________________
૨૭૪] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. જાતાં હતાં. ગુજરાતમાં આ સમય દરમ્યાન ૩૦૦ સુધીનાં અંકચિ પ્રયોજાયાં છે.૪૫ આ એકચિહ્નો દ્વારા સંથાઓ લખવાની પદ્ધતિ સરળ હતી; દા. ત. ૧૯૯ ની સંખ્યા લખવા માટે ૧૦૦, ૪૦ અને ૯ માટેનાં ત્રણ ચિહ્ન પ્રજાતાં, જ્યારે ૨૦૧૭ માટે ૨૦૦ નું અને ૭ નું એવાં ફકત બે જ ચિહ્ન પ્રાજવાં પડતાં. 1, ૨ અને ૩ માટે અનુક્રમે એક, બે અને ત્રણ આડી રેખા કરવામાં આવતી; બીજા અંકોનાં ચિહ્ન વિલક્ષણ અક્ષરે કે યુક્ત વ્યંજનોના જેવા આકાર ધરાવે છે.
સપકાલીન અંકચિને ગુપ્તકાલમાં પ્રાપ્ત થતા તેઓના મરોડ સાથે સરખાવતાં જણાય છે કે ૩૦ સુચવતાં અંકચિહ્નોનો મરોડ બંને જગ્યાએ અલગ છે, જયારે બાકીના ત્રણ અંકો(ક, છ અને ૨૦૦)ને મરેડ એકસરખા છે. 10 ના ગુપ્તકાલીન ચિક્રના ઉપલા ભાગમાં અગાઉ દેખા દેતે તરંગીકાર લુપ્ત થયો છે જુઓ પેટ ૨, ખાનું ૩ }.
એકંદરે જોઈએ તો સૌથી મુખા સુધીના લગભગ આઠસો વર્ષના ગાળા દરમ્યા બ્રાહ્મી લિપિમાં ઠીક ઠીક રૂપાંતર થયું હોવાનું જણાય છે. વ, અંતર્ગત રવરચિજો અને સંયુકત વ્યંજનોની બાબતમાં આ રૂપાંતર માટેનાં કેટલાંક કારણનું અનુમાન કરી શકાય : (૧) વણેને ચાલુ કલમે લખવા. ૨) એને લઈને સ્વાભાવિકપણે વર્ગોને ગેર મરોડ આપવાનું વલણ પ્રવર્તવું. ( ૩ ) ધારદાર સાધનને તે મનમાં પ્રોગ થવો. (૪) શિરોરેખાનો પ્રચાર કરો અને (': અકીય તેમ ભગલિક કારણોસર આ પ્રદેશની લિપિ પર અને પ્રદેશોની લિપિની અસર થવી આ બધાં કારણો એ બ્રાહ્મી લિપિને રૂપાંતરમાં ભાગ ભજવ્યો છે. અને મારે છે ગુજરાતમાં બ્રાહ્મ નો એક વિશિષ્ટ લિપિ પ્રકારે ઘડાય છે. ગુજરાતના આ પ્રાદેશિક લિપિ પ્રકારમાં ઉતરી રોલી અને દિવ્યાં રેલીનું ઠીક ઠીક પ્રમાણમાં નિ બણ થયું છે, જેમાં લપકાલના આરંથી અવા માંડેલી દખણ લી અદાર ધીરે ધીરે વ્યાપક બનતા, દક્ષિણી એલીની ૬ ૬ અસર ઉત્તરી લોકોની સરખામણીએ વી હેવાનું જણાય છે. ગુજરાતમાં ચોથા–પાંચમા સેડામાં જડાવો શરૂ લિપે પ્રકાર પછીના મૈત્રકકાલમાં વિકાસ પામે છે અને છેક માં સેકા સુધી એ લિપ-પ્રકાર સમગ્ર ગુજરાતમાં પ્રભાતો રહ્યો છે.
૨. ખરી લિપિ ગુજરાતમાં ભાર ય લોકોના અને શરૂઆતમાં ત્રપ રાઓ ! સિક્કાઓ પર રેડી રિમિયાં ટૂંક લખાણ મળે છે. આ લિપિમાં લખાએ કે શિલાલેખ ગુજરાતમાંથી મા થી.