Page #1
--------------------------------------------------------------------------
________________ whill/plultJlUIIIII)MILE1lDlI i[JD]]]]\5}Juliliill IllllllliDIWilllllllllllllllllllllli B liilllllllllie Jille/ i ZhRR{}}}} Bl/ I/IIII\\\ ]]]] મા મલ્યા સુંદરી .BE Us ના તોપti UB AFTP 1 P.P.AC. Gunratnasuri A.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ ક આમિક ગકીય શ્રીમાન જયતિલક સુરી કૃત 3 મલયાસુંદરી. ဒေသခံ အခြေခံ સંસ્કૃત ઉપરથી લખનાર પંન્યાસજી શ્રી કેશરવિજ્યજી ગશિ. - RANA મ પ્રગટ કર્ત, શા. કેશવલાલ સવાઈભાઈ, સમશેર બહાદુરવાળા, ઠે. રીચી રેડની સડકપર-અમદાવાદ, * છે આતિ. 2 જી. પ્રતિ 2000 છે. તે EL 8 રાવત 1868 સને 1813. ઝ મ કહે કચ્છત, રૂ. 0-10-0 હ છે, OYOYJOYOS બહૈy Eye/ (ઈલ ઈs of K છYO P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ Serving Jin Shasan 179665 gyanmandir@kobatirth.org શ્રી " પ્રજાહિતાથ મુદ્રાલય ... માં પટેલ દલપતરામ મકનદાસે છાપ્ય શાહપુર નવીપળ-રાવો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ છે મ જીગનરિત્ર લખવાનો રીવાજ ઘણું લાંબા વખતથી ચાલ્યો આવે છે. જેના પ્રતાપથી આજે અસંખ્ય સમયઉપર થઈ ગયેલા અનેક પ્રાતઃ સ્મરણીય મહાત્મા–સ્ત્રી-પુરૂષેનાં ચરી ઉપલબ્ધ થઈ શકે છે, ( હૈયાતી ભોગવે છે. ) લાભાલાભ, હેપાદેય, કે ગુણદોષની પ્રબળ છાપ હદય પટ્ટપર પાડવામાં અને તેના દઢીકરણમાં સામાન્ય ઉપદેશ અને યુક્તિઓ જે કામ કરે છે તેના કરતાં શુભાશુભ કવિ પાકને પ્રગટ કરનારાં દષ્ટાંત કે, ચરિત્રે હજારો ગણું કામ કરે છે, તે નિર્વિવાદ છે. એટલું જ નહી પણ આવાં દેખાતે કે ચરીત્રોની અસર ઘણી ઝડપથી અને વિશેષ વખત ટકી શકે તેવી મજબુત થાય છે. પૂર્વાચાર્ય પ્રણીત અને ચરીત્રોમાં આ મલયાસુંદરીનું ચરીત્ર પણ ખરેખર એક ઉત્તમ જીવનચરીત્રને આરિસે છે. આ ચરીત્ર લખવાનો ઉદ્દેશ-હેતુ-કે પ્રજન, મનુષ્યોને શુભાશુભ કર્મનાં સુખ, દુઃખરૂપ વિપાકે બતાવી, પાપીઓને મલીનવૃત્તિ અને નઠારાં આચરણેથી નિવૃત્તિ કરાવી ( પાછા હઠાવી–રોકાવી ) ઉત્તમ વૃત્તિ અને પવિત્ર આચરણે તમ્ફ પ્રવૃત્તિ કરાવવાનું છે, તેમજ કથાઓ વાંચવાના કે, સાંભળવાના વ્યસનીઓને ( રસકેને) ઉત્તમ કથાનાં રસમાં આસક્ત બનાવી, સત્કર્મનો વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવવાને માર્ગ બતાવવાને છે. વળી આપત્તિમાં આવી પડે અથવા પરાધીન સ્થીતી પ્રાપ્ત થાય ત્યારે જ સન્માર્ગે ચાલે, તેવી પ્રકૃતિવાળા ( સ્વભાવવાળા) જીવોને, ઉત્તમ ચરીત્રવાળી સન્યૂક્તિઓના ( ઉત્તમ જીવન .'P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ વખતનો સદુપણને લઈને ચાલ મને ગાળનાર જીવોના ) કોણ સુખ વૈભવના મોહમાં લલચાવીને સન્માગે ગતી કરાવવાને અવકાશ આપવાને પણ હેતુ [ આ જીવનચરિત્ર લખવાનો ! છે. તેમજ અવકાશવાળા જીવોના અવકાશના વખતમાં વગર પ્રોજને આમતેમ આડાંઅવળાં અથડાતાં મન, વચન, શરીરને અમુક વખત પર્યત પણ નિયમમાં રાખવાનો હેતુ પણ (આ ચરિત્ર લખવાનો ) છે. ' આવી સકથાઓ સત્રિ , વ્હાલી માતા, પરોપકારી મહાત્મા કે સદ્દગુરૂઓની માફક હિતોપદેશ આપી મનુને સમાગે દેરવે છે. આ કારણને લઈને પૂર્વાચા પોતાના અમૂલ્ય વખતનો સદુપચોગ આવા પરોપકારના મા કીં આવ્યા છે. આ ચરિત્ર તેમના પરે પકારની નિશાની છે. આ રાત્રિમાં ચાલતી કાથી વધારે પ્રપક કથા આવી ન હેવારશ્ન વાર્તાની સંકલનાનું એકય બરાબર સચવાઈ રહ્યું છે. | ઉન્નત સ્થીતિએ ચઢવાને કમ આ ચરિત્રની નાયક નાયકાએ (મહાબળ, મલયાસુંદરીએ) સ્વીકારેલ હોવાથી તેનું અનુકરણ હરકોઈ મુમુક્ષુ જીવ કરી શકે તેમ છે. આ ચરિત્રનો વિષચ, શાનરત્નને સમર્થન કરવાનું છે. મહાબળે, માયાસુંદરીને એક લેક રત્ન આયે હતો, તે તેનું તેણીએ ઘણીવાર વિચાપુર્વક મનન અને નિદિધ્યાસન કર્યું હતું. તે કલેક રત્નના સત્યનો સાક્ષાત્કાર અનેક વિપત્તિઓના પ્રસંગમાં તેણીએ પગલે પગલે અનુભવે છે. અને મહાન વિપત્તિઓના વિકરાળ પંજામાં અનેકવાર સપડાવા છતાં તે કોક રનની મદદથી ધીરજાપુવક જે તે પાર પામી છે. Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનરત્નના રામન સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ અનેક રથળે આ ચરિત્રમાં જોવામાં આવશે. એટલે આ અને વિષ આ ચરિકામાં છે, રોગ કહીએ તે પણ અડચણ જેવું નથી. આ ચરિત્રમાં લેભસાર, સનંદિ, તપસ્વી, કનકાવતી, લોહખુરો, બળસાર અને કંદ" રાજા ઈત્યાદિ પાત્રનાં અશુદ્ધિ ભરેલાં ચરિત્રોનું અવલોકન કરવાથી; ગુણવર્મા, વિજયચંદ્ર, વેગવતી, ચંદયશા, મહાબળ, મલયાસુંદરી, શતબળ અને સહસ અળાદિની વિશુદ્ધિના ગોરવનું માપ સ્પષ્ટ રીતે થઈ શકે તેમ છે. . તેમજ વિશ્વાસઘાતથી થતા ગેરફાયદા, પિતૃભકિન, પરોપકાર, ઉપકારનો બદલો, પ્રજાપ્રેમ, ધર્મશ્રદ્ધાન, નિર્દોષ પ્રેમ, સત્ય પ્રતીજ્ઞા, કરૂણા, પ્રાર્થના અભંગ, અવિચારીત કર્તવ્યનાં માઠાં પરીણામ, એક પતિપત્રિત, સત્યમ, ધર્મદેશના, હું કોણ ? આ વિચિત્રતા શાની ? તેનું કારણ શું ? નિત્તને, માગ, પૂર્વભવ વિગેરે વિષયે આ ચરિત્રમાં દર્શાવવા આવ્યા છે. આ ચરિત્રમાંથી ચરિત્ર વાંચનારને, પિતાના ચારીત્રને સુધારવા માટે, અનુકરણ કરવામાં ઘણાં ઉપમાને મળી શકે તેમ છે. ગુણાનુરાગી, સત્યશોધક, જો આ ગ્રંથના અધિકારી છે. તેને જ આ ગ્રંથમાંથી અનુકરણ કરવા લાયક છે, સમજવા લાયક ઘણું મળી શકે તેમ છે, આ ચરિત્ર બનાવટી ( નોવેલ ) તરીકે લખાયું નથી એમ સંત ચરિત્ર લખનાર શ્રી માન જયતિલક સૂછીના લેખ પરથી સિદ્ધ થાય છે. તેઓશ્રી જણાવે છે કે, " શ્રીમાન લીથાંધીશ પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી રહે છે આ મલયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ સુંદરીની હયાતી આ ભારતવર્ષ ઉપર હતી. આ ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજા આગળ કહ્યું હતું. તેવી રીતે આંહી પણ કહેવામાં આવ્યું છે. " આ ચરિત્ર શ્રીમાન જયતિલક સૂરિએ માગધી ચરિત્ર ઉપરથી રચ્યું છે એમ તેઓશ્રીએ એક સ્થળે ઉલ્લેખ કર્યો છે. - આ ચરિત્ર, કમની વિચિત્રતા અને કરૂણારસ પ્રધાનતાવાળું હોવાથી મનુષ્યનાં હદય જલદી પોતાના તરફ આકર્ષે છે. આ ચરિત્ર સંસ્કૃત ભાષામાં જ્યાં જ્યાં વાંચવામાં આવ્યું છે, ત્યાં ત્યાં તેટલું જ આવકારદાયક અને માનનીય થઈ પડયું છે. - આ ચરિત્ર ઉપર પૂવે ઢાળબંધ ગુર્જર ભાષામાં એક રાસ પણ રચાયેલો છે, જે રા. ભીમસહ માણેકે છપાવે છે, મૂળ સંસ્કૃત ચરિત્ર પણ પં. હીરાલાલે છાપી બહાર પાડેલ છે, - આ ચરિત્રઉપર ઘણાં મનુષ્યનાં મન આકર્ષાયેલાં હોવાથી હાલની પ્રચલિત ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં મૂકી તેઓની ઇચ્છા પૂર્ણ કરવી એવી મારી મનોવૃત્તિ થઈ, અને તે પ્રમાણે વિક્રમ સંવત ૧૬૪ના ઉનાળાના વખતમાં દક્ષિણપૂનાની આજુબાજુના પ્રદેશોમાં વિચરતાં આ ચરિત્ર, મેં ગુજરાતી ભાષામાં લખવું શરૂ કર્યું, અને પુનામાં ર. ઝવેરી મોતીચંદ ભગવાનની ધર્મશાળામાં ચાતુર્માસ રહી પુર્ણ કર્યું હતું. આ ચરિત્ર પ્રથમ તે મેં અક્ષરા લખવા ધાર્યું હતું, અને તે પ્રમાણે લખ્યું પણ હતું. તથાપિ ચાલતા જમાનાના જીને અનુસરીને લખાતાં નેવેલ પ્રમુખમાં જે સુધારે લખતામાં, કરવામાં, આવે છે, તે સુધારે અત્યારના વાચક વર્ગને સમાગે દોરવાને મને ચોગ્ય લાગે, અને તેમ કરવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ સંવત. 1966 નું આ ચતુર્માસ ગુજરાત–પેથાપુરમાં રહી પુર્વ લખેલ લેખ ઉપરથી અક્ષરાર્થને નહિં વળગી રહેતાં જ્યાં એગ્ય સુધારે વધારે કર મને ઠીક લાગે ત્યાં તેવી રીતે તદન છુટ લઈને આ ચરિત્ર ફરીથી લખવામાં આવ્યું છે, તેને લઈને મારે આ ઠેકાણે સ્પષ્ટ કહેવું જોઈએ કે આ ચરિત્ર મૂળ સંસ્કૃત ચરિત્રને આધારે લખવામાં આવ્યું છે, તથાપિ તે ચરિ-ત્રમાં છે તેટલું જ અને અક્ષરે અક્ષર લખવામાં નથી આવ્યું, તેમ કર્તાના મૂળ આશયથી હું બીલકુલ મળે પણ ગળે નથી. આમ કર્તાના આશયને વળગીને છુટથી સુધારે વધારે કરવાને મુળ આશય ચાલતા જમાનાના મનુને તે વાંચવામાં વિશેષ પ્રીતિ થવા સાથે જૈન દર્શન સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય અને સહેલાઈથી ગ્રહણ કરવાનું બની શકે તેજ છે. ગુણગ્રાહી મારા માનવબંધુઓને આ પુસ્તક હું સમર્પણ કરું છું. તેઓ આ ચરિત્રમાંથી યથાયોગ્ય ગ્રહણ કરી લેખક અને પિતાના આત્માને સંતોષ આપશે, એ લેખકની પરમ ઈચ્છા છે. સુનિ કેશવિજય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકનો ગુલા, , આ પ્રન્થની રસિકતા, બોધકતા, સરળતા, આદિ વિષે વિવેચન કરી વાચકોને રસ લુંટી લેવા, તેમજ તે માટે વખત લેવા જરૂર ન ધારતાં વિવેચનકારની પ્રસ્તાવના તરફ અને પુસ્તકમાં રહેલ બીનાતરફ લક્ષ ખેંચી, આ ગ્રંથ વાંચી, વિચારી, શુભવિચારોને ગ્રહણ કરવા ભલામણ કરી ગ્રન્થ વિષે વધુ વિવેચન કરવાથી વી૨મીએ છીએ. પૂર્વાચાર્યોએ પિતાની અગાધશકિતનો–તે સમયની પરિચિત ભાષામાં ગ્રન્થ રચના કરીને ઉપગાર કીધે છે, તે લક્ષમાં લેતાં તેઓના પગલે સ્વશકિત ફેરવી હાલ વિદ્યમાન મુનિવર્યો પૈકી જેઓ પોતાના કીમતિ સમયને આ રીતે સદુપયોગ કરે છે, તેઓ કંઈ જેવા તેવા ઉપગારી નથી. ચરિત્ર જે કંઈ અસર કરી શકે છે, તે અપૂર્વ છે. અમારે તે માનવું છે કે તાવમાગમાં રસીક થવામાં સત્સંગરૂપી ખરી ચાવી જે કઈ હોય તે સચરિત્રોજ છે અને તેને લઈ હરેક ગ્રન્થમાં ચરિત્ર મુકાયેલા છે અને તે કૃત્રિમ નહિ પણ સત્ય બનેલાંજ લખાયાં છે, અને તે જનાચાર્યોના અગાધ જ્ઞાનને પુશ છે. જૈન રાસાઓ ઉપરથી રચાયેલાં શ્રીપાળ, પ્રદ્યુમ્ન, હરિબળમચ્છી, માનતુંગ માનવતી વગેરે નેવેલે મારા સ્વર્ગવાસી પીતાજીએ બહાર પાડેલાં તેજ પ્રમાણે આ સુબોધક નેવેલ જૈન પ્રજા સમક્ષ બહાર પાડતાં મને આનંદ થાય છે. જ્ઞાનપંચમી વિર સંવત 2438 ઈ પ્રકાશક “કેશવ, >> P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ મલયાસુંદરી.. 1 - પ્રકરણ 1 લું ધમનું માહાસ્ય કથા સ્વરૂપ चतुरंगो जगत्यर्हन् विशन् धर्म चतुर्विधम् // चतुष्काष्टासु प्रभृतां जे तुं मोहचमिव // 1 // ચારે દિશાઓમાં પ્રસરેલી મોહરાજાની સેનાને જીતવાને માટેજ જાણે ચાર શરીરને, ધારણ કરી, ચાર પ્રકારના ધમ ઉપદેશને આ "તા અરિહંત જયવંત વતે છે. ધર્મ ફક મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવાવાળો ધર્મ છે. નાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. સંતાનને તારમાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપકીતિ ને હરનાર, અને કીર્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધનની ઈચ્છાવાળાઓને ધન આપનાર, કામના અથિઓને કામ આપનાર, સભાગ્યના અથિઓને સિભાગ્ય આપનાર, પુત્રાથિીઓને પુત્ર આપનાર, રાજયાર્થિઓને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું ? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એવો એક પણ પદાર્થ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ (2) - ચાવીસી વિસી સંગ્રહ રૂ. 1-8-0 કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટૂંકમાં કહીએ તે સ્વગ અને મોક્ષની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. આ ધર્મમાહાસ્યનું કથન કાંઈ શ્રદ્ધા માત્રથી જ છે એમ નથી. વિચારશીલ મનુષ્ય વિચાર કરશે, તે તરતજ તેઓને નિર્ણય થશે કે દુનિયામાં એક માણસ સુખી અને બીજો દુઃખી એક જ્ઞાની બીજે મૂખ, એક નિગી બીજે રેગી, એક ધનવાન બીજે નિધન એક દાતા બીજે ભિક્ષા લેનાર, લાખે મનુષ્યોને પૂજ્ય એક મનુષ્ય લાખો મનુષ્યોને તિરસ્કારને પાત્ર બીજે મનુષ્ય, ઈત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાને અનુભવ શામાટે થાય છે ? મનુષ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને ? એકજ કાયને માટે સર્વ જાતનાં સાધનો એકઠા કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકનો તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જાય છે આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું ? આ વિષમતાના કારણની શોધ માટે ગમે તેટલા વિકે વિચારવંત ઉઠાવે પણ છેવટે તેના મુખ્ય કારણ રૂપ ધમનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથી, ધર્મ વિષય ઘણે ગહન છે. તેનાં કાય કારણ નિયમને અભ્યાસ ઘણી બારિકતાથી કરવાનું છે. તેમ કર્યા સિવાય ઘર્મના ઉપરચેટીયા જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે, અને ધર્મ શ્રદ્ધાને શિથિલ કરી દે છે, * દાખલા તરિકે ઘણીવાર ધર્મશ્રદ્ધાન શિથિળ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ, છળ પ્રપંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ વિવિધ પુજા સંગ્રહ ચારે ભાગની રૂ. 1-8-0 ( 3 ) કરનારાએ, અને પાપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારા કેટલાક સુખી દેખાય છે. વ્યવહારિક કાર્ય પ્રપરામાં પણ કદામાં તેમને વિજય થતે જોવામાં આવે છે. ઈત્યાદિ પ્રત્યક્ષ કારણેને જોઈ . કેટલાએક મનુષ્ય " ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીઓ સુખી શા માટે ? ધર્મીઓ દુઃખી કેમ થાય ? " વગેરે શંકાની નજરે ધમર તથા તેના ફળને જુવે છે. ખરૂં પુછતે આવી શંકા કરનારા મનુષ્ય ધર્મની અને કાર્ય કારણના નિયમની ઊંડી શોધમાં ઉતરેલા નથી હોતા. તેઓએ વિચારવું જોઈએ કે, કારણું પહેલું અને કાર્ય પછી, આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કર્તવ્યોને લાગુ પડે છે. એક બીજ, જમીનમાં વાવ્યા પછી તેને જમીન, હવા પાણી, ખાતર, વિગેરે નિમિત્તે તદન અનુકુળ હોય, તે બીજ ઘણા થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડાં, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે, અને ફળ પણ આપશે. છતાં આ બીજને ગમે તેટલાં અનુકુળ સાધન હોય, તથાપિ એક જ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળો આપનાર તમે નહિ જ જોઈ શકે કારણકે, કારણને કાર્યના રૂપમાં આવવાને કાંઈપણ અંતર ( આંતરૂં કે વ્યવધાન) ની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદુ ફળ આપનાર હેવાથી તેમજ તેને જોઈતાં સાધને ઘણી ઝડપથી આપવામાં આવેલાં હોવાથી તે વૃક્ષને બીજાં થોડાં સાધનવાળાં વૃક્ષની અપેક્ષાએ વહેલા અને સ્વાદિષ્ટ ફળો આવશે, આવી જ રીતે કડવા ફળ વાળા વૃક્ષને બધાં સાધને અનુકુળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજાં સાધનવિનાનાં વૃક્ષોની અપેક્ષાએ વહેલાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ (4) શ્રીપાળ રાજાને શસ અર્થ સાયે. રૂ. 2-0-0 અને કડવાં ફળો આવશે. આજ દાંતની મીઠાં વૃક્ષ વાળાં ધમના મીઠાં ફળો, અને કડવાં વૃક્ષવાળાં પાપના કડવા ફળની સાથે સરખામણી કરી લેવી જોઈએ. ઉગ્ર પુણ્ય પાપવાળાં કર્તવ્યનું ફળ ઘણાજ થોડા વખતમાં અને તીવ્ર મળે છે, ત્યારે મંદ પરિણામે કરાયેલાં પુણ્ય પાપવાળાં કર્તનું ફળ કાળાંતરે અને મંદપણે ( ડાં સુખ, દુઃખ રૂપે ) મળે છે. આટલું જણાવ્યાથી એ પરિસકુત થયું કે, જે પાપ વૃત્તિ વાળા છળ પ્રપંચીઓ અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્યમાં વિજય પામે છે, તે તેમનાં પૂર્વ કર્તાવ્યનું ફળ છે. આ પૂર્વ કર્તવ્ય શુભ ( સારૂં ) છે તેથી તેઓ સુખી અને વિજયી છે, અત્યારના અશુભ કર્ણનાં ફળે આડું પૂર્વના શુંભ કર્તવ્યનું વ્યવધાન ( આંતરૂં ) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કાવ્યનું ફળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનું કે પૂર્વ કાળનું અશુભ કર્મ હદય થતાં અત્યારે સુખી દેખાતાં, તે તેમના તીવ્ર કે મંદ પાપી પરિણમના પ્રમાણમાં વધારે કે ઓછા, દુઃખી થવાનાજ. ક્રિયાનું ફળ–પછી તે સારી હોય કે ખરાબ –અવશ્ય છે સારી ક્રિયા ( કર્તવ્ય ) નું ફળ સારૂં અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ. આ દાખલા જોઈએ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે, માટે ધર્મ સત્ય છે. તેનું ફળ અવશ્ય મળે છે જ. ધમની મનુષ્યને મહાન જરૂરીયાત છે અને તે આ માનવ જીંદગીમાથીજ મેળવી શકાય છે. છાશમાંથી જ માખણ, કાદવમાંથી કમળ P.P. Ac. Gunratnasuri M.S.
Page #14
--------------------------------------------------------------------------
________________ કુમારપાળ રાજાને રાસ મોટા અક્ષરને રૂ. 1-0-0 ( 5 ) અને વાંસમાંથી મુક્તામણિ જેમ સારભૂત હોઈ ગ્રહણ કરવા લાયક છે તેમ મનુષ્ય જન્મમાંથી સારભુત ધર્મજ ગ્રહણ કરવા એગ્ય છે. - દુર્ગતિમાં પડતાં પ્રાંણિઓને ધારણ કરી રાખનાર હોય, અટકાવનાર હોય અને સદ્ગતિમાં લઈ જનાર હોય, અર્થાત જન્મ, મરણના કિલg દુઃખથી મુકત કરનાર હોય તે જ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર; આ ત્રણમાં પૂર્વોક્ત સામર્થ્ય હોવાથી તે જ ધર્મ છે. જીવાજીવાદિ તો અવાઘ જેનાથી થાય છે તેને મહાપુરૂષે સમ્યગજ્ઞાન કહે છે, આત્મા અને તેનાથી વ્યતિરિક્ત અજીવ; આ બે વસ્તુ જગતમાં છે. તેમાં દુનિયાનાં સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોનો સમાવેશ થાય છે જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સર્વ પંપંચને દેખાવ છે. આત્મા અને પુગલની (જડ પદાર્થની ) મિત્રતા તેજ આ સર્વ દેહ ધારણ કરવાનું કારણ છે. ઈષ્ટનિષ્ટ જડ પદાર્થોની પ્રાપ્તિથી થતો હર્ષશેક તેજ આ મિશતાનું કારણ છે, જડ પદાર્થો માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મનું આગમન થાય છે, આ કર્મો અનેકરૂપે વહેચાઈ જઈ, આત્માના શુદ્ધ ગુણોને આવરે (દબાવે) છે. તે કમી આવરણોની મદદથી આ આત્મા ચાર ગતિમાં પરિશ્વમણ કરતા નાના પ્રકારની યાતનાઓ (પીડાએ) અનુભવે છે. દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાન્તિનુ મુખ્ય કારણ કન છે જ્ઞાનથી સત્યાસત્યન, હિતાહિતને, સ્વરૂપને કે નિત્યાનિત્યને બોધ થાય છે. વસ્તુપે બોધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે, તે જ સુખદાઇ છે એમ શ્રદ્ધાન થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ 6) ચંદ્રશેખરને મોટા અક્ષરને રાસ. રૂ, 1-0-00 આ શ્રદ્ધાન થયા પછી તે પ્રમાણે વર્તન કરવાની ઈચ્છા થાય છે; અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે આથી એટલે કુતિતાર્થ થયે કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે; દર્શનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે માફક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જાણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું જાણ્યું તથા સદ્ધ છે તેવું જ અનુભવવું તે ચારિત્ર; આ ત્રણ ધર્મ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે. તે સિવાયનાં પાછલાં બે અંગે હોતાં નથી, વ્યવહાર રૂપમાં હોય છે. તે તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્તિ થાય છે. - અદષ્ટાથનું પ્રકાશક જ્ઞાન ત્રીજું નેત્ર છે. ગાઢ અજ્ઞાન અંધકારને દૂર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે સૂર્યથી પણ ચઢે છે. જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવહણ ( જાહોજ ) તુલ્ય છે. રબલના પામતા અશક્ત મનુ ને પણ જ્ઞાન સહાયક યષ્ટિ ( લાકી ) સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર જ્ઞાન નહિ બુઝાય તેવે દીપક છે. આ કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે ક્રિયામાં મૂકવું જોઈએ. દુઃખદાઈ સંગમાં તેને મુખ્ય (આગળ) કરવું જોઈએ અને ધૈર્યતાથી તેવા પ્રસંગો - લંઘવા જોઈએ. એક લેકના અર્થની વિચારણાથી મલયાસુંદરી મહાન દુઃખ સમુદ્રને પાર પામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ વિવિધ પ્રજા સંગ્રહ રૂ. 1-0-0 ( ) પ્રકરણ 2 જુ. - ચંદ્રવતીને મહારાજા વિરધવલ. વિશાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે. તેના દક્ષિણ દેશમાં આવેલી ચંદ્રાવતી નગરી ભારતની શોભામાં વધારો કરી રહી હતી. રાજાના મહેલે, ધનાઢયેની હવેલીઓ. જીનેશ્વરનાં મંદિરે, અને ધર્મ સાધન કરવાનાં પવિત્ર સ્થાને, તે આ નગરીની મુખ્ય શેભા હતી. શહેરની ચારે બાજુ સુંદર કિલે હતે. આવી રહ્યો શેહરની દક્ષિણ બાજુએ મહાન્ વિસ્તારમાં વહન થતી ગોળા નદી પિતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકોને આહાદિત કરતી હતી. નદીના કિનારા પર આવેલ હરિયાળો પ્રદેશ, શહેરની ચારે બાજુએ આવેલાં ઉપવન અને સુંદર નાની નાની ટેકરીઓ પર આવેલાં વૃક્ષનાં નિકુંજે, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતા પ્રચંડ તાપથી અનુએને શાંતિ આપવા માટે પુરતાં હતાં. નગરીનાં લેકે સમૃધિવાન બળવાન નિરોગી,રૂપવાન,વિચારશીળ, અને ધાર્મિક હોવાથી, મોટે ભાગે સુખી અને શાંત હતાં. આ નગરીને પાલક ક્ષત્રિયવંશી મહારાજા વીરધવળ હતે. વિરધવળ ઘણે ગુણવાન અને વિચારવાનું હતું, છતાં કાંઈક સાહસ કામ કરવામાં તત્પર તેમજ સહજ લાભના અંશવાન્ હતે. તથાપિ પિતાની પ્રજાને સુખી કરવાને અને સુખી જેવાને તે નિરંતર ઉસુકજ રહેતું હતું. તેણે પ્રજાને કેળવી જાણ હતી, તેથી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ (8) શેત્રુજય મહાભ્ય છોટુ રૂ. 2-0-0 તરફ પ્રજાની પ્રીતિ એક વહાલા પિતા કરતાં પણ અધિક હતી. વરધવળને ચંપકમાળા, તથા કનકવતી નામની બે રાણીઓ હતી. ચંપકમાળ મુખ્ય પટ્ટરાણી હતી. કનકવતી પણ રાજાના પ્રેમ પાત્ર તરીકે ગણાતી. વીરવળની ઉમર લગભગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસર વૃક્ષના ફળ સમાન પુત્ર, પુત્રી રૂપ કાંઈ પણ સંતતિની પ્રાપિ થઈ ન હતી. એક દિવસ મહારાજા વીર ધવળ સભા વિસર્જન કરી સાંજના વખતે વિશ્રાંતિ લેવા માટે, મહેલના ઝરૂખામાં આમ તેમ ફરતા હતા અસ્ત થતા પણ શાંત, વલાની પામેલા છતાં ચળકતા, સૂર્યનાં સોનેરી કિરણે તેના શરીરની શોભામાં વધારો કરતાં હતાં. : , મલયાચળને સ્પર્શને આવતે મંદમંદ પવન તેના વિચારોમાં શીતળતા પ્રસરાવી રહ્યા હતા. તેના શરીરનું વય પ્રૌઢ છતાં યુવાનની માફક ઉત્સાહી જણાતું હતું. એ સૃષ્ટિ સિદિય તાનું અવેલેકન કરતાં તે પરમાનંદમાં મગ્ન થયેલ હોય તેમ જણાતો હતો આવા આનંદી વખતમાં એક યુવાન પુરૂષદ્વાર આગળ આવી ઉભા રહ્યા. દ્વારપાળે તેને અટકાવ્યા, એ વખતે ઝરૂખામાં રહેલા રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજા વિચાર કરવા લાગ્યું કે અત્યારે સ ધ્યાવેળાએ, મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાન પ્રયજન દેવું જોઈએ. રાજાએ દરેક માણસનાં દુઃખ ગમે તેવે પ્રસંગે પણ સાંભળવાં જોઈએ અને ગમે તે પ્રયને પ્રજાને દુઃખથી મુક્ત કરવી જોઈએ ઘણા ખરા અધિકા. રીએ પ્રજાના દુઃખની ઉપેક્ષા કરે છે. નિયમિત વખત સિવાય તેઓની મુલાકાત લેતા નથી કે તેને. દુઃખે સાંભળતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak. Trus
Page #18
--------------------------------------------------------------------------
________________ ગરનાર મહેમ્ય રૂ. 1-8-0 ( 9 ) mamman અને પ્રજાને નુકસાનીમાં ઉતરવા દે છે. આ પ્રમાણે પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાજા કે અધિકારીઓ રાજા કે અધિકારને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરીયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ, અને તે પ્રયને સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તો રાજા સુખી થાય છે. નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજાને નિર્વશ કરી નરકની અસહ્ય યાતનામાં નાખે છે.” ઈત્યાદિ વિચાર કરી, રાજાએ તત્કાળ તે માણસને પિતાની પાસે બોલાવવા દ્વારપાળને આજ્ઞા કરી. દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યું. તે યુવાન પુરૂષે અંદર આવી રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભેટશું મુકાયું. કેટલીક વાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્ત તે પાછો ફર્યો. - તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજા વીરવળના મુખ ઉપર અકસ્માત્ ગ્લાનિ આવી ગઈ હસતું વદન શેકમાં ડુબી ગયું. મુખ પર ચળકતું રાજતે જ નિસ્તેજ થઈ ગયું. તેના દરેક રમમાં ચિંતા વ્યાપી ગઈ ઉંડા અને ઉષ્ણ નિઃશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટુંકાણમાં કહીએ તો રાજા નિચેષ્ટની માફક સ્તબ્ધ થઈ ગયા. - એ અવસરે રાણી ચંપકમાળા અને કનકવતી રાજાનો પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક, ચિંતામાં એકાગ્ર થયેલા રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ iાતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદર માન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ. તેઓ ચિત્ત વ્યગ્ર થયું. વિચારવા લાગી કે, આજે સ્વામીની અમારા ઉપર આવી અકૃપા શા માટે ? અજાણતાં પણ શું અમારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ ( 10 ) ધર્મબીંદુ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 પતિને કાંઈ અપરાધ થયે છે ? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંકલ્પ કલ્પથી ઘેરાયેલી વલૂભાઓ નજીક આવી અને સાર્દ્ર હકળે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી. સ્વામીનાથ ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ ? આપ આટલા બધા ઉદાસ શા માટે ? થોડા વખત ઉપર આપ આ મહેલના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની ભિા અવલોકતા હતા. આટલા ટૂંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે ? જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હોય તે કૃપા કરી જણાવશે. " પિતાની પ્રિય વāભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત છે, અને પ્રેમનાં વચનોથી બોલવા લાગ્યું કે, “પ્રિય વલ્લભાઓ ! આજે હું એક મેટી ચિંતામાં નિમગ્ન થયો છું. અને તેથીજ તમારા આગમનને હું જાણી શક્યો નથી. પણ મને આજે જે ચિંતા થઈ છે તેનું કારણ જુદું જ છે, અને તે ચિતામાં તમારે પણ ભાગ લેવાનું છે. આપણું આ શહેરના નિવાસી વણક પુત્ર ગુણવર્માએ હમણાં મારી પાસે આવી, પિતાને ઇતિહાસ સંભળાવ્યું છે, અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજા વિરધવળ પાછો શાંત થઈ ગયે. મહારાણી ચંપકમાલા હાથ જોડી નમ્રતાથી રાજાને વિનંતિ કરવા લાગી. “મહારાજ! આપની ચિંતાનું કારણ આ સહચારિણીએને અવશ્ય જણાવવું જોઈએ. અમે આપના સુખે સુખી અને દુઃખ દુઃખી થનારી છીએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ અહ« નિતિ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 (11) ઘણી ખુશી થઈને ભાગ લઈશું અને અમારાથી બનતું કરીશું.” પ્રિયાને અત્યાગ્રહ જોઈ મહારાજા વિરધવલે પિતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવર્માએ કહેલો વૃતાંત જણાવે શરૂ કર્યો. 1 - પ્રકરણ 3 નં. ' ' વિરધવળની ઉદાસીતાનું કારણ વહૃભાઓ ! આપણી આ ચંદ્રાવતીમાં લેભનંદી અને લેંભાકર નામના બે વણકે રહે છે. અથા નામ તથા જુના આ ન્યાયને અનુસરીને નામ પ્રમાણે તેમનામાં ગુણે છે, તે છતાં સહોદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે. લેહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં મુખમાં દિવસો પસાર કરે છે. કાળક્રમે લોભાકરને ગુણવર્મા નામને પુત્ર થયે; પણ અનેક સ્ત્રીઓનું પાણિ ગ્રહણ કરવા છતાં લેભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નહી. ખરેખર પુત્ર, પુત્રી આદિ સંતતિરૂપ ફળો પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મબીજાનુસારજ મળી શકે છે, કે એક દિવસ બંન્નેભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે અરસામાં કઈ દિવસ નહિ દેખાયેલ, સુંદર આકૃતિવાળો, એક યુવાન પુરૂષ ફરતે ફરતો ત્યાં આવ્યું. સંસાર વ્યવહામાં તેમજ વિશેષ વણિકકળામાં પ્રવીણ આ વણિકોએ, આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાનવડે તેની સારી ભક્તિ કરી. " ખરી વાત છે, કે નિઃસ્વાર્થ પ્રીતિ કે ભક્તિ કરનાર વીર પુરૂષે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradisak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ (12) યોગશાસ્ત્ર ભાષાન્તર મેટું રૂ. 0-8-0 પૃથ્વી ઉપર વીરલા જ હોય છે. " - કેટલેક દિવસે તે વણિકની કૃત્રિમ પ્રીતિ ભક્તિથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પિતાની પાસે રહેલું એક તુંબડું થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સંપ્યું અને પિતે બહાર ગામ ગયે. તેઓએ તુંબડાને દુકાનની અંદર ઉંચે બાંધી મૂકયું. તાપની ગરમીથી પીગળેલાં રસનાં ટીપાંઓ, તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા લેઢાના ઢગલા ઉપર પડયાં. તે હવેધક રમ હોવાથી, તમામ લોઢાને ઢગલે સુવર્ણમય થઈ ગયે. તે જોતાં જ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લેભાંધ વણિકોએ રસ સહિત તુંબડાંને કઈ ગુપ્ત સ્થળે ગોપવી રાખ્યું. - કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછે ચંદ્રાવતીમાં આવ્યો અને તે વણિકે પાસે પોતાનું તુંબડું પાછું માંગ્યું. - માયાવી વણિકોએ જવાબ આપે કે ઉંદરોએ દોરી કાપી નાખવાથી તુંબડું નીચે પ કુટી ગયું ને રસ ઢોળાઈ ગયે ? આ પ્રમાણે જવાબ આપી અન્ય તુંબડાના કટકા તેને દેખાડ્યા. અન્ય તું બડાના કટકા જઈ યુવાન પુરૂષ વિચારમાં પડયે. તુંબડામાં લહવેધક રસ છે એ વાત કોઈપણ પ્રકારે આ વણિકોએ જાણી છે અને તેથી લોભાંધ થઈ મારા તુંબડાને છુપાવે છે. ના યુવાન્ પુરૂષે વણિકોને જણાવ્યું " શેઠ મારું તુંબડું મને પાછું આપો, આ કટકા તે તુંબડાના નથીજ. કપટથી જુઠે ઉત્તર ન આપ. તમે ન્યાયવાનું છે. મેં વિચાર થઈને તમને તુંબડું સોંપ્યું છે. જે પાછું નહી આપે તે મહાન અનર્થ થશે. હું કઇ પણ રીતે તેને બદલે લીધા વિના રહેવાનો નથી. " ઈત્યાદિ અનેક પ્રકારે તે બન્નેને સમજાવ્યા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tidst
Page #22
--------------------------------------------------------------------------
________________ આત્મ પ્રદિપ્ત 3-8-0 પ્રેમથી મુકતી. 0-8-0 (13) તે અજ્ઞાની વણિકેએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરીયુવાન્ પુરૂષ વચારવા લાગ્યું કે, " જે આ વાત હું રાજાને જણાવીશ તે રાજા લેભથી તે તંબડું લઈ લેશે, કારણ કે લહમી દેખી કોનું મન લલચાતું નથી ? બીજી બાજુ આ વ. ણિકો સહેલાઈથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી હજી મારે ઘણું દૂર જવાનું છે, માટે વખત ગુમાવે તે પણ અનુકુલ નથી. ત્યારે હવે છેલ્લો ઉપાયજ અજમાવ. " શકે, તિરાહ્ય કુર્યાત શઠની સાથે શઠપણું જ કરવું, ધૂની સાથે ધૂર્ત થવું, અને સરલની સાથે સરલ થવું એગ્ય છે. " આ પ્રમાણે વિચાર કરી પિતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બન્ને ભાઈને થંભી તે પુરૂષ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલતે થયે. તે વિદ્યાના રોગથી તેઓ એવી રીતે થંભાઈ ચયા કે, તેમના અંગોપાંગો આમ તેમ બીલકુલ હરી ફરી ન શકયાં, પણ એક સ્થંભની માફક થર થઈ ઉભાં જ રહ્યાં. છેડા વખતમાં તે તે બન્નેની સંધિઓ ( સાંધાઓ) ગુટવા લાગી, અને જોરથી બૂમો પાડવા લાગ્યા કે " અમે મરી જઈએ છીએ કે અમારું : રક્ષણ કરો ! રક્ષણ કરે. ! " આ દુનિયાના પામર જીવો કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુઃખની દરકાર કરતા નથી, પણ વર્તમાન કાળને જ ! દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ફળ ભોગવવાં પડશે કે કેમ ? તેની અગાહી પણ બીલકુલ કરતા નથી, પણ જ્યારે તે વિપાકો ઉદય આવે છે. ત્યારે તેમાંથી માટે તેમાંથી છુટવા માટે આમ તેમ ફાંફાં મારે છે, ઉપાય કરે છે, અને આ સ્વરે રૂદન કરે છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ ( 14 ) રાજકુમારી સુદર્શના નેવેલ 0-8-0 પણ તેમ કરવાથી તેઓને છુટકારો થવાનું નથી. જેના પરિણામે જે કંમર બાંધ્યું છે તેવા જ તીવ્ર યા મંદ વિપાકે તેનાં ફળ ભેગવવાં જ પડે છે, માટે દુઃખથી ઉદ્વિગ્ન થનારા જીવોએ કર્મ કરતી વખતે જ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટુક વિપાકે ભેઝવવાનો અવસરજ ન આવે.. વિશ્વાસધાત મહા પાપ છે. વિશ્વાસઘાત કરનારાઓ અગતિમાં જાય છે. અને રરવ જેવી હાલતમાં પિતાની જીંદગી ગુજારે છે. આ વણિકોને પોતાના પાપને-વિશ્વાસઘાત કરવાને, અને ત્યારે પશ્ચાતાપ થયે, પણ અવસર વિનાનો પશ્ચાતાપ નકામો છે. તે પશ્ચાતાપથી અત્યારે તેઓ છુટી શકે તેમ નહોતા. કારણ કે " તીવ્ર કર્મને વિપાક પણ તીવ્ર જ હોય છે. ' તે યુવાન પુરૂષ તે નિષ્ણુડની માફક ત્યાંથી દૂર ચાલ્યા ગયે હતો, એટલે તેમના દુઃખનો અંત ત્યાં જ આવે તેમ નહોતું જ. આ વાર્તા શહેરના મોટા ભાગમાં પ્રસરી ગઈ. ઠેકાણે ઠેકાણે બને વણિકોને લેકે ફિટકાર આપવા લાગ્યા. અને ઉગ્ર કર્મનાં ફળ આ ભવમાંજ મળે છે, એક નિશ્ચય કરી હળવા કર્મો જ તેવાં ઘેર અકાર્યોથી અત્યારથી જ પાછા ફરવા લાગ્યા. આ અવસરે લેભાકરનો પુત્ર ગુણવર્મા કોઈ કાર્ય પ્રસંગે કેટ- ' લાક દિવસથી અન્ય ગામ ગયે હતું, તે આ વાત સાંભળી ઘેર આવ્યું. પિતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું ગુણવર્મા ઉદાર દીલને, નિર્લોભી, અને વિચારશીળ હતે. લેકમાં થતા આ અપવાદે તેનાથી | સહન ન થયા. બીજી બાજુ પોતાના વડીલેને દુઃખી થતા જેવું તે પણ ગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્ર વાદિઓને લાક આ અવસરે જશ ફરવા લામ છે" P.P. Ac. Gunratnasuri M.S.
Page #24
--------------------------------------------------------------------------
________________ પન ચરીત્ર નેવેલ 0-1-0 (15) તેડાવ્યા, અને પાણીની માફક પૈસાને વ્યય કર્યો, અનેક ઉપાય કર્યો. અનેક મંત્ર તંત્રવાદિઓ આવ્યા, પણ જે તીવ્ર કર્મોથી સાયેલ હોય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છુટકે કેવી રીતે થાય ? પાણી ઉપર થતા પ્રહારની માફક તેઓના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ નીવડયા એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતા રહ્યા. ગુણવમાં નિરાશ થયે, કઈ ઉપાય લાગુ ન પડવાથી સર્વ મંત્ર તંત્રવાદિઓને વિસર્જન કર્યા. . . * પ્રકરણ 4 થું. . . . . કે યુવાન પુરૂષની શેધ. યુવાન પુરૂષની શોધ. રિદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યોથી શુન્ય એક શહેરની આગળ ઉભો ઉભો યુવાન પુરૂષ વિચાર કરે છે કે " હવે હું કયાં જાઉં ? તે અજાણ પુરૂષની શોધ કેવી રીતે કરૂં? હું પોતે તે તેને ઓળખતે નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તે બીમાર થવાથી રસ્તામાંથી પાછા ફર્યો. તેનું નામ, કામ કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતું નથી. ફરી ફરીને થાક અનેક શેહરે, ગામે, આશ્રમે, વિગેરે શોધી વળે. પણ તેને તે પત્તો લાગતા જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે ઓળખી શકું?” વિગેરે વિચારોથી અને રસ્તાને પરિશ્રમથી ખિન્ન થયેલ તે પુરૂષ, આ શૂન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે, તેવામાં સુંદરાકૃતિવાળે એક પુરૂષ ત્યાં તેના જેવામાં આવ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ ( 16 ) હરીબળ મરછી નેવેર, રૂ. 08-0 તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા ( જરૂરીયાત ) હેય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બેલી ઉક્યા. " હે વીર પુરૂષ ! તું કોણ છે ? અને ક્યાંથી આવ્યું છે, ?" તે સાંભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરુષે જણાવ્યું કે, " ભાઈ, હું વટેમાર્ગુ છું; દેશાટન કરતાં રસ્તાનાં પરિશ્રમથી ખેદ પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરૂં છું. " " તમે પિતે કેણ છે ? એકલા કેમ દેખાઓ છે ? આ આ શહેર રિદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યથી શૂન્ય શા માટે ? આ નગરીનું નામ શું? વિગેરે તમે મને જણાવશે ? " શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે આ સર્વ પ્રશ્ન તેને પૂછયા. - વટેમાર્ગનાં આવાં વિનય ભરેલાં વચન સાંભળી ઘણે ખુશી થઈ તે પુરૂષ કહેવા લાગે. હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરમાં અગ્રેસરી સૂર નામને રાજા આંહી રાજ્ય કરતે હતે. તેને જયચંદ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. અયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાને ત્યાગ કરી દેવભૂમિમાં જઇ વસ્યા. ખરેખર નામ તેને નાશ છે દેહધારી જીનાં આયુષ્ય ગમે તેટલાં મોટાં હેય તથાપિ અવશ્ય તેને અંત આવે છે. મારા પિતાના મૃત્યુ બાદ મારે જયેષ્ઠબંધુ જયચંદ્ર રાજ્યસન પર આવ્યું. મારા વડિલ બંધુએ મને રાજ્યને ભગ ન આપે, તેથી સારું અપમાન થયેલું સમજી આ રાજધાની મૂકી હું બીજે સ્થળે ચાલ્યા ગયે. રસ્તે ચાલતાં ચંદ્રાવતી P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ . માનતુંગ માનવતી નવેલ. 05-0 (17) નગરી આવી; તે નગરીના બહારના ઉદ્યાનમાં એક વિદ્યાસિદ્ધ, સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રેગથી એવી રીતે પીડાતું હતું કે તેનાથી જરા માત્ર ચલાતું કે, બેલાતું , નહેતું. તેની આવી અવસ્થા જોઈ મને નિઃસ્વાર્થપણે દયા આવી. દુઃખી મનુષ્યને જોતાં નિઃસ્વાર્થપણે જેને દયા નથી આવતી તે મનુષ્ય મનુષ્ય નામ ધરાવવાને લાયક નથી. જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પિતે ઈચ્છા કરે છે, બીજા મનુની મદદ માંગે છે, એવી દુઃખી અવસ્થામાં કઈ થડ પણ મદદ આપે તે પિતે ઘણો ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, બીજાને દુઃખી અવસ્થામાં સાહાચ્ય ન આપે તે તે વિચારશુન્ય મનુષ્ય ખરેખર નરપશુ જી સમજો. આવા કૃતઘ મનુષ્ય દુનિયાને ભારભૂત છે. જ્યાં મારાપણાની અને વાર્થપણાથી વૃત્તિઓ હોય છે, ત્યાં પરમાર્થ વૃત્તિઓ કે ધાર્મિક લાગણીઓ ટકી રહેતી નથી મહાત્માઓ તે પોકાર કરીને કહે છે કે “તમારે સુખી થવું હોય તે બીજાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે.” જ્યાં સ્વાર્થ સિદ્ધ થવાની આશા હોય છે, ત્યાં તેને મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખોટ નથી. પણ સ્વાર્થ શિવાય અન્યને ( જ્યાં ઓળખાણ પણ ન હોય તેને) મદદ કરી, શાંતિ આપનાર વીર પુરૂષે વિરલા જ હોય છે. કઈ પણ વસ્તુની ઈચ્છા સિવાય, કેવળ કરૂણામય દ્રષ્ટિથી મે તે સિદ્ધ પુરૂષને એવી રીતે અષધ ઉપચારની મદદ કરી કે તે થોડાજ દિવસમાં શરીરે તદન નિરોગી થયે. - નિરોગી થયેલા તે સિદ્ધ પુરૂષે મારું નામ, ઠામ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ (18), શ્રીપાળ ચરિત્ર નેવેલ ૦-પ-8 પૂછયું. ટૂંકમાં મારા ઉપર ગુજરેલી હકીકત મેં તેને જણાવી.. - " સામે માણસ [ જેને મદદ કરી છે તે ] સમર્થ છે કે અસમર્થ હો, તથાપિ નિઃસ્વાર્થપણે, દયાથી, આઢું પરિણામે, જે " મદદ કરી છે, તેને બદલે પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતું નથી. સ્વાર્થી છ વર્તમાનકાળને જુવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેજ બીજાને મદદ કરે છે. પણ ઉત્તમ મનુષ્યની દષ્ટી ભવિષ્યકાળ સુધી લંબાય છે, અને સવ" જીને તે પિતાની માફક ગણે છે, અને તેથી જ તેઓ કાંઈ પણ ઈચ્છા સિવાય પણ બીજાને મદદ કરે છે. " પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુરૂષે પાકસિદ્ધ [ બેલવા માત્રથી તે વિદ્યાના ગુણને આપનાર ] સ્થભિની [ બીજાને સ્થભી લેવાની ] અને વશીકરણની (બીજાને વશ કરવાની ) બે વિદ્યાએ મને આપી, અને એક રસનું ભરેલું તુંબડું આપી, મને તેણે જણાવ્યું કે " આ તુ બડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસમેં ઘણી મહેનતે મેળવે છે. આ રસ લેહું વેધી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથી જ લેહનું સુવર્ણ ( લેઢાનું સપનું ) થઈ શકે છે. મારી દુખી. અધસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તું મને બીલકુલ ઓળખતો નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી આશા પણ નહતી. કારણ કે ધનાઢયની માફક મારીં પાસે તે બાહ્ય આડંબર કાંઈ નતે. તથાર્ષિ કેવળ કરૂણાદષ્ટિથી તે મદદ કરી છે એજે તારી ઉત્તમતા સૂચવી આપે છે આ વિદ્યા અને તુંબડાથી એક મહાન રાજ્ય સંપદા તું મેળવી શકીશ. પરમાત્મા તારા. ભલા કર્તવ્યને મદલે તને આપ, અને તારા ભરશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ વસ્તુપાળ તેજપાળને રસ :-4-0 16 ) સિદ્ધ કરે. " ઈત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આપી તે સિદ્ધ પુરૂષ શ્રીગિરિના પહાડ તરફ ચાલે ગયે. " સિદ્ધ પુણે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને બદલે શક્તિ અનુસાર વાળી આ. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં અને અવસર મળ્યા છતાં પ્રત્યુપકાર ( સામો ઉપકાર ) નડિ કરનારા મનુષ્ય ધિક્કારને પાત્ર છે, ભલે તેવા કૃતદન કરેલા ઉપકાર ભૂલી જાય–બદલે ન આપે, છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલા પરોપકાર તેને તેનાં મીઠાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે શુભમયતા થતાંજ કમ નિર્જરા કે, શુભકર્મ ( પુણ્યની પ્રાપ્તિ ) અવશ્ય તેને પ્રાપ્ત થાય છે. આ સ્થળે વિજયકુમારની નિઃસ્વાથી પરોપકારની લાગણી અને સિદ્ધ પુરૂષે વાળેલો ઉપકારનો બદલે આ બે વાત વાંચનારાઓએ અવશ્ય દયાનમાં રાખવી, અને અવસર મળે તેમ કરવા ભુલવું નહિ. ", ' ' . . - સિદ્ધ પુરૂષની શિક્ષાને સ્વીકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લાગી. ફરતાં ફરતાં લેભનંદી અને લોભાકર નામના પણ નિપુણ તે વન્કિ કે એ મારે ઘણે આદર સત્કાર કર્યો, અને એવી રીતે મારી ભક્તિ કરી અને સ્વાધીન કરી લીધું કે વિશ્વાસ પામી, તે રસનું તુંબડું બેઠી વખત સાચવવા માટે તેઓને સોંપી હું બીજે ગાઝ્મ ગ. લક્ષ્મીપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવાને ઉત્કંઠિત થયેલે હું સ્વદેશ જવાને પાછા ફર્યો. રસ્તામાં તે સનું તુંબડું લેવાને રાંદ્રાવતીમાં શેઠની દુકાને ગયે. પણ કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ (20) સંદરાજાને ગુજરાતી રાસ ૦–૮–૦કારણથી “તે હવેધક રસ છે " એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લોભાંધ વણિકે એ રસનું તુંબડું પાછું ન આપ્યું. ત્યારે છેવટે તેમના કર્તવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યા ગયે. ફરફરતે આંહી આવ્યું, તેવામાં આ મારા પિતાની રાજધાની સર્વથા ઉજડ વેરાન જેવી થયેલી મેં જોઈ. વાચકને યાદ હશે કે પોતાના પિતા તથા કાકાને મુક્ત - કરવા માટે, ગુણવર્માએ કરેલા અનેક ઉપાયે નિરર્થક ગયા. ત્યારે નિરાશ થઈ તે મહાન ચિંતામાં પડયા હતા. છેવટે વિ. ચાર કરતાં તેણે એ નિર્ણય કર્યો છે, જેનાથી આ દુઃખ અદ્ધિ પકટી છે તેનાંથી જ તે શાંત થશે, તેનું જ શરણ લીધા સિવાય છુટકે નથી. એમ નિશ્ચય કરી તે માણસને ઓળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શોધમાં તે નીકળી પડે હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઈ ગુણવર્મા જાતેજ તે યુવાનની શોધ કરતો કરતે આંહી શુન્યનગરમાં આવી ચઢ છે. અને વહાલાના દુખે દુઃખી થઈ ગુણવર્મા જેની શેઘ કરતે હતો તેજ આ શૂન્યનગરમાંથી મળી આવ્યું. તે આ કુશવધનપુરના સૂરચંદ્ર રાજાને વિજયચંદ્ર નામનો કુમાર છે. પ્રકરણ 5 મું. કુશવધન, ઉજડ થવાનું કારણ શું ? મારા પિતા તથા કાકાને થંભન કરનાર આ પિતેજ છે એમ જાણું ગુથવર્માને હિમ્મત આવી. “જ્યાં સુધી વિજયચં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ " પચપ્રતીક્રમણ અથે સાથે 0-12-0 ( 21 ) દિના સંપૂર્ણ ઈતિહાસથી હું માહિતગાર ન થાઉં ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરવી” એમ નિર્ણય કરી ગુણવર્માએ જણાવ્યું. “ભાઈ ! આગળ કહે. આ નગરી શુન્ય કેમ થઈ ? વિજયચંદ્ર જણાવ્યું, “આ નગરી મનુષ્યોથી શુન્ય જોઈ, મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે સ્મશાન સરખું જોઈ મન આકુળવ્યાકુળ થવા લાગ્યું. અનેક સંકલ્પ, વિક ઉઠયા. પણ મનનું સમાધાન ન જ થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજુ હું ફરવા લાગ્યું, પણ મારા સિવાય બીજું કોઈ પણ માણસ નગરીમાં લેવામાં ન આવ્યું. છેવટે મેં રાજમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં મારા કબંધુની વિજયા નામની પત્ની એકલી મારા જેવામાં આવી. મને જોતાંજ તે સન્મુખ ચાલી આવી. બેસવાને આસન આપી; અશુપૂર્ણત્રોથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી, આ નગરી શુન્ય થવાનું કારણ પૂછ્યું. - વિજયાએ જણાવ્યું. થોડા વખતઉપર લાલ વસ્ત્ર ધારક માસ, માસના ઉપવાસ કરવાવાળે એક તપસ્વી આંહી આવ્યો હતો. તેના તરફ આ શહેરની પ્રજાની વિશેષ ભકિત હતી. તમારા વડીલ બંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણા કરી રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવે. તેના પારણા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડ,અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉરાડવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડયું, અહા ! ભકિતની પણ મર્યાદા હોવી જ જોઈએ. નવીન ચૌવન, સુંદર રૂપ, અને શગારથી ભરપુર મારા શરીરને જે તે પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ (22) આનંદ ઘનજી ચોવિસી અથ સાથે 0-9-0 wwww ખંડીનું મન વિક્ષિપ્ત થયું. ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપા સીઓને જોઈ ચલિત થઈ જાય છે. અને આજ કારણથી વીતરાગદેવે ગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે જુઓ કે દરેક ગીઓ માટે કે તપસ્વીઓ માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઈ જ જાય છતાં તત્ત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો એ સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે. તે અવસરે આત્મજ્ઞાનમાં પ્રમાદી અને સ્વસ્વરૂપ ભૂલેલા અભ્યાસીઓ પ્રબળ કર્મોદયને રેક અસમર્થ થઈ, તન, મન, ઉપરથી પિતાને કાબુ (સત્તા) ઈદેઈ અકાર્યમાં પ્રવૃત થાય છે. માટે આત્મદશા પ્રગટ કરનાર જીએ તેવાં નિમિત્તાથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે. " તે તપસ્વી જમતાં જમતાં પોતાનું ભાન ભૂલી ગયો. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કઈ પ્રબળ જુસે ઉશ્કેરી મૂક કે જેથી દુર્બળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તો તે જમીને પાઈ ગયો, પણ રાત્રીએ તે મેહાધીન કામાંધ, તપસ્વી ગોધાના પ્રયોગથી મારા મહેલમાં દાખલ થયે, અને મારી પાસે વિષયની યાચના કરવા લાગે. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનેથી દમ ભરાવી હરેક રીતે કનડવા લાગ્યા. ', આ તપસ્વી હોવાથી તેને વધ ન થાય તો સારૂ, એમ ધારી મેં પણ સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી થાણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ હાવીર સ્વામીનું ચરીત્ર 0-9-0 ( ) સમજા. છતા તેને વિષયાંધતાનો રાગ જરામાત્ર ઓછે ન થયે. આમ અમારા બનેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા. અને અમારા આપસમાં થતા આલાપે છુપી રીતે તેમણે સાંભળ્યા, સાંભળતાંજ તત્કાળ કે ધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપસ્વીને પિતાના માણસ પાસે બંધાવી વીધો. પ્રભાત થતાંજ તેના કુકર્મો સંભાળી લોકોથી હાંસી કરાતા રાજાથી નિંદા કરાતા, અને પગલે પગલે અપમાન પામતા, તે તપસ્વીને, ચોરની માફક રાજાએ ગરદન મરાવ્યું. મરતી વખતનાં કાંઈક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાના કાંઈક પુણયથી, મરણ પામ્યા બાદ રાક્ષસ જાતિના દેવામાં તે રાક્ષસપણે ઉત્પન્ન . . - તાપસના ભાવમાં થયેલ પોતાના અપમાનને યાદ કરી, રાજા અને પ્રજા ઉપર વૈર ધારણ કરવો તે આંહી આવ્યું. " હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખા. હતો મારૂં વૈર હું વાળવાન છુ !' આ પ્રમાણે રાજા,અને પ્રજાને જણાવી રાજાને તેણે તત્કાળ મારી નાંખે. અને પ્રજાને સંહાર કરવા લાગ્યા. મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા પિતને જાન બચાવવા માટે જેમ નસાયું તેમ આ રાક્ષસના પંજામાંથી નાસી - છુટી, અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી રિદ્ધિથી ભરપુર છતાં મનુષ્યથી શન્ય આ નગરી થઈ છે. . હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં આ રાક્ષસે મને પક લીધી અને જણાવ્યું કે " ભદ્રે ! તારા માટે તે આ સર્વ મ ર પ્રયાસ છે. એ તું અહી નાભી જઈશ તે રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ (24) શાંતીજીનતુ ચરીત્ર 0-6-0 તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ. માટે તારે આ રાજમહેલ મૂકી કેઈ પણ સ્થળે જવું નહિં. તેમ ભય પણ ન રાખવે. હું તારું રક્ષણ કરીશ. અને તારી સર્વ ચિંતા પણ હુંજ કરીશ. " આ પ્રમાણે જણાવી તે રાક્ષસે મને અહી રોકી છે. દિવસે તે કોઈ સ્થળે જાય છે, રાત્રીએ પાછો આવે છે. આ પ્રમાણે મારા દિવસો અહી નિર્ગમન થાય છે. " વિજયચંદ્ર કહે છે. “હે વટેમાર્ગ આ ઈતિહાસ સાંભળી મેં વિજયા રાણીને કહ્યું કે, હે ભોજાઈ ! જે તું આ રાક્ષસનું કાંઈપણ મર્મસ્થાન (ગુઘવાત) જાણતી હોય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને જીતી, રાજ્ય અને મારા ભાઈ નું વેર હું વાળું !" વિજયા રાણીએ જણાવ્યું કે " જ્યારે આ રાક્ષસ સૂએ છે, ત્યારે જે તેના પગનાં તલિયાં ધીથી મર્દન ( ઘસવામાં ) કરવામાં આવે તે તે ઘણા વખત પર્યંત અચેતનની માફક મહા નિદ્રામાં પડી રહે છે. એ અવસર તમારામાં જે શકિત હોય તે ફેરવવી જોઈએ. તેજ રાક્ષસને સ્વાધીન કરી શકશો, પણ તેમાં વિશેષ એટલે છે કે, સ્ત્રીના હાથવતી મર્દન કરવાથી તેને નિદ્રા આવતી નથી, પણ પુરૂષના હાથવતી મસલવામાં આવે તેજ નિદ્રા આવે છે તેમજ પગને અત્યંગન કર્યા પહેલાં જ તેને માલમ પડે કે, આ પુરૂષ છે, તે તે પાદ મૃક્ષણ ન આપે, એટલું જ નહિ પણ પાદપ્રક્ષણ કરનારને મારી પણ નાંખે. ( આ પ્રમાણે મારા બંધુની પત્નીનું કહેલું શહેર ઉજજડ થવા વિગેરેનું વૃત્તાંત સાંભળી કેઈ પણ તેવા ઉત્તમ સહાયકની શોધમાં હું ફરતું હતું. એટલામાં હે ભાઈ અકસ્માત્ મને તારું દર્શન થયું છે, તે જ હું ઉત્તમ નર! તું મને સહાસ્ય કર P.P. Ac. Gunratnasuri M.S.
Page #34
--------------------------------------------------------------------------
________________ નેમિનાથ રામતીનુ ચરીત્ર 0-6-0 (5) જેથી હું તે રાક્ષસને મારે સ્વાધીન કરૂં. તારા જેવા ઉત્તમ નરો અન્યને ઉપકાર કરવા માટે જ પૃથ્વી પર જન્મ પામે છે. - સજજને સ્વીકાર્યમાં પરાડમુખ રહી પરકાર્ય કરવામાં ઉઘમવંત રહે છે. આ ચંદ્ર ચાંદનીથી પોતાનું કલંક ( કાળાશ) દૂર ન કરતાં વિશ્વને ધવલ ( ઉજવળ ) કરે છે. દુઃખી જીવને જોઈ, તેનાં દુઃખ દૂર કરવાના સંબંધમાં શોચ કરતાં સંતપુરુષોને જે દુઃખ થાય છે તેટલું દુઃખ પોતાનાં દુઃખ દૂર કરવા માટે તેઓ સહન નથી કરતા. અન્ય છાનું ટાઢ; તાપથી રક્ષણ કરવાને માટે પીલાવું, પી જાવું, રેંટીયાથી કંતાવું અને કુર્ચથી તડિત થવું. વગેરે કેટલું બધું દુઃખ આકપાસે અંગીકાર કર્યું છે ? આ વૃક્ષે સૂર્યના તાપને સહન કરી અને છાયા આપે છે સૂર્ય આકાશમાં પર્યટન કરવાને ( ફરવાને) શ્રેમ કરે છે સમુદ્ર નાવ, જાહોજ વિગેરેના ક્ષોભને સહન કરે છે. કાચબો પૃથ્વીના ભારને સહન કરે છે. વરસાદ વરસવાને કલેશ સહે છે. પૃથ્વી સર્વ જીવોને આશ્રય આપે છે. શું આ સર્વને પર ઉપકાર કરવા સિવાય બીજું કાંઈ પણ કારણ છે ? નદીઓ શું પાણું પીએ છે ? વૃક્ષે શું ફળ ખાય છે ? વરસાદ શું ધાન્ય ભક્ષણ કરે છે ? કેવળ આ સને પરિશ્રમ પરોપકાર માટે જ છે. હે નરોત્તમ ! તારી મદદથી શહેર પાછુ પૂર્વની સ્થિતિમાં આવશે, પ્રજાને જીવિતવ્ય મળશે, મને રાજ્ય પ્રાપ્ત થશે, અને દુનિયામાં યશ વિસ્તરશે; આ સર્વનું કારણ તું પોતે થઈશ. 1 કાચબા ઉપર આ સર્વ પૃવી રહી છે, એવા અન્ય દર્શનકારની માન્યતાનો પરોપકારની પુષ્ટિ માટે ઉલ્લેખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ ( 6 ) સતી લીલાલતી નેવેલ મોટુ 0-8-0. માટે આ અવસરે તું મને મદદ કર. . " , આ પ્રમાણે વિજયચંદ્ર કહેલ સર્વ વૃત્તાંત, અને મદદ માટેની પ્રાર્થના ગુણવર્માએ શાંતચિત્તે શ્રવણ કરી. પ્રકરણ 6 ઠં, અપકારી ઉપર ઉપકાર રાત્રિદેવીએ પિતાને કાળ પછેડે આ પૃથ્વીપટ્ટપર બીછાવી દીધું છે. અંધકારનું સામ્રાજ્ય વતી રહ્યું છે. શુન્યનગરમાં મનુષ્યનો તે શું પણ જનાવરે સુદ્ધને શબ્દ સંભળાતું નથી. શહેરના સર્વભાગમાં શાંતિ પ્રસરી રહી છે. આવે વખતે જયચંદ્ર રાજાના મહેલમાં બે યુવાન પુરૂષો દરેક જાતની સામગ્રીને સંગ્રહ કરી ગુપ્ત રીતે ભરાઈ રહેલા છે. કાંતે કાર્ય સિદ્ધ થાય છે અને કાંતો શરીરનો નાશ થાય છે, એજ ભાવના બેઉના અંતઃકરણમાં રમી રહી છે. આ બેઉં પુરૂષે ચાલતા પ્રકરણના નાયક વિજયચંદ્ર અને ગુણવમાં છે. પરોપકાર કરવામાં તત્પર ગુણવર્મા વિચાર કરે છે કે " દેહના નાશથી પણ પરને ઉપકાર કરે; તેમજ મારા ઉપકારથી વશ થયેલ વિજયચંદ્ર, પિતાના ક્રોધને શાંત કરી મારા પિતા તથા કાક ને મુક્ત કરશે. કારણ કે તેણે જ .મને P.P. Ac. Gunratnasuri M.S. ' Jun Gun Aaradhak Trust *
Page #36
--------------------------------------------------------------------------
________________ ચિત્ય વંદન ચેવિશી 0-6-0 છે. અહા ! કેવું પુત્રનું પિતવાત્સલ્ય ! કેવી ભક્તિ છે કે પ્રેમ ! પિતાને દુઃખથી મુક્ત કરવા માટે આવા દુષ્ટ રાક્ષસના પંજામાં સપડાવાનું પણ તેણે સ્વીકાર્યું છે. કેમકે અત્યારે રાક્ષસના ચરણ ઘીથી મર્દન કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે. - વિજયચંદ્ર કહે છે. " ગુણવર્મા તમે જ્યારે રાક્ષસના ચરણનું ઘીથી મદન કરશે, એ અવસરે, સ્વૈભિની વિદ્યાના એક હજાર જાપ કરી અંતર મુહર્તમાં હું તેને સ્થભીને સ્વાધીન કરી લઈશ.” આ પ્રમાણે પરસ્પર સંકેત કરી શતપણે તે બન્ને યુવકે રહ્યા છે. એ અવસરે જાણે બીજે જ અંધકાર હોય નહિ, તેમ ભય આપતો રાક્ષસ તે મહેલમાં દાખલ થયો. દાખલ થતાંજ તે બોલવા લાગ્યા અરે ? આજે આ મહેલમાં મનુષ્યની ગંધ કયાંથી આવે છે ? ભદ્ર વિજયા ! શું મહેલમાં આજે કોઈ મનુષ્ય આવ્યા છે ? તેની ખબર હોય તે તું કહે. હું તેઓને હમણાં જ પ્રાણથી મુક્ત કરૂં. " વિજયાએ જવાબ આપે. " હા હું પોતેજ માનુષી છું. અહી તમારા ભયથી બીજા મનુષ્યને પ્રવેશ કયાંથી હોય ?" આ પ્રત્યુત્તર સાંભલી વિશ્વસ્તપણે રાક્ષસ એક પલંગ ઉપર સુતો. વિજયે તત્કાળ ત્યાંથી એક બાજુ ખસી ગઈ, તેને બદલે રાણીને વેશ પહેરેલ ગુણવર્મા ત્યાં બેસી ગયે, અને સાહસ કરી ઘીથી રાક્ષસના પગનાં તળીઓ મન કરવા લ છે. આ બજુ વિજયચંદ્ર પણ સ્થભિની અને વશકરણી વિદડા જાપ શરૂ કર્યો. મનુષ્યને ગ ધ આવવાથી રાક્ષસ વારંવાર પલંગમાંથી બેઠે થાય છે, ત્યારે ગુડ્ઝવર્મા પણ ઘણી ઝડપથી તેના પગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ (28) રતેત્ર રત્નાકર શાસ્ત્રી 0-4-0 મદન કરે છે. પગમનથી વિશેષ સુખ થતાં થોડા જ વખતમાં રાક્ષસ નિદ્રાળુની માફક શય્યામાં આળોટવા લાગ્યા. આ બાજુ મંત્રજાપ પુરો થયે કે, ગુણવર્માએ પગ મર્દન કરવાનું બંધ કર્યું, અને બન્ને જણ રાક્ષસની સન્મુખ આવી ઉભા રહ્યા. પ. તાની સામે ઉભેલા મનુષ્યોને જોઈ રાક્ષસ તેને મારવા ઉઠ; પણ મંત્રના પ્રભાવથી થંભાયેલે રાક્ષસ, દાંત વિનાના સર્ષની માફક, તેઓને કાંઈ પણ દુઃખ આપી ન શકો. છેવટે વિષાદ કરતે, દિશાઓને જેતે, સ્તબ્ધપણે શય્યામાં પડયે રહ્યા. જ્યારે પિતાનું કાંઈ પણ જેર તેઓ પ્રત્યે ન ચાલ્યું ત્યારે શાંત થઈ રાક્ષસ બોલ્યા. " મંત્ર બળ યંત્રિત કરવાથી આજે હું તમારે દાસ થયો છું. માટે મને આદેશ આપે કે મારે અત્યારે તમારું શું પ્રિય કરવું ? " - રાક્ષસને સ્વાધીન થયેલો જાણી વિજયચંદ્ર જણાવ્યું કે, હે રાક્ષસેંદ્ર? તું અત્યારથી આ નગરી પ્રત્યેનું વેર મૂકી દે, પૂર્વની માફક શોભાથી, ભરપુર નગરી બનાવ, ભંડારો ધન, ધાન્યથી ભરપુર કર. વિજયચંદ્રના કહેવા મુજબ રાક્ષસે તેમ કરવા હા કહી. દિવ્યશક્તિથી થોડા જ વખતમાં પૂર્વની માફક નગરીની શોભા થઈ આવી. વિજયચંદ્ર પ્રજાને પાછી બેલાવી. મૂળ અમાત્યને પ્રધાનપદ્રપર સ્થાપન કર્યો. પ્રધાનાદિ પ્રજા સમુદાયે રાજ્યાસનપર વિજયચંદ્રને અભિષિક્ત કર્યો. વિજયચંદ્ર પણ પુત્રની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે પ્રતાપ સૂર્યથી અન્યાય અંધકાર દૂર કરી વિપક્ષ ( શત્રુરૂપ ) કૌશિકને ( ઘુવડને) વિશેષ દુઃસહ થયે. P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ ( ર૯) નવ રમરણ ગુજરાતિ ગુટકે 0--0 પકરણ 7 મું. પરેપકારને બદલે નમ્રતાથી જણાવ્યું " ગુણવર્મા! આ સર્વ રાજ્ય તમારી સહા થીજ મળ્યું છે, તે આ રાજ્યમાંથી તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરી તમારા કરેલા ઉપકારમાંથી મને ત્રણ રહિત કરો. ધન્ય છે કૃતજ્ઞ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષોને ? તેઓ કદાપિ પિતાના ઉપકારીને ભૂલી જતા નથી, પણ ગમે તે ભોગે પિતાના ઉપકારીને તેને બદલે આપેજ છે. - ઘણીજ નમ્રતાથી ગુણવર્માએ જવાબ આપે. મહારાજા વિજયચંદ્ર ! મને આ રાજ્યની કાંઈ જરૂર નથી, પણ જો તમે ઉપકારને બદલે આપવાને ઈચ્છતાજ હા તે, ચંદ્રાવતી નગરીમાં લેભાકર અને લેભનંદીને તમે થંભીને આવ્યા છે, તેઓ હાલ મારા પૂજ્ય પિતા તથા કાકા થાય છે, તેમને આ અપરાધ સહન કરી તેઓને બંધનથી મુક્ત કરે. - આ શબ્દો સાંભળતાં જ વિજયચંદ્ર ચમકી ઊઠ. અહા ! શું કાળકુટ ઝેરમાંથી અમૃતની ઉત્પત્તિ ! ગુણવર્મા તમે શું સત્ય કહે છે ! શું તે તમારા પૂજ્ય પિતા તથા કાકા થાય? અરે ! તેઓનાં આવાં કર્તા અને તમારો આ પરેપકારી સ્વભાવ! શું વાત કરે છે? ખરેખર તે તમારા પિતાજ લાગે શું વિધાત્રાએ આવિ વિચિત્ર સુષ્ટિની રચના કરી છે.? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ 30 ) જન મર ગાયન સ 0-2 -0 ગુણવર્માએ જવાબ આપે " હા, મહારાજા ! તે મારા પિતાશ્રી છે. કર્મોની વિચિત્ર ગતિ છે. આ૫ કૃપા કરો. અને તેઓને જલદી મુક્ત કરે. . વિજયચંદ્ર જણાવ્યું. " " ગુણવર્મા ! શું કહો છે? તમારા ઉપકાર આગળ આ કાય કાંઈપણ બીસાતમાં નથી. તેથિ અધિક કાર્ય હોય તે પણ કરી આપવાને હું તૈયાર છું. વિશેષ એટલો છે કે તે કાર્ય તમારા પિતાને સ્વાધીન છે. તે કારણે હું બતાવું છું. જ આ શહેરના નજીકના ભાગમાં એકઝંગ નામને પર્વત છે. તે પહાડની ગુફામાં દેવતા અધિણિત સુગુપ્ત એક કુપિકા છે. જેનાં દ્વારા નેત્રપુટની માફક વારંવાર વિકસ્વર થઈ બંધ થાય છે. તે કુપિકામાંથી સ્થિભિત થયેલ મનુષ્યને પુત્ર પાણી લઈ, તેના પિતાને ત્રણવાર છાંટે તે તે તત્કાળ બંધનથી મુકત થઈ શકે. પણ જે તે પાણી ગ્રહણ કરતાં ભય પામે તો પાણી લેનાર રનું મરણ થાય છે. ગુશવમ ! પિતાને બંધનથી મુકત કરવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, " પિતૃભકત, સાહસિક ગુણવર્માએ જણાવ્યું. “વિજયચંદ્રજી ! તે કામ હું જાતે કરીને પણ પિંતાને બંધનમુક્ત કરીશ.” ગુણવર્માની અલૈકિક પિતૃભકિત જોઈ વિજયચંદ્ર. ઘણે ખુશી થયે. ઉપકારીને ઉપકાર કરવા ત્યાં લઈ જગાનાં સાહિત્ય તૈયાર કરી બન્ને જણ તે કુપિકા પાસે ગયા વિકસ્વર થયેલી તે. કુપિકામા વિજયચંદ્રની મદદથી, મંચિકા ઉપર બેસી ગુણવમાં અંદર ઉતયે નિર્ભયપણે તેમાંથી જલ ભરી દોર હેલા એટલે વિજયચંદ્ર માંચી સહિત. તે કુપિકામાંથી ગુણવર્માને P.P. Ac. Gunratnasari M.S.. . Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ . સીદ્ધાચળજીના સ્તવને 0-1-4 ( ) . ~~~~ ~~ ~ ~ ~ ~ ઉપર ખેંચી લીધે. સાહસથી સેવકરૂપ થયેલા રાક્ષસે અશ્વનું રૂપ ધારણ કર્યું તેના ઉપર સ્વાર થઈ ચંદ્રાવતીમાં આવ્યા, ળવેલ પાણી, ગુણવર્માએ, લેભાકરને ત્રણવાર છાંટયું. પાણી છાંટતાં જ તે બધનથી મુકત થયો. પણ બીજે લોભનંદી તે પૂર્વની માફક બંધન સહિત દુઃખી જ રહ્યો કારણ કે તે મંત્રના ક૯પ પ્રમાણે પોતાના પુત્રસિવાય બીજા કેઈથી તેનો છુટકારો થઈ શકે તેમ નહોં. ' ' પોતાના પરમઉપકારી મિત્ર ગુણવર્માને વિયજચંદ્ર પ્રધાન મુદ્રા અને દેશાદિ આપવા માટે ઘણો આગ્રહ કર્યો, છતાં નિર્લોભી ગુણવર્માએ તેને બીલકુલ સ્વીકાર ન કર્યો. પણ ઉલટ વિજય. ચંદ્રને વિશેષ સત્કાર કરી, રસનું તુંબડું પાછું આપ્યું. કુત વિજયચંદ્ર, તે રસનું તુંબડું ઘણા આગ્રહપૂર્વક ગુણવર્માને પાછું આપ્યું. તેના વિશેષ આગ્રહથી ગુણવર્માએ તે ગ્રહણ કર્યું. બ નેની મૈત્રીમાં ઘણો વધારો થશે. આવા પરોપકારી નરરત્નને. વિગ સહન કરે શકય હતો, છતાં રાજ્યાદિ. કાર્યપ્રસંગથી. વિજયચદ્ર પાછે. સ્વદેશ ગયો. મહારાજા વીરધવળ કહે છે. " દેવી ચપકમાલા ? આ સવ વૃતાંત આજે સધ્યાવેળાએ, મારી પાસે આવી, ગુણવર્માએ મને સંભળાવે છે. મારે રાજ્યમાં તેના પિતા, તથા કાકાએ કે કરેલા ન્યાસાપહારના ( થાપણ ઓળવવાના ) મહાન અપરાધની તેણે વરંવાર માફી માગી. . . . ગુણવર્મીની પિતૃભક્તિ, પરોપકારતા, નિર્લોભીતા, ઉદારતા અને ગંભીરતાદિ. ગુણેથી મને ઘણો સંતોષ થયો. તેથી તેજ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ ( 32 ) સામાયિક શુત્ર અથ સાથે ગુજરાતી 0-1-0 પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી. એટલે ગુણવર્મા અને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. 'પ્રકરણ 8 મું, રાજાની અધીરજ-રાણુને દિલાસે. - હે પ્રિયે ! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઇતિહાસ મેં જ્યારથી સાંભળે છે. ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો ઉછળ્યા કરે છે, મારી શાંત મત્તિઓ અશાંત થઈ છે. મને બીલકુલ ચેન પડતું નથી, - હાલી ! આ ચિંતાનું કારણ હવે તેને સ્પષ્ટ સમજાયું હશે કે, સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું, ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદારૂપ સમુદ્રમાં પડેલા પિતાના પિતાનો ઉદ્ધાર કર્યો. - હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુ કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર, પુત્રીને જન્મ નથી થયો એજ મારી ચિંતાનું મૂળ કારણ છે. હે સુચના ! મારી પછાડી દેવ, ગુરૂનીકણપૂજા કરશે ? ધર્મ સ્થાને ઉદ્ધાર કેણ કરશે ? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી. : Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #42
--------------------------------------------------------------------------
________________ પ્રબંધ ચિંતામણી. 1-8-0 (33) mmam તીવ્ર ધારવાળા પરશું તુલ્ય મારાથીજ આ વંશ વૃક્ષને ઉછેથશે. આ ચિંતા અગ્નિ મારા હૃદયકોટમાં પ્રજવલિત થઈ રહ્યા છે, અને આ મહાન શોકનું કારણ પણ તેજ છે. . . પતિના દુઃખે દુઃખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું. સ્વામિનાથી આ દુસહ દુઃખ તેમને અને મને સરખું જ છે. કઈ કઈ ભાગ્યવાનું જીવન ખોળામાં ઉત્તમ બાળકો સુએ છે, કીડા કરે છે. મુગ્ધ વચને બોલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે છે. ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાના રણઝણાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા ( ચેટલી ) કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપ ( બાળકે ) ગૂડના આંગણામાં લીલાપૂર ક કીડા કરતા હોય. તેઓનો જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સદ્દગુ સંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે. આ પ્રમાણે બોલતાં તે બોલતાં અપત્ય મોહથી મેહિત થયેલી રાણી ચંપમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. - અહો શું મેહનું જોર ! શી અજ્ઞાન દશા ! અહંત ધમને સમજનારાં પણ, તાવિજ્ઞાન સિવાયનાં મનુષ્ય મહાકારમાં લડયાં ખાયાંજ કરે . " કાર્ય, કારણ ભાવને સમજનારી દેવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ પોતે ધીરજ રાખી, પત્રમેહમાં વિશેષ મેહિત થયેલા પતિને દિલાસે આપવા લાગી. " સ્વામિનાથ ! પુત્રાદિ સંતતિ પુણ્ય પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મને રથ કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ ( 32 ) સામાયિક શુત્ર અથ સાથે ગુજરાતી 0-1-0 પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી. એટલે ગુણવર્મા અને નમસ્કાર કરી પોતાને ઘેર ગયે. પ્રકરણ 8 મું, રાજાની અધીરજ-રાણીને દિલાસે. - હે પ્રિયે ! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઈતિહાસ મેં જ્યારથી સાંભળે છે. ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો ઉછળ્યા કરે છે, મારી શાંત મનેત્તિઓ અશાંત થઈ છે. મને બીલકુલ ચેન પડતું નથી, - હાલી ! આ ચિંતાનું કારણ હવે તેને સ્પષ્ટ સમજાયું હશે કે, સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું, ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદારૂ૫ સમુદ્રમાં પડેલા પિતાના પિતાને ઉદ્ધાર કર્યો. હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુ કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર, પુત્રીને જન્મ નથી થયે એજ મારી ચિંતાનું મૂળ કારણ છે. હે સુચના મારી પછાડ દેવ, ગુરુનીકેણુપૂજા કરશે ? ધર્મ સ્થાને ને ઉદ્ધાર કેણ કરશે ? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ પ્રબંધ ચિંતામણી. 1-8-0 ( 33) - તીવ્ર ધારવાળા પર તુલ્ય મારાથી જ આ વંશ વૃક્ષનો ઉછેઠ થશે. આ ચિંતા અગ્નિ મારા હૃદયકેટમાં પ્રજવલિત થઈ રહ્યા છે, અને આ મહાન શેકનું કારણ પણ તેજ છે. . પતિના દુઃખે દુઃખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું. સ્વામિનાથી આ દુસહ દુઃખ તમને અને મને સરખું જ છે. કેઈ કઈ ભાગ્યવાન્ છના ખેળામાં ઉત્તમ બાળકો સુએ છે, કીડા કરે છે. મુગ્ધ વચનો બોલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે છે. ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાના રણઝણાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા ( ચોટલી ) કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપ ( બાળકે) ગૃડના આંગણામાં લીલાપૂ. ર્વક કીડા કરતા હોય, તેઓને જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સદૃગુ સંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે. આ પ્રમાણે બોલતાં તે બોલતાં અપત્ય મેહથી મોહિત થયેલી રાણી ચંપકમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. તે . અહાં ! શું હતું જેર ! શી અજ્ઞાન દશા ! હેત ધર્મને સમજના પણતાત્વિજ્ઞાન સિવાયનાં મનુ મહાકારમાં લડથીયાં ખાયાંજ કરે છે. " આ કાર્ય, કારણ ભાવને સમજનારી દેવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ પોતે ધીરજ રાખી, પુત્રમોહમાં વિશેષ મેહિત થયેલા પતિને દિલાસો આપવા લાગી. " સ્વામિનાથ ! પુત્રાદિ સંતતિ પુણ્ય પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મને રથ કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ ઉદ્યમ ન કરી શ કરવા પ્રયત્ન ) વિવેક મનુષ્યએ વિચાર કરે છેશક્તા નથી આપણે બન્નેએ ( 34 ) મલ્યા સુદરી નેવેલ. 0-10-0 ઉદ્યમ ન કરતાં કાર્યસિદ્ધિ કેવી રીતે થશે ? માટે આપણે અ. ત્યારથી જ પુણ્યવૃદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે કાર્ય સામવડે કે ધનવડે સિદ્ધ નથી થતું, તે કાર્ય માટે વિવેકી મનુષ્યએ શોચ નહી કરવા જોઈએ. પણ તે કાર્ય સિદ્ધિમાં આડે આવતાં વિદને શોધી કહાડી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. માટે હે નાથ : અંત થાઓ, ચિંતાને ત્યાગ કરે. ચિંતાથી વિક્ષિપ્ત ચિત્તવાળાં મનુષ્ય ધારેલા કાર્યને પાર પામી શકતા નથી. વળી, આ વખતે મને એક વિચાર સ્કૂરે છે કે, પુત્ર પ્રાપ્તિ નિમિત્તે " આપણે બન્નેએ દેવની આરાધના કરવી. કેમકે પુત્ર પ્રાપ્તિ માટે. દેવ સિવાય સામાન્ય મનુષ્યની શક્તિ નિરૂપયેગી છે. સમય સૂચક રાણીના વચનોથી રાજાને ઘણે હર્ષ થ.. રાજાએ જણાવ્યું“ દેવી ચંપકમાલા! તમારા જેવી ઉત્તમ સહચારિણીઓ, પતિનાં દુ:ખમાં ભાગ લેનારી હોય છે, એ મને ખાત્રી છે. એટલું જ નહિ પણ કોઈ કાર્ય પ્રસંગને લઈને પતિની બુદ્ધિ કુંઠિત થઈ ( મુંઝાઈ ), ગઈ હોય, એક અવસરે ધીરજ તથા, ઉત્તમ બોધ આપી શેક યા ચિંતા દૂર કરાવે છે, ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે, અને સમાગમાં પણ દોરે છે. તે ખરેખર ધમપનીઓ છે. અને તેવી સદગુણસંપન્ન, બુદ્ધિમાન પત્નીને પામી આજે હું અહો ભાગ્ય હોઈ આત્માને કૃતાર્થ માનું છું. દેવી ! આજે તમે જે પુત્ર પ્રાપ્તિ નિમિત્તે પુણ્ય વૃદ્ધિ કરવાને ઉત્તમ રસ્તે જણાવ્યાં છે, તે ખરેખર પ્રશંસંનીય છે. " કારણ સિવાય કાર્યની નિષ્પત્તિ નથી. " એ દુનિયાના દરેક પ્રસંગમાં અનુભવાય છે. તે આ પણ દુનિયાને પ્રસંગ છે.. sarad tak trust
Page #46
--------------------------------------------------------------------------
________________ સાન એકાદશીનાં ગલુણા. 01-0 (35) માટે પુણ્યોપાર્જન કરવાની મુખ્ય આવતા છે. પુણ્યોપાર્જન નિમણે સુપાત્રને ( ઉત્તમ જ્ઞાની છોને ) તેમજ દુઃખી છે ને દાન આપવું, ત્રિકરણ શુદ્ધ શિયળ પાળવું, દેવનું પૂજન કરવું, જાપ કરે, તપશ્ચર્યા કરવી વિગેરે ઉપાયે મહાપુરૂષે એ બતાવ્યા છે. માટે હે દેવી ! પુણ્યપાર્જન નિમિત્તે આપણે અત્યારથી જ સાવધાન થવું. પુણ્યની પ્રબળતાથી, તેમજ દેવારાધન કરવાથી અંતરાય કર્મ દૂર થતાં આપણને સંતાનની પ્રાપ્તિ થશે. એ વાત મને ચોક્કસ ખાત્રીવાળી અને નિઃસંશય લાગે છે. - ત્યારે આપણે કયા દેવની આરાધના કરીશું ?" ચંપકમાલાએ જણાવ્યું, " સ્વામિનાથ ! આ પ્રશ્ન આપને કેમ ઉદભવ્ય ? દેવાધિદેવ, પરમપૂજ્ય, ઋષભદેવ પ્રભુ આપણા ઇષ્ટદેવ છે, તેને શું આપ નથી જાણતા કે, ક્યા દેવની આરાધના કરવા વિષે આપે પ્રશ્ન કર્યો ? રાજાએ જણાવ્યું. પ્રિયા ! આપણા પરમ પૂજ્ય, દેવાધિદેવ ઋષભદેવ પ્રભુને હું જાણું છું, તથાપિ તે લોકોત્તર દેવ હોઈ, વીતરાગદેવ છે. સંસાર કાર્યના નિમિતે લોકોત્તર દેવને આરાધવાથી સમ્યક્ત્વને મલીનતા થાય છે, એ વાત આપણે સદગુરૂના મુખથી સંભાળી હતી. વળી તેઓ વીતરાગ હોવાથી આપણને સંતતિનું સુખ કેવી રીતે આપશે ? આ જ કારણે આ પ્રશ્ન ઉત્પન્ન થવાનું છે. . ચંપકમાલાએ જવાબ આપે, સ્વામિનાથ ! આ શંકા : હત્પન્ન થવાયેગ્ય છે, તથાપિ સંતતિ પ્રાતિ નિમિત્તે દેવારાધનતા - ગાણ કરી, મુખ્યત્વે અંતરાય કમ ક્ષય થવા નિમિત્તે દેવનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ (38). રેત્રી જન પરિહારક રાસ 02-0 દયથી અંધકારને લેશ પણ ભાગ રહેતું નથી, તેમ જયાં સુધી હું રાજયનું પાલન કરનાર છું, ત્યાં સુધી તારે જરા પણ ભય રાખવા જેવું નથી, તેમ છતાં કદાચ કાંઈ પણ તને વિરૂપ થશે તે પતંગની માફક તારી સાથે જ મને પણ અગ્નિનું જ શરણ થશે " ઈત્યાદિ શબ્દાથી રાણીને ધીરજ આપી રાજસભામાં આવી રાજ્ય કાર્યમાં પ્રવૃત્ત થશે. આ તરફ જેમ જેમ રાણનું જમણું નેત્ર વિશેષ ફરકવા લાગ્યું, તેમ તેમ તેને મહેલમાં, ઉદ્યાનમાં ઉપવનમાં કે નગરમાં કઈ પણ સ્થળે શાંતિન મળી. ચિત્તની ઉદાસીન વૃત્તિવાળી રાણી, ઉદ્યાનાદિકમાં ફરી ફરી થાકી છેવટે મધ્યાન્હ વેળાએ મહેલમાં પાછી આવી પિતાના પલંગ ઉપર શયન કર્યું અને ધીમે ધીમે કાંઈ નિદ્રા પામતી હોય તેમ ને મીચામાં થોડાજ વખત પછી વેગવતી દાસી હાથથી મસ્તક કુટતી પગલે પગલે ખલના પામતી, અશ્રુધારાથી હૃદયને ભીજાવતી, રાજ સભામાં આવી રાજાને કહેવા લાગી. - “મહારાજા વિરધવળ મહારાણી ચંપકમાલાનું” આ અર્થ વાક્ય સાંભળતાં જ શે દાસીને જોઈ ભયબ્રાંત થયેલો રાજ બેલી ઉઠયે " હોદેવી દૈવવશથી શું તારૂ અમંગળ થયું ? શું તારૂં જમણું નેત્ર ફરતું હતું તે સફલ થયું ? અરે વેગવતી ! જવાબ આપ. રાણી ચંપકમાલાનું શું થયું ? આ સ્નેહી હૃદય વિલંબ નથી સહન કરી શકતું.” . રૂદન કરતી વેગવતીએ ઘણી મહેનતે જવાબ આ “ઓ ધીર વીર શિરોમણિ મહારાજ! તારા બે કાન અને વજની મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ લીલાવતીને સસ. 0-1-5 9 ) ફિક કડાણ કરે. હું તેમના સંબંધીવૃતાંત જણાવું છું જ્યારે મહારાણીનું જમણુ નેત્ર મિશેષ ફરકવા લાગ્યું ત્યારે તેમને મહેલમાં બીલકુલ આનંદ ન આવ્યું; તેથી અમે સર્વ શહેર બહાર ઉદ્યાનમાં ગયાં, ત્યાં પણ તેમનું ચિત્તશાંત ન થયું, ત્યારે ઉપવનમા ગયાં, એમ અનેક વિશ્રાંતિના સ્થળે ફરવા છતાં જ્યારે તેમને કઈ સ્થળે શાંતિ ન વળી, ત્યારે અમે સવે થાકીને પાછાં મહેલમાં આવ્યાં તેઓ પલંગમાં સુતાં, અને મને જંગલમાં કેટલાંક પાંદડાઓ લાવવા માટે મેકલી. મહારાણી નિદ્રાધીન થયાં જાણી સવ પરિવાર, ખાવા પીવા વીગેરે કાર્યમાં રિકા. હું જંગલમાંથી કેટલાંક તેમને ઉપયોગી પાંદડાંઓ લઈ તકાળ તેમની પાસે આવી, તેવામાં તે પલંગની અંદર લાકડાની માફક ચેષ્ટા રહિત મેં તેમને જોયાં. હું નથી જાણતી કે મહારાણીનાં પ્રાણ શું કઇ પગના કારણથી, વિષથી કે મહાન દુઃખથી ગયાં હશે?” દાસીના મુખથી વજપાત સરખા યા હાલાહલ ઝેર સરખાં ગ્નને સાંભળતાંજ રાજાએકદમ સૂચ્છ પામી ધરણી પર ઢળી પડે. નજીકમાં રહેલા પ્રધાન મંડળે શીતળવાયુ વિંજવાથી, અને ચંદનવના સિંચન કરવાથી, કેટલીકવારે સજા મૂચ્છી રહિત થયે. જાગૃતિમાં આવતાં રાજા નીચે પ્રમાણે વિલાપ કરવા લાગે . અરે નિર્દય દેવ ! તે મને પ્રથમ કેમ ન માર્યો ? જેથી રાણીના અમંગલની વાત સાંભળવાનો મને પ્રસંગજ ન પ્રાપ્ત થાત અરે દુર્દવ્ય તેગરોલીની પુંછડીની માફક તરફડતે મારે અર્ધ આત્મા છે નાંગે, તે હવે પાછળ રહેલ અને પણુ જલદી નાશ કર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ (40) વીવેક વિલાસ. 0-12-0 હે દક્ષદેવી ! દક્ષિણ નેત્રફુરવાના બહાનાથી તારૂં મૃત્યુ તે મને પ્રથમથી જ જણાવ્યું હતું છતાં, હું તારૂં રક્ષણું કરી ને શ; તારે માથે વિપદા આવેલી જાણવા છતાં, પ્રતિકાર કર્યા સિવાયજ બેસી રહ્યા. માટે જ હું અજ્ઞાની, મહા પાપી, અને બુદ્ધિના લેશથી રહિતજ છું. જે તેમ ન હોત તે પ્રથમથી જ કાંઈ ઉપાય જત. આ પ્રમાણે પોતાની નિંદા કરતા, નેત્રવારીથી પૃથ્વી પીઠ સિંચતા, અને વિલાપ કરતા રાજાએ સમગ્ર પરિવારને રડાવ્યું. . ' ફરી રાજા પૃથ્વી પર પડી ગયે. વળી ઉઠ, વાર બેઠે, થોડીવારમાં ચાલવા લાગ્યું, આ જગતને શૂન્યરૂપ જોવા લાગ્યા વળી ક્ષણવારમાં વિલાપ કરવા લાગ્યો. - રાજાની આવી સ્થિતિ જોઈ, સ્વામિને દુઃખે દુઃખી થયેલ પ્રધાન વર્ગ, ગદ્ગદ્ કઠે રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યો. મહારાજા ? આમ વિલાપ શા માટે કરો છો ? આ રિઘ ચાલે, મેહેલમાં જઈને તપાસ કરીએ કે દેવી ચંપક માલાના શરીરની અવસ્થા હાલ કેવી છે. ઝેરના પ્રયોગથી કદાચ મનુષ્ય શ્વાસોશ્વાસ રહિત થાય છે, ત્યારે તેમને જીવ નાભિમાં હેય છે. તેવું આ મહાસના સંબંધમાં તે નથી બન્યું ? આ પ્રમાણે પ્રધાનની પ્રેરણાથી અલના પામતા પગે, પરિવાર સહિત રાજા, રાણીના મેહેલમાં આવ્યા. ત્યાં આવીને જુવે છે તે, કાષ્ટની માફક નહિ બેલતી કે નહિ ક્રિયા કરતી રાણીને દીઠી. રાણીને આવી સ્થિતિમાં જોતાંજ, સનેહી રાજા નેત્રો ભમાવીને અકસ્માત્ મૂર્છાદિત થઈ પૃથ્વી પર પડી ગયે. શીતળ પાણીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ શેત્રુજ્ય તથા માળાને રાસ. 7--0 ( 41 ) છટકાવથી નેત્રે ઉઘાડી કેટલીકવાર રાજ બેઠે થયે. પણ રાણીની તેવી અવસ્થા જોઈ, રાજા ફરી મૂચ્છ ખાઈ નીચે પડ. આમ વારંવાર મૂચ્છમાંથી ઉઠવું અને પાછું મૂચ્છમાં પડવું, આવી ભયંકર દશા રાજા અનુભવવા લાગે. - પ્રધાનેએ રાણીના શરીરને સર્વ બાજુએ તપાસ્યું, પણ કઈ સ્થળે સપન દાઢાને ઘાત, કે છિદ્રાદિ કાંઈ પણ જોવામાં ન આવ્યું. તેમ વિષને પ્રવેગ પણ ન જણાય. પ્રકરણ 10 મું પ્રધાન મંડળ ચિંતામાં. મિત્રો ! રાણીનું શરીર અક્ષત ( આખુ ) છે. ઝેરને પ્રયોગ પણ જણાતો નથી. તે શું આ રાણીના પ્રાણ કોઈ હૃદયના . દુઃખથી, કે દુષ્ટ દૈવના કેપથી ચાલ્યાં ગયાં હશે ? જે તેમ ન હેય તે અક્ષત શરીર હેવું ન જોઈએ. રાણીના મેહથી માહિત થયેલ રાજા અવય મરણ પામશે. રાજાના મરણથી. રાજ્યના નાશ થશે. કારણ કે રાજ્ય ધારણ કરનાર એક પણ કુમાર નથી. સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું. " મહા અમાત્ય ! કોઈ પણ પ્રયોગ કરી અત્યારે કાળલંઘન ( વખત લંબાવવાની કરવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ ( 2) શાંન્તી નાથનુ ચરીત્ર 0-6-0 જર છે.) કારણ કે વખત જતાં આપણને રાજાને બચાવ કરવાનો * કોઈ પણ ઉપાય ફુરી આવો. બીજા મીત્રએ જણાવ્યું. " મહાનુભાવ કાળક્ષેપ કેવી રીતે કરી શકાય ? " સુબુદ્ધિએ જણાવ્યું “સાને આપણે જણાવિએ કેરાણીને વિષ ચડેલું છે, રાણું હજી જીવે છે. તેને જીવ નાભિમાં છે, માટે મણિ, મંત્ર આધ્યાદિકે કરી તેનું ઝેર ઉતારવાને પ્રાપ્ય અજમા. આ વાત સર્વને અનુમત થવાથી મુખ્ય પ્રધાન રાજ પાસે આવી કહેવા લાગે, મહારાજ ! રાણી હજી જીવે છે. તેમને ઝેર ચડયું છે હજી તેમનો જીવ નાભિમાં રહેલું છે. " આ વાકય સાંભળતાં જ રાજા જાણે અમૃતથી સિંચાયા Rાય તેમ ઉધાસ પામી જાગૃત થઇ કહેવા લાગ્યો. અરે સેવકે ! દેડે, દોડે, વિષ ઉતારનાર જડી બુટ્ટી ભંડારમાંથી લાવે. વિષ દૂર કરનાર મણિ લાવે. શેહેરમાં જેટલા સંવાદિઓ હોય તે સર્વને બોલાવે. એને રાણીને જલદી વિપરહિત કરો.” ' રાજાને આદેશ થતાં જ, જડીબુટ્ટી, મણિ અને મંત્રવાદી સર્વ વસ્તુ હાજર થયાં, સુબુદ્ધિ પ્રધાનના કહેવા મુજબ રાણીને એકાંતમાં સ્થાપન કરી, તરતજ મંત્ર વાદિઓએ મંત્ર કિયાદિ પ્રાગ શરૂ કર્યા. રાજા વિચાર કરે છે. " હમણાં રાણી શ્વાસ લેશે, હમણાં વિકસિત (ઉઘાડી) કરશે, હમણાં બેલશે, હમણાં બેઠી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ પાશ્વનાથનુ ચરીત્ર. 0-6-0 . ( 3) થશે આ પ્રમાણે રાજાને વિચારમાં ને વિચારમાં જ અરધો દિવસ અને ઘણી મહેનતે રાત્રિ પણ પસાર થઈ ગઈ. બુદ્ધિમાન પ્રધાને આટલે વખતતો પસાર કરાવી શક્યા. પણ રાણીના શરીરમાં કરેલા પ્રયોગોની કાંઈ પણ અસર ન થઈ. પ્રાતઃકાળ થતાંજ સર્વ પ્રધાને નિરૂપાય થઈ વિચાર કરવા લાગ્યા કે હવે આજે આપણે રાજાને મરણથી કેવી રીતે બચાવી શું ? રાણીના સ્નેહ પાશથી બંધાયેલ રાજા અવશ્ય મરણ પામશે. અકૃત્રિમ સ્નેહવાળાની મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. હા ! હા ! રાજાના મરણથી આ રાજ્ય, રાઈ, કોશ, ચતુરંગ સેના, અમે, અને સર્વ પ્રજાએજ અનાથ થઈશું. આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડુબેલા સર્વ પ્રધાનો, શાખાથી બ્રણ થયેલા વાનરની માફક વિલખા થયા. પૂર્વની માફક પિતાની વલ્લભાને ચેષ્ટા રહિત રાજાને જોઈ, કંઠ રંધાઈ ગયે, છતાં ઘણી મહેનતે ગદ્ગદ્ કઠે વિલાપ કરવા, લાગે. " હે દેવી ! તને સજીવન કરવા માટેના આ સવ પ્રયોગો નિષ્ફળ નિવડયા છે. હવે તું કયા ઉપાયે કરી સજીવન થઈશ ? હે વલ્લભા ! આટલા વખતથી આટલા બધા ઉપાયો કરવા છતાં તું કેમ બેલતી નથી ? હું તો ધારું છું કે મને અહીં મૂકીને તું પહેલેકમાં ચાલી ગઈ છે પ્રિયા ! તારા સિવાય મારી એક ઘડી તે મારા સમાન જાય છે. અને દિવસ તે વર્ષ સમાન જાય છે, તે બાકીનું આયુષ્ય કેવી રીતે નિર્મગન થશે ? હાલી ! આ મારી કૌશલતા અને શક્તિ ધિક્કારને પાત્ર છે કે તારી આપદા જાણવા છતાં તારું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ (44) મહાવીરસ્વામીનુ ચરીત્ર. 7-8-0 મારાથી ન થઈ શકયું. અરે દેવી ! મને મૂકીને તું કયાં ગઈ? એક વાર આવીને તારૂ સ્થળ મને જણાવ. ત્યાં આવી તારૂં સુખ જોઈ હું તૃપ્ત થાઉં.” આ પ્રમાણે વિલાપ કસ્તા દુઃખી ૨જાને મહાન મૂછી આવી ગઈ. શીપચાર કરતાં જાગૃતિમાં આવેલે રાજા પ્રધાને કહેવા લાગ્યું. હે મંત્રીશ્વરે ! તમે સર મારું એક વચન સાંભળો. ' આટલે લાંબે વખત જવા છતાં પણ તમે કઈ દેવીને સજીવન કરી ન શકયા. મારે નિચે દેવીની સાથે મરવું છે. નહિતર દેવીના વિરહથી મારા પ્રાણ પોતાની મેળે જ ઉડી જશે. પ્રધાને ! હવે વિલંબ ન કરે. ગળા નદીના કિનારા ઉપર કાષ્ટની ચિતા જલદી તૈયાર કરે. રાણીના વિયોગથી દગ્ધ થતા મારા આત્માને, ચિતામાં પ્રવેશ કરાવી શાન્તિ આપું. અશ્રુ જળથી પૃથ્વી તળને ભીંજાવતા પ્રધાને કહેવા લાગ્યા હા ! હા ! હા મહારાજ ! આજે અમે સવે જીવતા જ રસાતળમાં પેઠા સૂર્ય અસ્ત થયા પછી શું કમળાકર વિકસિત હોય ! પિતાના મરણ પછી નિરાધાર બાળકોની શી દશા ! કોણ આધાર ! પાણી વિના જેમ માછલાઓ ઝરી કૃરી તરફડી તરફ, પ્રાણ ખુવે છે તેમ હે નાથ ! તમારા સિવાય પુણ્યવિનાના, અનાથ અને પૃથ્વી પીઠ પર આળોટતા અમારી શી સ્થિતિ થશે ? અમારા પર પ્રસન્ન થાઓ. આ મેહ મુકી છે. ધર્યતા ધારણ કરે. મરણના પરિણામ મૂકી ચિરકાળ રાજ્ય કરે. તમારા સિવાય શત્રુઓ રાજ્ય ગ્રહણ કરશે. રૅરની માફક પ્રજા રોળાશે પૃથ્વી નિરાધાર થશે, અને અમે અનાથ થઈશું. હે રાજન !, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ શ્રી પાળરાજાને રાસ 0-2-0 (45 ) - તમારા જેવા વીર પુરુષો પણ જ્યારે ધીરતાને ત્યાગ કરશે તે, નિરધાર આ “પૈયતા ' કેને સરણે જશે ? કોને આશ્રય કરશે ? . વળી મહારાણી પ્રાણ રહિત થયાં તેમાં કર્મ પરિણામ જ કારણ છે. આથી સંસારની અસારતા પ્રકટપણે જણાઈ આવે છે. દુનિયાને કઈ પદાર્થ, ચિરકાળ એકજ સ્વરૂપે રહી શકતેજ નથી. તેના સંબંધમાં મહાત્માઓ કહે છે કે - - રાઝાન દ્રારા શેરાવાશ વર્જિનઃ | દ્રા વીતરાજ મુચંતે નૈવ જર્મન? રાજાઓ, વિદ્યાધરે, વાસુદેવે, ચક્રવર્તિઓ, દેવેન્દ્રો, અને વિતરાગોને પણ કમ છોડતું નથી. અહા ! આવા મહાન સામ ધ્ધવાળા મહાપુરૂષોને પણ કરેલ કમ ભોગવવાં પડે છે તે આપણને ભેગવવાં પડે તેમાં આશ્ચર્ય શું ? હે નાથ તમે કમનું માહાસ્ય જાણનારા વિવેકી છે, છતાં આ પ્રમાણે પતંગ મરણ કરવું તમને કઈ પણ રીતે યોગ્ય નથી જ. - પ્રધાનનાં વચન સાંભળી, શોકથી કઠિત હૃદયવાળા પ્રજાનાથે, ઉત્તર આપે. “હિતસ્વી મંત્રીશ્વરો તમે મને જે બેધ આપે છે, કર્મની પરિણતી, સંસારની અસારતા, અને અનિત્યતા, જણાવે છે, તે સર્વે હું જાણું છું પણ મહનિ સ્થિતિ કેઈ અજાયબ જેવી વિચિત્ર છે. રાણીના મોહથી મોહિતાત્મા, હું અત્યારે યુક્તાયુક્ત કંઈ પણ વિચાર - વિવે શુ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ (6) માત્ર પુજા મેટ 02-0 કરી શકતો નથી. તેમજ જ્યારે રાણીએ પિતાનું દક્ષિણ નેત્ર ફરકવાનું મને જણાવ્યું, ત્યારે તેને કાંઈ પણ અશુભ થાય તે તેની સાથે મરણ પામવાનું " મે વચન આપ્યું છે તે પિતાની જીહવાથી બેલાયેલું આવું સુખા, સુલભ, આ કાર્ય પણ મારાથી ન બની શકે તે અસત્યવાદી મનુષ્યમાં હું પ્રથમ પંકિત ધરાવનારજ કહેવાઉં. આ જન્મથી લઈ અત્યાર સુધી મારું વચન કેઈ પણ વખત અન્યથા થયું નથી. આજ પર્યત હું અસત્ય બે નથી. અને અત્યારે જે હું મરણ ન પામે તે સત્યવ્રત કેવી રીતે રહે? તે ખરેખર ઉત્તમ પુરે ત્યાં સુધી દુનિયાપર જીવતા છે કે, જયાં સુધી તેઓ બેલેલું વચન પાળે છે, સત્યને જ પોતાનું જીવન સમજનારા સંતપુર સત્ય સિવાય પિતાને મરે. લાજ માને છે. ? ' માટે હે પ્રધાનોમા માટે તથા રાણીના શબ (મૃતક માટે ચિતા તૈયાર કરાવે, કે હું સર્વ દુઃખને જલાંજલી આપું. આ પ્રમાણે પ્રત્યુત્તર આપનાર રાજાને, પ્રધાને અનેક પ્રકારે સમજાવ્યા છતાં, રાણું ઉપરના સ્નેહને લઈ કેઈપણ પ્રકારે રાજા મરણના નિયથી પાછે ન હઠ ત્યારે સર્વ પ્રધાને માન - ધારણ કરી, ચિત્ત અને ઉદાસીનપણે એક બાજુ ઉભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ (47) ~ ~ સંત લીલાવંતી નાટક 9-3-0 ~~~~~~ પ્રકરણ 11 મું. - રાજાની હઠ. અને પ્રજાને વિલાપ ( સજાએ કહ્યું અને પ્રધાને ! ઉદાસ થઇને કેમ ઉભા છે તમે પણ આમ નિષ્ફર શા માટે થાઓ છે ? હું કોઈ પણ રીતે જીવતે રહેવાને નથી. વિલંબ કરી મને વિશેષ શામાટે રીબાવે છે?” રાજાના આ પ્રકને કાંઈ પણ ઉત્તર ન વાળતાં શ્યામ, મુખ કરી, જમીન ઉપર દષ્ટિ સ્થાપી. પ્રધાન મંડળ ઉભું ઉભું ઝુરતું હતું. ચિતા રચવા માટે પ્રધાનને નિરાદર જે ઈરાજાએ પિતાના બીજા માણસોને તે કામ માટે પ્રેરણા કરી. તે મનુષ્યએ વિના ઉપાયે રાધિના મૃતને સ્નાન કરાવી, પુપાકિથી પૂજન અર્ચના કરી, શીબિકામાં સ્થાપન કર્યું, એટલે પરિવાર સહિત રાજા તે શીબિકાની સાથે ગોળા નદીના કિનારા તરફ ચાલતે થે. લેક પ્રિય અને પ્રજાને પિતા જ દુઃખથી દુઃખિત થઈ આજે ચિતાનળમાં બળી મરવા જય છે,” આ વાર્તા શહેરમાં ફેલાજ આબાળવૃદ્ધ સર્વ મનુષ્ય, દરેક સ્થળે કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા તે દિવસે શહેરનાં સર્વે મનુષ્યોએ અનાજ તે શું. પણ પાણ સરખું પણું પીધું નહિ અને કેવળ અશ્રુ જળથી ભૂમિનું સિંચન કર્યું. તે દિવસે શહેરમાં કઈ હસતું નહિ. P.P. Ac. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ (48) સલેકા સંગ્રહ 0-200 લેકે આપસમાં આલાપ સંલપ કરતા નહિ, પણ સર્વ લોકે રાજાના શેકથી શ્યામ મુખવાળા જણાતા હતા. આખા શહેરમાં શોકનું સામ્રાજય વ્યાપી રહ્યું હતું. વજથી હણાયેલાની માફક, અથવા સવવ ચોકાઈ ગયેલું હોય તેની મ ફક, ઝેર ચડવાથી પૂર્ણાયમાન થતાની માફક, અથવા સર્વસ્વ ચેરાઈ ગયેલું હોય તેની માફક, આખા શહેરનાં મનુષ્ય શુન્ય હૃદયવાળાં જણાતાં હતાં. - શેકની છાયા એટલી બધી છવાઈ રહી હતી કે, પંખીઓએ અર્શી ખાવી બંધ કરી દીધી. જનાવરોએ ચાર ખાવાને ત્યાગ કર્યો. ત્યારે વિચારવાનું મનુષ્યએ સર્વ ત્યાગ કર્યો હોય, તેમાં આશ્ચર્ય થાનું ? " હે કુલદીપક પુત્ર ! દૈવરૂપ વાયુએ તને તત્કાળ બુઝાવી નાંખે. તારા સિવાય અમે દુઃખ રૂ૫ અંધકારમાં ગોથાં ખાતાં, આપદાઓના ખાડામાં પડીશું. હા ! હા ! આજે અમારા વંશનો ઉછેદ થયે. અરે ! અમારી ચિંતા કેણ કરશે ? * આ પ્રમાણે કુળ વૃદ્ધા સ્ત્રીઓ વારંવાર વિલાપ કરતી હતી. રાજ્યરથની ધુરા વહન કરનારા અને બુદ્ધિમાનમાં ખપતા અમને ધિકકાર થાઓ. અરે ! આજે અમારી બુદ્ધિ કુંડિત થઈ ગઈ. કેઈ. પણ બુદ્ધિપ્રયોગથી અમે રાજાનું રક્ષણ કરી ન શક્યા " આ પ્રમાણે વિચાર કરતું આમાયમંડળ ઉભું ઉભું ઝુરતું હતું. " હે પ્રજા પાળ ! હે કામની માફક મનોહર મહારાજ ! હવે અમે તને કયાં જઈશું? " આ પ્રમાણે કહી નગરની નારીઓ વારંવાર રૂદન કરતી હતી. - " હે દેવ ! પુત્રની માફક પાલન કરેલી આ પ્રજા હવે P.P. Ac. Gunratnasuri M.S. Juh Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ હરીએ રાજાને રાસ. 0-2- ' ( 9) રારની માફક રોળાશે, ”રાજ માગે ચાલનાર લોકે આ પ્રમાણે, રાજાને સંભારી રહ્યા છે. . . . " હે રાજા ! માળી જેમ વૃક્ષોને પાણી સિંચી સિંચીને વૃદ્ધિ પમાડે છે તેમ તમારા પ્રસાદ જળે કરી. આ જન્મથી વૃદ્ધિ પામેલાં અમારે, તારા સિવાય કેણ ઉદ્ધાર કરશે ? " યાચક લેકે રાજા આગળ બોલી રહ્યા છે. હે નરેન્દ્રી? હૈયતા, શુરતા, ગંભીરતા, ઉદારતા, સત્યતા, દાક્ષિણ્યતા, ઉપકા બુદ્ધિ, અને કરૂણાદિ ઉત્તમ ગુણો આજે અમારી સાથેજ નિરાધાર થયા. આ પ્રમાણે બોલતા પંડિત - પુરૂષે શાચ કરે છે. : " હે દેવ ! આમ કરવું તેને બીલકુલ ઉચિત નથી. . એ પ્રમાણે સર્વ પ્રજાના મુખથી શબ્દો નીકળી રહ્યા છે, છતાં રાજા એક ફીટી બે ન થયે. અર્થાત્ તેણે પોતાના ચાર ન જ બદલ્યો. પિતાનું ધારેલ કાર્ય પાર પાડવા, પ્રજાના બોલવા તરફ લક્ષ ન આપતાં ગોળ નદીના કિનારા ઉપર રાણીના મૃતક સહિત તે આવી પહોંચ્યો. તે - રાણીના મૃતકની પાલખી એક બાજુ મૂકી મનુષ્ય ચિતા ખડકવા લાગ્યા. આ બાજુ સ્નાન કરવા નિમિત્તે રાજા નદીમાં ઉતર્યો. મનુષ્યનાં ઉષ્ણ અશ્રુજળથી ગેળાનદીનું પાણી પણ કાંઈક ઉષ્ણ થયું હોય એમ જણાતું હતું. તો . રાજા પૂર્ણ ઉત્સાહમાં જણાતું હતું. તેના મનમાં એજ વિચારે ચાલતા હતા કે, “જલદી ચિતા સળગાવાય છે ઠીક. જેથી રાણીના મૃતક સાથે બળી મરી,અન્ય જન્મમાં તેના સમાગમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ (50) ચંદન માલ્યાગીરીને રાસ. 0-2-0 હું ભાગી થાઉં. " રાજા સ્નાન કરી બહાર આવ્યું કે, તે નદીના પ્રવાહમાં ઉપરના ભાગથી એક લાંબું, સ્થળ કાષ્ટ તરતું નજીક આવતું જણાયું. તે કાષ્ટને જોઈ પ્રધાને નદીમાં તરવા વાળાઓને હુકમ કર્યો : કે, આ તરતાઆવતા લાકડાને બહાર કાઢે, કેમકે ચિતાને લાયક કાષ્ટા ઘણાં ડાં આવ્યાં છે, - પ્રધાનને આદેશ થતાં જ, તરવાવાળાઓએ નદીના ઉંઠા. - જળમાં પ્રવેશ કર્યો, અને થોડી જ વારમાં તે કાષ્ટ નદીના પ્રવાહથી બહાર કિનારા પર લાવી મૂકયું. રાજા પણ તે: કાષ્ટની સમીપ. આવ્યું. તપાસ કરતાં તે કાઈ ઘણુ મજબુત બંધનથી બંધાયેલું જણાયું પ્રકરણ ૧ર મું. શેકમાં હષ. કાષ્ટને આવી મજબૂતીથી બાંધેવાનું કારણ શું? અહિ કાષ્ટ પિલું તે નહિ હોય આ નદીમાં કેણે તેને વહેતું મુક્યું હશે? પિતાની મેળે શું ણાઈ આવ્યું હશે ? વિગેરે અનેક વિતર્કો કરતા રાજાએ, તેનાં બંધને તેડી નાખવાનો સેવકોને : આદેશ આચ્ચે બંધને તેડતાંજ તે કાષ્ટના બે ભાગ થઈ ગયાં. ઉપરથી એક ભાગ દૂર કરતાં જ તેના પિલાણમાં રહેલી રાણઃ ચંપકમાળા અકસમાત્ સર્વના જોવામાં આવી. તેનું શરીર બા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ જને મંત્રમળે. --- (પ ) વના ચંદનથી વિલેપન કરાયેલું હતું. કસ્તુરી આદિ ઉત્તમ સુગંધી દ્રવ્યને પરિમળ તેના શરીર ઉપરથી છુટતે હતો. તેના ગળામાં સુંદર મોતીને અમૂલ્ય હાર શોભી રહ્યો હતો, અને નેત્રો કાંઈક નિદ્રાળુ હોય એમ જણાતા હતાં. અહા ! શું અકસ્માત્ 'અમૃતની વૃષ્ટિ ! કાષ્ટના પોલાણમાં રાણેને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લોકે મોટા હર્ષનાદની ઉદુષણપૂર્વક બોલવા લાગ્યા, અહો આશ્ચર્ય ! આશ્ચર્ય ! શું પુણ્યને પ્રાગૃભાર ! કચરાના ઉકરડામાંથી રત્નાવલી હાર મળી આવે તેમ, કાષ્ટ્રમાંથી જીવતી મહાદેવી આપણને મળી આવી. આ હર્ષ સાથે જ રાજા વિચારમાં પડે છે, જે રાણુના મૃતકને શિબિકામાં નાખીને આંહી લાવ્યા છીએ, તે ખરી રાણી કે આ ? અથવા શું તે પણ નહિ અને આ પણ નહિ. આ વાતમાં શું કાઈ છળ, પ્રપંચ જણાય છે ? અથવા તેજ જીવતી રાણી ભય પામીને આ કાણમાં પેસી ગઈ છે. પણ તે સંભવ થતો નથી. ત્યારે એમાં સત્ય શું છે તે જાણવા માટે રાજાએ સેવને આદેશ કર્યો. અરે સેવકે શિબિકામાં તપાસ કરે કે રાણીનું મૃતક : - રાજાને હુકમ થMાં જ રાજપુરૂષ, શિબિકા તપાસવા દે ડ્યા. એટલામાં તે શિબિકામાં રહેલું મૃતક હાથથી હાથ ઘ. સતું દાતથી દાંત પીસતું, અરે “ક ઠગા છું, " આ પ્ર. માણે બોલતું, સર્વ લેકેનાં જેવાં જ આકાશમાં ઉડી ગયું. આ બનાવ જોતાંજ લેકે ભય કંપવા લાખલિ ' P.P. Ac: Gunratnas Kaa one : ના ..: : : 23 : 2,237 20rust
Page #61
--------------------------------------------------------------------------
________________ ( પર) જૈન લગ્નવિધિ ગીત સાથે 0-2-0 ~ ~~ ત વાણીએ, અને ઉસુકચિત્ત રાજાને તેઓએ આ બનાવ નિવેદિત કર્યો. - વિસ્મય અને આનંદથી પૂર્ણ હદયવાળે રાજા લેકને કહેવા લાગ્યું. આ વ્રત્તાંતનાં ખરા પરમાર્થને આપણામાંથી કઈ જાણતું નથી પણ કાણમાં રહેલી રાણી આપણને ખરી હકીકતથી માહીતગાર કરશે. આમ નિશ્ચય કરી રાજા, રાણીને કહેવા લાગે. " પ્રિયા " ખરી હકીકત શુ બની છે તે અમને જણાવી અમારા સર્વનો સંશય દૂર કર. રાજાનાં આ વાકયો, કાને આવતાંજ રાણી નિદ્રામાંથી જાગૃત થઈ અને સન્મુખ ઉભેલા રાજાના મુખ ઉપર એકી નજરે જોઈ રહી. દષ્ટિસાથે દષ્ટ મળતાં નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એ અવસરે બને દપંતીને જે આનંદ, સુખ, કે હર્ષ થર્યો હતો તે કહેવાને કવિ અસમર્થ છે. દેવ, દેવીની માફક નિમેષેત્મિષ રહીત કેટલેક વખત રહી, હર્ષાશ્રુથી વિરહાનળ ગાતાંજ, રાણી રાજાને પૂછવા લાગી. " " સ્વામિનાથ ! આ નદીના કિનારા ઉપર આપ કયાંથી? પાણીથી ઝરતાં ભિનાં વસ્ત્રો આપે શા માટે પહેર્યા છે. ? આ સર્વ લેકે આંહી શા કારણથી એકઠાં મળ્યાં છે. ? આ નજીક ચિતા કેને માટે રચી છે. ? આ મૃતક વહન કરવાની શિબિકા દેખાય છે તે શું કોઈ મરણું પામ્યું છે ? આ પ્રશ્નના ઉત્તર : મને આપ. . . . . . . . રાજા અધીરો થઈ બોલવા લાગ્યા. " દેવી આ સર્વ વાત હું પછી જણાવીશ. પણ પ્રથમ તમે તમારું સર્વ વૃત્તાંત અમને જણાવો. . . દેવી ! તું કયાં ગઈ હતી ? કયાં રહી હતી ? ધુણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ જન લાવણું સંગ્રહ. 0-6-0. (13) માફક કાણમાં કેવી રીતે પેઠી ? કંઠમાં રહેલ હાર કોણે આપે ? અને નદીના પ્રવાહમાં કેવી રીતે વહન થઈ ? આ સર્વ વૃત્તાંત અમને આ પમાડનાર છે. " - રાણીએ મંદસ્વરે ઉત્તર આપ્યો. " આપને પ્રથમ મારંજ વૃત્તાંત સાંભળવું છે તો આ નજીક દેખાય તે વડવૃક્ષની શીતળ છાયા નીચે ચાલો કે, ત્યાં જરા વિશ્રાંતિ લઈ, શાંતચિત્તે તે સર્વ હકીકત હું આપને જણાવું. " . - રાણીના આ ઉત્તરથી સર્વ લોકોને હર્ષ થયો, રાજાદિસ તે વડની છાયા નીચે પિોતપોતાને યેય રથાને તે વૃતાંત સાંશળવાને ઉત્સુક થઈને બેઠા. મકરણ 13 મું. મલયાચળ પહાડ ફામદેવ પ્રભુનું મંદિર સ્વામિનાથ ! આ વાતની આપને ખબર હતી કે મારું જમણું નેત્ર ફરકતું હતું. આ અશુભ નિમિત્તથી મને કઈ પણ સ્થળે રતિ થતી નહોતી. વનાદિકમાં ભમી ભમીને હું પાછી મેહેલમાં આવી. અને વેગવતીને ઝાડનાં પાંદડાં લાવવા માટે વનમાં મેકલી. એ અવસરે નિદ્રાથી મારી આંખો ઘેરાવા લાગી, ત્યારે શયન કરવા માટે મેં પલંગનો આશ્રય લીધે. અને નિદ્રા આવી કે તરત જ કઈ દુરાત્માએ મને ઊપાડી લીધી. અહીંથી ઊઠાવી એક પહાડના શિખર પર મૂકી તે દુઇ, નિષ્ફર ત્યાંથી કોઈ અન્ય સ્થળે નાસી ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #63
--------------------------------------------------------------------------
________________ (14) અંજના સતીને રસ 7-1-0 એ અવસરે ભયથી મારું શરીર કંપવા લાગ્યું, આહાડને પ્રદેશ ઘણો રમણીય જણાતે હતો. તથાપિ મને તો એ અવસર ખાવા ધાતે હેય તેમ જણાતું હતું. બાવના ચંદનને સુગંધી પરિમળ જેથી મારા શરીર સાથે અફળાતું હતું, તથાપિ - ને તે દુઃખરૂપ જ લાગતો હતે. વૃક્ષની ઘાડી ઘટાઓ ચારેબાજુ આવી રહી હતી, તથાપિ નિર્જન પ્રદેશ ભયંકર લાગતો હતો. ચારે દિશાઓમાં દષ્ટિ ફેંકતી હું શિલાતળ પરથી બેઠી થઈ. આગળ પાછળ નજર કરું પણ ત્યાં કઈ મનુષ્ય જણાતું નહોતું કેવળ સિંહ, વ્યાધ્ર, રીંછ, અને તેવાંજ વિકરાળ પ્રાણિઓનાં શબ્દો સંભળાતા હતા. આવી દુઃખદ સ્થિતિમાં સાહસ અવલંબી એક દિશા તરફ મેં ચાલવા માંડયું. ચાલતાં ચાલતા વિચાર કરતી હતી કે, તે મારી રમણીય નગરી કયાં અને આ નિર્જનપ્રદેશ ક્યાં. મારે પ્રાણવઠ્ઠભ કયા રહ્યા અને તેને મેળાપ મને કેવી રીતે થશે ? નિષ્કારણ વૈરીએ મારૂં અપહરણ શા માટે કર્યું હશે ? આ આપત્તિને નિસ્તાર માટે કેવી રીતે પામ? આ જંગલમાં હું એકલી શું કરીશ? મારા પ્રાણવલભનું શું થશે ? વગેરે વિચાર કરતી, અને પગલે પગલે અલના પામતી હું કેટલીક ભૂમિ પહાડ ઊયરજ ચાલી ગઈ, તેવામાં એક વિશાળ, ભવ્ય મંદિર મારી નજરે પડયું. તે મંદિરનાં દ્વાર ખુલ્લાં હતાં. હિમ્મતથી મેં તેમાં પ્રવેશ કર્યો, તે તે મંદિરમાં કષભદેવ પ્રભુની સુંદર, અને શાંત મૂર્તિ મારા લેવામાં આવી. તે પ્રભુનાં દર્શન થતાંજ, અને મારા દુઃખમાંથી કાંઈક વિશ્રાંતિ મળી. મારી અનેક આશાઓ સજીવન ઈ. સર્વ દુઃખને ભૂલી ગઈ હોઉં તેમ મારા મનમાં શાંતિ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ કાડ કઠીયારાને રાસ 0-1-0 (55) હિમ્મત આવી. આવા નિર્જન પ્રદેશમાં અને આપત્તિના સમયમાં આ મામ્ પ્રભુનું દર્શન થવું એજ મારા ભવિષ્યના શુભ સૂચકની નિશાની હતી. હું તે કૃપાળુ દેવની એકાગ્રચિત્તે સ્તુતિ કરવા લાગી. - " હે અનાથના નાથ ! પર દુઃખ ભંજન ! કૃપા સમુદ્રા વીતરાગદેવ કે હું તારે શરણે આવી છું. મહાન આપત્તિઓમાંથી ઊદ્ધાર કરનાર તું જ “શરણાગત વત્સલ” બીરૂદ ધારણ કરનાર છે. જન્મ “મરણનાં દુઃખેથી મુક્ત કરનાર પણ તું જ પૂર્ણ જ્ઞાની છે. તારા હિતોપદેશથી અનાદિ કર્મબંધનથી જીવે મુક્ત થાય છે. અંધકારમાં દીપકની પ્રાપ્તિ, અમર " ભૂમીમાં સરોવરની પ્રાપ્તિ, વૃક્ષવિનાના પહાડઉપર કલ્પવૃક્ષની ઘટા, અને સમુદ્રમાં વહાણને મેળાપ થ એટલે આનંદદાયક છે, તેથી વિશેષ પ્રકારે તારે દર્શન સુખરૂપ છે. આવી આપત્તિમાં તાર દર્શન મહાન પુદયથી જ પ્રાપ્ત થયું છે, તો હે પ્રભુ તું મારાં બાહ્માંતર દુઃખને ઉંચછેદ કરી, અખંડ સુખ આપ.” પ્રકરણ 14 મું મલયા દેવી. 4. હે સંજરી 1 તારે માથે આવું દુઃખનું વાંદળે આવેલું છતાં, જીનેશ્વર ભગવાન ઉપર તારી આવી દઢભકિત, અને ધમપરાયણપણું જોઈ, “&ષભદેવ પ્રભુની શાસનાધિષ્ટાદેવી હું તને મદદ કરવાને માટે તારી આગળ પ્રગટ થઈ છું. અદિનંદના ભુવનને નજીકમાં જ રહેતી અને આબુવનનું રક્ષણ કરતી, મને " તું ' ચક્રેશ્વરી દેવી સમજ જે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ (પ) - એલાયસી કુમાર રાસ 0 - 2-0 *. આ મલયાચળના પહાડ ઉપર મારું ભુવન થી,વાહો મારૂં બીજું નામ મલયાવી પણ લેકો કહે છે, મારી સ્વધર્મી ( એક ધર્મ પાળનારી ) બેહેન ! તું ધેય રાખ. ભય મૂકી દે. હું તારું રક્ષણ કરવા માટે જ આવી છું. " આ પ્રમાણે કહી આદરપૂર્વક તેણીએ મારા હાથમાં કેટલુંક અંદન આપ્યું. મલયાદેવીનું મારા ઉપર આવું વાત્સલ્ય જોઈ, મને ઘણી ધીરજ આવી. મેં દેવીને પૂછયું " હે દેવી ! મારૂ કોણે, અને શા હેતુથી હરણ કર્યું છે ? મારા સ્વામિનો હવે મને મેળાપ થશે કે કેમ ? " દેવીએ જણાવ્યું. " ધમ બેહેન ! તારા સ્વામી વિરધવલન, વીરપાળ નામનો એક નાનો ભાઈ હતો. રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા માટે તેણે વિવિધ ઉપાયે કર્યા, પણ તે નિરર્થક ગયા. એક દિવસે ઘાતકી થઈ રાજાને મારવા માટે તેણે મહેલમાં પ્રવેશ કર્યો અને રાજા ઉપર હંથી આરને ઘા કર્યો. રાજાએ ચાલાકીથી ઘા ઝૂકાવી એકસડ પ્રહારથી તેને નીચે પાડ. સખ્ત રીતે ઘાયલ થયેલ વીરપાળ પિતાના પાપને પશ્ચાત્તાપ કરતો, શુભ ભાવે મરણ પામી, આ પર્વત ઉપર મારા પરિવારમાં પ્રચંડ શકિતવાળે, ભૂતાતિમાંદેવ પણે ઉપન થયે છે. - જ્ઞાનથી તેણે પિતાનો પાછલો ભવ જે. પિતાનું વૈર યાદ કરી, વેર લેવા રાજાનાં છિદ્રો જે તેની પહાડી ફરવા લાગ્ય- રાજાનું પુણ્ય પ્રબળ હોવાથી તેનું કાંઈપણ બુર કરવાને તે સમર્થ ન થશે, ત્યારે તેણે વિચાર કર્યો કે રાણી ચંપકમાલા ઉપર, રાજાને ગાઢ પ્રેમ છે. તેના જેવો સ્વાભાવિક પ્રેમ બીજ કે ઉપર જોવામાં નથી આવતે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ - શ્રી પાર્શ્વનાથ તેત્ર. 04-0 ( પ૭ ) આ રાણીને મારવામાં આવે છે, પ્રેમપાશથી બંધાયેલે રાજા પિતાણી મેળેજ મરણ પામે, અને મારું વેર પણ શાંત થાય. - હસુંદરી !. આ વિચારથી તે ભૂત તારી પછાડી ફરવા લાગ્યા. આજે તને એકાકી અને નિદ્રામાં પડેલી જોઈ આ પર્વત ઉપર ઉપાદ્ધ લાગે છે. પુણ્યની પ્રબળતા અને આયુષ્ય કમની અધિકતા હોવાથી તે તને મારી શક નથી. * ખરી વાત છે. સુખ અને દુઃખ જન્મ અને મરણ, હર્ષ અને શેક, વિયેગ અને સંયોગ, આ સર્વ પિતાનાં શુભાશુભ કર્મને જ આધીન છે. " હે ધમ સહોદરી ! તું ફરતી ફરતી અહીં આવી અને મને મળી. તારા શુભકર્મની પ્રેરણાથી જ અહીં આવી છું. તા શુભકર્મો જ તારે રક્ષણ કરવા અને ઈષ્ટ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. બીજાંઓ તે પુણ્યની પ્રેરણાથી ઈષપ્રાપ્તિમાં માત્ર નિમિત્ત થાય છે. માટે તારે જે જોઈએ તે મને જણાવ. મારો સમાગમ કોઈ પણ રીતે નિરર્થક થે ન જોઈએ. '' * સ્વામિનાથ ! મેં મલયાદેવીને જણાવ્યું. " જે એમજ છે તે હે મહાદેવી મને ત્રાદિ કાંઈ પણ સંતતિ નથી. તે સિવાય આવું વિશાળ સજ્ય નિરાધાર જેવું છે. ગૃહસ્થનો ગૃહસંસાર પુત્રાદિ સિવાય ભારૂપ નથી. તેને પ્રસન્ન થઇ પુત્ર, પુગ્યાદિ સંતતિ આપો.” " આ શબ્દો સાંભળતાંજ રાજા ઉત્સુક થઈ વચમાંજ જિલી ઉઠે. હે વલ્લભા તે પરોપકારી દેવીએ શું ઉત્તર આ ચંપકમાલાએ જવાબ આપે–રવામિનાથ ! તે દેવાએ મને હર્ષથી જણાવ્યું કે, તને પુત્ર, પુત્રીનું એક યુગલ (ડ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ (58) દેવ વંદનમાલા. 1-9-0 થોડાજ દિવસમાં પ્રાપ્ત થશે. આટલા દિવસ સુધી આ તેજભે હમ સંતતિને નિરોધ કર્યો છે. અર્થાત સંતતિ થવામાં વિશ્વ કરનર મારે આ અનુચરજ છે. આભૂત મારો સેવક હોવાથી હવેથી તમને નુકશાન કે હેરાન કરતાં હું તેને નિવારીશ.” આ સાંભળી રાજાને ઘણે આનંદ થયો. રાણીના તેણે ઘણી પ્રસાં કરી. હે સાધ્વી ! તને ઘણી સારી બુદ્ધિ સૂજી. તે ઘણું ઉત્તમ વરદાન માગ્યું. મારા વંશને તે ઉધ્ધાર કર્યો. મારા હદયની ચિતા તે દૂર કરી. પ્રિયા ! તારા સિવાય મારા દુઃખમાં ભાગ લેનાર બીજું કશું છે ? પુત્ર સંબંધમાં આપણે કરેલું ધર્મનું આરાધન ફળીભૂત થયું.-ધર્મક્રિયાથી અંતરાય કર્મ દ્વર થયું. હવે આપણે ઘેર ઘેડા વખતમાં પુત્ર, પુત્રીની સંપતિ થશે. આવી દુઃખની અવસ્થામાં સને આ વાત યાદ આવી એજ આપણે ભાગ્યોદય સૂચવે છે. * સલાયાદેવીએ બીજે કાંઈપણ ઉપકાર કર્યો કે ?" રા. જાએ પૂછ્યું. આ લક્ષમીપુંજ નામને હાર તે મહાદેવીએ - તાને હાથેજ મારા ગળામાં નાંખ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ હાર ઘણો દુર્લભ છે. મહાપ્રભાવવાળો છે. કંઠમાં સ્થાપન કરવાથી નરંતર શુભ ફળ દેવાવાળે છે, આ હારના પ્રભાવથી તને પ્ર. ભાવિક સંતતિ થશે, અને ચારા માથે નિત્ય પૂરણ થશે. - હે મરનાથ.ત્યાર પછી મેં મલ્યાદેવીને પૂછયું કે, જે દેવે મને જ્ઞાવીને અહિં મૂકી હતી, તે દેવ મને મૂકીને પાછે કયાં ગયે ? દેવીએ જણાવ્યું, શુભે ! તને આ પર્વત પર મૂકી તે દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ મલીનાથજીનું વર્ણન. 0-1-0 (59). પાછો ચંદ્રાવતી નગરીમાં ગમે છે. તારે ઠેકાણે, બીજું તારા જેવું જ, એક મૃતક શરીર બનાવી ગુપ્તપણે ત્યાં રહ્યો છે. તારે સ્વામી તારા સજીવ શરીરને અકસ્માત નિવ જોઈને જે દુઃખ અનુભવે છે, તે તે જ જાણે છે. ભૂતની માયાને તે જાણી શકો નથી. તેથી તે કૃત્રિમ મડદાને રાણી માનીને મહાન વિણાંપ કરે છે. - આ પ્રકારનું તમારું દુઃખ સાંભળી મેં દેવીને પ્રશ્ન કર્યો કે મારો સમામિ મારા વિરહે જીવતો રેહશે ? અને તે મને કયારે મળશે ? દેવીએ જણાવ્યું, હે ભદ્રે સાત શહેરને આંતરે દુસહ દુઃખથી પીડાયલ રાજા તને જીવતો મળશે. રાજા મને કયે સ્થળે મળશે.” એમ હું દેવીને પૂછતી આવી, તેને જોઈને મલયાદેવી અકસ્માત્ મારી પાસેથી અને કશ થઈ ગઈ. પ્રકરણ 15 મું. જે થાય તે સારાને માટે. મને ત્યાં એકાકી જોઈ, વિદ્યાધરી મારી પાસે આવી. વિસ્મય પામેલી વિદ્યાધરી મને પૂછવા લાગી કે " હે ભદ્રે ! આ નિર્જન પહાડ ઉપર સુંદરરૂપ ધારી એકાકી તું કોણ છે ?" તેના ઉત્તરમાં મેં મારે સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. તે સાંભળી ખેદપૂર્વક વિદ્યાધી બેલવા લાગી. અહો ! વિધિનું વિલસિત ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ (60) માનુનુગ માનવતીને રાસ, રૂ. -2- . આવી સ્વરૂપવાન, ઉત્તમ કુળમાં પેદા થએલી, રાજાની પણ છતાં આવા નિર્જન પહાડ ઉપર આવી આફતમાં આવી પડી છે " હે શુભે! હું તને હમણાં જ તારી ચંદ્રાવતીમાં પહોંચાડી આપત, પણ મારે આ પહાડ ઉપર વિદ્યા સિદ્ધ કરવાની છે. જો હું હમણાં. તે વિદ્યાનું આરાધન ન કરૂં તે પછી તે વિદ્યા સિદ્ધ ન થાય આમ ઉભય રીતે હું સંકટમાં આવી છુંએટલે હું તને તારી નગરીમાં પહોંચાડી શકતી નથી. વળી હમણાં મારો પતિ મારી પાછળ આવવાને છે. તારૂ આવું સુંદર રયરૂપ જોઈ તારૂં શીયળ ખંડિત કરશે. અથવા તે તને પત્ની કરીને રાખશે. કારણ કે તે મહા ગ્રીલંપટ છે. જે તને તે પત્ની બનાવશે તે સપત્ની (શેક) તરીકેનું મને પણ મહાન સંકટ પડશે. માટે હે બેહેન! ચાલ તું મારી સાથે. હું તેને સારી રીતે છુપાવી રાખ્યું. " આ પ્રમાણે જણાવી તે મને, એક મહાન પ્રવાહમાં વહન થતી નદીના કિનારા પાસે લઈ ગઈ એ અવસરે મને તે ભય લાગે. હું વિચારવા લાગી કે, આ વિદ્યાધરી શું મને મારે નાખશે ? વૃક્ષ ઉપર લટકાવશે ? ગુફામાં પુરશે ? કે નદીન પ્રવાહમાં વડન કરાવશે ? અથવા આ ચિંતા કરવાનું મને કાંદ પ્રયેાજન નથી. " બહુ દુઃખીઆને દુઃખ નહિ.” આ ન્યાય અનુસરીને જે દુઃખ આવે તે સહન કરવું. * . નદીના કિનારાષર એક સુકું જાડું લાકડું પડયું હતું વિદ્યાશક્તિથી તેણીએ તેના બે ઉમા વિભાગ કર્યા. એક મનુષ્ય સારી રીતે સમાઈ શકે તેટલું તે લાકડામાં પલાણ કરી, ગોશીષ P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ વધમાન દેશના ભાષાન્તર કથાઓ સહીત રૂ. 2-0 0 ( 1 ) ચંરનવડે મારા સર્વ શરીરને વિલેપન કર્યું. વળી કપુર, અગુરુ, કસ્તુરી પ્રમુખ સુગંધી વધુ વસ્તુ વડે મારા શરીરને અલ કૃત કરી તે વિદ્યાધરીએ મને જણાવ્યું કે " હે શુભે! અહીં આવ. હું તારા પીયળનું રક્ષણ કરે” આ પ્રમાણે જણાવી તે લાકડાના પોલાણમાં મને સુવા મારા ઉપર તે લાકડાની બીજી ફાડ ઢાંકી દીધી. ત્યાર પછી શું બનાવ બન્યો તે, ગર્ભવાસમાં રહેલાની માફક મને બીલકુલ ખબર નથી. પૂર્વ પદયથી, આ કાષ્ટ અહીજ આવ્યું, અને હું તેમાંથી નીકળી, આ પ્રમાણે મારું બનેલું સર્વ વૃત્તાંત આપને જણાવ્યું. >> રાજાએ જણાવ્યું. " હે પ્રિયા ! તું મોટી આપત્તિમાં આવી પડી હતી. તારૂં મરણ થયેલું જાણી, તારા વિરહથી મેં. પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કર્યો હતો. તૈયાર કરેલી આ ચિતા તેની જ છે. આ શિબિકામાં જે મૃતક લઈ આવ્યા હતા, તે પેલા ભૂતની માયાથી બનાવેલું તારૂં મૃતક શરીર હતું. તે હમણાં જ લોકેનાં દેખતા આકાશમાં ઉડી ગયું છે. “તે શું હશે ? તેને સંશય તારા કરેલા ખુલાસાથીજ નિવૃત્ત થયો છે. મને ચિતામાં, બળી મરતે જાણી, મારા દુઃખે દુઃખિત થયેલા આ સર્વ લોકો ગોળાનના કિનારા પર એકઠા થયેલા છે. " ઈત્યાદિ રાવે વૃત્તાંત રાજાએ રાણીને કહી બતાવ્યું. . રાજાએ સુબુદ્ધિ પ્રધાન સામી નજર કરી જણાવ્યું, “સુબુદ્ધિ, રાણીને વિદ્યાધરીએ કાષ્ટના પિલાણમાં શામાટે નાખી હશે ? એનું સત્ય કારણ શું સમજાય છે ? અને આ લાકડું. અહી કેવી રીતે આવ્યું છે * - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ (62) એલાયચ કુમારના ઢાલય, 0-1' સુબુધ્ધિએ જણાવ્યું. મહારાજા! મારું માનવું એમ કે છે કે સપત્ની થવાની શંકાથી વિંધાધરીએ, ચંપકમાલા રાણીને કાઈમાં નાંખ્યાં હોવાં જોઈએ. અને તે કાષ્ટ મજબૂત બ ધનથી બાંધીને, પહાડથી વહન થતી આ ગેળાનદીના પ્રવાહમાં વહેતું સુકયું હશે. તે કાષ્ટ મજબુત પ્રવાહમાં જલદી વહન થતું આપણા પદયથી અહીં આવી પહોંચ્યું છે. ગમે તે કારણ હે, પણ મહારાજા ! “જે થાય તે સારા માટે છે. આ સિધ્ધાંત પુણ્યવા જીવોના સંબંધમાં ખરેખર સત્ય જણાય છે. વિદ્યાધરીને ગમે તે આશય હે–તથાપિ આપણું સંબં- . ધમાં તે તે સુખરૂપ નિવડે છે. ' - આજે પહેલા પહોરના અને મહારાણીને સમાગમ થયે તેથી દેવીનું વાક્ય સત્ય થયું કે, “સાન પહેરને અંતે રાજા - તે સમાગમ થશે. * રાજાએ જણાવ્યું, “પ્રધાન ! શું દેવીનું વાકય અન્યથા હાઈ. શકે ? નહિ જ. પણ પેલા માયાવા ભુતની માયાની આપને કાંઈ ખબરજ ન પડી કે, જેણે ચેડા જ વખતમાં રાજ્ય અને વંશને ક્ષય કરવાનો પ્રારંભ કર્યો હતેes મલયાદેવીએ આપણાપમહાન ઉપકાર કર્યો છે. કુળને કુશળ થયું, પુત્ર, પુત્રીનું વરદાન મ.. ન્યું, અને ઉપદ્રવ કરતા તને નિવારણ કર્યો. આ સવનું ભૂલ. કારણ રાણીનું અપહરણ થયું છે. તીવ્ર દુઃખનું કારણે રા- ણીનું અપહરણ તે, તાત્કાલિક ઉઝ ઓષધથી વ્યાધિ જવાની માફક-પુણ્યદયથી આપણને સુખરૂપ થયું. માટે પ્રધાન ! તe મારે કહેવું સત્ય છે કે, “જે થાય તે સાસૂમાટે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ પશી રાજાની રાસ. 0-2-0 ( 3 ). આ પ્રમાણે મલયાદેવીની, રાણીની અને પુણ્યની પ્રશંસા. કરી તે કાષ્ટની બેઉ ફાળીઓ ગળાનદીના વિભૂષણ, ભટ્ટારિ. કાદેવી ના મંદિર આગળ રાજાએ મુકાવી. આ અવસરે રાજાને વખત જણાવવામાં નિમિતે બંદીજને ગંભીર જણાવ્યું કે, " ઑસ્ટોત્તીર્ણવિરૂદ્રવના મારા પ્રિય.. स्वैरं विश्रमयनिलाधरशिरश्चके प्रतापं निजं. तन्वानः सुपथो विकाशकमलामोदैर्जगत्पीणयन सर्वस्योपरि वर्तते रविरयं देवाधुना त्वं यथा -- હે રાજન ! થેડા જ વખતમાં વિપત્તિને (સમુદ્ર.) પાર, પામી, વિકસ્વર મુખાળી પ્રિયાને (કાંતિને મેળવીને, ઈચ્છા, નુસાર રાજાઓના (પહાડના ) મસ્તક પર વિશ્રાંતિ લેતા, અને પિતાના પ્રતાપને (તેને) સ્થાપન કરતા, સન્માગને (રસ્તાઓને), પ્રકાશિત કરતા, લક્ષમીવડે.(કમળોની.. સુગંધીવડે.) જગને તૃપ્ત કરતા, સૂર્યની માફક હે દેવ ! તમે અત્યારે સર્વના: ઉપર (મધ્યાહૂ વેળામાં વર્તે છે.. આ કાવ્ય વ્યંગ્યાથી સાંભળી, સુબુદ્ધિપ્રધામેં રાજાને જં-. @ાવ્યું, કૃપાનાથ : મધ્યાન્હ વખત થઈ ચુકી છે. આપણે હવેટ કૃતાર્થ થયા છીએ. જમવાનો વખત વીતી ગયેલ છે. સુધાથીક્ષા.. મે કુક્ષીવાળી મહારાણી પુર બેલી પ શકતાં નથી- આપ: પણ કાલના ભુખ્યા છે. તે હવે જલદી નગરમાં પધારો. અને નાન, ભોજન કરી દુખને જલાંજલી આપો :: પ્રધાનનાં વચન સાંભળી, રાજ, શહેરમાં જવાને તત્પર : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ ( 64) ઉતમ ઘરત્રને રાસ. રૂ. 02-0 - થયે. પ્રજાએ શહેરના રસ્તાઓ અને બજારો શણગારી મૂક્યાં. સ્નેહનાં તરંગોમાં ઝીલતો અને મેહથી વારંવાર રાણીના મુખપર દષ્ટિ આપતે રાજા, હાથી ઉપર બેશી રાણી સાથે પિતાના મેહેલ તરફ જવા નીકળે. એ અવસરે વાજીંત્રના શબ્દોથી આકાશ પૂરાઈ રહ્યું હતું છત્રોથી છવાઈ રહ્યું હતું. " જય " " જીવ' આદિ માંગલિક શબ્દો બંદીજને બોલી રહ્યાં હતાં. રાજાપણુ યાચકોને અઢળક દાન આપી રહ્યા હતા. લોકોની આશિષે સાંભળો, રાજા અનુકમ મહેલમાં આવ્યું. સામંત, અમાત્ય, અને નગર લેકાદિ સર્વને સંતોષી વિસર્જન કર્યું. તેઓ પણ નમસ્કાર કરી હર્ષ પામતા પિતાના મુકામે આવ્યા. રાજા, તથા રાણીએ સ્નાનપૂર્વક ઋષભદેવ પ્રભુની પૂજા કરી, ભોજન કર્યું. તે દિવસે આખા શહેરમાં રાજાના પુનર્જન્મને મહોત્સવ શરુ થયો. પ્રકરણ 16 મું. તે મલયાસુંદરી અને મલમકુમારને જન્મ . . થોડા વખતની પણ દુસહ વિરહ વેદના શાંત થઈ, રાજા, રાણું મલ્યાં, આખા શહેરમાં આનંદ છવાઈ રહ્યો. અને લેકે આનંદથી ગાનતાન કરવા લાગ્યાં. . . . . . . . -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ ધર્મબુદ્ધી અને પાપબુદ્ધિ રાજાનો રસ 0-2-0 (૬પ ) નિત કરતાં આજે સભા ઘણી વહેલી વિસર્જન કરી, મહારાજા વીરવળ, ચંપકમાલાના મહેલમાં આવી વસ્યા હતા. ભુવલય પર ચંદ્રની ચાંદની પ્રસરી રહી હતી. નજીકના બગીચામાંથી સુગંધી પુનો બહાર આવી રહ્યો હતો. સરોવરનાં શીતળ જળને સ્પર્શને વાયુની મંદમંદ લહરીઓ આવતી હતી. અને આખા મહેલમાં શાંતિ પ્રસરી રહી હતી. વિરડી દંપતી, આજે કેઈ અપૂર્વ સુખસાગરમાં સુખ્યાં હોય તેમ આનંદ કરી રહ્યાં હતાં. છેવટે વિશેષ પરિશ્રમથી થાકી ગયેલાં દંપતી નિધીન થઈ ગયાં. | મધ્યરાત્રિના અવસરે, શાંતપણે સુતેલી ચંપકમાલારાણીના ઉદરમાં કોઈ ઉત્તમ છેનું યુગ્મ (જેડલું) આવી ઉતન્ન થયું. પુણ્યની પ્રબળતા, અને મલયાદેવીની સહાયતાથી, ચંપકમાલાએ, આ રાત્રિએ જ ગર્ભ ધારણ કર્યો. - જેમ જેમ ગર્ભનાં ચિન્હો પ્રકટ જણાવા લાગ્યાં. તેમ તેમ રાજા હર્ષથી, અને રાણી ગર્ભથી, વૃદ્ધિ પામવા લાગ્યાં. ઉત્તમ ગના પ્રભાવથી દેહ (ડેહાળાઓ) પણ ઉત્તમજ પ્રકટ થયા. રાજાએ તે સર્વે તરતજ પૂર્ણ કર્યા, અને વિશેષ પ્રકારે રાણીના શરીરની રક્ષા કરવા લાગ્યા. અનુક્રમે પૂર્ણમાસે, શુભલગ્ન, પાણી ચંપકમાલાએ, મહાન તેજસ્વી પુત્ર પુત્રીરૂપ યુગલને જન્મ આપે. વેગવતી દાસીએ તરતજ રાજાને વધામણી આપી. રાજાના હર્ષનો પાર ન રહ્યા મુગટ સિવાયનાં સ અલંકારો દાસીને આપી તેનું દાસપણું દૂર કર્યું. આખા દેશમાં દશ દિવસ સુધી એછવ શરૂ કરાવ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ (66) કયવન્નાહને રાસ. 7-2-0 ચકેને દાન આપવું શરૂ કર્યું. બંદીવાનોને તેને છોડી મૂક્યાઆરંભના વ્યાપારો બંધ કરાવ્યા. અમારી પડહ વજા. સર્વ જીને શાંતિ આપી, કર બંધ કર્યો સંબંધીઓને સંધ્યાં. ધ્વજા, પતાકાઓની શહેર શણગાર્યું. દ્વાર ઉપર તોરણ બંધાયાં. વાઈના નાદે નાદે શરૂ થયા. વારાંગનાઓનાં મૃત્યું થવા લાગ્યાં. અને અનેક સ્ત્રી, પુરૂષે ઉત્તમ ભેટjઓ લઈ, રાજદ્વારમાં પ્રવેશ કરવા લાગ્યાં. જીનમંદીરેમાં અણહિકા ( અઠ્ઠાઈ) મહોત્સવ શરૂ કર્યો. મેટી ઉમરે અને પ્રથમ જ રાજાને ઘેર પુત્ર, પુત્રીને જન્મ થયેલે હેવાથી પ્રજા એટલી બધી આનંદમાં આવી ગઈ હતી કે તેને આનંદ રાજગૃહમાં તે શું પણ પ્રજાના શરીરમાં પણ સમાતો ન હતો. ' આ પ્રમાણે દશ દીવસ પર્યત મહોત્સવ કરી, રાજા ગેત્રવૃધ્ધને અને પ્રજા સમુદાયને પ્રીતિ ભેજન આપવા પૂર્વક સન્માન કરી, તેઓની આગળ હર્ષ પૂર્વક જણાવ્યું કે મહાશ ! તુષ્ટમાન થયેલ મલયાદેવીએ, દેવેને પણ દુર્લભ એવાં આ બે અપ અમને આપ્યાં છે. તે દેવીને અમારા પર મહાન ઉપકાર છે. આપણે મનુષ્ય તેમના ઉપકાસ્ને બદલે ન જ વાળી શકીએ. તથાપિ તે દયાળુ દેવીનું નામ અને ચિર રમણીય રહે તે માટે આ કુમારનું નામ મલયકુંવર, અને કુંવરીનું નામ મલયાસુંદરી રાખવામાં આવે છે. * . રાજાના સંભાષણને સર્વ લેકે એ અનુમોદન આપ્યું. મેળાવડો વિર્સજન થયે. રાજા, રાણી સુખમાં દીવસે પસાર કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ ધનાશાલી ભદ્રને રાસ ( શાસ્ત્રી) 1-0-- (67) * પાંચ ધાવમાતાએ પાલન કરાતાં, બન્ને સતાને કમે વૃદ્ધિ પામ્યાં. જેમ જેમ કુમાર, કુમારી, મન મન અક્ષરે બોલવા લાગ્યાં, અવ્યક્તપણે હસવા લાગ્યાં, અને અસ્થિરપણે પગ સ્થાપન કરતાં શીખતાં ગયાં, તેમ તેમ ચદ્રને દેખીને જેવી રીતે સમુદ્રમાં પાણીનાં મોજાં ઉછળે છે, તેવી રીતે, માતપિતાના હૃદયમાં હર્ષના તરંગો ઉછળવા લાગ્યાં. એક હાથથી બીજાના હાથમાં ફરતાં આ બાળકે કમે શિશુવય પામ્યાં. વિદ્યા ગ્રહણ કરવાને લાયક થયાં જાણું, શસ, શાસાદિ વ્યવહારકળામાં નિપુણ ઉપાધ્યાયને બને બાળકો સોંપવામાં આવ્યાં. . ખરી વાત છે કે વિદ્યા એજ મનુષ્યનું પરમ ભૂષણ છે. ખરૂં દૈવતજ વિદ્યા છે. વિદ્યાથી જ મનમાં મનુષ્યપણું આવે છે. વિદ્યા વિનાનાં મનુષ્ય, મનુષ્યરૂપે પશુ સમાન છે. વિદ્યાથી બને ભવ સુખમય થાય છે. સિંહ જેવી હિંસક જાતિને પણ કેળવવાથી હિંસક સ્વભાવને ત્યાગ કરી, સાત્વિક સ્વભાવ ધારણ કરે છે. તે મનુષ્યને કેળવવાથી તેનો ખરે માનવસ્વભાવ પ્રકટ થાય તેમાં આશ્ચર્ય શાનું? જે માતા, પિતાએ પોતાનાં પુત્ર, પુત્રીઓને વ્યવહારિક તેમજ આત્મિક ઉશતિ થાય તેવું શિક્ષણ નથી આપ્યું, તે માતા, પિતા, માતા પિતા એવા નામને પણ લાયક નથી. તેઓ પિતાનાં સંતાનના ખરા શત્રુઓ છે. તે ત્રિ, પુત્રીઓ અવિવેકા થા, વિનયહીન બની, અવળે રસ્ત રાય, અકા કરી અધોગતિમાં જય, ધાર્મિક તેમજ વ્યવહારિક માર્ગથી વિમુખ થાય, તેનું મૂળ કારણ " બાળપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ (68) રમતી લીલાવતી નાટક - 7 ણામાં વિદ્યાના જે સંસ્કારો, માતા, પિતા તરફથી પડવા જેઇએ તે નથી પડતા " તેજ છે. આ બાળકની અજ્ઞાનતાનાં કડવા ફળો તે નિભંગી માતા, પિતાઓને પણ ચાખવાં પડે છે. કુટુંબમાં અને ઘરમાં નિરંતર કલેશ થાય, અને સગાભાઈઓ જુદા રહે, ધન માટે શત્રુની માફક આપસમાં લડે, માતપિતાઓનું અપમાન થાય, એટલુજ નહિ પબુ ભેજનને માટે માતા, પિતાના વારાઓ પણ કરે અને છેવટની જીંદગી મહાન કાણથી દુઃખમાજ પૂર્ણ કરે. આનું કોઈ પણ ખરૂં કારણ હોય તો એ જ છે કે, તે બાળકને, બાલ્યાવ થામાં જ, માબાપ તરફથી મનુષ્યપણાને લાયકની કેળવણી આપવી જોઇએ તે આપવામાં નથી આવી. માટે દરેક બાળકને બાલ્યાવસ્થામાં જ વિદ્યા આપી કેળવવા જોઈએ. , આવા ઉત્તમ વિચારોથી, બાળકોના હિતિષી રાજાએ, ઉ- ત્તમ ગુણ પાત્ર ઉપાધ્યાયને કેળવવાને કુમાર તથા કુમારીને સેપ્યાં. બુદ્ધિનાનું રાજકુમાર, અને રાજકુમારીએ પૂર્વે ભણેલું પાછું ' યાદ કરતાં હોય નહિં તેમ, ઘણુ થડા વખતમાં સર્વ કળા અને વિદ્યા ગ્રહણ કરી. " રાજકુમાર, કોઈ વખત અધકડા, કેઈ વખત કુંજરકીડા તે કઈ વખત ખડૂગ ખેલવાની કીડા કરતો હતો. કોઈ વખત ધનુષ્ય બાણ લઈ, શીખેલી કળાને ઉત્તેજીત કરવા, નીશાનબાજી પણ ખેલત હતો, કુમારને ક્રીડા કરતો જોઈ માત પિતાનાં મન પ્રમોદથી પ્રપુલ્લિત થતાં હતાં. તાજકુમારી મલયાસુંદરી પણ ધાવમાતા વેગવતી અને સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ N કેવળ નેમવૌવાહ -ર-૦ રખી વયની દાસીઓને સાથે લઈ યથેચ્છાએ ઉદ્યાનાદિકમાં વિ. ચરતી અને કડા કરતી હતી. - મલયાસુંદરીનું હૃદય સ્વભાવથી જ કરૂણાથી ભરપુર હતું. તે ભેળા સ્વાભાવની હતી. કેમળતા તેના શરીરમાં વ્યાપીને રહી હતી. ડહાપણ અને સધર્મ કર્તવ્યમાં નિપુણ હતી, સમગ્ર રાજ કુંટુંબને પ્રાણથી પણ અધિક વહાલી હતી. અનુક્રમે બાલ્યાવસ્થાને મૂકી તેણીએ યુવાન અવસ્થામાં પ્રવેશ કર્યો. . યુવાસ્થામાં રાજકુમારીના શરીરની શોભા કેઈ અપૂર્વ જન @ાતી. હતી અંગ ઉદલાસ પામ્યું હતું. લેચનપ્રિય લાવણ્યતા વૃદ્ધિજ પામતી હતી. અળ પુરૂષની માફક કેશપાશમાં કુટીલતા ( વાંકાશ ) જણાતી હતી. કુમૈત્રિની માફક મધ્યભાગ તુચ્છ જ તો હતે. ઉત્તમ મનુષ્યના મનોરથની માફક સ્તનયુગલ . દયમાં સમાતું નહોતું. સાધુ પુરૂ નચિત્ત વૃત્તિની માફક નાસિકા સરલ દેખાતી હતી. સરૂની મિત્રતાની માફક વેણદંડ લેબાયેલે હતો. જનનીના મનની માફક લોચન દ્રઢ નિગ્ધતાવાશું હતું. શકયનાં કર્તવ્યેની. માફક કટાક્ષે વક જણાતાં હતાં. વિલાસીનીના આચારની માફક અધર પવવ સશગી (લાલ)હતે. આ શંખની માફક કંઠ રેખાઓથી શોભતો હતો. શરીર, શાલીગ્રામની માફક સુકુમાળ હતું. ગતિ, હાથણીની માફક વિલાસવાળી હતી. ટૂંકામાં એટલું જ કહીશું કે, વનના સમાગમશ્રી મયાસુંદરીનાં દરેક અવયવો ખીલી નીકળ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ (es ) છ ભાઈને રસ. 01-0 પ્રકરણ 13 મું. MN મહાબલ કુમારને ચંદ્રાવતીમાં ગુપ્ત પ્રવાર, વિશાળ દક્ષિણ દેશમાં પૃથ્વીથાનપુર એક રમણીય શહેર હતું. હાલ પણ જેને પછઠ્ઠાણપૂર કહે છે. શોભા અને સમૃદ્ધિમાં ચંદ્રાવતીથી કંઈ પણ રીતે તે ઉતરતું નહતું. : - આ શેહેર પણ ગળાનદીના કિનારા પર હતું. કિનારા પર સુંદર ઇટાદાર વૃક્ષેની ઘટાઓ આવી રહી હતી. નજીકમાં ધનંજય નામના યક્ષનું મંદીર હતું. આજુબાજુ કેટલેક પહાડ પ્રદેશ હતે. નાનાં નાનાં શિખર વાળી સુંદર ટેકરીઓ આવી રહી હતી તેમાં કેટલીક ગુફાઓ પણ જોવામાં આવતી હતી. તેને ઉપયોગ કઈયેગી મહાત્માઓ કે લફંગાચાર લેકેજ કરતા હતા. * તે શહેરમાં સુરપાલ નામને ક્ષત્રિયવંશી રાજા રાજ્ય કરતો હતો. વીરવળ, અને સુરપાળ રાજા અને મિત્ર હતા. 1 પોતાની મિત્રાઈ લાંબા વખત સુધી બની રહે તે માટે અવસર પ્રસંગે, આપસમાં તેઓ ઉત્તમ વસ્તુઓનાં ભેટનું મેકલતા રહેતા. અને કાર્ય પ્રસંગે એક બીજાને મદદ પણ કરતા હતા. છે એક દીવસ કેટલીક ઉત્તમ વસ્તુઓનું જેટલું લઈ, પૃથ્વીસ્થાનપુરથી રાજપુરૂષ, ચંદ્રાવતીમાં આવી પહોચ્યા હતા. મહારાજા વીરઘવળ સભા વચ્ચે સિંહાસન પર બીરાજે હતો. રાણી ચંપકમાલા ડાબી બાજુએ બેઠી હતી. મયંકેતુકુમાર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ આ ખેતીશાના ઢાલીયા 0-1-2 (91). પણ જમણી બાજુએ બેઠો હતો. સામંત, પ્રધાન વિગેરે રાજપુરૂષોથી સભા ભરપુર હતી. એ અવસરે સુરપાળ રાજાના અમાત્યાદિ રાજપુરૂસભામાં આવ્યા અને રાજાને નમસ્કાર કરી, પાસે ભેટશુંમૂકી ઉભા રહ્યા 2 એ બહુમાનપૂર્વક ભેંટણું સ્વીકારી, પ્રધાન આદિ સર્વને બેસવાને આસન આપ્યાં. “મારા પરમ મિત્ર સુરપાળ રાજાને, તેના રાજ્યને, અને અંતે ઉર આદિ સર્વ પરિવારને કુશળ છે ? " વીરધવળરાજાએ પ્રશ્ન કર્યો. પ્રધાને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું, " મહારાજા! ધર્મના પ્રસાદથી અને આપ જેવા મિત્ર રાજાની મીઠી નજરથી, રાજ્યમાં સર્વત્ર આનંદ છે. મહારાજા સુરપાળે આપના સર્વ પરિવારની કુશળતા ઈચ્છી છે, અને પુછાવી પણ છે.” . - પ્રધાનની સાથે આવેલા માણસ તરફ રાજાએ નજર કરી, તે પ્રધાનની પાછળ નજીકમાં બેઠેલ મહાતેજસ્વી, સિમ્યમૂર્તિ ભાગ્યવાન એક યુવાન્ પુરૂષ જોવામાં આવ્યું તેને જોતાંજ રાજાનું ધ્યાન તે તરફ ખેંચાયું. - રાજાએ પ્રશ્ન કર્યો. “પ્રધાન આ તમારી સાથે આવેલ તેજરવી પુરૂષ કોણ છે?મા પધારવા પ્રમાણે કોઈ રાજકુમાર હોવો જોઈએ.” ' આ શબ્દો સાંભળતાં જ તે યુવાન પુરૂષે સંકેત કરવાથી એક વિચક્ષણ પુરૂષ વચમાં બોલી ઉઠયે. 4 મહારાજા વીરધવળ ! તે મારે બઘુ બાંધવ છે. દેશાટન કરવાની ઈચ્છાથી તે અમારી સાથે આવેલ છે. " 1. આ પુરુષને જોઈ રાજાના વિચારે કઈ જુદા જ પ્રકારના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ . ( 72) જનસઝાયમાલા માગ 1 લે 0-12-0 થયા હતા. મલયાસુંદરી યુવાન વયની થઈ હોવાથી રાજાને પિતાની ચિંતા દૂર કરવી હતી. પણ આ રાજકુમાર નથી એમ ઉત્તર ગમવાથી પોતાના વિચારોને રાજાએ ત્યાંજ શાંત કરી દીધા. રાજકાર્ય નિવેદન કર્યા પછી, તેમને સન્માન આપી, રાજાએ નીવાસ સ્થાન અપાવ્યું, તેમાં તે સજઈ રહ્યા. સભા વિસર્જન થઈ. * સભાથી બહાર આવ્યા બાદ તત્કાલિક ઉર આપનાર તે પુરુષની આ યુવાને પ્રશંસા કરી. અને બનાવટી ઉત્તર અપાવવાનું કારણે તેને આ ચંદ્રાવતીને પ્રવાસ ગુપ્ત હતેા. આ એક સુંદર મહેલમાં ઉતારે લીધા બાદ તે યુવાન રાજકુમાર, સાથે અલ્પ પરિવારને લઈ, ચંદ્રાવતી નગરીની શોભા જેવા માટે નીકળી પડયે. આમતેમ શહેરમાં ફરતાં રાજમહેશ્ના પછાડીના રસ્તા તરફ તેઓ આવી ચડ્યા. - તે મેહેલના ઝરૂખામાં એક રાજકુમારી બેઠી બેઠી, ચારે બાજુ શહેર ચર્ચા જોતી હતી. જોતાં જોતાં તે રાજમહેલના નજીક ભાગમાંથી પસાર થતા અલ્પ પરિવારવાળા કુમાર ઉપર તેની દષ્ટી પડી. કામ સરખા સુંદર રૂપવાન આ કુમારને જોઈ તે કુમાર ચિંતવવા લાગી. " આ યુવાન પર કેણ હશે? સાક્ષાત્ . કામદેવ નહિ હોય! અશોક વૃક્ષના પલવની માફક અરૂણ, અને સુકમાળ તેના હાથ જણાય છે હાથની સુંઢા દંડની માફક મનહર જંઘાયુમ કેવું શેભે છે? વિશાળ વક્ષસ્થળ, અતિ દિઈ ભુજાદંડ, તેજસ્વી સુંદર મુખાકૃતિ, પ્રવાળદળ સરખાં અધર દળ, સરલ નાસીક, વિસ્તારવાળાં રિનબ્ધ નેત્ર, અને શ્યામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ * ~ ~ ~- ~-~ ~-~~ ~- ~ ~- ~ જૈનસઝાયમાલા ભાગ 2 જે. ૯-૧ર-૦ ( 73) કેશ કલાપ, આ સર્વ કેવાં શેભે છે ! આમ સર્વાગે સુંદર રાજકુમારને જોતી, ઝરૂખામાં રહેલી રાજકુમારી ચિત્રમાં આળે. ખેલી હોય તેમ સ્તબ્ધ થઈ રહી. દેવગે આ કુમારની દષ્ટિ પણ ઝરૂખામાં રહેલી કુમારી ઉપર પડી. તેને જોતાંજ તે વિચારવા લાગે. અહા શું આ કેઈ સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા છે. ગાઢ અનુરક્ત દૃષ્ટિથી તે મારી સમુખ જોઈ રહી છે. તે કુમારી હશે કે વિવાહિહાત હશે ? કુમારી પણ ચિંતવવા લાગી કે, મારા સંપુખ સ્નેહિત : દષ્ટિથી જોતે આ રાજકુમાર કોણ હશે ? તેને જોતાંજ મારે મન આટલું બધું વિડળ શા માટે થાય છે ? તે પૂર્વજન્મને મારે સ્નેહીતે નહિ હોય ? એ કેમનો પુત્ર હશે? આવા અનેક વિચારમાં ગુંથાયેલી રાજકુમારીએ પોતે કોણ છે, અને રાજકુમાર કેણ હશે, તે જણાવવા અને જાણવા નિમિત્ત જપત્ર ઉપર બે ક લખી, પોતાના મનની સાથે, નીચે ઉભેલા રાજકુમાર તરફ તે પત્ર નાખે, શરીરપર રોમાંચ ધારણ કરતા રાજકુમારે, નીચે આવતા પત્રને ઝીલી લઈ રાજકુમારીના હર્ષ સાથે મનમાં વાં. તે કલેકમાં આ પ્રમાણે લખ્યું હતું. कोऽसि त्वं तव किं नाम क वास्तव्योऽसि सुंदरः // कथय त्वयकाज हे मनो में क्षिपना दृशं 1 अहं तु वीरधवल भूपतस्तनया कनो તે જ યા વરેં નાના મથી રે. છે સુંદર ! તું કેણુ છે ? તારું નામ શું ? તું કયા રહેવાસી છે ? આને મને ઉત્તર આપ. મારાપર દષ્ટિ નાંખીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ ( 4 ) જેનસઝાયમાલા ભાગ 3 જે 0-12-0 તે મારું નામ હરણ કર્યું છે. હું વીરધવળ રાજાની કુંવારી પુત્રી છું. તારા હૃદયની સાથે મારું હદય એક થયેલું છે. મારું નામ મલયાસુંદરી છે. તે આ પત્ર વાંચી તે કુમાર, યોગીની માફક એકાગ્રચિત્તે, અને નિમેષ મેષ રહિત દષ્ટિએ કુમારીને જોવા લાગે. જેમાં જોતાં બન્નેની દષ્ટિ એટલી બધી એકમેક થઈ રહી છે, ત્યાંથી જુદી પાડવી મુશ્કેલ થઈ પડી. - કુમાર ચિંતવવા લાગે. અહા ! આ વિદગ્ધાએ (પંડિતાએ) પરિવાર સહિત છતાં પિતાનો વત્તાંત મને જણાવી આ. પણ મારે તેના પુછેલા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવે ? - કુમાર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં એક પુરુષ ત્યાં આવી કુમારને કહેવા લાગે. * " રાજકુમાર ! નગરીમાં ફરવું બંધ કરી, આપણું મુકામે પાછા ચાલે. આપણી નગરી તરફ આજેજ આપણું પ્રયાણ થશે. કેમકે જે રાજકાર્ય માટે અમારે આવવું અહીં થયું હતું તે કે સંપૂર્ણ થઈ ગયુ છે. '' રાજકુમારે જણાવ્યું. " અહા ગોપુર સહિત પ્રાસાદે કેવા સુંદર છે ? આ વાતાયનની (ઝરૂખાઓની) કેવી અપૂર્વ શોભા છે ? મારૂ મન તે હમણાં અહીંજ ચોટયું છે, " તે પુરૂષે જણાવ્યું " કુમાર ! આપણે જરૂરી પ્રસંગ છે માટે હમણાંજ અહીંથી ઉપડવું પડશે માટે જલદી ચાલે. " ફરી ફરીને વારંવાર ઝરૂખા સામું જોતા કુમારને ઘણી મહેતે સેવકે પિતાને ઉતારે લાવ્યા. * કુમાર ચિંતવવા લાગ્યો. અહે ! મારી અસમર્થતા ! અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ જનસઝઝાયમાલા કાગ 4 થે 1-0-3 ( ) ઉત્સુક્તા ! " હું કોણ છું ? આ પ્રશ્નનો ઉત્તર પણ તે કુમારીને જણાવી ન શકે? ધિક્ મારી કલામાં નિપુણતાને. મારી વિદગ્ધનાં બધી નિરર્થક ગઈ. હું મારા દેશથી આટલે બધે દુર અહીં આવ્યો છું છતાં કુમારીને મળી ન શક્યા, તે પાછળથી તેને મેળાપ મને કેવી રીતે થશે ? હમણાં રાત્રિ છે. અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યા છે. મારા માણસો પણ હજી તૈયાર થાય છે. તેઓ તૈયાર થાય તેટલામાં હું એકલો જ થઈને કુમારીને મળી આવું. અને “હું કોણ છુ " તે પણ કહી આવું. ( આ પ્રમાણે વિચાર કરી, પોતાના કોઈપણ માણશ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ત્યાંથી નીકળી, ઉતાવળો ઉતાવળ રાત્રિએ રાજકુમારીના મહેલ નીચે આવ્યું. મેહેલના પેલા મજલાની બારી ઉઘાડી હતી અને તે કિલ્લાને લગતી જ હતી. આ - રસ્તામાં ઉભા ઉભા બે ત્રણ મજલા ઉપર રહેલી કુમારી સાથે વાતચિત કરવી અસંભવિત હતી. તેમજ અંધકાર વિશેષ હેવાથી દષ્ટિનો વિષય પણ મુદ્રિત ( આચ્છાદિત ) થયે હતે. એટલે અહીંથી મલયાસુંદરીના મેળાપની આશા વ્યર્થ ગઈ પણ તે નિરાશ ન થયે હવે સાહસ કર્યા સિવાય છુટકો નથી એમ ધારી, એક કુદકે તે જમીન ઉપરથી કિલ્લા ઉપર જઈ પડશે. ત્યાંથી નજીકમાં પહેલા મજલાની બારી ઘડી હતી તેમાં રાજકુમાર પેઠે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ (76) જન કથા સંગ્રહ ભાગ 1 લે 1-00 પ્રકરણ 18 મું. રણ કનકપતી. કુમારે જે બારીમાં પ્રવેશ કર્યો હતો તે સ્થળેવરધવળ રાજાની બીજી રાણી કનકવતી રહેતી હતી. આ અવસર કઈ એજ વિષમ હતું કે કમ સગે, એ વખતે કનકવતીની પાસે એક પણ દાસ, કે દાસી નહોતી, પણ રાણુ કનકવતી એકલી જ તે મહેલમાં હતી. આવી અંધારી રાત્રિએ પિતાના મહેલમાં પેઠેલા રાજકુમા રને જોઈ તે વિચારવા લાગી. અવે ! આ દિવ્યરૂપ ધારી, અને સાહસિક પુરૂષ, આજ સુધી કે મારા જેવામાં નથી આ બે તેણે બારી દ્વારા કુમારને પ્રવેશ કરતે જે નહોતા. તેથી વિચાર કરવા લાગી કે, આટલા બધા ચેકીદારે છતાં આ પુરૂષે અહીં કેવી રીતે પ્રવેશ કર્યો હશે? નિચે આ કઈ વિદ્યાધર છે. અથવા મહાન સર્વાધિક પુરૂષ છે. કોઈપણ પ્રજન માટે હર્ષ પામતે ચાલે આવે છે. આ પ્રમાણે વિચાર કરતી, રાજવલ્લભા, કુમારના રૂપથી મહ પામી તેના જવ ના રસ્તામાં આડી ઉભી રહી. કુમારને કહેવા લાગી. હે નત્તમ ! અહીં આવ અહીં આવ. આ ઉત્તમ આસન પર બેસ. મને માન આપ, અને નિઃશંકપણે મારા મને પૂર્ણ કર. રાણના આ શબ્દ સાંભળી રાજકુમાર ચિંતવવા લાગે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ જસેવિજયજી કૃત વીસી. 0-2-0 (77) કે, " આ રાજાની રાણું હશે કે તેની બહેન હશે ? આવાં ભયવાળા સ્થાનમાં પેસીને મનને સ્વાધીન ન રાખતાં સ્વતંત્ર ( છુટું ) મૂકવામાં આવે, અથવા પરસ્ત્રી, માં આસક્તિ કરવામાં આવે તે, સ્વદાર સંતોષવ્રત કેવી રીતે રહે? તેમજ ઈષ્ટકાર્યની સિદ્ધિ પણ કેમ બને ? વળી આ સ્ત્રીના અવયવે પરથી સ્પષ્ટ સમજાય છે કે, આ કોઈની સ્ત્રી છે. માટે મારે તેના તરફ પ્રીતિ ન કરતાં સાવધાન રહેવું જોઈએ. હું અહીં મલયાસુંદરીની ' પાસે જવા આવ્યો છું. તે પણ તેનું હરણ કરવા માટે નહિ; તેમ તેની સાથે અનાચાર સેવવા માટે પણ નહિ; કેવળ તેના પ્રશ્નને ઉત્તર આપવા આવ્યો છું. તેમજ તે હજી કુમારી છે તેની સાથે નેહબંધન થાય તો પણ તેનાં માતા, પિતાની સમ્મતિ સિવાય હું કદી તેની સાથે લગ્ન કરનાર નથી. જ્યારે કુમારી સ્ત્રી તરફ પણ મારી આવી દ્રઢ લાગણી છે, તે પરણેલી પરસ્ત્રી તરફ તે મારું મન બીલકુલ નજ ખેંચાવું જોઈએ.” - ઈત્યાદિ વિચાર કરી કુમારે સમયાનુસાર કાર્ય સિદ્ધ કરી લેવા માટે રાણી કનકવતીને જણાવ્યું. . હું મયાસુંદરી માટે કાંઈ વસ્તુ લઈને આવ્યો છું. તે [ મને મલયાસુંદરીનું નિવાસસ્થાન બતાવે. મલયાસુંદરી કયાં રહે છે ? હું તેની પાસેથી પાછા ફરીશ; એ અવસરે તમે જેમ કહેશે તેમ કરીશ. હમણાં મને તેની પાસે જવાનો રસ્તો બતાવે. | કનકવતીએ કુમારનું કહેવું માન્ય રાખી, નજીકના દાદર ઉપર થઈ મલયાસુંદરીના મેહેલમાં જવાને રર બતાવ્યું. કમાર માળ ઉપર ચડી ગયે કે, રાજપત્ની કનકવતી હળવે હળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ ( 78 ) ઉતમ ચરીત્રને રાસ 9-2-3 . આ તેની પાછળ જઈ દ્વાર આગળ ગુપ્તપણે ઉભી રહી, અને તેઓ આપસમાં વાર્તાલાપ કરે છે, તે સાંભળવા લાગી. - પ્રકરણ 19 મુ '. રાજકુમારીને મેળાપ. ' - કુમાર જ્યારે રાજકુમારીના મહેલમાં દાખલ થયે, ત્યારે પૂવે જે ઝરૂખામાં તેને બેઠેલી દીઠી હતી તેજ ઝરૂખામાં અને તેજ સ્થળે અત્યારે પણ તે બેઠેલી હતી. ડાબા હાથમાં પિતાનું મુખ સ્થાપન કર્યું હતું. તે દિશા તરફ વારંવાર ઉભી થઇને દષ્ટિ ફેરવતી હતી. કુમારના સમાગમની આશા તેણે હવે મુકી હતી. મુખમાંથી ઉષ્ણધાસ નિશ્વાસ નીકળતા હતા. મુખ પ્લાનિને પામેલું જણાતું હતું. અને વિચારમાં લીન થઈ ગઈ હતી તેથી આજુબાજુ શું થાય છે તેનું તેને ભાન નહોતું. , કુમાર શેડો વખત તેની સંમુખ ઉભો રહ્યા પણ તેને ખરેખર ધયાન નિમગ્ન થઈ રહી હતી, તેથી કુમાર આવ્યાને પણ તે જાણી શકી નહોતી. . . - કુમારે જણાવ્યું “મૃગાક્ષી ! આ તરફ નજર કર. તારા હૃદયમાંથી નીકળી હું મારી સંમુખ ઉભે છું. >> છે અને માન આ વચન સાંભળતાંજ પિતાની ડોક પાછી વાળી જે પિતાની પાસે રાજદ્દેમારને ઉભેલો જોયે. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ વર્ધમાન દેશના ભાષાંતર કથાઓ સહીત 2-0-0 ( ર ) જોતાંજ તત્કાળ મલયાસુંદરી ઉભી થઈ, લજજાથી નમ્ર મુખ કરી સંમુખ ઉભી રહી. ' રાજકુમારે જણાવ્યું. " રાજકુમારી 1 તારા પ્રશ્નને ઉતર આપવા માટે જ હું અત્યારે આવા વિષમસ્થાનમાં આવી ઉભો છું પૃથ્વીસ્થાનપુરના મહારાજા, સુરપાળ અને મહારાણી પદમાવતી તે મારા પિતાશ્રી અને માતુશ્રી છે. મારું નામ મહાબળ કુમાર છે. દેશ જેવા નિમિત્તે ગુસપણે હું મારા પરિવારની સાથે આ છું. આ દેશમાં મારૂ ગમન ગુપ્તજ છે. મારા પિતાશ્રીની આજ્ઞાથી મારા પ્રધાન સાથે હું આવ્યો છું, તથાપિ અહીંના લોકોને અને વિશેષ પ્રકારે તમારા પિતાશ્રી વીરધવળને કોઈ પણ રીતે મારે આવવું જાહેર થયું નથી. - આ આશ્ચર્યથી ભરપુર નગરીને જોતાં, ફરતાં ફરતાં તમારા પ્રાસાદ ( મેહેલ ) નીચે આવે, તેવામાં જન્માંતરના સ્નેહને " પ્રગટ કરનાર અરસપરસ આપણે દુષિમેળાપ થયો. ત્યાર પછી જે થયું તે આપણ બન્ને પ્રકજ છે. મહાન સંકટમાં પ્રવેશ કરીને પણ અત્યારે હું તમને મળવા આવ્યો છું. . હવે હું જાઉં છું. મારાં માણસોને તૈયારી કરતાં જ મૂકીને હું આવ્યું છે. અમારે પ્રયાણ હમણાં જ મારા શહેર તરફ થશે.” કુમાર હમણાં જ મારી પાસેથી જવા માગે છે એમ થારી, લજજા અને માનપણું મૂકી, મલયાસુંદરીએ નમ્રતાથી બોલવું શરૂ કર્યું. : - " રાજકુમાર ! તમારે અહીંથી બીલકુલ જવું નહિ. હું તમને અહીંથી જવા નહિ દઉં. તમારા દર્શનવિના હું પ્રાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ ( 8 ) પંચપ્રતિકમણાદિ રાત્ર શારશ્રી ૦-૧ર-૦ ધારણ કરવાને અસમર્થ છું. જો તમે અતિ નિષ્ફર થઈ મારી અવજ્ઞા કરી ચાલ્યા જશો તે હું મારા પ્રાણન જતાંજલિ આપીશ, માટે મ રાપર કરણ લાવીને અહીં જ રહે. મારા મને પૂરણ કરો. જ્યાં સુધી હું તમને જઈશ ત્યાં સુધી જ મને નિવૃત્તિ રહેશે.. . - રાજકુમાર ! હું તમારી શી ભકિત ક. આ જન્મપર્યત . આ આત્મા તમને અર્પણ કરું છું. વિશેષમાં આ લક્ષ્મી પુ. જહાર તમે ગ્રહણ કરે ". - આ પ્રમાણે કર્યું. પિતાને હાથે તે હાર કુમારના કંઠમાં નાંખે. હાર નાંખીને જણાવ્યું કે, આ હાર મેં આપના ગળામાં નથી નાખો પણ આ, હારના બાનાથી મેં તમને વરમાળા આપી છે. માટે અત્યારે ગાંધર્વ વિવાહ કરી મને ગ્રહણ કરે, અને પછી હું અત્યારે જ તમારી સાથે આવીશ. અને અન્ય વિગ જનિત દુઃખ ન થાઓ; એજ મારી પ્રબળ ઈરછા છે.” મહાબળે ઉત્તર આપે " રાજકુમારી ! તમારું કહેવું સત્ય છે. તમારા મનોરથો ઉત્તમ છે. મનને ખરે સંકલ્પ તમે જણાવી આપે છે. તથાપિ મનુષ્યની સાક્ષીએ જ્યાં સુધી માતા, પિતા કન્યા ન આપે ત્યાં સુધી પિતાની ઈચ્છાએ વિવાહ કરે તે કલીન મનુષ્યને ઉચિત નથી. તે અત્યારે તમારું પાણી ગ્રહણ કરવાની અને સાથે લઈ જવાની હું નાપાડું છું તેથી તમે ખેદ ન કરશે. સુરેશે નહિ. ઉતાવળ ન કરે અહી કેટલાક દિવસ સુધી શાંત ચિત્ત કરી ને રહે. હું તમને વચન આપું છું કે અહીંથી જઈને જ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun. Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ મહાભારત દુગાશંકરવાળુ સત્ર સાથે. 1-8-0 ( 41 ) રીતે પ્રયત્ન કરીશ કે, તમારાં માતા, પિતા, તમારું લગ્ન મારી સાથેજ કરશે. હવે શાંત થાઓ. મને રજા આપો. " પ્રકરણ 20 મું. ઓમાન સાતા, રંગમાં ભંગ. ભવિષ્યનાં દંપતી આ પ્રમાણે આનંદમગ્ન થઈ આખરે છુટાં પડવાની તૈયારી કરે છે, તેટલામાં અકસ્માત ઝપઝપ મેહેલનાં દ્વાર બંધ થયાં. દ્વાર બંધ થતાંજ તેઓ જાગૃતિમાં આવ્યાં. દ્વાર કોણે બંધ કર્યો? બંધ કરવાનું કારણ શું ? . એમ બન્ને જણ વિચાર કરે છે; એટલામાં કનકવતાનો શબદ સંભળા. તે ખુશી થઈતાબોટા પાડતી બાલ લાગી. અરે ! લુચ્ચા મહાબળ તું મને ઠગને કુમારીને જઈ મળે. તે યાદ રાખજે, મને છેતરવાનું ફળ હું તમને હમણાં જ અપાવું છું. . મલયાસુંદરીએ મહાબળને જણાવ્યું. આ માર ઓરમાન માતા, છે તે મહેલને પહેલે માળે રહે છે. તે કોપાયમાન થઈ હોય તેમ જણાય છે. અરે ! મારી કેટલી ગફલત ! તે અહી આવેલી છતાં તેને મેં ન જાણી. તેણે આપષ્ણી સી બીના દેખી અને સાંભળી જણાય છે. એને તે કઇ ઉત્પાત પિદા કરે. મહાબળે જણાવ્યું. સુદરિ! જ્યારે હું તારી પાસે આવતો . હિતે તે અવસરે તેણે મને રસ્તામાં રે હતો. કામાતુર થઈ | વિષય યાચના કરી હતી. મેં તેને આડું અવળું સમજાવી, જુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ ( 8 ) મહાભારત વલ્લભ વ્યાસવાળુ ચી સાથે 3-0-0 ~~ ~ ~ ~ ~ ઠે ઉતર આપી શાંત કરી હતી. છતાં છુપા દૂતની માફક મારી પાછળ આવી તેણે આપણે વ્યતિકર સાંભળે છે. અને તેથી.. કૅધાતુર થઈ દ્વાર બંધ કર્યા ણ્ય છે. આ પ્રમાણેબન્ને જણ પિતાની ગફલતને પશ્ચાતાપ કસ્તાં હતાં તે અવસરે, કનકવૃતી દ્વારે તાળું મારી રાજા પાસે ગઈ અને બન્ને જણને દેખેલ તથા સાંભળેલું વૃત્તાંત, વિશેષા પ્રકારે મીઠું, મરચું ભભરાવી કહી બતાવ્યું. પિતાની પુત્રીનું સ્વછી, અને અનાચારી વર્તન, રાણીના મુખથી સાંભળતાંજ રાજાના ને કૈધથી લાલ થઈ આવ્યાં-અનેક સુભટેને સાથે લઈને, “મા, મારે, પકડે. પકડે, ?? વિગેરે શબ્દ કરતે વીરધવળ રાજા, તત્કાળ મલયાસુંદરીના મેહેઃ લ આગળ આ સુભટેએ તે મહેલ ચારે બાજુથી ઘેરી લીધે, રાજાના શબ્દો સાંભળતાંજ, રાજકુમારી ગભરાઈ ગઈ. હિં મત હારી ગઈ. દુખસમુદ્રમાં ડુબી ગઈ. " અરે !: આ સુંદર આકૃતિવાળા રાજકુમારનું શું થશે ? હું તેને બચાવ કેવી રીતે કરીશ? ધિકકર થાઓ મને વિષકન્યાને કે, હજી તે મારે. સંમેલનજ ( દષ્ટિ મેળાપજ ) થયે છે, તેટલામાં તે આકુ મા " રને હું ઘાત કરાવનારી થઈ.. મારે નિમિત્તે આ પુરૂષ રત્નને હમણાં જ વધથશે.” ઈત્યાદિ ચિંતાજાળમાં ગુંથાયેલી અને આ કુળવ્યાકુળ થતી રાજકુમારીને જોઈ મહાબળે તેને ધીરજ આપી.. હે સુંદરી ! તું બીલકુલ ભય ન રાખીશ, અને મારા અનિષ્ટ થવાની ચિંતા પણ ન કરીશ. જે પુરૂષ આવા યવાળા સ્થાનમાં સાહસ કરીને આવ્યો છે તેની પાસે પોતાના રક્ષણને પણ ઉપાયહશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ - નળાખ્યાન પ્રેમાનંદ કૃત 0-2-6 (83) - આ પ્રમાણે જણાવી પોતાના કેશમાં ગુપ્ત રાખેલી એક ગુટીકા બહાર કાઢી. અને મલયાસુંદરીના જોતાંજ પિતાને મુખમાં નાંખી. સભામાં બેઠેલી ચંપકમાલા રાણીનું રૂ૫ તેણે સવા રમાંજ દેખ્યું હતું. તેવુંજ 5 ગુટીકાના પ્રભાવથી કરી, મહાબળ મલયાસુંદરી પાસે બેઠે: સાક્ષાત્ પિતાની માતાનું રૂપ જોઈ મલયાસુંદરી વિસ્મય પામી, અને નિર્ભય થઈ શાંત ચિત્ત બેઠી. રાજા પણ તાળું તે દ્વાર ઉંધાડી કુમારીના મેહેલમાં દાખલ થયે. તપાસ કરતાં ચંપકમાલા સહિત મલીયાસુંદરીને ત્યાં બેઠેલી દીઠી. * રાજા કનકવતીના સન્મુખ જોઈ. છે. પ્રિયા ! તપાસ કર. તે મને શું કહ્યું હતું. આંહીતે તે માંહીલું કાંઈપણ જણાતું નથી. કનકવતી અંદર આવી. ચારેબાજુ તપાસ કરી, તે માતા સહિત મલયાસુંદરી સિવાય કોઈપણ બીજું ન જણાયું. કનકવતીને જોઈ ચપકમાલનું 24 ધારણ કરનાર મહાબાળ બેજો. " આ બેન ! આજે અકસ્માત્ આ મહેલમાં તમે કયાંથી ? શુ રાજ મારાખર કપાયમાન થયેલ છે ? ? સંપકમાલ રાણીને બોલવી જોઈ ત્યાં આવેલા સર્વ લેકે કનકવતીને આક્રોશ કરવા ભગ્યા કે, ખરેખર શકની આપસની ઈષ્ય તેનાં બાળકો ઉપર ઉતરે છે અને કનકવતીના ઘમાં પણતેમજ બન્યું છે.કનકલતીએ જણાલીતસત્ય નથી, વિગેરે. - કનકવીએ જણાવ્યું " સ્વામીનાથ ! અહીં આવેલા એક પુરૂષને કુમારીએ લક્ષમીપુંજહાર આપે છે. આપ તેની તપાસ કરો.” આ વાકયે સાંભળતાં જ સ્ત્રીરૂપ ધારક કુમારે પોતાના કે. ઠમાંથી હાર કાઢી રાજાને દેખા . તે હાર સર્વ લોકોએ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ (84) શિવપુરાણ બ્રધર અંશ. બનાવેલું -- જે. રાજાની સંકા નિવૃત્ત થઈ કનકવતીએ ઈર્ષ્યાથી જ આ પ્રમાણે અસત્ય વાન ઉભી કરી છે. વિગેરે બોલતા રાજાદિ પેત ? પિતાના સ્થાને ગયા. 1 ચંપકમાલા રાણી એ વખતે એક જુદા મહેલમાં હતી તેને આ વાતની ખબર પડી. પણ શોની આપસની ઈર્ષ્યાથી તેમજ પોતાની , પુત્રીની લઘુતા થશે એમ ધારી આ વાતમાં તેણે બીલકુલ લક્ષ . ન આપ્યું. તેમજ તે સંબંધમાં કેઈની સાથે વાતચિત પણ ન કરી. પિતાની આ પ્રમાણે લઘુતા થયેલી જાણી. કનકાવતી, વિ. . થવાદ પામી ચિંતવવા લાગી. એ રીતે કુમાર કહ્યાં ગયે ? આ શું થયું ? મેં તેને બરાબર જે હતે. શું મને ભ્રમ તો ન હિ થયે હેય ! હા ! હા બધા માણસો મારી નિંદા કરે છે. ચર કેટવાળને દડે તેવી મારી સ્થીતિ થઈ. અસત્ય બોલનાર તરીકે મારી પ્રાપ્તિ થઈ. આ કુમારીએજ મારી આટલી લ- - ઘુતા કરાવી છે. મલયાસુંદરી, મારી પૂર્વ જન્મની ખરેખર વેરણ છે. તેને હાલતી, ચાલતી, કે બોલતી જેમાં પણ મને ઉદ્વેગ થાય છે. આ કુમારી કયારે અનર્થમાં પડશે; અથવા કયારે મારી જશે; ઈત્યાદિ ચિતવન કરતી કનકવતી પોતાના મહેલમાં આવી. કેળાહળ સર્વ શાંત થતાં, ઘણી બારીકતાથી તપાસ કરી, મલયાસુંદરીએ, મેહેલનાં દ્વારા બંધ કર્યા, એટલે મહાબળે મુ- . * ખમાંથી ગુટીકો બહાર કાઢી પિતાનું સ્વાભાવિક રૂપે પ્રકટ કર્યું. મહાબળ રાજમારી ! આ સર્વ મહિમા, મારી પાસે ૨હેલી ગુટકાનો છે... ... ' મલયાસુંદરીઆ ગુટીક આપને કયાંથી મળી? . .- મહાન–એક દિવસ મારા શહેરમાં એક વિદ્યાસિદ્ધ પુન: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ - - - સુરેખ હરણ 0-4-0 .. 2 પુરષ આવ્યો હતો. તેની મેં સારી રીતે સેવા કરી હતી. તુષ્ટમાન ક થઈ તે સિદ્ધપુષે પરાવર્તન કરવા વિગેરેના અનેક પ્રયોગો - બતાવ્યા છે. તે સર્વ. મેં સિદ્ધ કરી રાખ્યા છે. તે માંહીલી - આ ગુટીકર છે. જેના પ્રભાવથી આજે આ આફત સમુદ્રને હું પાર પામ્ય છું. - મલયાસુંદરી–આવાજ ચમત્કારિક પ્રયોગવાળી બીજી પણ ગુટીક આપની પાસે છે ? ' મહાબળ–હા, છે. તેને પ્રભાવ એ છે કે આંબા રસ સાથે ઘસી, તિલક કરવાથી સ્ત્રી, પુરૂષનું રૂપ ધારણ કરી શકે છે, પણ તે ગુટકા અત્યારે અહીં મારી પાસે નથી. : . પણ હવે મને અહીંછી જવા દો. અહીં વિશેષ રહેવાથી વળી કઈ બીજો ઉપાય ન થાય. સુંદરિ ! આપણે વિધિ ( પૂર્વ કમ ) અત્યારે અનુકુળ છે. નહિતર આપણો દુર્લભ સિંગ અકસ્માત કેવી રીતે બની શકે ? તે વિધિજ . આપણી નિરંતર ચિંતા કરશે. આપણે ચિંતા કરવાની - કાંઈ જરૂર નથી. તે હું તમને એક કલાક આપું છું. મનની શાંતિ માટે તેનું નિરંતર સ્મરણ કરજે. અને સંકટ સમયે તે વારંવાર તેનો ભાવાર્થ યાદ કરશે. આ પ્રમાણે કહી મહાબળ એક કલેક આપે છે विधते यविधिस्तस्यान स्यात् हृदय चिंबितं / / एव मेवोत्सुकं चित्तमुपायांचितयेदहून् // 1 // . ( આખરે તે) પૂર્વ કર્મ જેમ કરે છે. તે પ્રમાણે થાય - છે. પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી, આ ચિત્ત ઉત્સુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ મચ્છવેધ 04- 7 થઈને ગટ અનેક ઉપાય ચિંતવ્યા કરે છે. - છે. રાજકુમારી ! પૂર્વ કર્મની પ્રબળતા હોય તે પ્રમાણે કાર્ય બની આવે છે. જે કાર્ય પ્રબળ કર્માધીન છે તેને માટે કરાયેલ પ્રયત્ન નિષ્ફળ જાય છે.વાવેલ બીજ અવશ્ય ઉગશેજ આકારણથી ઉદ્યમ ન કરશે એમ મારું કહેવું નથી. પણ મહાન અને પતિ પ્રસંગે મતિ મુંઝાઈ જતાં " આ ? વિચારે હૃદયને ધીરજ આપે છે, વિશેષ સંતાપ કરવા દેતા નથી, નવીન કર્મબંધ થતું અટકાવે છે, સમભાવે કર્મ વેદાવે છે, અને ઉત્સાહિત રાખે છે કે, આ કર્મ ભગવાઈ જતાંજ હું આ વિપત્તિમાંથી મુકત થઈશ. વળી આ મારૂં કથન પ્રબળ કર્મોદય યા નિકાચીત ( અવસ્ય જોગવવા લાયક ) કર્મોદય આશ્રેિનેજ છે. માટે હે રાજકુમારી આ લેકને તેવા પ્રસંગમાં અવશ્ય ઉપયોગ કરજે. ટાંકણાથી કતરેલા અક્ષરોની માફક આ ક્ષેક મલયાસુંદરીનાં હૃદય પટ્ટમાં કેતરાઈ રહ્યા, લેકનો ભાવાર્થ વિચારી તે મસ્તક ધુણવા લાગી. અહા ! કુમારને શે વિવેક ! કેવી ઉત્તમ બુદ્ધિ ધર્મશાસ્ત્રમાં કેટલી નિપુણતા ! મારા ભાદયથીજ આ સમાગમ થયે છે. - - મહાબળ—હવે મને રાજી ખુશી થઈ રજા આપો. વખત ઘણે થઈ ગયો છે. મારાં માણસો મારી રાહ જોતાં ચિંતામાં પડ્યાં હશે. મલયાસુંદરી–જાઓ એ શબ્દ નિઃસનેહતા સૂચક છે, માટે તેવી રજા હું મારા મુખથી જ આપું. છતાં આપનું મન જવાને વિશેષ ઉત્સુક છે, અને આપ મારી સાથે વિવાહિત થવાને મને કબુલાત આપે છે, તે હું અત્યારે એટલાથીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ સુંદરવીલાસ 0-4-0 ( 87 ) સંતોષ પામી જણાવું છું કે, તમારો માર્ગ નિવિન થાઓ. અને શાંતિથી આ૫ નિર્ણય કરેલ સ્થળે પહોંચો " આ શબ્દો બેલતાંજ આંખમાં અગ્ર ભરાઈ આવ્યાં, કંઠ રૂધાઈ ગયે, એટલે આગળ મલયાસુંદરીથી વિશેષ ન બોલાયું, એટલે નિનિમેષ દષ્ટિથી મહાબળને જોતી ઉભી રહી. મહાબળકુમાર પણ છેવટની સ્નેહ લાગણી દર્શાવી, કઈ ન જાણે તેમ જે રસ્તેથી આવ્યું હતું, તેજ રસ્તે થઈ પાછો નીકળી પડે અને તૈયાર થઈ રહેલા પરિવારને આવી મળે. પ્રયાણ કરતાં રસ્તામાં રાજકુમારીને પરણવાના અનેક ઉપાયે ચિંતવવા લાગે તે વિચારમાં ને વિચારમાં અવિચ્છિન્ન પ્રમાણે થોડા જ વખતમાં મહાબલ કુમાર પૃથ્વી સ્થાન પુરમાં આવી પહોંચે. માતા, પિતાને નમસ્કાર કરી, મલયાસુંદરી પાસેથી લાવેલ લક્ષ્મીપુંજહાર પિતાને સેં. પિતાએ જ્યારે હારપ્રાપ્તિનું કારણ પૂછયું ત્યારે શરમથી અસત્યે ઉત્તર આપે કે, ચંદ્રાવતીના રાજપુત્ર મલયકેતુકમારે મિત્રાઈના સંબંધે આ હાર મને આપે છે. રાજાએ કુમારની ઘણી પ્રશંસા કરી, પુત્ર ! તારી કળા કઈ અલૈકિક છે. ઘણા થોડા જ વખતમાં તે કુમાર સાથે તારી આવી ગાઢ મિત્રાઈ થઈ, ઈત્યાદિ પ્રશંસા કરી રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતને સેં. માતાએ પણ પુત્રની પ્રશંસા કરી તે દિવ્યહાર પોતાના કંઠમાં નાંખે. રાજકુમાર અહોનિશ મનમાં વિચાર કર્યા કરે છે. તેના પિતાએ નહિ અર્પણ કરેલી તે કન્યાનું હું કેવી રીતે પાણિગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ ( 88 ) અમ ચુને ચકા -4- 0 ', કરીશ? તે કુમારી સમક્ષ આ પ્રતિજ્ઞા ખરેખર દુષ્કર કરી છે. કે આ પ્રતિજ્ઞાને નિર્વાહ માટે કેવી રીતે કરે ? આ ગુપ્ત વાત માતા, પિતાને કેમ કહેવાય ? ઈત્યાદિ વિચાર કરતા રાજકુમાર ચિંતાતુર થઈ રહ્યો છે, , પ્રકરણ 21 મું. - સ્વયંવર મંડપ મહાબળને આમંત્રણ. - ચંદ્રાવતીના મહારાજા વિરધવળે એકલાવેલ દૂત રાજસભામાં આવી પહોંચ્યો. ખરે અવસરે મિત્રતા ભૂલાઈ જવાતી નથી સુરપાળ રાજા, મહાબળ કુમાર, અને સામંત, પ્રધાનાદિ સભામાં બીરાજેલા છે. પ્રતિહારે પ્રવેશ કરાવેલ ફૂલ, રાજાને નમસ્કાર કરી, લેમવાર્તા કહેવાપૂર્વક પોતાના મિનો આદેશ નિવેદહ્મ કરવા લાગ્યું, * “મહારાજા સુરપાળ ! ચંદ્રાવતી પતિના પરમ મિત્ર ! મારૂં આગમન ચંદ્રાવતીથી થયું છે. અમારા મહારાજાએ આપના સર્વ કુટુંબને પ્રણામ પૂર્વક શાન્તિ ઇચ્છી છે. વિશેષ વિજ્ઞપ્તિ કરવાની. એજ છે કે, મહારાજા વિરધવલને તિથી પણ અધિક - ૨૫વાન અને ગુણવાનમલયાસુંદરી નામની કન્યા છે. અમારા * મહારાજાએ તેમનો સ્વયંવર: મંડપ રચ્યો છે. વંશપરંપરાથી આવેલ વજુસાર નામનું ધનુષ્ય તે. મંડપમાં મૂકવામાં આવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ ગીરધરક્ત રામાયણ સેનેરી પુડું 2-0 0 ( 8 ) પોતાના પરાક્રમથી જે કુમાર ધનુષ્યપર પ્રત્યંચા ચડાવશે, તેને તે રાજકુમારી વરમાળ આરોપશે. . ' આ સ્વયંવર ઉપર અનેક રાજકુમારોને આમંત્રણ કરવાને તે એકલાવવામાં આવ્યા છે. મહાન ગુણવાન, રૂપવાન - મહાબળકુમારને બેલાવવા નિમિત્તે મને મેકલવામાં આવ્યું છે. આજે જેઠ માસની અંધારી એકાદશી છે. સ્વયંવરનું મુહુર્ત જેઠ વદ ચતુર્દશીનું છે. મને મેકલ્યાને ઘણા દિવસો થયા છે. પણ રસ્તામાં બીમાર થવાથી હું વખતસર આવી શક નથી. માટે હે જા ! હવે વખત ઘણે થડે છે તે મહાબળકમારને તરત ચંદ્રાવતી તરફ આવવાને આપ આજ્ઞા કરે વિલંબ કરવાને હવે વખત નથી.” મહારાજા વીરધવળના આમંત્રણથી રાજા ઘણે ખુશી થયે. આમંત્રણ ઘણા માનપૂર્વક સ્વીકારી, દૂતને વાદિકથી સત્કાર કરી વિજન કર્યો. મહાબળકુમાર આ વખતે રાજાની જોડે જ બેઠેલે હતે. દૂતનાં વચન સાંભળી તેનું હૃદય પ્રમોદથી પ્રફુલ્લિત થયું. તે ચિંતવવા લાગે. અહા ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધારું હતું તે થયું. કકડીને ભૂખ લાગી હતી તેવામાં થાળમાં પકવાને ' આવી પડયાં તેમજ થયું. જે કાર્ય સામર્થ્યથી કે ધનથી થવું સંશયયુક્ત હતું, તેજ કાર્ય દૈવગથી મુઠીમાં આવી પડયું. મારી ચિંતાને માટે ભાગ આજે દૂર થયે દુઃખનો સંચાર નષ્ટ થયે. મન હર્ષથી પૂર્ણ થયું. અહા ! શું પુણ્યનું ભાડા વિધાતા પણ અનુકુળ જ ને ! ઓગણીવશા કામ સિદ્ધ થયું હોય તે વીશવશ સિદ્ધ થયું એમ કહી શકાય. પિતાને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ ( 20 ) શ્રીકૃષ્ણ ચરિત્ર 1-8-0 દેશથી હું જલદી ચંદ્રાવતીમાં જઈશ. બીજા રાજકુમારોનું માન મર્દન કરી મલયાસુંદરીનું પાણું ગ્રહણ કરી કૃતાર્થ થઈશ. ઇત્યાદિ અનેક વિચાર લહરીઓથી હકુળ થયેલા રાજકુમાર તરફ રાજાએ દહી કરી જણાવ્યું. " બેટા મહાબળ! તું આજજ સ્વંયવર ઉપર ચંદ્રાવતી પુરીમાં જવાની તૈયાર કર. સાથે મેટું સિન્ય લઈ જજે. ચંદ્રાવતી પતિ ભેટો રાજા છે. તેમજ મારો મિત્ર હોવાથી વિશેષ પ્રકારે માનનીય છે.” . - મડાબળકમાર હાથજોડી, મસ્તક નમાવી, વિનયથી બે, પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. આપ કહો તે અવસરે જવાને તૈયાર છું. . રાજાએ પ્રધાન તરફ નજર કરી જણાવ્યું. ચંદ્રાવતી તર સ્વાના થવા સૈન્ય તૈયાર કરશે. રાજાને હુકમ થતાંજ સૈન્યમાં તેયારી થવા લાગી. - રાજા-મહાબળ ! ચંદ્રાવતીથી લાવેલ લક્ષમીપુંજ હાર તું સાથે લઈ જજે, ન મહાબળ-પિતાજી! હું જ્યારે નિદ્રામાં હોઉં છું-તે વિળાએ અદશ્યરૂપે, મને નિરંતર, કેઈ ઉપદ્રવ કરે છે. કોઈ વખત સ્ત્ર, તો કઈ વખત શસ્ત્ર, કઈ વખત આભૂષણ કે બીજી કાંઈ ઉત્તમ વરતુ મારી પાસે હોય તે લઈ જાય છે. કોઈ વખત ભયંકર હાસ્ય કરી મને ખવરાવે છે. મારી માતા પાસેથી કાલ રાત્રે જ તે હાર મેં લીધું હતું. પણ તેજ રાત્રિએ મારા ગળામાંથી તે કોઈ કાઢી ગયું છે. તે હાર ગયે જાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ શ્રીમદ ભાગવત મોટુ ચીત્રવાળુ 5 0-0 (91) મારી માતા એટલું બધું કલ્પાંત કરે છે કે, તેના દુખથી હું આજે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છું.. - પિતાજી! મારી માતાને શાંત કરવા મેં તેમની પાસે એવી પ્રતીજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં તે હાર લાવી ન આપું તે અગ્નિમાં પ્રવેશ કરૂં. - મારી માતાએ પણ એવી જ પ્રતિજ્ઞા કરી છે કે તે હાર ન મળે તે માટે પણ મરવું. અદશ્યપણે આ સર્વ વસ્તુઓનું હરણ કરનાર કોઈ જન્માંતરને વૈરી ભૂત કે રાક્ષસ હોય એમ માનવું છે. તે પિતાજી! મારે એ વિચાર છે કે, આજ રાત્રીએ બે કે ત્રણ પ્રહર પર્યત મારા શયનગૃહમાં હથીઆર સહિત મારે જાગૃત રહેવું. એ અવસરે તે જે દુષ્ટ આવે તે તેને છતી હાર પ્રમુખ સર્વ વસ્તુઓ તેની પાસેથી લઈ તેમાંથી હાર મારી માતાને સોંપી, પાછલી રાત્રિએ મારે ચંદ્રાવતી તરફ પ્રયાણ કરવું. આ પ્રમાણે કહી મહાબળ ઉભે રહો. ' રાજાએ તેમ કરવાને રજા આપી મહાબળ પિનાને નમસ્કાર કરી પિતાના મેહેલમાં ગયે. પ્રકરણ 22 મું, લગ્નમાં વિઘ-મહુબળનું અપહરણ. * જેઠ વદ એકાદશીની અંધારી રાત્રી પૃથ્વી પર છાઈ રહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ (92) ચંદ્રકાંત ભાગ 1 લે 2-8-0 . હતી. અંધાર ચારે દિશામાં વ્યાપી રહ્યા હતા. છુટક, છુટક તારાઓ કાંઈક પ્રકાશ આપતા હતાં પણ અંઘકાર વિશેષ હોવાથી તેનો પ્રકાશ સ્પષ્ટ જણાતો નહતો. આખા શહેરમાં શાંતિ પથરાઈ હતી. મહેલના સર્વ વિભાગોમાં કેઈપણ મનુષ્યને સંચાર થતો નહોતો. - આ વખતે પોતાના વાસભુવનમાં, હાથમાં ખડ્ઝ લઈ, દીપકના અંધારા પાછળ ગુપ્તપણે, સાવધાન થઈ, મહાબળ કુમાર ઉ હતો. પિતાની શય્યામાં એક વસ્ત્ર પાથરી, તેની મનુષ્ય સરખી આકૃતિ કરી, તેના ઉપર વસ્ત્ર આચ્છાદિત કર્યું હતું. વાસબુવનની એક બારી સિવાય સવ દ્વાર બંધ કર્યા હતાં. ગમે તે હેય, શરીરના જોખમે પણ આજે તેને સજજડ શિક્ષા આપવી છે. એ જ વિચાર કરતે રાજકુમાર ઉભે છે. | મધ્ય રાત્રિનો સમય થયે હશે. તે અરસામાં ખુલ્લા ઝ. રૂખામાંથી એક હાથ અંદર પ્રવેશ કરતે કુમારને જણાય. તે જોતાં જ તે વિશેષ પ્રકારે સાવધાન થયે. તે હાથ તે વાસભુવનમાં ફરવા લાયે. તેને જોઈ કુમાર આશ્ચર્ય સહિત ચિંતવવા લાગે અરે ! શરીર સિવાય એકલે હાથ કેમ દેખાય છે ? વળી કંકણપ્રમુખ ભૂષણથી ભૂષિત, તેમજ સરલ હેવાથી તે હાથ કોઈ સ્ત્રી હોય તેમ જણાય છે. આજ સ્ત્રી, મને નિરંતર ઉપદ્રવ કરે છે. તે ઘણા દિવસે આજેજ દેખાણી છે, માટે મારે તેને હમણાં પૂર્ણ શિક્ષા આપવી. દેવીમાંયાના કારણથી તેનું શરીર ગુપ્ત જણાય છે. ખ ગના ઘાથી જે હું તેને હાથ છેદી નાખું તે તે ફરી મારે હાથ નહિ આવે. અને એમ થશે તે લક્ષ્મીપુજકાર કેવી રીતે મળશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ ચંદ્રકાન્ત ભાગ 2 2-8-0 (93) માટે તેને હાથ તે ન કાપ. પણ તેને સર્વથા પકડી લેવી, આ ઈરાદાથી સહસા કુદીને કુમાર તેના હાથ પર ચઢી બેઠો. અને ને પિતાના બેઉ હાથથી તે હાથ દઢપણે પકડી રાખે. . ; - કુમારનાં આવાં સાહસથી તે હાથ મેહેલમાં વધારે વખત . ન રેકાતાં આકાશમાં ઉચે ઉડવા લાગ્યા. કુમાર તે હાથપર બેસી જ રહ્યો. આકાશમાં જતાં વાયુના જોરથી ચાલતી ધ્વજાની માફક તે હાથ કંપવા લાગ્યો. હાથ ઉપરથી કુમારને ફેંકી દેવા: માટે તેણે ઘણો પ્રયત્ન કર્યો. વારંવાર હાથ જમીન તરફ તર- , છે, પણ તેને પ્રયાસ નિષ્ફળ ગયે. કેમકે કુમારપણ નીચે પડવાના ભયથી તેને મજબૂત પકડી રાખતા હતા. હાથ ઉંચે જઈ નીચે પડતો હોય તેમ ડોલવા લાગ્યું. થોડા વખતમાં તો તે દેવીનું સંપૂર્ણ શરીર મહાબલના જોવામાં આવ્યું. . . કુમાર વિચારવા લાગ્યું કે, આ કેઈ દેવી, દેખાય છે. - તેને વધારે વખત હેરાન કરવાથી, કદાચ કોપાયમાન થઈ સમુદ્રમાં કે પર્વતની ખીણમાં મને ફેકી દેશે, માટે હવે વધારે . વખત આ હાથઉપર રહેવું તે મારા માટે સલામતી ભરેલું નથી. એમ વિચાર કરી, જોરથી એક મુષ્ટિને પ્રહાર દેવીના મસ્તક . ઉપર કર્યો. આ પ્રહાર પડતાં જ તે દેવી કરણુસ્વરે રૂદન કરતી બેલવા લાગી. “હે સાહસિક ! કરૂણા કરી મને મૂકી દે. હવેથી હું તને હેરાન નહિ કરું.’ કુમારે કરણથી તેને હાથ મૂકી દીધો. હાથ મૂકતાં જ તે દેવી જીવ લઈને નાસી ગઈ. તેને જ જવાને માગ પણ કુમારને ન દેખાય. . . . . . દેવીને હાથ મૂકતાં જ, કુમાર નિરાધરપણે આકાશથી નીચે પડો. નીચે પડતાં જ મૂચ્છ આવી. ગઈ. વનના શીતળ વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ ( ક ) ચંદ્રકાન્ત ભાગ 3 જે 2-8-0 યુવડે આશ્વાસન કરાનાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આવ્યું. પડવાથી તેને વિશેષ વ્યથા (પીડા) થઈ નહોતી. કુમાર ચિતવવા લાગે. હું કયાં પડ છું ? વસ્તીમાં પહાડ ઉપર વૃક્ષ ૫ર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અંધકાર હોવાથી દ્રષ્ટિથી કાંઈ દેખાઈ શકાય તેમ નહોતું. હાથથી નીચેના ભાગને સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે હું આંબાની ટોચ ઉપર રહેલ છું. આંબાનાં ફળ પાકેલાં જણાય છે. અને તેથી આંબે નીચો નમી રહ્યો છેકમાસ તરતજ ત્યાંથી બેઠે થયે, અને શરીરને ભાર સહન કરી શકે તેવી મજબુત શાખાનો આશ્રય લીધો. . થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો. અને તેના થડ પાસે ઉભો રહી વિચાર કરવા લાગ્યા. - અહે ! દેવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પાયે છું ? લક્ષ્મીપુંજહાર, હવે મને કેવી રીતે અને કયાંથી મળશે ? હાર મેળવ્યા સિવાય, માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શર્કીશ ? હાર સિવાય, માતા કેમ જીવશે. માતાના મરણથી પિતા કેમ પ્રાણધારી શકશે ? હા ! હા ! અત્યારે મારા વંશને સંહાર થવાને વખત આવી પહે છે. આ વિધિ ! તારી અકળ કળા છે. ઘડીકમાં તું રમાડે છે. હસાવે છે, આશા બંધાવે છે, અને ઊંચા શિખર પર - ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુને તું બંધાવે છે, જેને વરાવે છે, નિરાશ કરે છે, અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. તારું આવું વિલસિત મહાઓએ જાણી શકે છે આ પ્રમાણે ચિંતામાં મન થઈ રહ્યો છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ (5) લાલાવાઘેલા અને રાણે વાઘ નેવેલ 0-4-0 પ્રકરણ 23 મું. મલયાસુંદરી અજગરના મુખમાં, રાત્રિને ત્રીજે પ્રહર શરૂ થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ચમકતા હતા. તાના પ્રકાશથી અંધકાર કાંઈક ઓ છે થયો હતે. ચંદ્રોદય થવાની પણ તૈયારી હતી. રાત્રિ હોવાથી વિશેષ પ્રકારે મનુષ્યને સંચાર બંધ હતું. આ અસરું આ બાના ઝાડ ઉપર બેઠે બેઠે મહાબળ અનેક પ્રકારનાં માનસિક તમે ઉછાળી રહ્યો હતે. આ અવસરે તેજ આમ્રવૃક્ષના મૂળ નજીક જોરથી ઘસડાટ તે તેને સાંભળવામાં આવ્યું. સાવધાન થઈ કુમાર વૃક્ષના મૂળ તરફ દષ્ટિ કરે છે તે નજીકમાં એક મોટો અજગર આવતે જણાવે. તના મુખમાં અરધું ગળેલું માણસ જણાતું હતું. * કુમાર ચિતવવા. લા. આ ક્રૂર પ્રાણી માણસને ગળીને આ ઝાડ સાથે આંટો મારી ( ભરડે દઈ) મારી નાખવા માટે આવે છે. આ અજગરના મુખમાં પડેલા પ્રાણીને જે હું કવિતકાન આપુ તે, આ વિપત્તિમાં મારું આવી પડવું પણ સફળ થયું ગણાય. કાળચક દરેક મનુષ્યને માથે ફરી રહ્યું છે.. જન્મે તેને મલ્લું અવશ્ય છે જ. નાશવંત આ શરીસ્થી પર ઉપકાર થાય તે જ સફળ છે. હું પોતેજ હમણાં મરણના મુખમાંથી અ છું. તે આ ક્ષણભંગુર શરીરશ્ન અવશ્ય પર ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ ( 9 ) ચંદ્રકાન્ત ભાગ 3 જે 2-8-8 યુવડે આશ્વાસન કરાનાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આવ્યું. પડવાથી તેને વિશેષ વ્યથા (પીડા) થઈ નહોતી. કુમાર ચિતવા લાગ્યું. હું કયાં પડયે છું ? વસ્તીમાં પાહાડ ઉપર ? વૃક્ષ ઉપર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અધકાર છેવાથી દ્રષ્ટિથી કાંઈ દેખાઈ શકાય તેમ નહોતું. હાથથી નીચેના ભાગને સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે હું આંબાની ટેચ ઉપર રહેલે છું. આંબાનાં ફળ પાકેલાં જણાય છે. અને તેથી આંબો નીચે નમી રહ્યો છે. કુમારુ તરતજ ત્યાંથી બેઠે થયે, અને શરી ભાર સહન કરી શકે તેવી મજબુત શાખાને આશ્રય લીધો. થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો. અને તેના થડ પાસે ઉભે રહી વિચાર કરવા લાગ્યા. અહો ! દૈવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પામ્યો છું? લક્ષમીપુજહાર, હવે મને કેવી રીતે અને કયાંથી મળશે ? હાર મેળવ્યા સિવાય, માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શર્કીશ? હાર સિવાય, માતા કેમ જીવશે. જે માતાના મરણથી પિતા કેમ પ્રાણધારી શકશે ? હા ! હા !! અત્યારે મારા વંશને સંહાર થવાને વખત. આવી પહે છે. એ વિધિ ! તારી અકળ કળા છે. ઘડીકમાં તું - માડે છે માડે છે, હસાવે છે, આશા બંધાવે છે, અને ઊંચા શિખર પર . ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુને તું બંધાવે છે, જે તો વરાવે છે નિરાશ કરે છે, અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. તારું આવું વિલસિત મહાત્માઓ જાણી શકે છે આ પ્રમાણે ચિંતામાં માન થઈ રહ્યો છે. તાર માતાર , Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #106
--------------------------------------------------------------------------
________________ ચતુરસીંહ ઠગારે ભાગ 2 જો -4-0 (97) विधत्ते यद्विधिस्तत्स्यान्न स्यात् हृदय चिंतितं // .. ... ... '' આ શ્લેક સાંભળતાંજ મહાબળે નિર્ણય કર્યો કે, આ મલયાસુંદરી જ છે. તેથી વિશેષ તેનું શરીર સંવાહન કરવા (દબાવવા લાગે) વનના શીતળ પવનથી; અને મહાબળની મદદથી થોડા વખતમાં કુમારીએ પિતાની દ્રષ્ટિ ખોલી. . મહાબળે જણાવ્યું મૃગાક્ષી ! નિદ્રાને ત્યાગ કર. સ્વર થા. તારી આ અવરથા જોઈ મારૂં હદય આકુળવ્યાકુળ થાય છે. આ શબ્દો કાનપર અથડાતાંજ નેત્ર ઉઘાડી જબાળા બેઠી થઈ. પિતાની પાસે બેઠેલા, અને શરીરને સંવાહન કરતા , રાજકુમાર મહાબળને જોઈ, તેને હર્ષને પાર ન રહ્યો. તેના રોમેરોમમાં આનંદ ઉછળી આજે પોતાને માથે પડેલું દુઃખ ભૂલી ગઈ શરીર સ કોચી, વસ્ત્ર બરાબર પહેરી, સ્નિગ્ધદષ્ટિએ કુમારના સંમુખ જોઈ રહી. મલયાસુંદી–રાજકુમાર ! હું કેવી રીતે જીવતી રહી? અને તમારો મેળાપ, આંહિ અકસ્માત કેવી રીતે થયે ? * મહાબળ--રાજકુમારી ! તે વાત આપણે પછી કરીશું. આ નજીકમાં નદી જણાય છે, ત્યાં જઈ પ્રથમ તારું શરીર, મળ, અને કાદવથી ખરડાયેલું છે તે સાફ કરીએ. . મલયાસુંદરી––જેવી આપની આજ્ઞા. " બને જણ નદીના કિનારાપર ગયા. શરીર સાફ કરી, વસ્ત્ર. ધઈ, પાણીપી, પાછાં ફરી તેજ આમ્રવૃક્ષની નીચે આવી બેઠાં. મલયાસુંદરી જરા સ્વસ્થ થઈ ––રાજકુમાર ! તમે આંહી - કયાંથી ?. મહાબળે પિતાને સર્વ વૃત્તાંત, વ્યંતરીએ હરણ કર્યાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ (98) ચતુરસીંહ ઠગારે ભાગ 3 જે 8-4-0 તે અજગરનું વિદારણ કર્યું ત્યાં સુધી કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં મલયાસુંદરી કુમારના ધેર્ય, અને સાહસથી ચમત્કાર પામી વારંવાર પિતાનું મરતક ધુણાવવા લાગી. કુમાર ઉપર નેહવાળી દ્રષ્ટિ ફેંકતાં તેણે જણાવ્યું. મુંદરા તમે ઘણું કષ્ટ સહન કર્યું મહાબળ–સુંદરી ! તું તારી વાર્તા અને મૂળથી જણાવ. મારા જવા પછી શું શું બનાવ બન્યા. ? આ ભયંકર અજગ-: રના ઉદરમાં હું કેવી રીતે આવી પડી ? અનેક સુભટોથી વિટાએલ રાજ મેહેલમાં રહેનારી, તને, આ પાપી અજગરે ગળીને અહી કેવી રીતે આણી ? - મલયાસુદરી--વહાલા ! અજગરના મુખમાં કેવી રીતે પડી તે હું જાણતી નથી. તે સિવાયને સર્વ વૃતાંત હું આપને કહું છું. આપ વન્સમાન રદય કરીને સાંભળશે. મલયાસુંદરી પિતાને વૃત્તાંત શરૂ કરે છે. તેવામાં કોઈ માણસનાં પગલાંને અવાજ મહાબળને કાને આવ્યું. મહાબળ તરત સાવધન થયે, અને વિચાર કરવા લાગ્યું કે, રાત્રિની અંદર આવા પ્રદેશમાં ફસ્નાર કોણ હશે? આવી અંધારી રાત્રીમાં ફરનાર ચેર, જાર, જુગારી કે ઘાતક હોવો જોઈએ. જે તેજ પુરૂષ હોય તે સ્ત્રી પાસે છતાં તેને શિક્ષા આપવાનું કામ મને અશકય થઈ પડશે. . . અથવા કોઈ રાજકુમારી સંબંધી હશે તે, કુમારીને મારી પાસે જઈ તે ઉપદ્રવ કરશે. એમ ધારી કેશપાશમાંથી ગુટીકા કાઢી, તેજ આંબાના રસમાં ઘસી, કુમારીના ભાળે (કપાળમાં) તિલક કર્યું. તે ગુટીકાના પ્રભાવથી મલયાસુંદરી પુરૂષપે થઈ * ગઈક પુરૂષય થયેલું જોઈ કુમારે જણાવ્યું. રાજકુમારી ! જયાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ સુદામાચરીત્ર નાટક મેટું -4-0 (ટેટ ) mmmmmmanennamen સુધી મારા થુંકથી આ તિલક લગાડવામાં નહિ આવે ત્યાંસુધી આ તારૂં પુરૂષનું રૂપ કાયમ રહેશે. હજી રાત્રિ વધારે છે. ઉ સ્પગે કઈ ચાલ્યું આવે છે.” “તે કોણ છે ? તેનો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી–અને હવે પછીના તેવા પ્રસંગોમાં ' પણ તારૂ આવું રૂપ કરવાની જરૂર છે. ' - મલયાસુંદરી–આપને જેમ એગ્ય લાગે તેમ કરો. આ શરીર જ પર્યન્ત આપને જ સોંપેલું છે ને. મહાબળ–તારં કહેવું બરોબર છે. પણ હવે આ માણસ નજીક આવે છે. આપણે માન રહેવું જોઈએ. વળી તે માણસ ગમે તે હે. તારે નિર્ભયજ રહેવું. જ્યાં સુધી તું મારી પાસે છે, ત્યાં સુધી તારે વાસ પણ વાંકે થવાનહિ દઉં. વધારે શું કહું. તારા માથા ઉપર થઈને જતે વાયુ પણ જે તને દુઃખ આપીને જશે તે તેનો પણ અટકાવ કરીશ. આ પ્રમાણે કુમા- . રીને ધીરજ આપી, અને મનપણે ઉભા રહ્યા. એટલામાં ઉતાવળી, ઉતાવળી નજીક આવતી એક સ્ત્રી તેમના જેવામાં આવી. કુમારે તેને મૃદુસ્વરે બોલાવી. શુભ્ર ! તું કોણે છે ? અંધારી . રાત્રિએ એકાકી કેમ ? તારા શરીર પર આટલે બધે ઘુજારો . (કંપારો) શા માટે? અહી નજીકમાં કયું શહેર છે? ત્યાં કેણ : રાજ રાજય કરે છે ? અમે પરદેશી છીએ. અહીંજ રાત્રિએ રહ્યા છીએ. તેથી અમે આ પ્રદેશથી અજાણ્યા છીએ. મધુર સ્વરે અને મીઠા વચને તેને આશ્વાસન આપ્યું. - : , કુમાર ઉપર વિશ્વાસ પામેલી તે સ્ત્રીએ જણાવ્યું કે, હું ક્ષત્રીએ કુમારે! તમે જે પૂછયું તેને ઉત્તર હું તમને આપું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ ( 100 ) આશીરવાદ નાટક મિટ 0-4-0 - તમે જે સ્થળે ઉભા છે. તે સ્થળ ગેળાનદીના કિનારાનું છે. આ નજીક ચંદ્રાવતી પુરી છે. ત્યાં વિરધવળ રાજા રાજ્ય કરે છે. - કુમાર મનમાંજ બેલી ઉઠયે. અરે ! આ તે મેટું આ શ્ચર્ય ! દેવીએ મને કયાં લાવી મૂકે ? પડતો પડતે હું કયાં પડે ? અડા ! મારા પિતા મને જે સ્થળે મોકલવાના હતા, અને મારૂ વાંછિત જે સ્થળે હતું, તેજ સ્થળે આવી પહોચ્ય છું. અહો ! પુણ્યને વૈભવ ! યમના મુખમાં ગયેલી કુમારી પણ મને અહીં જીવતી મળી. મારો વિધાતા હજી અનુકુળ છે. વિદને પણ અનુકળ સુખરૂપ થાય છે. ખરેખર વિદનોથી કે સંકટથી ખેદ કરવું ન જોઈએ, પણ “જે થાય તે સારા માટે ? એમ માનવું જોઈએ. મહાબળભદ્દે ! શું આ રા ને ઘેર હમણાં કાંઈ નવીન જાણવા લાયક બીના બની છે ? . આવનાર સ્ત્રી–હા તે રાજાને એક મલયાસુંદરી નામની કુંવરી હતી, તેને માટે રાજાએ સ્વયંવર મંડપ માંડે છે. રાજપુત્રોને બોલાવવા નિમિત્તે અનેક સ્થળે ડૂતે મોકલ્યા છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશીને દિવસે સ્વયંવર થવાને હતો. તેને માટે ઘણા હર્ષથી રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી હતી. પણ તે મલયાસુંદરીની ઓરમાન માતા કનકવતીએ રંગમાં ભંગ પાડે છે. કનકવતીની સમા નામની હું મુખ્ય દાસી છું તેનાં દરેક રહસ્યને જાણનારી, તેમજ દરેક કાર્યમાં આગેવાની . ભર્યો ભાગ લેનારી જે કઈ હોય તે હું પોતેજ છું. . કનકવતી મલયાસુંદરી પર નિરંતર દ્વેષ ધારણ રાખતી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ * * ભકતમાળ 1-0-0 101 ) તેના છિદ્રો જોયા કરતી હતી. - મલયાસુંદરી–સમા ! શા માટે નકવતી તેના પર દ્વેષ રાખતી હતી ! * મહાબળ–એમાં શું પૂછવું હતું ? સપત્નીઓને આપસમાં તે વેર હોય છે. તે વેર તેના બાળકોમાં વારસા તરીકે ઉતરે છે. સમા–હશે કાંઈ તેના વેરનું કારણ, તે તે જાણે. આટલા દિવસો તેનાં છિદ્રો જોતાં તેણે કાઢયા. પણ કાંઈ મલયાડુંદરીનું છિદ્ર તેના હાથમાં ન આવ્યું. ગયા દિવસની રાત્રિએ " હું અને તે " એમ બે જણાંજ મેહેલમાં હતાં, તેવામાં અકસ્માત મલયાસુંદરીને લક્ષમીપુંજાર કનકવતીના કંઠમાં આવી પડયે. અમૃતની માફક આલ્હાદક, “લક્ષમીપુંજહાર” આ શબ્દો સાંભળતાં જ જાણે નવીન ચેતન્ય આવ્યું હોય તેમ આનંદિત થઈ કુમારે જણાવ્યું, “તે હાર તેના કંઠમાં કયાંથી પડે? સમાએ જણાવ્યું, “તે હાર અકસમાતું આકાશમાંથી પડશે. અમે ઉચે, નીચે, આજુબાજુ ઘણી તપાસ કરી, પણ તે હાર નાખનાર કોઈપણ અમારા જોવામાં ન આવ્યું. ' કુમાર મનમાં . “હા તેજ અંતરી દેવી પાસેથી પડે હવે જોઈએ. કેઈપણ અન્ય જન્મના સ્નેહથી તેણીના કંઠમાં નાખ્યો હશે. અહા ! જે હારની અત્યાર સુધી કેઈપણ સ્થળે શોધ લાગી ન હતી, જેને માટે હું આ સંકટમાં પડયો છું, સ્વપ્નમાં પણ જે હારની (કયાં હશે તેની) આશા ર ii નહતી, તે હારની પ્રવૃત્તિ પુર્યોદયથી હમણું અનાયાસે મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ (12) ભકતમાળ મીરાબાઈ 8-8-0. આથી મને હવે વિશેષ નિશ્ચય થાય છે કે, હું મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. મારે સર્વ કુંટુંબ જીવતું રહેશે, અને મારી માતાને પણ હર્ષ થશે, મહાબળસમા ! તે હાર લઈને કનકવતીએ કર્યું ? હમણાં તે હાર કયાં છે ? . સોમા–હાર મળ્યાથી હર્ષ પામતી કનકવતીએ મને જણાવ્યું. હું હલે ! અપૂર્વ આશ્ચર્ય તું જે તે ખરી. મનુષ્યના સંચાર વિનાના સ્થાનમાં ‘આ’ કુમારી મલયાસુંદરીને હાર અકરમાત્માન કંઠમાં આવી પડે છે. તું તપાસ કર, આ મહેલમાં કોઈ છૂપું માણસ તે નથીને, જેણે આ હાર અહીં ફ્રેક હેય. મેં અને વિશેષ પ્રરારે તેણીએ સર્વત્ર તપાસ કરી પણું કે જોવામાં ન આવ્યું. . ' - થોડીવાર મન રહી, કાંઈક વિચાર કરી, કનકતીએ મને જણાવ્યું. “આ હારના લોભની વાર્તા તારે કેઈને પણ ન કહેવી.” મે કબુલ કર્યું એટલે તેણે હારને એક સ્થળે છુપાળે. ત્યાર પછી અમે બન્ને જણ રાજા પાસે ગયાં. : કનકલતી–સ્વામીનાથ ! આપ એકાંતમાં પધારે. મારે કાંઈ આપનાહિતની અને લાભની વાત કહેવાની છે. વરધવળ–ઘણું સારી વાત.. રાજા ઉઠી, એકાંતમાં કનકવતીની સાથે બેઠે. . . . . . . . . . . કનકાવતી–સ્વામીનાથ ! પૃથ્વીસ્થાનપુરના સ્વામી સુરપાળ - રાજાને, મહાન પરાક્રમી અને તેજરવી, મહાબળ નામને કુમાર છે. તેનું એક માણસ નિરંતર-ગુપ્તપણે અહી, આ તમારી અતિ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ ભકત નરસીહ મેહેતો 0-3-0 ( 103) | વહાલી કુમારી મલયાસુંદરીની પાસે આવે છે. રાજ્યના ભૂષણતુલ્ય “લક્ષમી જહાર” આજે જ તેની સાથે, મહાબળ માટે, કુરીમાએ મેકલાવ્યા છે. સાથે જણાવ્યું પણ છે કે, “સ્વયંવરના મિષથી મોટા સૈન્ય સહિત તમે અહીં આવજે. બીજા રાજકુમારે પણ આવશે, તે પણ તમને મદદ કરે તેવા સંકેત કરી રાખજે. આ રાજ્ય તમે ગ્રહણ કરજો, હું તમારી સાથે લગ્ન કરીશ. " મહારાજા ! ખરેખર કુમારી સરલ સ્વભાવની છે. તેને - રાજ્યો ની ધુર, પિતાના બળથી ગાવિત, મહાબળ કુમારે ભરમાવીને પોતાને સ્વાધીન કરી લીધી છે. તેથી જ તેણે આવે ભયંકર રાજદ્રોહ અને કુળઘાતકપણને વિચાર કર્યો છે. તે : પ્રાણનાથ ! સ્ત્રીઓની બુદ્ધિ તુચ્છ હોય છે. તેઓની વાણી . મધુર હોય છે, પણ હૃદય વજૂથી પણ કઠીણ હોય છે. મુખમાં જુદું અને હદયમાં કાંઈ જુદું જ હોય છે. ભૂખ સ્ત્રીઓ, પિતા, ભ્રાતા અને પતી પ્રમુખ મહા અનશની જાળમાં ફસાવે છે. સ્વામિન્ ! મહા અનર્થ થશે. એમ ધારી આ ગુપ્ત રહસ્ય મેં આપને નિવેદીત કર્યું છે. આ સંબંધમાં આપને યોગ્ય લાગે તેમ કરો. મારા વચન પર આપને પ્રીતીતિ ન આવતી હોય તે, કુમારી પાસે આ૫ હારની તપાસ કરે.” ઈત્યાદિ અનેક અસત્ય વચનેવડે, રાજાને એટલે બધા પ્રકોપિત કર્યો કે, રેષાંધ રાજાએ તત્કાળ અમોને વિસર્જન કરી, કુમારીની માતા ચંપકમાલાને એકાંતે બોલાવી, કનકવતીની કહેલી સર્વ વાત નિવેદત કરી. .. ચંપકમાલાએ આ વાત માનવાને આનાકાની કરી પણ છેવટે તેણીએ જણાવ્યું કે, રાજન્ ! મલયાસુંદરી તે હાર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ ( 14 ) ભકત બેડાણ 0-4-0 - આપે છે તે વાત સત્ય છે એમ માનવામાં કાંઈ હરકત નથી. રાણીનો અભિપ્રાય મેળવી, રાજાએ મલયાસુંદરીને પોતાની પાસે બોલાવી અને તેની પાસે હાર મા. પ્રથમ તે કુમારી સંભ્રાંત થઈ, પછી ભય પામી અને છેવટે ડીવાર વિચાર કરી તેણે ઉત્તર આપે કે, " પિતાજી તે હાર મારી પાસેથી ચેરાઈ ગયા હોય તેમ જણાય છે. તપાસ કરતાં મને મળતું નથી.” આ ઉત્તર મળતાજ કોધથી રાજાનાં નેત્રે લાલ થઈ આવ્યાં, હોઠ ફરવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું. જેથી રાજ બેલી ઉઠયો. " અરે પાપિછું. મારી પાસેથી દૂર જા, તારે મુખ ન બતાવ. તારાં કર્તવ્યની મને ખબર પડી છે.” - આ તરફ ચંપકમાલા પણ તિરસ્કાર કરી ફીટકાર દેવા લાગી. માતા સહિત પિતાને કોધાતુર થયાં જાણું મલયાસુંદરી તત્કાળ ત્યાંથી પાછી ફરી પિતાના મહેલમાં આવી. : મુખપર શોકની છાયા છવાઈ રહી. અરે ! આ શું? સ્નેહી માતા, પિતાના સંબંધમાં કાંઈપણ અપ્રિય કર્યું હોય તેમ બીલકુલ મારા ધારવામાં નથી. મારાપર બનેને આવડે કપ શામાટે ? વહાલામાં વહાલી વસ્તુ ચેરાઈ ગઈ કે નાશ પામી, એમ કઈ વખત બન્યું હશે, છતાં તેઓએ આ કપ કોઈપણ વખત કર્યો નથી. મારા૫ર પિતાજી જરા માત્ર ગુસ્સે થતા નહોતા આજે આવે અસહ્ય કે શા માટે ! આ કારણની મને કાંઈ ખબર પડતી નથી. હશે શું થશે વિગેરે મુખથી બોલતી, હૃદયથી ઝુરતી, દુઃખણી થઈ રાજમહેલમાં ઉદાસીન પણે આવી બેઠી. રાજાએ ચપકમાલાને જણાવ્યું, દેવી! આ દુષ્ટ હૃદયવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ * ધેળપદ સંગ્રહ 0-4- (105). કુમારી એ હાર મહાબળને સેંગ્યા છે. કનકવતીનું કહેવું અસત્ય નથી. મારી પાસે હાર નથી. એકઠા મળેલા અનેક દુષ્ટ રાજ- ' કુમાર પાસે તે પાપિ મને મારી નખાવશે. આ દુખ કુંવરી આપણને પ્રાણથી પણ વહાલી હતી. જેને માટે મહાન ખર્ચથી સ્વયંવર મંડપની તૈયારી કરી છે. પુત્રીને બાને તે આપણી વેરણ નીકળી. ખરેખર રાગી થયેલી સ્ત્રી જીવિતવ્ય આપે છે અને વિરકત થયેલી સ્ત્રી જીવથી મારે છે, મિત્રને શત્રુ કરે છે, અને શત્રુને પણ બનાવે છે. માટે હે પ્રિયા ! મારો એવો વિચાર થાય છે કે, જ્યાં સુધી તે દુષ્ટ વૈરી કુમાર આવી નથી પહોંચ્યા, ત્યાંસુધીમાં આ છોકરીને સુખે નાશ કરી શકાશે " ઈત્યાદી અનેક વિચારો કરતાં, રાણી સાથે રાજાએ દુખે રાત્રિ પસાર કરી. પ્રાતકાળ થતાંજ કેટવાળને બોલાવી રાજાએ આદેશ આવ્યો કે, અરે દંડ પાશિક ! મારી પાપિષ્ટ કુમારી મલયાસુંદરીને અહીંથી દૂર લઈ જઈ, તારે જીવથી મારી નાંખવી. આના સંબંધમાં તારે બીલકુલ વિચાર કરવો નહી તેમજ પૂછવું પણ નહિ. આ વૃત્તાંતની ખબર પડતાંજ બુદ્ધિનિધાન સુબુદ્ધિપ્રધાન રાજા પાસે આવ્યે. અત્યારે રાજાને ક્રોધ શરીરમાં સમાતો ન હેતે, પણ શરીરથી બહાર આવ્યું હતું. કેધથી ધમધમતા - રાજાને જોઈ નજીક આવી પ્રધાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા ! આવું અસંમજશ અને દારૂણ કાર્ય શામાટે આદર્યું છે? શું હમણાં મલયાસુંદરી આપની પુત્રી નથી? આપને સ્નેહ તેના ઉપરથી શું ચાલ્યા ગયે ? કન્યાએ કાંઈ મહાન 'અપરાધ કર્યો છે? મહારાજા ! જે કાર્ય કરવું તે બહુ વિચાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ ( 106 ) ચોરાશી વૈષ્ણવની વારતા 0-12-0 : પૂર્વક કરવું જોઈએ. અવિચારિત કાર્યને વિપાક, મરણથી પણ વિશેષ દુસહ આવે છે. , , , , રાજા–પ્રધાન! તમારું કહેવું બરાબર છે. પણ હું અવિચારિત કાર્ય કરતો નથી. કુમારીએ ભયંકર ગુનો કર્યો છે. તેણે મારા વંશને ઉચ્છેદ કરવાનું કાવતરું રચ્યું છે. આજે તે પકડાઈ ગયું છે. ઇત્યાદિ કહેવા પૂર્વક કનકવતીએ કહેલો સર્વ વૃત્તાંત એવી રીતે પ્રધાનને સમજાવ્યું કે, પ્રધાન ભયથી મિાન ધારી દો વિશેષ તપાસ કરવાની તેની હિમ્મત કે શુદ્ધિ ચાલી નહિ. : " રાજાના આદેશથી કોટવાળ કેટલાક માણસોને સાથે લઈ મલયાસુંદરીના મેહેલમાં આવ્યું, અને મંદસ્વરે મલયાસુંદરીને કહેવા લાગે. ' . ' રાજકુમારી ! રાજા તમારાપર કપાયમાન થયા છે. તમારે વધ કરવાની મને આજ્ઞા આપેલી છે. હા ! હતભાગ્ય, પરાધીનવૃત્તિ ! હું શું કરું ? આ અવસરે મલયાસુંદરીનાં નેત્રમાંથી અશુને પ્રવાહ ચાલી રહ્યો હતે. અશ્રુથી વસ્ત્રા ભીજાઈ ગયાં હતાં. મુખ દીનતાભરેલું જણાતું હતું, અને હવે શું કરવું એ વિચારમાં મૂઠ થઈ ગઈ હતી. મંદસ્વરે કુમારીએ ઉત્તર આપે. કોટવાળ ! મારા પર આવડ કેપ થવાનું કારણ તમે કાંઈ . જાણો છે ? . . - 1 કોટવાલે જણાવ્યું. રાજપુત્રી ! હું આ વાતને કાંઈપણ પરમાર્થ જાતે નથી.. : છે : મયાસુંદરી બેભાન રિથતિમાં બેલવા લાગી; પિતાજી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ ભયંકર ભુતાવળી 0-2-3 (17) નિર્દોષ બાળાપર, નિષ્કારણ આટલે બધે કેપ ! યાદ રાખશે, તમને મહાન પશ્ચાત્તાપ થશે. હા ! હા ! એ તે નિષ્કારણ વેરી કેણ હશે કે જેણે રાજાના મન પર આવો વિસંવાદ ઠસા-ળે છે ? પિતાજી ! તમારે હાથે આજપર્યંત આવું અવિચાતિકાર્ય થયું નથી. આજે આ તમને શું સુયુ છે? અપાંચપરને નિઃસીમ સ્નેહ કયાં ગયે, કે થોડો વખત બહાર ગઈ હોઉં તે પણ અનિષ્ટની શંકા ઉત્પન્ન કરતા ? ' અરે માતા ચંકમાલા ! તું પણ આજે પથ્થરની માફક કઠોર કેમ થઈ ? નેહથી લાલન, પાલન કરી આજે કાંય યુક્તાયુક્ત વિચાર પણ કરતી નથી ? મેં અપરાધ કર્યો છે એમ પણ કદાચ તને જણાય તે પણ શું બાળકને એક અપરાધ પણ માતા સહન ન કરે ? . . અરે ! અસીમ નેહવાન બાંધવ મલયકેતુ ! તું પણ આજે કેમ માન ધારી રહ્યો છે ? આ વિષમતા શાથી ઉત્પન્ન થઈ ? અહીં આવી મને મૂલથી કેમ જણાવતે નથી? - અરે ! એ તે મેં શે ગુન્હો કર્યો છે કે આજે સવ - રિવારને સ્નેહ, મારાપરથી મૂલથી ઉઠી ગયે ? એવા કયા દો. ષથી વજની માફક કઠેર હૃદયવાળે, આ સર્વ પરિવાર મારા તરફ થઈ રહ્યો છે ? હા ! નિચે મારાં પુણ્ય આજે મૂળથી ઉછેદ થયાં છે. નહિતર. આ સ્નેહી પરિવાર પણ વૈરીની માફક આજે દ્વેષી કેમ થાય ? . . . . . હે ભૂમિ દેવી મને તારા હૃદયમાં વિવર કરી આપ, કે તે રસાતળમાં પ્રવેશ કરી હું શાંતિ પામું. આ પ્રમાણે બોલતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ (108) કાવ્ય દાહન 0-12-0 સુરતી, ખેદ પામતી મલયાસુંદરી વિશેષ સાવચેતીમાં આવી વિચારવા લાગી કે, એકવાર હું પિતાજીને વિજ્ઞપ્તિ કરૂં કે, મારે શું અપરાધ છે. ? ત્યાર પછી મારા ભાગ્યમાં જેમ હશે તેમ થસે. એમ ધારી, વેગવતી દાસીને બોલાવી, પિતાને અભિપ્રાય જણાવ, રાજા પાસે મોકલી. વેગવતી રાજા પાસે આવી, હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગી કે, મહારાજા ? મલયાસુંદરી, મારી મારફત કહેવરાવે છે કે મેં આપને શું અપરાધ કર્યો છે તે આપ જણાવશે. મારા અપરાધની મને ખાત્રી થશે તે, અવશ્ય મરવા પહેલાં મને સંતોષ થશે કે, પિતાજીએ મારા અપરાધને બદલે આપે છે. વળી આપે મને, મારી નાખવા માટે કેટવાળને હુકમ આપ્યો છે તે, જે આપની આજ્ઞા હોય તે, હું એક વખત આપનાં, અને મારી માતાનાં દર્શન કરવા અને છેલ્લી ભેટ કરવા માટે આવું. આ વાત પણ આપને સંમત ન હોય તે તે ત્યાં રહીને જ આપને, ચંપકમાલા માતાને, અને ઓરમાન માતા કનકવતી આદિ સર્વને છેલ્લે નમસ્કાર કરે છે. " રાજાએ રેષ કરી જણાવ્યું " અરે ! પાપિણી છે કરી ? નહિ કરવા લાયક કાર્ય કરીને મારી પાસેથી અપરાધ ? જાણવા માગે છે. અહા ! સ્ત્રીઓને ગુઢ અભિપ્રાય ! શી કપટ પ્રવીણતા ! પરને પ્રતીતિ કરાવનારાં કેવા તેનાં મધુર વાક ! . અરે દાસી ! મને તેના પ્રણામની કાંઈ જરૂર નથી. હૃદયમાં વિષતુલ્ય પણ મુખે અમૃત સરખાં, તેનાં વચને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ સુહાબહેતરીની વારતા. 0-12-0 (100) સાંભળવાં નથી. તે કહી દેજે કે અહીં આવીને મુખપણ ન દેખાડે, અને કેટવાળ જેમ કહે તેમ મરણ સાધી લે. " રાજાનાં આવાં છેવટનાં વચનો સાંભળી દાસીને ઘણું દુઃખ લાગ્યું. તેનું હદય ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુધારા ચાલવા . લાગી. છેવટે ધીરજ ધરી દાસીએ મલયાસુંદરીને છેલ્લે સંગ દેશે જણાવ્યું. મહારાજ ! આપને આ છેલ્લે જ આદેશ છે તે મલયાસુંદરી ગોળા નદીના કિનારા પર પાતાળમૂળ નામને અંધારો અને ઉડે કુવે છે તેમાં ઝુંપાપાત કરી મરણ સાધશે. આટલા શબ્દ કહી રાજા તરફથી ઉત્તર સાંભળવા પણ બેટી ન થતાં, દાસી તત્કાળ મલયાસુંદરી પાસે આવી, અને બનેલ હકીકત સવિસ્તર જણાવી. - શાણી અને સમજુ મલયા સુંદરીનો અત્યારે ખરી કસોટી ને વખત હતો અચાનક તેને માથે આ આફત આવી પડી હતી. તે અત્યારે પિતાનાં કલિષ્ટ કર્મોને જ નિદતી હતી. બાલ્યા . વસ્થામાં તેને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું તે શિક્ષણના , પ્રભાવથીજ આવી વિપત્તિમાં તેની હિમ્મત બની રહી હતી. તેના મુખમાંથી ઘણીવાર આ શબ્દજ નીકળતા હતા. આ “જે વિધી કરશે તેહી થશે, નહિ થાય હૃદય ચિંતવ્યું તારૂં . હે ચિત્તા આમ ઉત્સુક થઈ, અનેક ઉપાય ચિતવે શા સાર?” રાજાને છેવટને હુકમ સાંભળી મલયાસુંદરી, મરવાને માટે તૈયાર થઈ. પંચપરમેષ્ટિમંત્ર જાપ કરતી, અધકુવાનું લક્ષ કરી, નિર્ભયપણે પિતાના રક્ષકની આગળ ચાલવા લાગી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ (10) બત્રીસ પુતળીની વારતા. 1-8-6 - રાજકુમારીની આ રિથતિ જોઈ, તેના નેહી સખીવર્ગની સ્થીતિ બહુ દયાજનક દેખાતી હતી. તે વગ ચોધાર આંસુએ રડતો અને વિલાપ કરતું હતું. કુમારી ! તારી આ દશા જોઈ અમારું હદય કાં કુટી જતું નથી. દુખથી દગ્ધ, પ્રાણ તમે શા માટે બેસી રહ્યા છે? અરે ! તારા મધુર આલાપ, સાવિક ગણી, અને હૃદયની સરલતાથી તે આનંદ, હવે કોની પાસેથી મેળવીશું તારી આ દશા અમને કાં ન પ્રાપ્ત થઈ? હવે જીવતાં અમે શા કામનાં? આજેજ ખરેખર અમે નિર્નાથ થયાં. તારાવિના આ શહેર મૂકી હવે અન્ય સ્થળે જઈ વસીશું; વગેરે બોલી તેઓ રડતાં અને બીજાને રડાવતાં હતાં. ' , રાજકુમારીને રાજાએ મારી નાખવાનો હુકમ કર્યો છે. ' આ વાત સાંભળીને શહેરમાં કેળાહળ મચી રહ્યો. પ્રજાના આગેવાનો તેના બચાવ માટે રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. " હે નરાધીશ ! આ કોર્ષ કરવાનું ઠેકાણું નથી. ભૂલ આવી, અને અપાએ (બાળકોએ) અપરાધ પણ કર્યો હોય' છતાં શું તેને દેહાંતદંડ આપ એગ્ય છે ? હે વિચક્ષણ મહારાજા ' છે જે તમે આ અનર્થ કર ધાર્યો હતો તે આ સ્વયંવરમંડપ : શા માટે તૈયાર કરાવ્યા ? કન્યાના વિવાહ માટે ઉત્સુક થઈ આવેલા સેંકડેગમે રાજકુમારને તમે શું ઉત્તર આપશે ? મહારાણી ચંપકમાલા ! કુમારીની માતા છતાં, આવા ' દુષ્ટ કાર્યથી રાજાને શા માટે મને નથી કરતાં ? " : ઈત્યાદિ અનેક પ્રકારે પ્રજાના આગેવાનોએ, રાજા, તથા રાણીને સમજાવ્યા છતાં કે ધોધ રાજ એક પીટી. બે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ - પ્રભાત સંગ્રહ -2- (16) થયા. તેણે પોતાનો નિશ્ચય ન ફેરવ્યું ત્યારે ઉદાસીન ચડેરે પ્રજાના આગેવાનો પાછા ફર્યા. - અનેક રાજપુરૂષોથી વીંટાએલી રાજકુમારી અંધ કુવાના કાંઠા પર આવી પહોચી. પંચ પરમેષ્ટિનું શરણ લઈ, મહાબળ-. કુમારને યાદ કરતી, લેકેના હાહાકાર વચ્ચે વીજળીની ઝડપે રાજકુમારીએ તે કુવામાં પડતું મૂકયું. કુમારીના વિરહથી, ગુણાનુરાગી અને કર્ણાળુ મનુષ્યના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. કોઈ રાજાની નિંદા કરતા હતા. કેઈ દુષ્ટ દૈવને ઓળભે આપતા હતા. એવી રીતે કુમારીના દુખે દુઃખીઆ લેકે રાત્રિના વખતે પિતપતાને મુકામે આવ્યા. રાજકુમારીએ પોતાને હાથે અંધ કવામાં ઝપાપાત કર્યો, ઈત્યાદિ સર્વ વૃત્તાંત, રાજપુરૂએ રાજાને નિવેદિત કર્યો. - કુમારીના મરણથી રાજા, કુટુંબ સહિત આનંદ પામ્યો. તે વિચારવા લાગ્યું કે, કુંવરીને મારી નખાવી તે ઘણું સારું થયું. તે પારિણીના નાશથી મારા આખા કુટુંબને કુસલ થયું. - સ્વયંવર માટે બોલાવેલ રાજકુમારોને હું હમણાજ જણાવી ' આપું છું કે, રેગના કારણથી મલયાસુંદરી, અકસ્માત્ મરણ પામી છે, માટે તમારે હવે સ્વયંવરના કાર્ય પ્રસંગે આવવું બંધ રાખવું. . . . ! 1 પ્રકરણ 24 મું. ગુમ પડદાને ઉદભેદ. ( ફુલે પાપને ઘડે) મલયાસુંદરીના મરણથી રાજકુટુંબમાં શેનાં બીલકુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ (112 ) સતી મંડળ ભાગ 1 લે. 2--0 ચિન્હ જણાતાં નથી. છુટાછવાયાં દાસ, દાસીઓનાં ટોળાં મળી આપસમાં તે સંબંધી વાતો કરતાં હતાં શહેરના મોટા ભાગમાં પણ આજ પ્રકરણની વાર્તા કરતા લેકે જણાતા હતા. રાજાના મનમાં ખેદ તે નજ હતા. પણ લોકલાજને થોડો ઘણો ભય હતે. ગઈ કાલનો રાજકુટુંબમાં ઉજાગરો હોવાથી તેમજ આ જના પણ આખા દિવસનો છેડો ઘણો ખેદ હેવાથી જેમ જેમ રાંત્રિ પડતી ગઈ તેમ તેમ રાજમહેલ શાંત સ્થિતિમાં આવતો ગયે, છતાં, આ બનાવ અકસ્માત્ બનેલું હોવાથી, આ બનાવના નજીકના સંબંધીઓમાં શાંતિ કે નિદ્રાદેવીએ પ્રવેશ કર્યો નહોતો. ' મધ્યરાત્રિને વખત થવા આવ્યું. આખા મહેલમાં શાંતિ પથરાઈ હોય તેમ જણાયું. આ વખતે ગુપ્તપણે બે પુરૂએ રાણી કનકાવતીના મેહેલમાં પ્રવેશ કર્યો. આ અવસરે રાણીનાં દ્વાર બંધ હતાં. ફરતાં ફરતાં તે પુરૂષ તેના રહેવાસના મૂલદ્વાર પાસે આવ્યા તે પણ બંધ જ હતાં, છતાં અંદર દીપકને પ્રકાશ જણાતું હતું, તે બેઉ પુરૂ ત્યાંજ ઉભા રહ્યા અને કુંચીન વિવરથી દષ્ટિ કરી અંદર જોવા લાગ્યા. * કનકવતી એ અવસરે આનંદસમુદ્રમાં ઝીલતી હતી. તેના હને એ અવસરે પાર નહોતો. તેણે ઉભટ વેશ પહેર્યો હતો. હાથમાં લક્ષમીપુંજ હાર શોભી રહ્યો હતો. હારના સન્મુખ જેઈ, હર્ષના આવેશમાં તે બોલવા લાગી. (હર્ષનું અજીરણ તેને એટલું બધું થયું હતું કે, અત્યારે હું શું બોલું છું. આ બેલડું ન જોઈએ. આજુબાજુ કેઈ જાગતું હશે. કેઈ સાંભળશે, વગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ સતીધમ પતિ સેવા અથવા સતી સમાજ -8-0 ( 163) ૨તું તેને ભાન રહ્યું નહોતું ) " હે હાર ! મારા મહદ્ ભાગ્યવીજ તું મારે હાથે ચડે છે. તારા પ્રસાદથી આજે મેં મારું મનવાંછિત સિદ્ધ કર્યું છે. તેને ઇંડાં છુપાવી, અનેક વચન પ્રપંચથી રાજાને છેતરી, જન્માંતરની વેરણ મલયાસુંદરીને આજે મેં ઘાત કરાવ્યો છે, ચિંતામણિની માફક તારી પ્રાપ્તિ દુર્લભ છે. રાજાને મારે સ્વાધીન કરી આપી, મને નિરંતર ઇચ્છિત ફળ આપજે. " - આ વચનો સાંભળતાં, અને હારને નજરે જોતાંજ, તે પુનું લેહી ઉકળી આવ્યું. શાંત થયેલ કે પાનળ વિશેષ .. પ્રકારે પ્રદીપ્ત થયો. તે એકદમ બુમ પાડી ઉઠ. હા હા ! પાપિણી તે મને પ્રપંચ કરી છેતર્યો છે. પુત્રી પાસેથી હાર ચેરી લઈ મહાબળ કુમારને મોકલાવ્યું છે તેમ જણાવી, મારી નિ. ર્દોષ પુત્રીને તે ઘાત કરો. . હે પાપિણી ! તેં મને આખા કુટુંબ સહિત ઠા. આ મારી ગરીબ છોકરીએ તારું શું બગાડયું હતું ? તે નિર્દોષ છોકરીએ આજ પર્યત એક કીડીને પણ દુભાવી નથી. તેને માથે આવું ઘર કલંક ! * આ પ્રમાણે બોલતે, જોરથી કમાડને તાડતે, મોટે સ્વરે પિકાર કરતે, અને દુઃખથી વિહળ થતો તે પુરુષ એકદમ પૃથ્વી પર પી ગયે, અને ભયકર મૂરછ અનુભવવા લાગ્યો. - મધ્ય રાત્રિએ કનકવતીના મેહેલમાં બે પુરૂષજનાર કોણ? તે વાંચનારને સમજાયું જ હશે. બીજા કેઈ પુરૂષ નહિ પણ તે મહારાજા વીરવળ, અને સુબુદ્ધિ પ્રધાન હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ ( 114 ) પતીવ્રતા સતીઓ 2-0-0. તેઓએ, રાત્રિચર્ચા જેવા અને સત્ય શું છે તે નિર્ણય કરવાનો પ્રયાસ અત્યારે પણ કાંઈ કર્યો નહતો જે તેટલી દીઘ * દષ્ટિ વાપરી હેતલે મલયાસુંદરીને કુવામાં દેકી દેવરાવવાને પ્રસંગ તેમને ન આવત. તેઓએ એમ ધાર્યું હતું કે, રાઈ કનકવતીએ આપણા પર માટે ઉપકાર કર્યો છે. કેમકે તેણે “રા જ્યહરણ ? કે " કુળ છેદ " નું કાવતરું પકડી આપ્યું છે. માટે તેને ઉપકાર માનવે જોઈએ અને તેને વિશેષ પ્રકારે રાજી કરવી જોઈએ. તેમજ તેની પાસેથી બીજી પણ કાંઈ વિશેષ હકીકત મળી આવશે. આ કાર્યને ઉદેશીનેજ મોડી રાત્રિએ રાજા, તથા પ્રધાન બન્ને જણ આવ્યા હતા. પણ કનકવતીના ઉગ્ર પાપને ઘડે ફુટી ગયે. તેના ગુપ્ત ભેદને પડદે ચીરાઈ ગયેા. કકડે કકડર થઈ ગયા. તેની જોડે પૂર્વાપર વિચાર નહિ કરતાં, રસવૃત્તિ કરનાર રાજા વીરધવબના હૃદયને પણ પડદે ચીરાવા લાગ્યા. રાજાને પોકાર અને જમીન પર પડવાને શબ્દ સાંભળ તાંજ, આખા રાજમહેલમાં ખળભળાટ અને હાહાકાર થઈ રહ્યો. તત્કાળ સંખ્યાબંધ લેકે એકઠાં થઈ ગયાં અને રાજાના શરીર પર અનેક જાતના શીતળ ઉપચાર કરવા લાગ્યા. | હે ક્ષત્રિય કુમારે ! આ અવસરનો લાગ જેક, હું અને મારી સ્વામિની કનકવતી, બને જણીએ, મરણના ભયથી, ગો દ્વારા, પાછળની બાજુએ, નીચે જમીન ઉપર પડતું મૂકયું. અમને સહેજસાજ વાગ્યું હશે, પણ મરણ આગળ તેની પરવા કરવા અમે રહીએ તેમ નહોતું. ત્યાંથી નાશી એક શુન્ય ઘરની અંદર ગુપ્તપણે થડે વખત રહ્યાં. અને ત્યાંથી જતા, આવતા લેકે, જે કાંઈ વાર્તાલાપ કરતા હતા તે ગુપ્તપણે સાંભળવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ * કમળા કુમારી 0 -8-0. ( 115) હે કુમારો ! મેં અત્યાર સુધી જે વૃત્તાંત કહ્યો છે લે સર્વ મારો જોયેલે અને અનુભવેલે પણ છે. હવે હું જે સહેજસાજ કહીશ તે અમે ગુપ્તપણે શુન્ય ઘરમાં રહ્યાં હતાં cત્યાંથી જતા આવતા લોકોના મુખેથી સાંભળેલું વૃત્તાંત છે. મલયાસુદરીએ કહ્યું " કાંઈ હરકત નહિ, પછી રાજાની શું સ્થિતિ થઈ તે જણાવ. '' ' માએ વૃત્તાંત આગળ ચલાવ્યું. રાજા કેટલીકવારે ઘણી મેહેનતે જાગૃતિમાં આવતાં જ ઉચે સ્વરે શિકાર કરવા લાગે. ભયથી વ્યાકુળ થશ્રી ચંપકમાળા પણ ત્યાં આવી. પ્રધાનને kહેવા લાગી. " પ્રધાન ! પ્રાણુને નાશ કરનાર વળી આ બીજે અકસ્માત્ શું બન્યું છે ? " અશ્રુધાર મૂકતા માને, પોતે જોયેલે અને સાંભળે કનકવતી સંબંધી સર્વ વૃત્તાંત રાણી ચંપકમાળાને જણાવ્યું. કનકવતીનું કપટ, અને રાજકુમારીની નિર્દોષતા, પ્રધાનના મુખથી સાંભળી, મલયાસુંદરીના મરણના શેકથી સર્વ લોકે - રાણી ચંપકમાલા, શાને કંઠને અવળી, પુત્રીના મેહથી, કરૂણ રવરે ૪ત કરતી, મનુષ્યને ઉડાવવા લાગી. આ અવસરે આખા મહેલમાં તે શું પણ આખા શહેરમાં શોકનું સામ્રાજ્ય વ્યાપી કહ્યું. રાજમેલમાં એટલે બધો કરૂણાજનક વિલાપ હતો કે, તે ગાળી મનુષ્યોનાં હૃદય ચીરાઈ જતાં હતાં. * વિદ્યાપ કરતા રાજ, રાણીને શાંત કરી, પ્રધાને જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ ( 11 ) ચાંદબીબી 2-9-0 મહારાજ ! આમ રૂદન કરવાથી શું ફાયદો થશે? ચાલે, પેલા અંધ કુવામાં તપાસ કરીએ, કદાચ પદયથી રાજકુમારી હજી જીવતી મળી આવે . ? રૂદન બંધ કરી રાજા પ્રમુખ હજારે મનુષ્ય, મધ્ય રાત્રિએ તે અંધારા કુવા પાસે ગયા. તત્કાળ મટી મસા કરી, તેમાં માણસોને ઉતરાવ્યાં. કુવામાં ચારે બાજુ તપાસ કરાવી, છતાં કુમારીનું ચિન્હ માત્ર પણ ત્યાં દેખવામાં ન આવ્યું. ત્યાંથી નિરાશ થયેલે, ક્રોધથી ધમધમતે રાજા મારી સ્વામિનીના મહેલમાં આવ્યું. દ્વાર ઉઘાડી અંદર તપાસ કરી પણ કનકવતી જોવામાં ન આવી. ત્યારે રાજા કેપ કરી કહેવા લાગે " અરે ! તે વરણી કયાં નાશી ગઈ? જાઓ. ચારે બાજુ તપાસ કરે તે પાછલા ગોખથી નાશી ગઈ જણાય છે. પગલે, પગલે તપાસ કરી તેને પકડી લાવે. ' - રાજાના આદેશથી તેનું સર્વસ્વ રાજપુત્રોએ લુંટી લીધું. અને તેના સર્વ પરિવારને કેદ કર્યા. એટલું કર્યાંથી કાંઈ રાજાનું મન શાંત થાય તેમ નહોતું. તેને તે કારી ઘા લાગ્યું હતું. નિર્દોષ પુત્રીના નિગ્રહ કરવાના પશ્ચાતાપથી રાજા, રાણી સાથે પાછે મચ્છમાં પડે છે. .. હે ક્ષત્રિય કુમારે ! રાજા વિરધવળ, રાત્રિના બે પહેર જીવતે રહે તે મેટું ભાગ્ય, સમજવું. પ્રાતઃકાળે તે અવશ્ય ચિંતામાં પ્રવેશ કરી મરણ સાધશે. અમારી શોધમાં ફરતા રાજપુરૂષને જોઈ, કનકવતીએ મને જણાવ્યું કે, હવે આપણે બન્નેને એક ઠેકાણે રહેવું તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ રણવીર સીંહ 1-0--0 (117') કંઈ પણ રીતે સલામતી ભરેલું નથી. રાજપુરુષે આપણને ખશે તે તત્કાળ આપણું મરણ થયું સમજવું. આ પ્રમાણે મને કહી લક્ષ્મીપુંજ હાર ઈત્યાદિ સાર સાર વસ્તુ મારી પાસેથી લઈ, પિતાની હાલી સખી મગધા નામની વૈશ્યાને ત્યાં તે ગઈ. હું એકલી તે સ્થળે રહેવાને અશક્ત હોવાથી, ત્યાંથી કેઈ ન જાણે તેમ નીકળી ઉતાવળી ઉતાવળી અહીં આવી છું. ' હે કુમારો ! તમે જે મારા ભયનું કારણ પૂછ્યું તે સર્વ મેં તમારી આગળ કહ્યું. મહાબળે જણાવ્યું અહો ! દુષ્ટ સ્ત્રીઓનાં દુશ્ચરિત્રો ! પ્રાપ્ય કન્યા રત્નો નાશ કરાવ્યું. રાજાને જીવિતવ્યના સંદેહમાં લાવી સૂ પ્રજને અનાથ કરી. આખા રાજ્યને ધ્રુજાવ્યું. પિતાના સુખને નાશ કર્યો, દેશ ત્યાગ સ્વીકાર્યો અને લેકમાં અપકીતિ વધારી. ધિક્કાર થાઓ સ્ત્રીઓની રછ બુદ્ધિને.! સમાએ જણાવ્યું. રાત્રી પૂર્ણ થવા આવી છે. રખેને કઈ રાજપુરુષ મારી શોધ કરતે આવી ચઢે માટે હું હવે જાઉં છું. કેમકે મારી પાછળ ભય છે. આ પ્રમાણે કહેતી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. : - મહાબળ, મલયાસુંદરીને કહે છે. જે દિવસે આપણે પ્રથમ મેળાપ થયો હતો તે દિવસથી કે પાયમાન થયેલી કનકવતીએ આજે લાગ શોધી તેનું વેર વાળ્યું છે, ' ' છે સુલોચને આ કનકેરીની દાસી પાસેથીજ તારે સમગ્ર વાત મારા જાણવામાં આવે છે, ભ્રહો ! સ્વલ્પ કાળમાં તે મહા દુઃખને અનુભવ કર્યો છે. આવા મહાન દુઃખમાં પણ તારે હૃદય દાયું નથી, એ હું આશ્ચર્ય છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ (118) ઝશની રાણી 1-8-0 સુંદરી ! અંધ કુવામાં ઝંપાત કર્યા પછી અજગરના મુખમાંથી તારું નીકળવું થયું તે સંબંધમાં મારૂં એમ ધારવું છે કે, કુવામાં ઝુંપાપાત કર્યા પછી જ્યારે નિચેની માફક તું પડી હશે, ત્યારે તે કુવામાં રહેનાર હોય કે આજુબાજુથી આવેલ , તે અજગરે તને ગળી લીધી જણાય છે. તે કુવામાંથી બહાર નીકળવા માટે કેઈપણ ગુપ્ત દ્વાર કુવામાં હોવું જોઈએ. તને ગળીને તે દ્વારે આ અજગર બહાર આવ્યું છે. અને આ આમ્રવૃક્ષ સાથે અટો દઈ તને મારી નાખવાનો પ્રયત્ન કરતું હતું, તેવામાં મેં તેના હેક કરી વિદારી નાખે. તેના મુખમથી તું નીકળી. અહા ! પુણ્યના ઉદયથીજ અકસ્માત્ આપણે મેળાપ થયે છે. તે અજગરને દેખી મલયાસુંદરી ભયથી કંપવા લાગી. મહાબળે જણાવ્યું. જપુત્રી અભય પામવાનું કાંઈ કારણ નથી.આવી મહાન વિપત્તિમાં આવી પડવાં છતાં પણ, આપણો દુર્ઘટ મેળાપ થયે છે તે, નીચે સમજવું કે આપણો વિધિ હજીઅનુકુળ છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, યેગ્ય મેળાપથી આનંદ અનુભવતાં, પૂર્વના લેકને યાદ કરતાં, ભવિષ્યનાં દંપતી ફરી ગોm નદી તરફ ગયાં. ત્યાં દંતધાવન, મુખ પ્રક્ષ લાસાદિકર્તવ્ય કરી, તે પાકા આંબાનાં કેટલાંએક ફળનું તેઓએ ભેજન કર્યું ત્યાર બાદ નદીના કિનારા ઉપર ફરતાં ફરતાં તેઓ ભટ્ટારિકા દેવીના મંદિરમાં ગયાં. ત્યાં ઘણું વખતથી ઉભી કરેલી લાકડાની બે ફાળે (ફાડા) મહાબળના જોવામાં આવી. જેમાંથી પૂર્વે ચંપકમાલા રાણી મળી આવી હતી તેની અંદર પિલા જોઈ મસ્તક ધુણાવતા મહાબળે ફાંઈક વિચાર કરી રાજકુમારીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ કરણ ઘેલે 1-8-0 (19) જણાવ્યું. રાજબાળા! હમણાં મારે ત્રણ કાર્ય કરવાનાં છે. પહેલું કાય તે એ છે કે, મરવાને ઉજમાળ થયેલા તારા કુટુંબનું રક્ષણ કરવું. બીજું કાર્ય વિરધવળ રાજાએ અર્પણ કરેલી (રાજકુમારો સમક્ષ ) તારું પાણિગ્રહણ કરવું. ત્રીજુ કાર્ય મારી માતાને હાર આપી, તેના જીવિતવ્યનું રક્ષણ કરી મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી. - આ ત્રણ કાર્યમાં મને તારી મદદની પણ જરૂર પડશે. આ પુરુષને વેશ હાલત કાયમ રાખવાનું છે. આજ વેષે સંધ્યા સમયે. શહેરની અંદર, તારે મગધા વેશ્યાને ઘેર જવું. કેમકે હજી કનકવવી તેને ઘેરજ હશે. તેની સાથે તારે એવી બુદ્ધિ કેળવવી, અને એવી રીતે વર્તન કરવું કે, લક્ષ્મીપુંજહાર આપણે હાથ આવે, આ કાર્ય તારે કરવાનું છે. હં તે અહીંથી સિદ્ધાજ મસાન તરફ જાઉં છું. કેમકે, તારા વિગથી દુઃખી થયેલ તારાં માતા, પિતા, અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાનાં છે; તેઓને બુદ્ધિબળથી બચાવ કરવાને છે. કુમારી ! તારૂ મુદા રત્ન (વીટી) મને આપ કદાચ કેમઈ ચેપની ભ્રાંતિથી તને હેરાન ન કરે. કુમારીએ મુદ્રારત્ન (નામાંકન વીંટી ) માબળને આપી મહાબળે વિશેષ સૂચના કરી કે, જેમ રાજપુરૂષ તને વિશેષ ન જુવે તેમ શહેરમાં ફરવું આજની આખી રાત્રિ વેને ઘેર કનકવતની અને હારની તપાસમાં જે પણ કરી. તેમજ કાલને દિવસ પણ વેશ્યાને ઘરજ પુરે કરવો. કાલે સાંજે પાછું અહીં આવવું. હું પણ પ્રારેલ કાયો યુથગ્ય કરી, આ ભૂટ્ટારિકાના મંદિરમાં જ P.P. Ac. Gunratnasuri M.S.
Page #129
--------------------------------------------------------------------------
________________ ( 10 ) બેગમ સાહેબ ૨–૦-~કાલે સાંજે તને મળીશ. જેથી આપણે મેળાપ હવે કાલે સાંજે અહીં થશે, . વિનીત રાજકુમારીએ, મહાબળનાં કહેલ દરેક વાત ધ્યાન પૂર્વક સાંભળ્યાં. અને આવી નિરાધાર સ્થિતિમાં, જરા મા જુદા પડવાની મરજી નહિ છતાં, કુમારની આજ્ઞ મસ્તક પર ચડાવી તેમ કરવાને ખુશીથી હા કહી. થોડીવાર ભેગાં રહી, પિતતાના કાર્યની સિદ્ધિ માટે બને જણ ત્યાંથી જુદા પડવાં, રસ્તે ચાલતાં મહાબળ વિચારવા લાગ્યું કે, આજે અહીં અનેક રાજકુમારે આવશે. તેઓની પાસે મોટા પરિવાર હશે ત્યારે હું તે એક વટેમાર્ગની માફક એકલેજ છું. રાજદ્વારમાં મને એકલાને પ્રવેશ પણ કેવી રીતે કરશે ! જ્યાં પ્રવેશની આશા નથી તે, રાજકુમારીનું પાણિગ્રહણ કરવાનું, અને તે પણ રાજાની આપેલી તથા અનેક રાજકુમારી રૂડીકઈ વચ્ચે, તે બનવું અસંભવિત જણાય છે, માટે કાંઈ પ્રપંચ તે કરવો જ પડશે. શાસ્ત્રી અસાધ્ય કાર્યો બુદ્ધિથી સુસાધ્ય થઈ શકે છે, ઈત્યાદિ વિચાર કરતે મહાબળ આગળ ચાલ્યો જાય છે, તેવામાં વડના ઝાડની નીચે બાંધેલે એક હાથી તેના જેવામાં આવ્યું. તેની પાસે કેટલાક રાજપુરૂષે, તે હાથી વિછા પાણીમાં ગાળતાં બેઠેલા હતા. રાજકુમારે તેઓને પૂછ્યું, ભાઈઓ! તમે આ શું કરે છે? તે પુરૂષોએ જવાબ આપે, મહાશય ! ગઈ કાલે કેટલાક રાજકુમારે, સુવર્ણની સાંકળથી સેલ બાંધીને, રમતમાં આ હાથીની આગળ ઉછાળતા હતા. તે સેલડી નજીક પડતાં હાશ્રી પિતાના મુખમાં ઉતારી ગયે, સુવર્ણની સાંકળ હાથીના પેટમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ તેજપ્રભા 1-8-0 (121 ) ગઈ. રાજાના આદેશથી આ હાથીની વિષ્ટા અમે ગાળીએ છીએ. તેમાંથી કઈ વખત, એક, કઈ વખત બે, એમ સુવર્ણના કકડાઓ મળી આવે છે. આ વાત સાંભળી મહાબળ કુમારે અક ઘાસને પૂળે લઈ તેના પોલાણમાં મલયાસુંદરીના નામવાળી વીંટી નાંખી તે ઘાસને પુળો હાથીના મુખમાં આપે. હાથી જ્યારે તે ગળે ઉતારી ગયે ત્યારે, રાજકુમાર ત્યાંથી આગળ ચાલ થયા. પ્રકરણ 25 મું. પરોપકારી નિમિત્તીઓ, અનુમાન એક પહોર જેટલે સૂર્ય આકાશમાં ઉચે આએ. હતું. આ અલસરે ગેળાનદીને કિનારા પર હજારે લોૌને કેળાહળ સંભળાતે હતે. નજીકમાં એક ચિતા સળગતી હતી, તેમાંથી ધુમ્રની શિખા આકાશમાં ઉછળ રહી હતી. ઠેકાણે ઠેકાણે નિરાશાનાં ચિન્હ જણાતાં હતાં હતાં. આ અવસરે હાથ ઊંચો કરી, “હે અપત્યસ્થત્યa રાજા ! સાહસ નહિ કર, સાહસ નહિ કર, તારી પુત્રી મઢયાસુંદી જીવતી છે, જીવતી છે,” વિગેરે બને પાડે, દેતો, દેડ, એક નિમિતીઓ ત્યાં આવતે જણો. કાનને અમૃતસમાન આ તેના વચને સાંભળી, આધાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 122) કનકકાનતા 1-9-0. મુક્તાં સંખ્યાબંધ લોકે, તેના તરફ દોડતા ગયા. અને કહેવા લાગ્યા. તે ઉત્તમ નર ! તું જલદી આવ-જલદી આવ, તારી સેનાની જી હા, તારી જીભની અમે આત્તિ ઉતારીએ, શું રાજપુત્રી જીવતી છે ? આ નેત્રથી અમે તેને જોઈ શકી શું ? નિમિત્તજ્ઞ! આને ઉત્તર તું જલદી આપ. નિમિતરે જણાવ્યું. અરે લકે ! હું તેના જવાબ આપું છું. પણે પ્રથમ આ ચિતા બુઝાવી નાંખે. માણસોએ ચિતાને બુઝાવી નાંખી અને બાહ્યાભંતર તાપથી તપ્ત થયેલાં રાજા અને રાણીને ચિતાથી બહાર કાઢયાં - નિમિત્તીઓ રાજાની નજીક આવ્યું, અને મધુર શબ્દો છે. માહારાજા ! વ્યાકુળ ન થા. નિમિત્તના બળથી હું જાણું છું કે, કયાંઈ પણ તારી પુત્રી મલયાસુંદરી જીવતી છે. અમૃતના સિંચનતુલ્ય વચનથી શાંત થયેલા રાજાએ જણાવ્યું. " નિમિત્તજ્ઞ એવાં મારાં પુણ્ય નથી કે હું રાજકુમારીને જીવતી દેખું. કૃતાંતના ઉદર સરખા અંધ કુવામાં પડયા છતાં તે જીવતી રહે એ વાત ન બનવા ગ્ય છે. તે કુવામાં અમે ઘણી સારી રીતે તપાસ કરાવી, પણ કુમારીના શરીરની નિશાની સરખી મળી નથી, તેથી અમારું એમ માનવું છે કે, કઈ હિંસક પ્રાણીઓ અવશ્ય તેનો નાશ કર્યો હશે. તે હવે તું મને શામાટે મરણમાં વિત કરે છે ? " " : વિમિત્ત સંભીરતાથી જણાવ્યું. " રાજન ! આજે જે માસની કૃષ્ણદ્વાદશી છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશી. તે દિવસે, જુદા જુદા દેશના રાજકુમારે આવી અવયંવર મંડપમાં -- . P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ મણી અને એના 0-3-0 (13) બીરાજમાન થશે એ અવસર, હજારો લોકોની મેદની વચ્ચે બે પહાર ગયા પછી, નાના પ્રકારના વસ્ત્રાલંકારોથી વિભૂષિત રાજકુમારીનું તમે સવને અકસ્માત્ દર્શન થશે. રાજન ! સ્વયંવર મંડપ તમારે તૈયાર કરાવે. અને આ - પ્રસંગપર આવતા રાજકુમારોને બીલકુલ પાછા ન વળવા. મારા કહેવા ઉપર જે તમને વિશ્વાસ ન આવતો હોય તે, જ્ઞાનદષ્ટિથી તપાસ કરી, મારા કહેલાં વચનોની તમને પ્રતીત થાય તેવી કેટલી નિશાનીઓ હું તમને જણાવું. ' રાજાએ તેમ કરવા હા કહી, એટલે શેડે વખત ધ્યાનસ્થ જેવી સ્થીતિમાં રહી, નિમિત્તે જણાવ્યું. રાજકુમારીનું મુદારત્ન, કઈ પણ પ્રકારે કાલે તમારા હાથમાં આવવું જોઈએ. ચતુર્દશીને દિવસે પ્રાતઃકાળે પુરની પ્રતેલી ( દરવાજા ) આગળ નગર બહાર, રાજાઓની પરીક્ષા માટે છ હાથ પ્રમાણને, નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત, એક થંભ, તમારી ગોત્રદેવી કોઈ પણ સ્થળેથી લાવી મૂકશે. તે સ્થંભ, સ્વયંવર મંડપમાં તમારે સ્થાપન કરે. તેની આગળ વજૂસાર નામનું ધનુષ્ય, જે તમારા ઘરમાં છે તે બાણ સહિત, ચાપ યુકત કરી, પુજન કરવા પૂર્વક, થાપન કરવું. તે વથ ઉપર બાણ ચડાવી, જે મનુષ્ય સ્થંભનું ભેદન કરશે તે રાજકુમારીનું પાણિ ગ્રહણ કરશે. તે સ્થંભની પૂજા કરવાની કેટલીક વિધિ પણ છે. આ સવ વત્તાંત મેં મારા નિમિત જ્ઞાનના બળથી - 2 છે. હે રાજન્ ! આ મારી કહેલી નિશાનીઓ ન મ. આવે, તેમજ રાજકુમારી પણ જીવતી ન મળે તે પછી. કાષ્ટ. " ભક્ષણ કરવું અર્થાત્ બળી મરવું તે તમારે સ્વાધીન જ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ ( 14 ) નવલગગા ભાગ 1-2. 28-0 આ નિનિતજ્ઞનાં આવાં વચન સાંભળી ત્યાં રહેલાં સર્વ લેકોના આનંદનો પાર ન રહ્યો. લકે તેની સ્તુતિ કરવા લાગ્યા. હે મહાશય ! આ અવસરે તમારૂ આગમન અમારા મહાન પુ દયથી જ થયું છે. એકલા રાજા ઉપરજ નહિ પણ તમે આ ખા દેશપર ઉપકાર કર્યો છે. જોકે કહે છે કે ફણઢે અને કુમરાજે આ પૃથ્વીને ધારણ કરી છે, પણ ખરેખર તે કહેવા માત્રજ છે. ખરી રીતે જોતાં તમારા જેવા પરોપકારી નરેનેજ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે અહે ! પરોપકાર કરવામાં ઉપયોગી તારી જ્ઞાન લમી ! મહેપકારી નિમિતજ્ઞ ! તું ધણે કાળ જીત રહે આ પ્રમાણે બોલતાં તે કૃતજ્ઞ લેકએ હર્ષના આવેશમાં, અને ઉપકારના બદલામાં, પિતાના શરીર પરનાં વ, અને આભૂષણે ઉતારી ઉતારી, નિમિતિઓને આપવા માટે તેની પાસે નાખવા માંડયાં. થોડા વખતમાં તે વસ, અને આ ભૂષણને એક ઢમલે થઈ પડે. ' લોકે હાથ જોડી રિમિતિઆને કહેવા લાગ્યા, હે પરેપકારી ! અમારા પર પ્રસન્ન થઈ આ વસ્ત્રાભૂષણે તું ગ્રહણ કર. આ અવસરે તે અમને જે આનંદ અને જીવિતવ્ય આપ્યું છે તેના બદલામાં અમે અમારું સર્વસ્વ આપીએ તે પણ ડું છે. અર્થાત્ તે પણ તારા ઉપકારને બદલો વળી શકે તેમ નથી, * બિમિતરે જણાવ્યું, હે મનુષ્ય ! હું તમારું માંહીવું કાંઈ પણ ઈશ નહિ. કારણ કે ઉપકાર કરીને તેના બદલામાં કાંઇ પણ વસ્તુ લેવામાં આવે તો તે ઉપકાર ક રે અને છે પોપકારનું ફળ પણ પછી કેમ મળે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ દિનકમ 0-8-0 (125 ) નિમિત્તશના નિસ્પૃહપણાથી રાજા, તથા, લોકો સર્વ વિરમય પામ્યાં. રાજાને વિશેષ પ્રકારે તેના વચન ઉપરઆરથા બંધાઈ . રાજાએ જણાવ્યું. નિમિત્તજ્ઞ થંશના પૂજનની જે કાંઈ વિધિ હોય તે સર્વ કામ તારે પિતેજ કરવું. રાજાના આ શબ્દોથી, શુકનગ્રંથી બાંધી નિમિત્ત તે કામ કરવાનું પોતાને માથે લીધું. રાજાએ વિશેષ આશ્ચર્યથી પૂછ્યું, જ્ઞાની ! આશાજનક આ સર્વ નીશાનીઓ તે તે બતાવી, પણ જ્ઞાનદષ્ટિથી તપાસ કરી આ પણ જણાવ કે, મારી પુત્રી મયાસુંદરીને સ્વામી કોણ થશે ! નિમિત્ત જરાવાર ધ્યાનસ્થ થઈ, ગંભીરતાથી લે, પૃથ્વીસ્થાનપુરના મહારાજા સુરપાળને પુત્ર, મહાબળકુમાર મલયાસુંદરીને પતિ થશે. વર, કન્યાને લાયક ચોગ થશે, તેમ જાણું સર્વ લેકે પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં બંદીવાને જણાવ્યું– संत्यक्तपूर्वकाष्ठोऽयं दुरालोकस्वतेजसा / सूरः प्रवर्तते देवलोकानां त्वमिदोपरि // 1 // હે દેવ! તમારી માફક સૂર્ય, પૂર્વ કાણાનો ( દિશાને) ત્યાગ કરી ( તમે પણ કાષ્ટભક્ષણ (બળી મરવા) ને ત્યાગ કરી) પિતાના તેજથી દુઃખે દેખી શકાય તે થઈ અત્યારે સર્વ લોકેના ઉપર રહ્યો છે. અર્થાત્ મધ્યાન્હ વખત થયું છે. - અવસરણ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી, મહારાજા ! મધ્યાન્હ થએ છે ચાલે નગરીમાં જઈએ. પ્રધાનના વચનથી, નિમિત્તજ્ઞને સાથે લઈ, યાચકોને દાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ (126 ) કુંવારી કન્યા હ-૧૦-૦. આપતાં રાજાએ શહેરમાં પ્રવેશ કર્યો, - પ્રથમ નિમિત્તજ્ઞને ભેજન કરાવી, પછી રાજાએ ભજન કર્યું. ત્યાર પછી તે જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરતાં પાછળના બે પહોર અને કાંઈક નિદ્રા લેવા પૂર્વક રાત્રિ પણ પસાર કરી. પ્રાતઃકાળ થતાંજ હાથીની વિષ્ટા ગાવા ઉપર રોકાયેલા માણસે રાજાની પાસે આવ્યા અને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે સ્વામિન ! અમે વિશેષ કાંઈ જાણતા નથી. હાથીની વિષ્ટા ગાળતા હતા, તેમાંથી રાજકુમારીનું નામાંકિત મુદ્રા રન (ઊંટી) મળી આવ્યું છે. આ પ્રમાણે કહી તે મુદારત્ન રાજાના હાથમાં મૂકયું. રાજા, કુમારીનું મુદ્દારત્ન જોઈ મસ્તક ધુણાવવા લાગ્યું. અને શેડો વખત નિમિત્ત આના સુખ સ્વામું જોઈ રહ્યો નિમિત્ત જરા હિમ્મતથી જણાવ્યું. રાજન ! જ્ઞાનીનું જોયેલું ભવિષ્ય કઈ વખત અન્યથા નજ થાય. રાજા જરા નિશાસે મૂકી , નિમિત્ત ! કુમારી પાર્સેતું મુદ્રારત્ન, આ મદોન્મત- હાથીના પેટમાં કેવી રીતે આવ્યું હશે નિરાશાજનક મને મેટી શંકા થાય છે. જ્ઞાનીએ જરા મે ઠાવકુ રાખી જણાવ્યું, મહારાજા ! તે વિષેને પ્રગટ ખુલાસો મારા જ્ઞાનમાં જણાતો નથી, તથાપિ આ સર્વ પ્રભાવ કુલ દેવીને હેય એમ માાં માનવું છે. - કુળદેવીનું કર્તવ્ય એ સંભવી શકે તેમ હોવાથી રાજ, આ ખુલાસાથી હર્ષ પામે. અને તત્કાલ સ્વયંવર મંડપની સ તૈિયારીઓ ઘણા દક્સાહથી કરાવવાને તેણે આદેશ આપે. પ્રથમ કેટલીક તૈયારીઓ તે થઈ હતી. વચમાં ચા વિનથી બંધ રહ્યું હતું. પણ એક પ્રતીતિ મળતાંજ, કામ ધં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ વીમળા 0-8-0 ( 17 ) મ ધોકાર ચાલ્યું અને સાંજ થતાંજ વિશાળ મંડપ તૈયાર છેચે. બીજી બાજુ રાજા, અને રાજકુમારોને ઉતરવાના આ કા પણ તૈયાર થયા સ્વયંવર મંડપાદિક સર્વ તૈયારીઓ થતી જોઈ , શહેરના લોકે તરેહવાર વાતના ગપગેળાઓ ચલાવતા હતા. અરે! જુઓ ખરા રાજાની મૂર્ખતા ! કન્યા સિવાય વંચર માંડી બેઠે છે. ? માને કે કદાચ નિમિતીઓના કહેવા મુજબ રાજકન્યા નહિ મળી આવે છે, આ સર્વ એકઠા થતા રાજકુમારને તે શું ઉતર આપશે ? રાજાની દેશમાં લઘુતા થરો. કદાચ નિરાશા, અને અપમાનથી કોપાયમાન થઈ, તે સવે રાજકુમારો લંડ નહિ ઉઠાવે ! અથવા આ યુક્ત છે, અને આ અયુક્ત છે, તે અત્યારે આપણે શું કહી શકીએ ? અવસરે બધું જણાઈ આવશે. સંધ્યા વખત થતાંજ અનેક રાજાઓ, અને રાજકુમારો જુદી જુદી દિશાઓ તરફથી પરિવાર સહિત આવવા લાગ્યા. રાજાએ પણ તે સર્વનું સન્માન કરી, જુદા જુદા આવાસ, ઉતરવા માટે આપ્યા. નિમિત્તીઆએ રાજાને જણાવ્યું. રાજન ! મારે એક મંત્ર સાધવાનો છે, તે અધસિદ્ધિ તે થઈ ચુકી છે. પણ બાકને ભાગ હજી હવે સિદ્ધ કરવાનું છે. તે મંત્ર જે આજની રાત્રિએ સિદ્ધ ન થાય તે, મારું કાર્ય સિદ્ધ ન થઈ શકે માટે તે મંત્ર સિદ્ધ કરવા, આજની રાત્રિ માટે, મને રજા આપવી જોઈએ, પ્રાતઃકાળ થતાં જ પાછે હું આપની પાસે આવીશ. રાજાએ ખુશી થઈ રજા આપી. વિશેષમાં જણાવ્યું કે મંત્રસાધન માટે કોઈપણું ઉપયેગી વસ્તુની કે દ્રવ્યની જરૂર જણાય તે સાથે લેતા જાઓ. રાજાના કહેવાથી ઉપગ જેટલું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ ( 18 ) કયા કલ્પવૃક્ષ 0-4-09 - annan memminna દ્રવ્ય લઈ તે ત્યાંથી બહાર નીકળી પડયો. નિમિત્ત આના જવાપછી નાના પ્રકારની ચિંતા અને વિચારમાં તે રાત્રી રાજાએ ઘણું કષ્ટથી પસાર કરી. - પ્રાતઃકાળમાં શહેરના દરવાજા ઉઘડયા કે, તરતજ નિમિતીએ શહેરમાં આવી, રાજાને આવી મળે. નિમિતીઆને જોતાં જ રાજાના આનંદનો પાર ન રહ્યો. નિમિત્તી ખરેખર સત્યવાદી છે. રાજાએ તેની વિશેષ પ્રશંસા કરી, સન્માનપૂર્વક જણાવ્યું કેમ તમારે મંત્ર સિદ્ધ થયે કે ? " નિમિત્તે જણાવ્યું. મહારાજા ! એ મંત્ર દુઃસાધ્ય છે. હમણાં તેના મોટા ભાગની સિદ્ધિ - ઇ ચુકી છે, હજી કેટલીક સિદ્ધિ થવી બાકી છે. છતાં મેં આપને પ્રાતઃકાલમાં પાછું આવવાનું વચન આપ્યું હતું, તે વચન સંભારીને આપને અવૃતિ ન થાય માટે હું જલદી પાછા આવ્યા છું. અહી સ્થંભના અર્ચનની વિધિ કરી, ફરી પાછું મારે તે મંત્ર સિદ્ધ કરવા જવું પડશે? - રાજા આશ્ચર્ય પૂર્વક–અહ જ્ઞાની. તારી પરોપકર બુદ્ધિ : મારા માટે અર્ધ સાધિત મંત્રને અધુરો મૂકી કહેલ વખતે તું હાજર થયો. ખરેખર અંગીકાર કરેલ કાર્યને નિષ્ઠ કરનારા તારા જેવા ઉત્તમ પુરુષે આ દુનિયામાં વિરલા છે. ઈત્યાદિ પ્રશંસા કરી રાજા શાંત ચિત્તે બેઠે છે, તે અવસરે રયંભની શોધ કરવા માટે ગામ બહાર મોકલાવેલ પુરૂષે આવી પહોંચ્યા. હાથ રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. મહારાજા ! આપના આદેશથી સ્થભની શેાધ કરવા માટે અમે ગામ બહાર ગયા હતા, અમે આજુ બાજુ ફરતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ ખાટી મીઠી વાતો, ' (12) તેવામાં દવા ની ડાબી બાજાએ, કિલ્લાના ખુણામાં, વિચિત્ર ચિનોથી ચત્રિત એક મહાન સ્થંભ અનારો જોવામાં આવ્યા છે”. ની વધામણી સાંસળી, જ્ઞાનીની પ્રશંસા કરતા રાજા તે માને સા લઈ નાની સાથે નગરની બહાર આ સ્થા જોઈ સર્વને આ શપ થયું. રાજા પ્રમુખ સવે એકી નજરે તેના સામું જોઈ રહ્યા. તેની પૂજા કરવા માટે હાથ લગાડવા જતા હતા, તેવામાં તે જ્ઞાની નિમિ-તઆઓ આગળ આવી સર્વને અટકાથા, અને જણાવ્યું કે આ સ્થંભને કેઈએ હાથ લગાડ નહિ, નહિતર કુળદેવી કે પાયમાન થશે. જ્ઞાનીના કહેવાથી, રાજાદિ સર્વલોક પાછા હઠી ગયા. એટલે પુપાદિ પૂજનની સામગ્રી મંગાવી. જ્ઞાનીએ પિતેજ થંભની પૂજાનો પ્રારંભ કર્યો. * * * * * પદ્યાસન કરી, ધ્યાનસ્થની માફક બેસી હકારાદિ મંત્રનો જાપ શ કયો. થોડા વખત પછી ગાયન, અને દત્યાદિ સંગીત શરૂ કરાવ્યું. આ પ્રમાણે દોઢ પિહર દિવસ ચડે ત્યાં સુધી પૂજનવિધિ ચાલી. ત્યાર પછી મજબુત બાંધાના બલવાન પુરુષોને. સ્નાન કરાવી, કંઠ માં સુગંધી પુષ્પની માળા પહેરાવી, તેઓની પાસે સ્થંભ ઉપડાવી નગરની તરફ ચાલ્યા, " . . રાજા વિરધવળ પણ સવની સાથે પગે ચાલતું હતું સ્થંભ આગળ વિવિધ પ્રકારનાં નાટારંભ થઈ રહ્યા હતા. બંદી વાનો જય જય શબ્દ બોલી રહ્યા હતા. એમ આદરપૂર્વક તે સ્થંભ સ્વયંવર મંડપમાં લઈ આવ્યા. ત્યાં છ હાથની એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ n o tivat... IN BHIL - - ( 130 ) દેવવિદ્યા સેનેટરી પુડું 100 શિલા મંગાવી, તેને બે હાથ જમીનમાં દટાવી. તે શિલાને આધારે જ્ઞાનીના કહેવા મુજબ, સ્થંભ ગે.ઠવવામાં આવ્યું, શિલાના પશ્ચિમ ભાગે વજૂસાર ધનુષ્ય,બાણ સહિત મૂકવામાં આવ્યું. - દક્ષિણ, અને ઉત્તર : વિભાગમાં રાજાઓનાં સિંહાસન ગેઠવ્યાં. ગાંધર્વોએ મધુર સ્વરે ગાયન શરૂ કર્યું. નર્તકીઓએ તાલ, માન, અને લયાનુસાર નૃત્ય શરૂ કર્યું. એ અવસરે ધનુષ્ય અને બાણનું પુજન કરી, નિમિત્તીઓએ, સર્વ રાજકુમારદિને મંડપમાં બોલાવવા માટે વીરધવળ રાજાને જણાવ્યું. રાજાએ, સર્વ રાજકુમારદિને મંડપમાં પધારવા આમંત્રણ કર્યું આમંત્રણ થતાંની સાથેજ, પોત પોતાના એગ્ય પરિવારને સાથે લઈ રાજકુમારે મંડપમાં દાખલ થયા. અને પોતાના દરજજાને લાયક સિંહાસન ઉપર બેઠકે ઉપર ગોઠવાવા લાગ્યા, મંડપમાં આવતા રાજકુમારાદિને યથાયોગ્ય માન આપવા અને લાયક સ્થળે બેસાડવાની ગડબડમાં વ્યગ્ર થયેલા વિરધવળ - જાને જોઈ, નિમિત્તિઓ એકાએક ત્યાંથી ગુમ થઈ ગયે. - થોડા વખત પછી રાજા પાછું વાળી જુવે છે તે નિમિત્તિઓ જેવામાં ન આવ્યું. રાજા બોલી ઉઠયે અરે ! તે જ્ઞાની કયાં ગયો. હમણાંજ તે અડી હતો પોતાના માણસો આખા મંડપમાં શોધ કરાવી પણ તેનો પત્તા લાગે નહિં. રાજા વિચારમાં પડયો. થોડીવારે તેને યાદ આવ્યું કે, તેને અધ સાધિત મંત્ર સિદ્ધ કર બાકી હતું, તે સિદ્ધ કરવાને ગયે હશે. નિમિત્તીઆનાં કહેલાં સર્વ વચને મળતાં આવ્યાં છે, પણ કન્યાને સ્વામી, મહાબળકમાર થશે, તે વાત મળતી આવી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ ભેટવરે રાંડાળ ચેડી ત્રણે ભાગચત્ર સાથે 3-0 -0 ( 131 ) હિં. કેઈ કારણસર આ મહોત્સવ ઉપર તે આવી શકયા જશું તે નથી. તે મારી કન્યાનું પાણિ ગ્રહણ તે કેવી રીતે કરશે ? વિગેરે વિચારમાં રાજા શું થાય. આ તરફ સર્વ રાજકુમારો સ્વયંવર મંડપમાં યથા - ગ્ય સ્થાને આવી બેઠા, પણ રાજકુમારી કેઈના જોવામાં ન અ.વી તેવામાં બે રાજકુમારીને અંધ કુવામાં રાજાએ નખાવી દીધી છે વિગેરે " વૃત્તાંત સ્વયંવર ઉપર આવેલા સર્વ રાજકુમારાદિના સાંભળવામાં આવ્યા. તેઓ અન્ય વાર્તાલાપ કરવા લાગ્યા કે, કેમ ? શું જુવો છો ? શા માટે બેસી રહ્યા છે ? જેને માટે આવ્યા છે તેને તે રાજાએ અંધ કુવામાં ફેંકાવી દીધી છે. ઉઠો કેને પરણશે ? રાજાએ આપણી મશ્કરી તે નથી કરી ? વિગેરે કહી એક બીજાનાં મન ઉશ્કેરવા લાગ્યા. એ અવસરે રાજાના આદેશથી બંદીવાને નીચે પ્રમાણે જણાવ્યું. " દુર બાહુબળને ધારણ કરનારા રાજા, મહારાજ, આ ને રાજકુમારે ! તમે સાવધાન થઈને સાંભળશે. આ વરસાર ધનુષ્યને લીલાપૂર્વક પત્ય ચારૂઢ કરી દઈ બારાના એક જ પ્રહારથી, બે હાથ પ્રમાણ જયંભના અગ્ર ભાગને હદી, જે બળવા ન રાજા તે થંભના બે ભાગ કરશે, તે રાજા, હમણાં જ કે પણ સ્થળેથી પ્રગટ થયેલી, રાજકુમારી મલયાસુંદરીને પરણશે. આ પ્રમાણે અમને ત્રદેવીએ કહેવું છે. માટે સામર્થ્યવાસજઓએ તે સ્થંભ ભેદવા પ્રયત્ન કરે. " દીવાનના વાક્યથી પ્રેરાયેલે મહાન ઉત્સાહી લાટ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ (13) બ્રણચંદ્ર 0-12-0 . ' . શને રાજાઉ થયે; પણ ધનુષ્યની દુર્ધતા જઈ હિમ્મત હારી, પાછે આસન પર બેસી ગયો. * બંદીવાનની પ્રેરણાથી ચાલ દેશના રાજાએ સિંહાસનઉપરથી ઉભા થઈ જમીન પર પગ મૂકે, પણ ધનુષ્યની ઉત્કટતા જે છે, તેના મુખપર ગ્લાની આવી ગઈ. તેથી હાંસીપૂર્વક તેને. પણ પિતાની જગ્યા પાછી લેવી પડી. આમથી ઉડેલો ગડ દેશને રાજા, ધનુષ્ય હાથમાં લેતાંજ તેના બેથી જમીન પર પડી ગયે, તેને જોઈ રાજકુમાર પરસ્પર તાલી ઓ આપવા લાગ્યા, શરમથી નીચું મુખ કરી તે પણ પિતાના આસન પર આવી બેઠે. કર્ણાટક દેશનો રાજા, ધનુષ્ય લઈ બાણ ચુકતાં જ નીચે પડે. આ પ્રમાણે મેટા રાજાઓને અપમાન પામેલા જોઈ કેટલાએક આસનથી ઉઠયા જ નહિ. કેટલાએક લક્ષથી ચુક્યા. કેટલાએકે રસ્થંભ ઉપર બાણને પ્રહાર કર્યો પણ ખરે, છતાં સ્થંભના બે વિભાગે ન થયા, એટલે લજજાથી પિતાની નિંદા કતા અહંકારહત થઈ આસન પર આવી બેઠા. ' જા વિધિળ પણ ચિંતા કરવા લાગ્યું કે હજી સુધી કન્યા પ્રગટ થઈ નથી તેથી ખરેખર લોકોમાં મારી હાંસી થશે.” | રાજોને ચિંતા ચકપર આરૂઢ થયેલો જોઈ, હાથમાં વીણ લઈ એક વીણાવાદક થંભ આગળ આવી ઉભો રહ્યો. પ્રથમ તેણે વીણુ વગાડી વીણાના મધુર, અને મોહક શબ્દવડે લેકે ને રથંભી લીધા, પછી તરતજ હાથમાં ધનુષ્ય લઈ વરધવળ રાજાને કહેવા લાગ્યું કે, હે રાજા ! તું માર, સામર્થ્ય જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ જેમંગળા હાથીની વારતા 7 8-0 (133) વણાવાદકને હાથમાં ધનુષ્ય લેતે જોઈને જ કેળાહળ મા ચી રહ્યો. લે કે તેને કહેવા લાગ્યાં કે અરે. ગાંધવિક ! તું ધનુષ્ય હાથમાં નહિ લે નીચું મૂકી દે. આ સહાનું - લિષ્ઠ રાજાઓ પણ જે સ્થાને ભેદી શક્યા નથી તેને તું કેવી રીતે ભેદી શકશે ? ઈત્યાદિ લેકનાં નિષેધક વચનને અનાદર કરી, તત્કાળ તેણે ધનુષ્યપર ચા૫ ( દેરી) ચડાવી દીધી. અને ને યુતિને બેહેરી કરી નાંખે તે ટંકારવ કર્યો. બંદીવાનના કહેલા રથાનને મૂકી, મમરૂ, વીણાવાદકે તીણ ખીલીનાપર તી રીતે જોરથી બાણ માર્યું. બાણ થંભ પર વાગતાની સાથેજ વીરવળ રાજાનું ભાગ્ય ખુલ્યું હોય નહિ તેમ, તે સ્થભના બે સંપુટો એક સાથે જુદાં થઈ ગયાં. - સ્થંભ સંપુટને ભેદનાર વીણાવાદની આ સ્થળે ઓળખાણ આપવી તે જરૂરની થઈ પડશે. તેમજ પેલે નિમિત્તીઓ કોણ હતું અને હમણાં તે કયાં ગેબ થઈ ગયે, તે પણ આ વશ્ય જણાવવું જોઈએ. જેથી વાચકની અધીરજ શાંત થાય. * નિમિત્તિઓ અને પીણાવાદક, તે આ ચાલતી વાર્તાને ના થક મહાબળ કુમારજ છે. હાથીના મુખમાં ઘાસને પુળો આ પ્યા પછી, આગળ ચાણતાં તેણે પિતાને છુપpવા માટે, નિ મિત્તીઆને વેશ લીધે હ. અને તે વેશથી જ રાજાને મરણના મુખમાંથી બચાવ્યું હતું. તે વખત એ જ હતો કે નિમિતિઆ સિવાય “મલયાસુંદરી જીવતી છે” આ વિશ્વાસ રાજાને આ વ અશકય હતે. મલયાસુંદરીને એકદમ તેના પિતાને પી દેવી તે પણ પોતે એકાકી હોવાથી પિતાના હક્કમાં નુકશાનકર્તા હતું.તેમજ મલયાસુંદરીની પ્રતિષ્ઠામાં કે ગીરવતામાં એટલે વિશેષ વધારે P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ (13) લની વાત 0-80 કરનાર નહોતું. ઈત્યાદિ અનેક કારણથી નિમિત્તને વેશ લીધે હતો. પિતાને પ્રપંચ ખુલ્લે થાય-યા-તે વેશમાં રહેતાં રાજકન્યા ન મળે, ઈત્યાદિ કારણોથી, સ્વયંવર મંડપમાંથી તેને ગુમ થવું ( છુપાઈ જવું ) પડયું હતું, ગુમ થયા પછી તરતજ ગુટિકાના પ્રયોગથી રૂપ બદલાવી એક વીણાવાદકનો વેશ લીધે હતું. બીજા રૂપમાં તેને ત્યાં જગ્યા મળવી મુશ્કેલ હતી. મલયાસુંદરી સાથે સંકેત પણ કર્યો હતો કે, જ્યારે હું વીણા બજાવું. ત્યારે તારે અંદર યંત્રપ્રયોગથી દાખલ કરેલી ખીલી - ખેંચી લેવી એટલે લાકડાની ફાળે આપોઆપ ખુલી જશે, . દિ કારણેથી તેને વીણાવાદકને વેશ લેવું પડ હતો. વળી પિતાના પરિવારનું ત્યાં કઈ પણ માણસ ન હોવાથી, પિતાનું રૂપ પ્રગટ કરવું તે માનનીય ( વિશ્વાસપાત્ર) અને એગ્ય નહોતું. મલયાસુંદરી આ કાષ્ટ્રમાં કેવી રીતે આવી ? વિગેરે હકીકત સંહાબળ અને મલયાસુંદરીના રહસ્ય વાર્તાના પ્રસંગે આપણે પ્રગટ જઈશું. અહીં આટલો ખુલાસો કરી હવે આપણે પાછળ ચાલતા વિષય પર આવીએ. પ્રકરણ ર મું. મલયાસુંદરી સ્વયંવર મંડપમાં. બાણના પ્રહારથી રથંભ સંપુટને ઉભેદ થતાંજ તે થંભના પિલાણમાં રહેલી મલયાસુંદરી સર્વના જોવામાં આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ વહુને શીખામણ 1-0-0 (૧૩પ ) તેના શરીર ઉપર કર, ચંદન, અને કસ્તુરી આદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરેલું હતું. તેણીએ સુંદર વસ્ત્રા, અને દિવ્ય : અલંકાર પહેર્યા હતા હૃદય પર લમીપું જહાર શોભી રહ્યો હતો. મુખથી તાંબુલ ચાવતી હતી. ડાબા હાથમાં પાનનું બીડું અને જમણે હાથમાં વરમાળા ધારણ કરી હતી. આમ અકરમાત મલયાસુંદરીને જોતાં, મનુષ્યોને અને વિશેષ પ્રકારે રાજા, રાણીના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી ભેટવાને માટે મહારાજ વિરધવળ કુમારીની નજીક આબે અને ઉત્સુકતાથી પુછવા લાગે, મારી વહાલી પુત્રી મલયા! તું આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પડી? તે જણાવ. શુભાશુભ કર્મ વિપાકને જાણનારી અને તેથી જ પિતાને નહિ પણ પિતાના કર્મને દોષ આપનારી મલયાસુરીએ કાંઈક સ્નેહિત દષ્ટિએ પિતા સામું જોઈ ઉત્તર આપ્યો. | પિતાજી ! જેના પ્રસાદથી હું જીવતી રહી છું, તે કુળદેવતાજ, આ રથંભમાં કયારે અને કેવી રીતે પેઢી તે સંબંધમાં જાણે છે. - કુમારને સાક્ષાત્ પરની માફક બોલતો જોઈ, આરતી ઉત્પરના હેય નહિ તેમ લોકે વસ્ત્રના છેડાથી ઓવારણા લેવા લાગ્યા. રાજ કુટુંબ-કુમારી અમે તારૂં સ્મરણ કરતા હતા કે, શું અમે આ નેત્રથી કુમારીને જઈશું, તેવામાં અકસ્માત - તારે દર્શન થયું. ચંપકમાળા–પુત્રી ! હું તારી માતા છતાં, ખરેખર આ અવસરે વેરણ થઈશું. બેટા ! તે અપરાધ ક્ષમા કરજે. અરે આટલું બધું દુઃખ તે કેવી રીતે સહન કર્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ ~ ~ ~ ~~ (136 ) મંત્રી પડી સાપ વીંછીના મંત્ર 0 20. ~~ ~ ~ ~ ~ રાપુત્રી ! અંધકુવામાં પડતાં તને આપણી કુળદેવીએ અધર ઝીલી લઈ પોતાની પાસે રાખી હતી. તને ય પતિ પ્રાપ્ત થાથ તે હેતુથી, રાજકુમારોના બળની પરીક્ષા કરવા માટે, આ સ્થંભમાં રાખવામાં આવી હોય તેમ જણાય છે. વળી કનવતીની પાસેથી આ લક્ષ્મીપુંજ હાર પાછો લાવી, તારા કંડાં આરોપી, દિવ્ય વોથી શણગારી, હાથમાં વરમાળા આપવાપુર્વક તેણે જ ભુિષીત કરી જણાય છે. આ રસ્થંભ પાણિગ્રહણ મોત્સવના પ્રસંગે આજે જ અમને કુળદેવીએ એ છે મલયાસુંદરી પિતાના મનમાં બોલી, આ કર્તવ્ય કુળદે. વનું છે કે કુળદીપકનું છે તે સર્વ વાત હું જાણું છું. રાજા–આ સર્વ બીના અમને એક જ્ઞાની નિમિતીએ એ કહી હતી. પણ કુળદેવીએ આ રાબંધી કાંઈ પણ વાત અને સ્વપનમાં પણ જણાવી નથી, આ તું કાણ હશે ? કદાચ તે જ્ઞાની એજ કુળદેવી હોય તે કોણ જાણે. પ્રધાન ! મારે ઇચ્છિત સર્વ સિદ્ધ થયું, ચિંતા દૂર ગઈ ભાગ્ય ઉઘડયું. પણ એક વાત મારા હૃદયમાં ખટકે છે કે, તે જ્ઞાની પુત્રીનો પતિ, મહાબળ કુમાર કા હતું, તેની કહેલી સર્વ વાત મળતી આવી છે, પણ આજ વાત અન્યથા થઈ કે, પુત્રીને પતિ મહાબળ નથી પણ કેઈ અન્ય છે. અરે ! આ મહાન થંભ, મડાન્ ઓજસ્વી વીણાવા કે વિદ્યારિત કર્યો તે નિચે પુત્રીના પતિ પણ તેજ થશેને. ? - રાજા વિરધવળનાં વાકયે ધ્યાન દઈને મહાબળ પાસે ઉમે ઉભે સાંભળે છે. તેમજ પિતાને કૃતાર્થ માનતો મનમાં હસે છે. એ અવસરે સ્થંભ સંપુટમાં રહેલી મલયાસુંદરી પાસે .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ મહાજગુરુને પ્રસાદ -1 6 (137 ) દાસીઓ દેડી આવી. દાસીએ.એ ટેકો આપ્યો. મલયાસુંદરી બહાર આવી ઉભી રહી. . મલાસુંદરી–અરે દાસી ! તે કળાનો નિધાન, વીરપુરૂષ કયાં ગ રે ? જેણે મારા પિતાના દુઃખની સાથે સ્થંભનું વિદારણ કર્યું છે. હું તેના કંઠમાં વરમાળા આપુ. પ્રકરણ 14 મુ. વરમાળા આરે પણ અને તેને ધાવમાતા એ નજીક આવી, સ્થંભ વિદારણ કરનાર વીર પુરૂષ મલપા સુંદરીને બતાવ્યું. ને રસથી ભરપુર નેત્રે નીહાળ ની, અનેક રાજકુમારોના મનોરથના માળાને મૂળથી તેડતી, લોકેના ચિતને સંતોષ આપતી, ગાંધર્વકના વેષમાં રહેલાં છતાં કામરૂપને ધારણ કરતા, મહાબળ કુમારના કંઠમાં, પોતાના હાથમાં રહેલી વરમાળા મયસુંદરીએ આરોપિત કરી. મલયાસુંદરીના રૂપથી ચમત્કાર પામેલા, અ. ગાંધવિક જેવા હલકી જાતના મનું યના કંઠમાં માળા આરોપિત થયા ? પરાભવ પામેલા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા. અરે ! આ વિદગ્ધા રાજકુમારીની આવી અધમ પરીક્ષા ! ઉતમ વંશના રાજકુમારને મૂકી; અજ્ઞાત કુળ, વંશાદિ ગાંધવિકના કંઠમાં વરમાળા આરોપી, આ દુસહુ પરાભવ અને સહન નહિ કી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ (138) જાદુ જડીબુટ્ટી 0-6-0 શકીએ. ગાંધર્વકને મારીને, ને સ્વયંવરાને અમે ગ્રહણ કરીશું. આ વિચાર કરી, તે સર્વે રાજકુમારે એકઠા થઈ, તે ગાંધવિકના વેશમાં રહેલા મહાબળને મારવાને માટે ઉઠયા. આ સર્વ વિપરીત તૈયારીઓ થતી જોઈ વીરધવલ રાજાએ એકદમ પિતાનું સૈન્ય બોલાવ્યું, અને મહાબળનું રક્ષણ કરવા માટે તેની ચારે બાજુએ મુકી દીધું. મહાબળ પણ મંડપમાં મૂકેલું વજૂસાર ધનુષ્ય લઈ, તે રાજકુમારે ઉપર નુટી પડયે. મહાબળની મહાબાહુને પ્રહાર પડતાંજ જેમ લાકડીના પ્રહારથી કાગડાઓ દશે દિશામાં નાશી જાય તેમ રાજકુમારે નાશવા લાગ્યા. * પિતાના ખરા રૂપમાં પણ ગાંધવિકના વેશમાં રહેલા મહાબળને દેખી એક ભાટના પુત્રે તેને ઓળખે. તે ઉચ્ચ સ્વરે બેલી ઉો. સુરપાળ રાજાના પુત્ર, મહાવીર્યવાન મહાબળકુમાર ! પૃથ્વીતળપર ઘણે કાળ વિજય પામે.'' આ શબ્દો સાંભળતાં જ વીરવળ રાજાના હર્ષને પાર ન રહ્યો. અહા ! કર્ણને અમૃત તુલ્ય આ વચને સત્યજ હશે, નહિતર ગાંધવિકમાં આવું અસહ્ય પરકમ કયાંથી હોય. રાજા નજીક આવી બંદીવાન ભાટપુત્રને પુછવા લાગે. અરે ! શું તું આ કુમારને ઓળખે છે ? બંદીવાને વિનયથી જણાવ્યું. મહારાજા ! મારા કહેવામાં અંશ માત્ર પણ સંદેહ નથી. તે રાજકુમારના મહેલમાં બાલ્યાવસ્થાથી ઉછરી વૃદ્ધિ પામે છું. નિચે તે મહાબળ મારજ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ સામુદ્રિક શાસ્ત્ર હાથ જેવાનું 0-4-0 (139 ) રાજા હર્ષાવેશમાં બોલી ઉઠયે. અહા ! અકસ્માત વાળ વિનાની વૃષ્ટિ ! જે કાર્ય મનથી પણ અગમ્ય જણાતું હતું, તે કાર્ય પ્રત્યક્ષપણે ક્રિયામાં આવી ગયું. જ્ઞાનીનું વચન સત્યજ થ. ચું મહાબળકુમારજ મારી પુત્રીને પતિ થયે. અરે ? મેરૂચના પણ કદાચ ચલિત થાય. પણ જ્ઞાનીનું વચન અન્યથા નજ થાય. પણ આ કુમાર એકાકી અહીં કયાંથી આવી ચડે હશે ? શું આકાશમાંથી પડયે ? દિકરાકમાંથી કે રસાતાળમાંથી ? આ વાતની ખબર ન પડી. જરા વિચાર કરી રાજા નિર્ણય પર આવ્યો, કે, અત્યારે આ ચિંતા કરવાની જરૂર નથી. થોડા વખત પછી કુમારનાં મુખથી તે સર્વ વાત જાણશ. અત્યારે જે કાર્ય વિનાશ પામે છે તેને પ્રથમ સુધારૂં. રાજા વિરધવળ તરતજ, યુદ્ધને માટે તૈયારી કરતા રાજકુમારે પાસે આવ્યો. અને તે " વીણાવાદક નથી પણ સુરપાળ રાજા કુમાર મહાબળ છે” ઇત્યાદિ વાક્યોથી સમજાવી યુદ્ધના પ્રસંગથી સર્વને નિવારણ કર્યા. પાછા આવી મહાબળમારને મલયાસુંદરી સાથે ભોજન ક. રાવ્યું. તેમજ અન્ય સ્વજનોને જમાડી, સ્વયંવર ઉપર આવેલા રાજકુમારોને તેમને ઉતારાપર જમવાની ગોઠવણ કરાવી. આ શુભ પ્રસંગઉપર નિમિતી આને ખુશ કરવા માટે, રાજાએ તેની ઘણી તપાસ કરાવી, પણ તેને ૫-તે નજ લાગે. પરે૫કારને બદલે ન વાળી શકાવાથી રાજાને ઘણે ખેદ થયે અહા! પરોપકારી જ્ઞાની ! નિરીહ હોવાથી મારું કાર્ય કરી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યો ગયે. ખરેખર પરોપકારી ! આવા નિસ્પૃહી જ હોય છે. વગેરે વિચારે કરી મન શત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ ( 10 ) જાદુકપ હાથ ચાલાકીના બે 0--7 : રાજાએ વિધિપૂર્વક કુળદેવીની પૂજા કરી. બંધુવર્ગ આદિને વસ્ત્ર, અન્ન, તાંબુલાદિ વડે સંતષિત કર્યા. આ માંગલિક પ્રસંગે રા એ દાનરૂપ પાણી વડે યશરૂ૫ વલ્લીનું એવી રીતે સિંચન કર્યું કે તે યશોવઠ્ઠી ફેલાતી ફેલાતી વિધમંડપમાં પણ સમાઈ ન શકી. ' આ પ્રસંગે શ્રતીના મને ભેદે તેવા તુર્થીના રે ઉછળી રહ્યા હતાં. મધુર રવરે ગવાતાં ગાંધર્વનાં ગાયન, અસ્થિર મનને પણ રિયર કરતાં હતાં. દત્ય કરતી વારાંગનાઓના ત્રુટિત કિતકડા, કુંકુમદ્રવથી સિક્ત ભૂમિપર પડતાં, હર્ષના અંકુર ઉદ્દભવ્યા હોય તેમ શોભતા હતા. સ્ટ્રાર શૃંગારને ધારણ કરતી રાધવા સ્ત્રીઓ, કોકિલ કંઠ મધુર ધવળમંગળ ગાતી હતી. - અનેક ભૂષણોથી ભૂષિત થયેલું આ વરવધુનું જેડું, કપવૃક્ષ આકાય કરતી કહેવલ્લીની માફક શુભતું હતું. ભાટ, ચારાના જય જયારવ વ, વરવધુએ વેદીક અલંકૃત કરી. એ અવસરે વેદિકાનાં ચારે અંગે, ચાર પુરૂષાર્થની માફક શોભવા લાગ્યાં. પાણિગ્રહણ કરવાના અવસરે ઉજવળને પશ્યને ધા ણ કરેલી દંપતી, સાક્ષાત્ લક્ષ્મી અને પુણ્યરાશિ હોય તેમ શોભતાં હતાં. - માતા પિતાએ દંપતીને આશીર્વાદ આપે કે, ચંદ્ર અને તેની ચાંદનાની માફક તમારો અવ્યવચ્છિન્ન સંયોગ કાયમ દહે. રાજાએ પિતાની સંપત્તિને પ્રમાણમાં, હાથી, ઘોડા, રથ, હીરા, માણેક, તી, હથી આર, અને પ્રામાદિક આપ્યાં. વિવાહ પ્રસંગ પૂર્ણ થતાં હર્ષ પામેલાં દંપતિ એકાંત . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ જાદુકળા પ્રકાશ સેનેરી પુંડ -9-0 ( 1.1 નિવાસસ્થાનમાં ગયાં; એ અવસરે જા વરધવળ, મહાબળ કુમારપાસે જઈ પિનાને સંશય પૂછવા લાગ્યો. રાજકુમાર ! તમે પિતાના શહેરથી આ પ્રસંગ ઉપર અકમાસ્ત એકાકી કેવી રીતે આવી પહોચ્યા ? પિતાની પ્રિયા સન્મુખ દષ્ટિ કરી, પૂર્વ ગોઠવી રાખેલા પ્રપંચિત કપટાનુસાર કુમારે ઉત્તર આપે. મહારાજા ! મને મારા સ્થાનથી ઉપાડીને કોઈ દેવીએ અકરમાતું આડું લાવી મૂકે છે. રાજા તમારું કહેવું બરોબર છે. આ કાર્ય કુળદેવીનું કરેલું હોય એમ સંવે છે. મહાબળ-મારા વિરહને સહન નહિ કરનાર મારા માતા પિતા, મારા વિરહથી દુઃખી થઈ આમ તેમ મારી રાહ જોયા કરતાં હશે. અતિ સ્નેહિત હૃદયવાળાં માતા, પિતા, જે મને બાર પ્રહરની અંદર નહિ જુવે તે નિચે મરણ પામશે. માટે, મહારાજા ! મારા પર કૃપા કરી મને જલદી વિસર્જન કરે. જે હું પડવેને દિવસે સૂર્યોદય વેળાએ પૃથ્વીસ્થાનપુર પહોચીશ તે મને મારા માતા પિતાને મેળાપ થશે, નહિતર પછી તેમને મેળાપ થવે મને અસંભવિત જણાય છે. રાજા-કુમાર ! તમારે જરા પણ અતી નહિ કરવી. તમારી સર્વ ચિંતા મારા શિરપર છે. પૃથ્વી સ્થાનપુર અહીંથી બાસઠ યેચન છે. માટે રાત્રિના પ્રથમ પ્રહર પર્યત અહીં રહે. ત્યાં સુધીમાં તમારા માટે હું એક ઉત્તમ જાતની અને ઝડપથી ચાલનારી સાંઢણી તૈયાર કરાવું છું. તેમજ કોપાયમાન થયેલા રાજકુમારને સત્કાર કરી વિસર્જન કરી આવું છું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ ( 12 ) શીમંડળ ભાગ 2 જે 2-8-0 પ્રમાણે મહાબળને જણાવી, તે કાર્ય માટે વીરધવળ રાજા બહાર ગયે. મહાબળ–પ્રિયા ! આપણું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયું. મારી કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ. તારા પિતા સમક્ષ તારું પાણિગ્રહણ થયું. પણ પૃથ્વસ્થાનપુર જઈ મારી માતાને હાર આપવાની કરેલી પ્રતિજ્ઞા હજી બાકી છે. તે પૂર્ણ થતાં આપણને શાંતિનો વખત સારી રીતે મળશે. - આપણે કાલે ભટ્ટારિકાને મંદિરે મળ્યાં હતાં, પણ પિત પિતાનાં કાર્યમાં ઉસુક હોવાથી, બે દિવસમાં કરેલાં કાર્ય સંબંધિ વાર્તાલાપ કરવાનો આપણને વિશેષ વખત મળ્યું નથી. અત્યારે એકાંત સારી છે. રાજા પણ આપણા પ્રયાણની તૈયારી કરવા ગયા છે, માટે તે વાર્તા આપણે અત્યારે કરીએ. આ પ્રમાણે મહાબળ કહે છે, તેવામાં વેગવતી નામની મલયાસુંદરીની ધાવમાતા ત્યાં આવી પહોંચી. તે મલયાસુંદરીને કર્તવ્ય છે કે કાંઈ બીજો પ્રપંચ છે? મલયાસુંદરી-૨વામીનાથ ! મારા ગુપ્ત રહસ્યનું સ્થાન આ મારી ધાવમાતા છે. માટે આપણી બનેલી હકીકત આપ આ વેગવતીને કહે તે કાંઈ હરકત જેવું નથી. તે જાણવા માટે તેનું મન વિશેષ ઉત્સુક થઈ રહ્યું છે. - મલયાસુંદરીના આગ્રહથી મહાબળે વેગવતીને સંભળાવવા માટે પિતાને વૃત્તાંત શરૂ કર્યો. ભટ્ટારિકા દેવીના મંદીરથી બને જુદાં પડયાં ત્યાં સુધી વેગવતીને જણાવી, પાછળનો વૃત્તાંત મલયાસુંદરીને ઉદ્દેશીને મહાબળે કે શરૂ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ પી કેડ ટીકા સાથે 5 0 0 (13) મહાબળ—પ્રીયા ! તારી પાસેથી જુદા પડયા પછી, ઘાસના પુળામાં મુદ્રા નાખી હાથીના મુખમાં આપી, મશાન તરફ જઈ નિમિત્તિઓને વેણે રાજાને બચાવ કર્યો. અને બીજા દીવસની સંધ્યાપર્યત હું રાજા પાસે રહ્યો. સંધ્યા વખતે મંત્ર સાધનનું બહાનું કાઢી, રાજા પાસેથી કેટલુંક દ્રવ્ય લેઈ હું ત્યાંથી જુદા પડશે. બજારમાં આવી તે દ્રવ્યથી કેટલાંક સુતારનાં હથીઆર, કપુર, કસ્તુરી, ચંદન, રંગ, અને વસ્ત્રાદિ લઈ ભટ્ટારિકા દેવીને મંદિરે ગયે, ત્યાં અંદર પિલાણવાળી જે લાકડાની બે ફાળે જોઈ હતી, તે છોલીને ઘણીજ રમણીય બનાવી. તેની અંદર ઉર્ધ્વ ભાગમાં યંત્ર પ્રગવાળી એક ગુઢ કીલીકા (ખીલી) ગોઠવી, એ અવસરે એક પેટી લઈ કેટલાક ચેર ત્યાં આવ્યા, તે પિટીને રક્ષણ કરવાવાળા એક ચેર સહીત મંદીરની પાછળ મૂકી, બાકીના ચેર પાછા શહેર તરફ ગયા. સુતારનાં હથીઆર અને બીજી વસ્તુઓ એક સ્થળે છપાવી ચેરની સંજ્ઞાએ તે ચેરને બોલાવતે હું તેની પાસે ગયે. મને ચર જાણ, તે લોભી ચેરે મને પ્રાર્થના કરી કે, આ પેટીનું તાળું હું ભાંગી શક્તો નથી, માટે તું મને પેટી ઉઘાડી આપ. | મેં તેને તાળું ઉઘાડી આવું, તેણે પેટીમાંથી સાર સાર વસ્તુ એકઠી કરી, એક પિટલું બાંધ્યું. તે હીનસરવે ફરી મને જણાવ્યું કે, હે મહાભાગ! જે હું અહીંથી ચાલ્યા જઈશ તે, મારે પગલે પગલે, ચાર અથવા રાજપુરે આવશે, અને મને પકડી લેશે. માટે મારા બચાવને કોઈ ઉપાય બતાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ (14) નો દીવાની કાયદો ટીકાવાળે પ-૦-૦ તેના બચાવ માટે મેં ભટ્ટારિકાદેવીના મંદીરના શિખર ઉપરનો પથ્થર કાઢી તે પિટલા સહિત તેને અંદર ઉતાર્યો. ઉપર પછી શિલા મૂકી દીધી, પછી મંદિરના નજીક રહેલા વડના ઝાડ પર ચડી ઉો રહ્યો, અને તારા આગમનની રાહ જેવા લાગે. તેવામાં તે વડ ઉપરના એક પિલાણ તરફ મારી દષ્ટિ પડી; તે પિલાણમાં કેટલાંક વસ્ત્ર અલંકારાદિ મારા જેવામાં આવ્યાં. તપાસ કરતાં મને માલુમ પડયું કે, તે વસ્ત્રાલંકારાદિ મારાં પોતાનાં જ હતાં. કેટલાંક દિવસ ઉપર રાત્રિએ જે દેવીએ હરણ કરેલાં હતાં, તેણેજ અહીં લાવીને મૂકયાં હશે, એમ ધારી તે સર્વ વસ્તુઓ મેં મારે કબજે કરી. તેવામાં મારી દષ્ટિ રસ્તા તફ ગઈ, તે ઉન્માગે તને આવતાં મેં દીઠી. એટલે તરતજ વડથી નીચે ઉતરી તને આવી મળે. આ પ્રમાણે મેં તને મા વૃત્તાંત કહી આપ્યું. હે કાંતા! તું પણ તારૂં વૃત્તાંત મને કહી સંભળાવ. મલયાસુંદરી–સ્વામીનાથ ! આપની શિક્ષા હૃદયમાં ધારી, હે શહેરમાં આવી. મગધવેશ્યાને આવાસ પૂછતાં, અને તેને માટે શહેરમાં ફરતાં, તેને મેં એક દેવળમાં દીઠી. એક ધુર્ત તેને મડ સંકટમાં નાંખી હતી. તેથી ત્યાંથી તે આઘી પાછી જઈ શકતી નોતી, તે ભજન કરવાની તે વાત જ શી કરવી ? છે તેને તેના દુઃખનું કારણ પૂછ્યું. તેણએ નિશ્વાસ નાંખી જણાવ્યું કે, સત્પષ ! મારા દુઃખની હું તમને શું વાત કરે ? મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. * હું મારા મંદિરના આંગણમાં બેઠી હતી, તેવામાં આ ધુ ફતે ફરતેં મારી પાસે આવીને બેઠે. આ ધુરૂં છે તેની મને P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ પીનલડ વગર ટીકાનો સુધારા સાથે 1-0-0 ( 15 ) ખબર ન પડી. હાસ્યમાં મેં તેને કહ્યું કે, તું મારું શરીર સંવાહન કર (દબાવ) હું તને કાંઈક આપીશ. તે માણસ સંવાહન કરવામાં ઘણો કુશળ નીકળે. મારા શરીરને એવી રીતે તેણે સંમદિત કર્યું કે મારો થાક બધે દૂર થયે. હું ઘણી ખુશી થઈ, તેને જમવા માટે મેં આગ્રહ કર્યો. તેણે જણાવ્યું કે, મને જમવાની જરૂર નથી. તે મને કાંઈક આપવાનું કહ્યું છે માટે તે કાંઈંક આપ. મેં તેને વસ્ત્ર, ધન ઈત્યાદિ આપવા માંડયું. પણ તે ધુત્ત, તે માંહીવું કાંઈ લેતું નથી, અને કાંઈક આપ, તેની માગણી કરે છે. કાંઈક તે શું ? તેની મને સમજ પડતી નથી. આ કારણથી તેણે મને અહીં પકડી રાખી છે. તે જ નથી અને મને જવા પણ દેતો નથી. . ' હાલા! એ અવસરે મેં વિચાર્યું કે, વેશ્યા અત્યારે આપત્તિમાં આવેલી છે. આમાંથી તેનો ઉદ્ધાર કરવામાં આવે તો મારું કાર્ય જલદી સિદ્ધ થાય. એમ ધારી મેં મગધાને કાનમાં કાંઈક વાત જણાવી. ત્યાર પછી તે બન્નેને મેં જણાવ્યું કે? તમે ભોજન કરો. મારી પાસે ત્રીજા પહેરે આવજે, અવહ્યું હું તમારો વિવાદ દૂર કરી આપીશ, મહાબળપ્રિયા ! આ તેમને વિવાદ મહાન વિષમ છે; તેનું સમાધાન તે કવી રીતે કરી આપ્યું? .. મલયાસુંદરી–સ્વામીનાથ ! તે હું આપને જણાવું છું, માર્ગથી ચાલતાં થાકી ગયેલી હું તે ત્યાં જ સુઈ ગઈ. ત્રીજા પહેરે તે બંને જણ મારી પાસે આવ્યાં. મગધાએ મને ઉઠા. મેં ગુપ્ત રીતે દેવકુળમાં એક ઘડો મૂકાવ્યું અને લોકોને સાક્ષી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ (146 ) ક્રીમીનલ પ્રોસીજરકેટ ટીકાવાળો. 2-8-0 રાખી જણાવ્યું કે, હું તેને કાંઈક અપાવું છું. તે પાછા ફરી ન જાય, માટે તમે સાક્ષી રહેજે. તે પૂર્વે અંગીકાર કર્યું તેણે જાણ્યું કે, આ કાંઈક કેવી રીતે આપશે? તે જે આપશે તેનું હું નામ લઈશ કે, આતે વસ છે, આ ધન છે, આ અમુક છે. પણ મને તે કાંઈક જોઇએ. આનું નામ કાંઈક કયાં છે ? આમ કરવાથી વિવાદ ભાંગી નહિ શકાય. * લેકોને પણ વિસ્મય થયે કે આ કાંઈક કેવી રીતે આપશે ? * મેં મગધાને સંજ્ઞા કરી. એટલે મગધાએ જણાવ્યું કે, એ ધુત્ત! આ દેવળના એક ખુણામાં ઘડે પડે છે. તેમાં કાંઈક છે. તે તું ગ્રહણ કર. ધુરં ત્યાં ગયો. ઘડાનું ઢાંકણું ઉઘાડ, કાંઈક લેવા જે ઘડામાં હાથ નાખે છે, તે જ સુસાટા નાબતે અને કેધથી ધમધમતો ઘડામાં રહેલે સર્ષ, તેને હાથે વળગ્યો. તત્કાળ તેણે હાથ પાછો ખેંચી લીધું અને ચીસ પાડી બેલી ઉઠશે. અરે ! આમાં કાંઈક છે. મગધાએ હર્ષ પામતાં જણાવ્યું કે, તે કાંઈક તારે માટેજ તેમાં મૂકેલું છે, માટે હવે તારે ઘેર લઈ જા. મારે તારે હવે કાંઈ લેણદેણ નથી. તારા દેવામાંથી હું ચુકાણું છું. - લેક પણ હસતા હસતા બોલવા લાગ્યા, અરે ધુર ! વસ્ત્ર, સેનું, રૂપું, વગેરે આપવા છતાં તે કાંઈ ન લીધું, તે આ કાંઈક તારા કર્તવ્યને લાયક તને ઠીક મળ્યું છે. ' તે ધુને સર્વે કર્યો. તે ઉતરાવવા તેતલાદેવીના મંદિરમાં તેને લઈ ગયા, અને મને મગધા પોતાના મંદીરમાં લઈ આવી. તેના ગૃહમાં પ્રવેશ કરતાં જ મેં મગધાને કાંઈક આશ્ચર્ય પામવા P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ કીમીનલ પ્રોસીજરડ વગર ટીકાને 1-9-0 (147) પૂર્વક જણાવ્યું. મગધા ! હું તારા ગૃહમાં પ્રવેશ નહિ કરું. મને જણાય છે કે, તારા મંદિરમાં રાજદ્રોહી કેઈ માણસ છુપાયેલું છે. મારા શબ્દોથી ભયભ્રાંત થઈ મગધા મારા સંબં-' ધમાં અનેક વિતર્ક કરતાં, છેવટે દીન થઈ, મારા પગમાં પી. અને હાથ જોડી તેણીએ જણાવ્યું કે, મારા પર દયા લાવી આ વાત તમારે કઈ સ્થળે ન કરવી. | રાજની કનકવતી રાણી કે, જેણએ કપટ કરી નિર્દોષ રાજબાળાને કાળે પ્રાણ લેવરાવે છે, તેણીનું કપટ પ્રગટ થયું છે. તેને પકડવાને રાજાનાં માણસો ચારે બાજુ ફરે છે. પહેલાના સ્નેહથી પાછલી રાત્રિએ તે મારે ઘેર આવીને રહી છે. તે છે સત્યરૂષ! કઈ પણ ઉપાય કરી, આ બળતી આગને મારા મંદિરમાંથી બહાર કાઢી આપ. હું તારા મેટો ઉપકાર માનીશ. મેં જણાવ્યું કે, હું તેને હમણાં તારા મંદીરમાંથી બહાર કાઠું તે મારે તેની સાથે મહાન વેર બંધાય. વળી તેને બહાર કાઢતાં કેઈરાજપુરૂષ આવી ચડે તે, આપણ સર્વને માટે અનર્થ થાય, છતાં તારે વિશેષ આગ્રહ છે કે, હું કઈ એવો ઉપાય કરીશ કે તારા ગૃહમાંથી પોતાની મેળે જ ચાલી જાય. આ કાર્ય માટે આજ રાત્રિએ એકાંતમાં મારે તેની સાથે મેળાપ કરાવજે. વેશ્યા ઘણી ખુશી થઈ. ઘણી ભકિતપૂર્વક અને ભજન કરાવી, રાત્રિએ, કનકવતી સાથે મારો મેળાપ કરાવ્યું. ' . પુરુષરૂપે મને જોઈ, તેનું હૃદય કામબાણથી વિંધાઈ ગયું, વારંવાર સન્મુખ જેતી અને નમે વાક બેલતી, નિર્લજણે - મને વિષય માટે પ્રાર્થના કરવા લાગી. . * P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ (48) નવે દિવાની કાયદા વગર ટકાને 1-9-0 . મેં તેને જણાવ્યું. મારે એક અતિ વ્હાલો મિત્ર છે, રૂપમાં સાક્ષાત્ કામદેવ સખે છે, તેમજ તે સ્ત્રીને અથ છે; કોઈ કાર્ય પ્રસંગને લઈ આજે તે ગામ બહાર ગમે છે. તેણે મારી સાથે સાથે કર્યો છે કે, આવતી રાત્રિએ, ગળાનદીના કિનારા પર આવેલા ભટ્ટારિકાદેવીના મંદિરમાં આપણે મળીશું માટે જે તારી મરજી હેય તે તું ત્યાં આવજે. તે નીશે ત્યાં મળશે. તમારા બેઉને સંગ સારે મળી આવશે. કદાચ તે ત્યાં નહિ આવે તે પછી આપણે બંને છીએજને કનકવીએ મને પૂછ્યું! તમે કેણું છે? અહીં શા માટે આવ્યા છે. મેં જણાવ્યું કે અમે ક્ષત્રીય પુત્ર છીએ, અને દેશાંતર જઈએ છીએ. રસ્તામાં આ શહેર આવેલું હોવાથી થોડો વખતે અહીં રોકાયા હતા મારે કહેવું સત્ય માની મા પ્રિયમિત્રને મળવા અને વરવાનું તેણે કબુલ કર્યું. પિતાનું કરેલ સવ કાર્ય, અને આવી પડેલી આફત તે - સંબંધી વર્ણન કરતાં, આખિ રાત્રિ ચાલી ગઈ. પ્રભાત થતાં મેં તેને પૂછ્યું. સુંદરી ! તારી પાસે વસ, આભરણાદિક, કાંઈ છે? મારા પર વિશ્વાસ અને પ્રીતી રાખતી કનવતીએ, સર્વ વસ્તુ મારી પાસે લાવી હાજર કરી. તપાસ કરતાં તેની અંદર હાર જોવામાં ન આવ્યું. ત્યારે મેં ફરીથી પૂછ્યું. સુંદરી ! આટલી જ વસ્તુ છે કે હજી કાંઈ બીજી વસ્તુ બાકી છે? તેણીએ જણાવ્યું કે, લક્ષ્મીપુંજહાર છે પણ મેં, કઈ ગુપ્ત સ્થળે જમીનમાં તે દાટ છે. કયાં દાટ છે ? તેણે જણાવ્યું. અહીંથી કેટલેક દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ પુરાવાને કાયદો ટીકાવાળો. 2-8-0 149) એક શુન્ય ઘર છે. તેની પાસે એક કીર્તિસ્થંભ છે, તેની ભીતમાં મેં છુપાવ્યો છે. દિવસે તે હું નજ જઈ શકું, રાત્રિએ પણ રાજપુરૂષોના ભયથી ઘણી મુશ્કેલીએ જઈ શકાય. તે નિશાની પ્રમાણે તમે ત્યાં જઈ તે હાર લાવી શકો તે લઈ આવ્યું. પછી આપણે બેઉ અહીથી ચાલ્યા જઈશું. જો તમે ન લાવી શકો તો આજ સંધ્યા પછી હું પોતે જઈને લઈ આવીશ. આ પ્રમાણે વાર્તાલાપ કરી હું તેની પાસેથી બહાર આવી.. ' મગધાએ મને જણાવ્યું, કેમ મહાભાગ ! મારા ઘરમાંથી તેને બહાર કાઢવાને કાંઈ ઉપાય કર્યો ? ' જણાવ્યું, ભદ્રે ! તારી પ્રાર્થનાથી મેં એવી ગોઠવણ કરી રાખી છે કે, હું તેને જવાને કદાચ મના કરીશ, તોપણ તે આજની રાત્રિએ અહીંથી ચાલી જશે. હર્ષ પામતી વેશ્યાએ મારા માટે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. કનકવતાએ બતાવેલ નીશાની પ્રમાણે દિવસે મેં ત્યાં જ ઈ, ઘણી તપાસ કરી પણ હારને પત્તો ન લાગે. પાછી હું વેશ્યાને ઘેર કનક્રવતીને જઈ મળી. તેણીને જણાવ્યું કે હારને પત્તો મને નથી લાગ્યું. માટે રાત્રિએ તે હાર લઈ, તું ગોળા નદીના કિનારા પર ભટ્ટારિકા દેવીના મંદિરે આવી મળજે. * આ પ્રમાણે કનકવતીને જણાવી, મગધાની રજા લઈ હું સાંકેતિત સ્થાને આવવા નીકળી, પણ રસ્તામાં ભૂલી પડી. ભ. મતી ભમતી ઉન્માર્ગે ચાલી અને વડ નીચે પુગે આપને આવી મળી. મયાસુંદરીએ ધાવ મા તરફ નજર કરી ત્યાર પછી વૃત્તાંત કહે શરૂ કર્યો. કેમકે, મહાબળ તે વૃત્તાંતને જા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ ( 15 ) પુરાવાને કાયદે વગર ટીકાને 0-12-0 - વેગવતી ! મેં મારા સ્વામીને આવીને તરતજ જણાવ્યું કે, આપને પતિપણે સ્વીકાર કરવા માટે કનકવતી તે હાર લઈને હમણું આવી પહોંચશે.. તે મારા સ્વામીએ જણાવ્યું અરે ! આ તું શું બોલી ? આવી નીચ સ્ત્રી સાથે વાત કરવી તે પણ મને ઉચિત નથી, તે સ્ત્રી કરવાની વાત જ શી ? ઈત્યાદિ વાતચિત્ત કરી તેઓ, એક બાજુ છુપી રીતે જઈ ઉભા રહ્યા. એટલામાં કનકવતી પણ આવી પહોંચી. મેં તેને બોલાવી કે અહીં આવ, અને હમણાં બોલ્યા ચાલ્યા સિવાય માનપણે ઉભી રહે, કેમકે અહીં ચેર ઉભા છે. તારી પાસે જે કાંઈ વસ્તુ હોય તે મને સેંપી દે. ચેરના ભયથી હું તેનું રક્ષણ કરૂં. મારા કહેવાથી તેની પાસે જે કાંઈ હતું તે સર્વ મને તેણે સેંપી દીધું. મેં તે પિટલી તપાસી, તેમાંથી એક લક્ષમીપુંજહાર અને એક કંચ કાઢી લીધું અને બાકીનો સામાન તે ચેરના માલની ખાલી પડેલી મંજુષામાં મૂળે કનકવતી ને ફરી જણાવ્યું કે આ ચાર અહીંથી જાય નહિ ત્યાં સુધી તું આ મંજુષામાં પેસી જા. કુર હૃદયની પણ કાયર સ્વભાવ વાળી કનકવતીએ તેમ કરવું કબુલ કર્યું. તે મંજુષામાં પેઠી એટલે મેં બહારથી પેટી બંધ કરી તાળું વાસી દીધું. ત્યાર પછી મારા સ્વામીને બેલાવી, તે પિટી અમે ઉપાડી, અને નજીકમાં વહન થતી ગોળા નદીમાં પધરાવી દીધી. ત્યાર પછી મારા કપાળમાં રહેલું તિલક મારા સ્વામીએ પોતાના નિયુતે (થુંકથી) સુંશી નાંખ્યું કે તત્કાળ મારૂં મૂળ સ્વરૂપ થઈ ગયું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ કરારને કાયદો ટીકા વાળ 4-0-0 (151 ) મારા સ્વામીની આજ્ઞા થતાં, ચંદનાદિકે વિલેપન કરી, તે ઝાડના પોલાણમાંથી મળેલાં કુંડળ, અને દુકુળાદિ મેં પહેર્યા. કનકવતી પાસેથી મળેલ હાર અને કંચે તે પણ પહેરી લીધે તથા હાથમાં વરમાળા લઈ તે કાણના દળમાં હું પેઠી. મારા સ્વામીએ મને જણાવ્યું, " તારે ધીરજ રાખવી. આ કામ આ પ્રમાણે થશે. તારે આ પ્રમાણે કરવું. સ્વયંવર મંડપમાં હું વીણા બજાવીશ. વીણું સાંભળ્યા બાદ અંદર સ્થાપના કરેલી ખીલી તારે ખેંચી લેવી. ' ઇત્યાદિ શિક્ષા આપી, વિશેષ વખત ઠંડક રહે તેવી વસ્તુ પાસે મૂકી તે દળના ઉપર બીજું દળ ચડાવી દીધું, અટલે મેં અંદરથી ખીલીની ચાંપ ચડાવી દીધી. - ત્યાર પછી શું બન્યું તે વાત, ગર્ભગત જીવની માફક હું જાણતી નથી.. મલયાસુંદરી, મહાબલ તરફ નજર કરી બેલી, નાથ ! ત્યાર પછીની બનેલી હકીકત આપ મને જણાવશો.' ' - મહાબળ–પ્રિયા ! ત્યાર પછી તે સ્થભ, સુંદર, રંગ, બેરંગી વર્ણો અને સુંદર ચિત્રોથી મેં એવી રીતે રંગે અને ચિતર્યો. કે તેની સાં બીલકુલ જણાવા ન લાગી. બાકીની રંગાદિ વ-: તુ ગેળા નદીમાં ફેંકી દીધી. એ અવસરે મંજુષાને મંદિરની પાછળ મૂકીને ગામમાં ગયેલા ચારે, કેટલેક ચેરીને માલ લઈ પાછા ત્યાં આવ્યા.' મંજુષાસહિત તે ચોરને શોધતા તેઓ આજુબાજુ ફરવા લાગ્યા. મેં તેમને તેમના સંકેત પ્રમાણે બોલાવ્યા. તે ચરે મારી પાસે આવ્યા, અને વિશ્વાસ પામેલા હોય તેમ મને પૂછવા લાગ્યા કેઅહી મંજુષા સહિત એક ચેર હતું તે કયાં ગયે ? મેં તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ ( 15 ) કરારને કાયદો વગર ટીકાને ૦-૧૨તાંબુલ આપવા પૂર્વક જણાવ્યું કે, તમે આ સ્થંભ ઉપાડી, 5 ર્વ દિશાના દરવાજા આગળ મૂકી આવે છે તે ચેરની ખબર આપું. તેઓએ તે વાત કબુલ કરી ચેરીને માલ નદી કિનારે રાખી, તે સ્થંભ ઉપાડી પુર્વ દિશના દરવાજા આગળ મા કહેવા મુજબ તે સ્થળે ઉભો કર્યો. મારું કાર્ય કર્યા પછી ચારોએ પેટી તથા ચેરના સંબંધમાં મને ઉત્તર આપવા જણાવ્યું. મેં વિચાર કર્યો કે, ચેર મંદિરના શિખરમાં છે તેમ જે હું કહીશ તે તે લે કે તેને મારી નાખશે; એમ ધારી અસત્ય ઉત્તર આછે કે, તે ચરે પેટીનું તાળું તેડી, અંદરથી સર્વ વસ્તુ બહાર કાઢી, પેટી નદીમાં તરતી મૂકી, માલનું પોટલું ઉપાડી તે પેટી ઉપર પતે બેઠે. અને તરત, તરત નદીના પ્રવાહમાં આગળ ગયું છે. અહી રહીને મેં તેને તેમ કરતાં દીઠે છે. . . ચોરોએ જણાવ્યું આ વાત સંભવી શકે તેમ છે. રાત્રિ પર્યત તે પેટી પર બેસીને જશે પ્રભાત થતાં જ તે પોટલું લઈ કેઈ સ્થળે ચાલ્યા જશે. અરે ! ગમે ત્યાં જાઓ, કોઈ દિવસ પાછે તે મળશેને; આ પ્રમાણે બોલતા તે ચરો મારી પાસે થી ચાલ્યા ગયા. મેં પણ આજુબાજુ ફરતાં પ્રભાત પર્યત તે રથંભનું રક્ષણ કર્યું. રાજપુરૂષે જ્યારે સ્થંભની તપાસ કરવા આવ્યા, ત્યારે તેઓને જોઈ, નિશ્ચિતપણે અને ગુપ્ત રીતે હું ત્યાંથી નીકળી રાજાને આવી મળે. છેત્યારે પછીનું વૃત્તાંત તને વેગવતી જણાવશે. કેમકે તે સવજન પ્રસિદ્ધજ છે. . . : : પ્રિયા ! મને પેલા ચેરની વાત યાદ આવી, તેને જે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ મીતાક્ષર 2. બા. ભેળાનાથ સારાભાઈને 5-0-0 ( 15 ) દેવળના શિખરમાંથી હમણાં બહાર કાઢવામાં નહિં આવે છે, મારા જવા પછી તેને કોણ કાઢશે ? તે બીચારે અંદર મરી જશે, તેની હત્યા મને લાગશે. માટે તું હમણાં અહીં રહે, તે ચારને બહાર કાઢી હું તરતજ પાછા આવું છું. ' મલયાસુંદરી- પ્રાણનાથ ! આ આજ્ઞા, આપ મને નહિ કરશે. તેમ કદી નહિ જ બને. હું હવે આપનાથી જુદી રહેનાર નથી, તેમ પહેલાંની માફક આ વખતે આપનાથી બાહાનું કાઢી શકાય તેમ નથી. હવે તે મારા પિતાએ આપને સોંપીજ છે ને. અરે ! માતા વેગવતી ! અમારા આવ્યા પહેલાં મારા પિતાશ્રી. અહીં આવે તે તું તેમને કહેજે કે મલયાસુંદરીએ ગોળાનદીના કિનારા પર રહેલ દેવીની માનતા માની હતી તેથી ત્યાં નમસ્કાર કરવા અને ગયાં છે, અને હમણાં જ પાછાં આવશે. આ પ્રમાણે વેગવતીને ભલામણ કરી, મલયાસુંદરી મહાબળના ના કહેવા છતાં, સાથે ચલાવા લાગી... આ તરફ વિરધવળ રાજાએ તે રાજકુમારોને, સામદામાદિ ભેદે ઘણી રીતે સમજાવ્યા, ચણ તેઓએ બીલકુલ તેનું કહેવું. માન્યું નહિ, પણ ઉલટું તેઓ તેને કહેવા લાગ્યા કે, પ્રભાતે તમારા જમાઈને મારી, કન્યાને લઈને પછી અહીંથી જઈશું. પણ તે સિવાય અમે અહીથી બીલકુલ જવાના નથી. - વીરધવળ રાજાએ તેમને સમજાવવું મૂકી દીધું. તરતજ મહેલમાં આવ્યું અને મહાબળ માટે ઘણીજ વેગવાળી કરી (સાંઢણી ). તૈયાર કરાવી. છે છે. ઉતાવળ કરાવવા માટે રાજા, મલયાસુંદરીવાળા મહેલમાં આબે, પણ ત્યાં તેણે મહાબલાદિને દીઠાં નહિં. દેગ તીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ (154) વહેવાર પ્રમુખ ઘચ્ચે સંબંધી કાયદે 3-8-0 જણાવ્યું કે તેઓ દર્શન કરવા ગયાં છે હમણાં આવશે. રાજા તેઓની રાહ જોતે ત્યાંજ બેઠે. રાહ જોતાં, જોતાં, બીજે પહેર, ત્રીજો પહેર અને છેવટે પ્રભાત થયું પણ બનેમાંથી એકપણ પાછું ન આવ્યું. રાજા, આકુળ વ્યાકુળ થયે. ગેળાનદી, ભટ્ટા રિકાનું મંદિર, ઇત્યાદિ સ્થળે તપાસ કરાવી છતાં તેઓની કેઈ પણ સ્થળેથી ખબર ન આવી. . મહાબળ અને મલયાસુંદરી કયાં ગયાં, તેને પત્તો મળતેજ નથી ઇત્યાદિ સમાચાર સાંભળી, વિલખા થયેલા સર્વ રાજકુમારે, પોતપોતાને દેશ ચાલ્યા ગયા. . . . પ્રકરણ 27 મું. દુઃખી વરધવળ. - જે ચંદ્રાવતીને મહારાજા, થોડા વખત પહેલાં આનંદરસમાં ઝવતો હતે. તેજ મહારાજા અત્યારે શોકસમુદ્રમાં ડુબે છે. જે મહારાજાના મહેલમાં કાલે આનંદને સુર્ય ચળકતો હતો, તે મહારાજાના મહેલમાં જ નહિ પણ, આખા શહેરમાં શોકનું વાદળ આજે છાઈ રહ્યું હતું. અહા ! કમની કેવી વિચિત્રતા! શી સંગની વિગ શીતળતા ? દુનિયાનું આવું ક્ષણિકસુખ જોઈ, વિચારવાનું મનુષ્ય વિરક્ત થયા હોય તે તે બનાવ એગ્યું છે. . મહારાજા વીરંપવળને જમાઈ, તથા પુત્રીને વિયેગથી આ સંસાર દુઃખરૂપ થઈ પડે. સગિક સુખ, દુઃખરૂપ કે P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ મુસલમાની કાયદે ટીકા વાળ 1-8-0 (15) વિયેગીક ઝેરથી મિશ્રિત ભાસવા લાગ્યું. સંસાર સુને જણાતો હતે. દુનિયા ઉજડ વેરાન જેવી દેખાતી હતી. ખાન, પાન ઝેર તુલ્ય લાગતાં હતા. ટૂંકમાં કહીએ તે, આ વખતે કોઈ પણ વિશેષ દુઃખી હોય તે તે મહારાજા વિરધવળ હત; કારણ કે એક મહાન્ દુઃખને પાર તે કાલેજ પામ્યું હતું, તેવામાં પાછું બીજું દુઃખ તેની પાસે આવીને ઉભું જ રહ્યું. તે વિચાર કરતા હતું કે, કયાં પૃથ્વી સ્થાનપુર અને કયાં ચંદ્રાવતી ! ક્યાં મારી દુઃખીની મલયાસુંદરી અને કયાં તે ગુણવાન મહાબળકુમાર ! વિધિયેગથી મને આ પ્રસંગે તેઓને મેળાપ થયે, પણ અભાગ્યોદયથી ફરી તેઓને સમાગમ કયાંથી હેય ! વિદ્યના ઝબકારાની માફક અમે તે બન્ને બાળકોને જોયાં અને પાછાં વિલય પણ થઈ ગયાં ! અહા શું વિધિસંગ ! સઘળું ઇંદ્રજાળ જેવુંજને ! અરે વિધિ ! આ કાર્યને આજ વિપાક થવાને હતું, તે ત આ બાળકને શા માટે પ્રથમથી જ પ્રગટ કર્યા. ભોજન ન આપવું તે વધારે સારું, પણ આપીને પાછું ખેંચી લેવું તે ઠીક નહિ જ. જન્માંધપણું હોય તે સારૂં, પણ પાછળથી અંધ થવું તે તે દુઃખનું જ કારણ. કઈ વૈરીએ તેઓનું હરણ કર્યું હશે ? કે વિષમ પ્રદેશમાં તેમનું મરણ થયું હશે ? કે શત્ર રાજાએ તેમને મારી નાંખ્યા હશે? હા ! હા! તેમને કયાંઈ પત્તો નજ લાગે. અથવા કેઈ વીરપુરૂષ, મહાબળનાં બાનાથી કન્યા પરણી, સ્વેચ્છાએ લઈને ચાલતો થયે ! અથવા કુમાર, કુમારીની ભ્રાંતિ દેખાડી, કેઈ દયાળુ પુરૂષ, મને મરણથી નિવારી, કડા કરી ચાલતે થયે. હવે હું શું કરું? કયાં જાઉં ? આ પ્રમાણે ચિતામાં મગ્ન થયેલે, શુન્ય ચિત્તપણે રાજા ઉ ઉ સુરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ (156 ) રેવન્યુડ રૂલવાળે 0-12-0 છે, તે પ્રસંગે, કુમારીની ધાવમાતા વેત્રવતીએ રાજાને વિનયપૂર્વક જણાવ્યું. મહારાજા ! શાંત થાઓ. ધીરજ ધરો. આમ કુવક ન કરો. હું નિશ્ચય પૂર્વક કહું છું કે, તેજ મહાબળ કુમાર હતા અને તેજ આપની પુત્રી મલયાસુંદરી હતી. પણ -શત્રિએ બહાર જતાં, કેઈએ છળ પ્રપંચથી પકડયાં હોય કે આડે રસ્તે નીકળી ગયાં હેમ તેમ સંભવે છે. તે મહારાજા ! દેશાંતરે, અરણ્યમાં, નદી, પર્વત ઈત્યાદિ સ્થળે હુંશીયાર માણસોને કલાવી તેની શેાધ કરાવે. કદાચ કઈ પણ પ્રયોગથી તેઓ પૃથ્વીસ્થાનપુરે ગયાં હોય તે ત્યાં પણ તરતજ ખબર કરાવે. આ સર્વ વૃત્તાંત સુરપાળ રાજાને પણ જણાવે, કેમકે પુત્રવાત્સલ્યતાથી તે પણ આપણું સમાન દુખીઓ થઈ. સર્વ સ્થળે તપાસ કરાવશે. રાજા વીરધવળ–વેગવતી ! તારી બુદ્ધિ ઘણીજ ઉત્તમ છે. તે ઘણો સારો ઉપાય બતાવ્યું. રાજાએ તેના કહેવા મુજબ તરત જ સર્વ સ્થળે માણસો એકલાવ્યાં. અને મલયકેતુ કુમારને રરતામાં શેધ કરતા, મહારાજા સુરપાળને વૃત્તાંત જણાવવા માટે મોકલાવે. : પ્રકરણ 28 મું.' ભુતાને આલાપ. , એક તે રાત્રિને વખત, તેમાં વળી અંધારી ચાદશ, એક બા િસ્મશાન, બીજી બાજુ ધોધબંધ વહેતી નદીના પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ રેલવે એકટ રૂલવાળે -8-0 (157 ) વાહને ખળખળાટ, અપરિચિત માર્ગ, ચેરેને ઉપદ્રવ, વૈરી રાજકુમારને ભય, શીયાળ, વરૂ, ઘુવડ વિગેરે જાનવરોને રદ્ર શબ્દ, ઈત્યાદિ કારણોથી નદી તરફનો માર્ગ ભયંકર જણાતો હતે. મહાબળ–પ્રિયા ! આવી સ્મસાનભૂમી અને અંધારી રાત્રિમાં સ્ત્રી સહિત છુટથી ફરવું એ મને લાભદાયક જણાતું નથી, માટે ગુટિકાના પ્રયોગથી તારૂં પુરૂષનું રૂપ બનાવું તેથી આપણે નિર્ભયપણે ફરી શકીશું. મલયાસુંદરી-પ્રિય ! જેવી આપની ઈચ્છા. મહાબળે તરતરજ આમ્રરસમાં ગુટિકા ઘસી મલયાસુંદરીના કપાળમાં તિલક કર્યું. ગુટિકાના પ્રભાવથી પૂર્વની માફક, પુરૂપનું રૂપ થયું. બન્ને જણ દેવીના મંદીરમાં ગયા. શિખરમાંથી ચોરને બહાર કાઢ, અને જણાવ્યું કે તારા ગઠીઆઓ તારી તપાસ કરી કાલે ચાલ્યા ગયા છે. હવે જ્યાં તારી ઈચ્છા હોય ત્યાં ચાલ્યો જા. " મને જીવિતવ્યલાભ અને દ્રવ્યલાભ તમારા સાથીજ થયે છે એમ કહી, નમસ્કાર કરી, ઉપકાર માની ચાર ચાલતે થયે. દેવીના મંદીરથી નીચાં ઉતરી, નજીકમાં રહેલા વડ વૃક્ષની નીચે થઈ શહેર તરફ તેઓ પાછા ફરે છે, તેવામાં તે વડના શિખર પર ભૂતને વાર્તાલાપ સંભાળવા લાગ્યું. મહાબલ–પ્રિયા થોડો વખત આપણે અહિં ઉભા રહીએ, અને કાન દઈ સાંભળીએ, આ ભુતે આપસમાં શું વાર્તાલાપ કરે છે. આ ભૂતેમાંથી રખેને વળી કઈ હારનું અપહરણ કરે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 158) રેલવે એકટ રૂલવગરને 0-6-0 - વિચારથી મહાબળે મલયાસુંદરી પાસેથી હાર લીધો, અને પિતાની કમ્મરમાં બાંધી દીધો. પછી ગુપ્તપણે તે વડના પલાણમાં બને જણ ઉભાં રહી, સાવધાનપણે સાંભળવા લાગ્યા. ' - એક ભૂતે પ્રશ્ન કર્યો. " કેમ ? આજે આ પૃથ્વી પર કાંઈ જાણવા ગ્ય નવીન બનાવ, બનેલે કે બનવાને, કેઈએ - દીઠે કે સાંભળે છે ? ' 6' 3 m" . . આગેવાન ભૂતે જણાવ્યું, એક બનાવ બનવાની તૈયારી છે. પણ તે આવતી કાલે બનવાને છે. છતાં તે સ્થાન અહિંથી દૂર છે. બીજે ભૂત—તે વાત અમને જણાવશે ? આગેવાન ભૂત-હા ! તમે સાવધાન થઈ સાંભળો. પૃથ્વી-: સ્થાનપુરના સુરપાળ રાજાને મહાબળ નામને કુમાર છે. તેની માતા, રાણી પદમાવતીને એક હાર કેઈએ અદશ્યપણે હરી. લીધે છે. તેને માટે તેની આગળ મહાબળે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પાંચ દિવસમાં હાર ન લાવી આપું તે અગ્નિમાં પ્રવેશ કરૂં. તેની માતાએ પણ તેવી જ પ્રવિજ્ઞા કરી છે કે પાંચ દિવસમાં જે હાર ન મળે તે માટે પણ અવશ્ય મરણને શરણ થવું. " હારની તપાસ માટે ગયેલા કુમારની હજી સુધી બીલકુળ ખબર મળી નથી. અને પાંચ દિવસતો કાલે સવારે જ થશે. તે કુમારની અને હારની શોધ નહિ મળવાથી મરવાને ઉત્સુક થયેલી રાણીને જોઈને જ હું હમણાં અહીં આવ્યો છું. કેણ . જાણે તે રાણી વિષથી, જળથી, શસ્ત્ર વડે. અગ્નિવડે .. પીને કે ગળે ફાંસો ખાઈને મરણ પામશે. પણ મરણ તે . પામશે. તેની પાછળ ઘણું લેકે સહિત રાજા પણ મરણ પામશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ અને અનેક દો કહેતા સહિત અને હકારા સાથ મીઠાને કાયદો ૦-પ-૦ (159) આ શબ્દો સાંભળતાંજ કુમાર ચિંતવવા લાગ્યો. નિચે આ કઈ ભૂત જાતિના દેવે આપસમાં વાત કરી રહ્યા છે. તેઓનું કહેવું સત્ય છે. બનતાં સુધી તેઓ અસત્ય બોલતા નથી. - અરે ! પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલે હું તે હજી અહીં વિલાસ કરું છું અને ત્યાં દુખાર્સ મારા કુટુંબને ક્ષય થાય છે. - એટલામાં ફરી પાછે તેઓને આલાપ સંભળા... ચાલે, આપણે અત્યારે ત્યાં જઈએ. કૈતુક જોઈશું, અને રક્તાદિને આસ્વાદ પણ લઈશું, આ શબ્દો કહેતાંની સાથે જ સવે એ હુંકાર કર્યો અને હુંકારા સાથે જ તે વડ, કુમાર, અને મલયાસુંદરી સહિત આકાશમાગે ઉડશે, કારણ કે તેઓ તે વડની . પોલાણમાં ઉભા હતાં. - ઘણી ઝડપથી આકાશમાં ઉડતે તે વડ, થે ડાજ વખતમાં એક પહાડની મેખલાઉપર આવી સ્થિર થઈ રહ્યો. વડથી નીચા ઉતરી તે દે, ગોળા નદીના કિનારા પર આવેલા ધનંજય નામના યક્ષના મંદિર તરફ ગયા. મહાબળ પણ તે પ્રદેશને જેઈ ઓળખી, મલયાસુંદરીને કહેવા લાગ્યા. પ્રિયા ! હજી આપણાં પુણ્ય જાગૃત છે. આ વડ મારા પૃથ્વીરસ્થાન શહેર પાસે આવ્યું છે, હવે આપણે શીધ્રપણે આ વડના આશ્રયનો ત્યાગ કરવો જોઈએ. દેવના આદેશથી કદાચ આ વડ ફરી પાછે પિતાને ઠેકાણે કે અન્ય સ્થળે ચાલ્યો જો તે પાછા કઈ વિષમ સ્થાનમાં આપણે જઈ પડીશું. આ પ્રમાણેકહી તરતજ તે વડના પોલાણમાંથી મહાબળ, મલયાસુંદરીને લઈ બહાર નીકળી આવ્યું. અને નજીકમાં રહેલા કદળી વનમાં જઈ સ્વસ્થપણે વિશ્રામ લીધું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ (160 ) દીસ્ટ્રીકટ પિલીસ એકટ 0-6-0 - થોડા વખતમાં તે વડ પાછે ત્યાંથી ઉપડતે જોઈ મહાબલે જણાવ્યું. સુંઠરિ ! જે આ વડ પાછે પિતાને થળે જ જણાય છે. આપણે જલદી બહાર નીકળી આવ્યા તે ઠીક થયું. રાત્રિ હજી બાકી વિશેષ હતી. શાંત અને નિર્ભયપણે આ દંપતી કદળી વનમાં બેઠાં છે. તેવામાં કરણ સ્વરે રૂદન કરતી કેઈ સ્ત્રીને શબ્દ કુમારના કરણગેચર થયો. રૂદનને શબ્દ સાંભળી મહાબળે મલયાસુંદરીને કહ્યું. પ્રિયે! આ કઈ દુઃખી સ્ત્રીના વિલાપના શબ્દો સંભળાય છે. પુરૂષનું ભૂષણ એજ છે કે દુઃખીઓને મદદ કરવી. તેનાં દુઃખ દૂર કરવાં. તેમાં વળી રાજ્યના માલીકે તે વિશેષ પ્રકારે કાળજી રાખી, દુઃખીઆનાં દુઃખો દૂર કરવાં જોઈએ. ' | તું અહીં રહેજે. અબ્રતિ કરવાનું કોઈ કારણ નથી. હું, હમણાં પાછા આવું છું. મલયાસુંદરી કાંઈ ઉત્તર ન આપી શકી. મલયાસુંદરીને ત્યાંજ મૂકી, પરદુઃખભંજન માટે, તે રુદનના શબ્દાનુસારે મહાબળ ચાલી નીકળે. - પ્રકરણ 28 મું. પતિ વિયેગ, અને દુખનો બીજો પડદો. અંધારી રાત્રિ ! તારાં કર્તવ્ય પણ તારાં જેવાં મેલાં જ છે. ચંદ્રાવતી માં રાજા વિરધવળને, પુત્રી તથા જમાઈને વિયેગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ વાલી અને વારસનો કાયદો 0-8-2 (161 ) કરાવી રડા અને મલયાસુંદરીને પણ તરતજ 5 વિયેગ કરાવી દુઃખના પડદા પાછળ ઢાંકી દીધી. આ વિધિ ! તું પણ કેટલે બધે નિષ્ફર ! મનુષ્ય ચિંતવે છે કાંઈ જુદું, અને તું તેથી, કરાવે છે પણ જુદુ. મનુષ્યને સંચાર વિવાના કદલી વનમાં મલયાસુંદરી એકાકી બેઠી છે. " વારંવાર હઠ કરી, પતિની ઈચ્છા વિરૂદ્ધ સાથે જવું તે યંગ્ય નહિ” એમ ધારીને જ આ વખતે તે સાથે ગઈ નથી. પિોતે છેડે વખત વિયોગ સહન કરીને પણ સ્વજાતિનું દુઃખ દૂર થયેલું જોવાને ઉત્સુક હતી. તેથી જ મુંગે મે પણ મહાબળને જવાને રજા આપી હતી. મારા સ્વામીન થ હમણાં આવશે. આ દિશા તરફ ગયા છે, આ ખડખડાટ સંભળાય છે તે તેમના પગરવનો તે નહિ હોયને? વગેરે વિચાર કરતી, અને તેજ દિશા તરફ એકી નજરે જોતી. પાછલી રાત્રિ પૂર્ણ થઈ પણ મહાબળ નજ આબે, પ્રાતઃકાળ થયો. આવા અપરિચિત વનમાં મને એકાકી મૂકી તેઓ કયાં ગયા ? હજી કેમ ન આવ્યા? માતા, પિતાને મળવાની ઉત્કંઠાથી તેઓ શહેરમાં તે નહિ ગયા હોય ? વિગેરે સંકલ્પ વિકલ્પ કરતી મલયાસુંદરીએ નિર્ણય કર્યો કે તે શેહેરમાંજ ગયા હશે. ચાલ, હું પણ શેહેરમાં જઉં. એમ ધારી શહેર તરફ ચાલવા લાગી. ચાલતાં જ્યાં દરવાજા પાસે આવી, એટલામાં કોટવાળ સંમુખ મળે. દિવ્યેશ અને સુંદર ૨૫.જોઈ કેટવાળે તેને પૂછયું. અરે યુવાન ! તું કયું છે ? આ શહેરમાં કયાંથી આવ્યું, તું કોઈ વખત મારા જેવામાં નથી આવ્ય માટે સાચી વાત કહે. પુરૂષવેશધારક મલયાસુંદરીએ કાંઈ ઉત્તર ન આવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ (12) વારસાના સરટીફીકેટને કાયદો 0-2-6 માન રહી ગભરાઈ ગયેલાની માફક દિશા તરફ જવા લાગી. - કેટવાળને તેથી વિશેષ વહેમ આવ્યા, તેની પાસે શું શું વસ્તુ છે વિગેરે તપાસ કરતાં, કાનમાં પહેરેલ કુંડળ, અને શરીરપરનાં વસ્ત્રો મહાબળ કુમારનાં જણાયા. કોટવાળ વિચારમાં વડ, મહાબળ કુમારનાં વસ્ત્ર અને મંડળ આની પાસે કયાંથી? કેટવાળ તેને પકડી રાજા પાસે લઈ આવ્યું. તેનું રૂપ, વેશ વિગેરે જોઈ રાજા પ્રમુખ પણ વિમય પામ્યા. રાજા-કેટવાળ ! આ પુરૂષ કેણ છે ? તેણે પહેરેલ વેશ સવ મહાબળ કુમારનો જણાય છે. - કેટવાળ-મહારાજા! દરવાજામાં પ્રવેશ કરતાં આ માણસ મારા જેવામાં આવ્યું છે. તેને પૂછતાં કાંઈપણ ઉત્તર આપતું નથી. રાજા-મલયાસુંદરી સંમુખ જોઈ, તું કેણ છે? કે પુત્ર છે ? મલયાસુંદરી વિચારમાં પડી. જે હું મારી સત્ય વાત કહીશ તે તે રજા વગેરે કેઈના માનવામાં નહિ આવે, કારણ કે અમારા બન્નેને મેળાપ, અને વિવાહ એ સર્વને અસંભવિત લાગે તેમ છે. વળી અત્યારે મારો વેશ પણ પુષને છે. માટે જ્યાં સુધી મારા સ્વામીને મને મેળાપ ન થાય, ત્યાં સુધી સત્ય વૃત્તાંત પ્રકાશિત ન કરે. જે થવાનું હોય તે થાઓ. એમ નિર્ણય કરી કલ્પિત ઉત્તર આપે. મલયાસુંદરી-હું મહાબળ કુમારને પ્રિય મિત્ર છું. તેમણે જ મને આ સર્વ પિતાને વેશ આપે છે. સુરપાળ–મહાબળમાર હમણાં કયાં છે ? મલયાસુંદરી–આટલામાં જ હોય તે પિતાના કહેલ વચનાનુસાર આવીને અમને શા માટે ન મળે ? કુમાર આટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ સેગન બાબતનો એકટ ૦-ર-૬ (13) છે જ નહિ. અમે તેની ઘણી શેક કરાવી પણ તે મળી શકો નથી. વળી જ્યારે તું મારા પુત્રનો પ્રિય મિત્ર છે, તે આ સર્વ મનુષ્યમાંથી ઈપણ તને કેમ ઓળખતા નથી. મલયાસુંદરી, કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મૈનપણે ઉભી રહી. સુરપાળ-આ વાત સંભવે છે કે, કેટલાક દિવસ ઉપર, અદષ્ટ રીતે કુમારનાં વસ્ત્રાદિ ચેરાયાં હતાં તે સર્વ અલંબાદિની ગુફામાં રહેનાર, પ્રચંડ ચાર લેહખુરાએ ચેર્યા જણાય છે, જેને કોલેજ મારી નાખવામાં આવ્યું છે, તેને આ બાંધવ હોય કે હી હોય અથવા કાંઈ સંબંધી હોય એમ જણાય છે, અને તેના વિયેગથી ઉદાસીન, ખિન્ન, કે સંભ્રાંત થઈ, તેને જોવા માટે આમતેમ ફરતા હોય એમ નિર્ણય કરાય છે. કુમારને વેશ પણ તે ચાર પાસેથી આને મ હેય તેમ સંભવે છે. તેમજ " અ૫ભાષી અને બહુ માની ' એ ચોરનું લક્ષણ પણ આ પુરૂષમાં સંભવે છે. " . અરે ! આ ચોરોએ મલી માશ કુમારને મારી નાખે હોય એમ મારું માનવું છે. માટે આ પણ મારે વૈરી છે. રાજા ભયબ્રાંત થઈ બેલી ઉઠશે, અરે કેટવાળા આ પુરુષને પણ, તે ચોરને જ્યાં બાંધી માર્યો છે ત્યાં લઈ જઈને મારી નાંખો. રાજાના સુખથી આ શબ્દો સાંભળી મલયાસુંદરી અફશેશમાં પડી. અરે ! ફરી પણ આ વિપત્તિનું વાદળ મારા ઉપર વેરાઈ આવ્યું. અહો ? અલક્ષિત વિધિનું દુર્વિલસિત ! હવે શું થશે? આ પણ મરણાંત આફત આવી.આને વિસ્તાર કેવી રીતે પામીશ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ ( 16 ) મામલતદારને કાયદો 0-60 છે અને કર ન કરેલ છે કાય. ઈયા મહાબળે આપેલ શ્લોક યાદ આવ્યું. તેને વિચાર કરતાં હૃદયમાં ધીરજ આવી. તેિજ પિતાને આશ્વાસન દેવા લાગી. હે ચેતન ! ભાગ્યાધિક મનોરથ શામાટે કરે છે ? અને પૂર્વકૃત કર્મોદયથી શા માટે કરે છે ? હિમ્મત રાખ. નહિ કરેલ કમ, કદી પણ ભેગવવાં નહિજ પડે, અને કરેલ કર્મ, ભગવ્યા સિવાય નહિ જ છુટાય. ઈત્યાદિ વિચાર કરતાં તેના ચહેરા ઉપરથી શેકની છાયા દૂર થઈ અને એક જ્ઞાની મહાત્મા જેમ સમતારસમાં ઝીલતા હોય તેમ તેનું મન શાંતરસમાં નિમગ્ન થયું. તેની શાંત અને તેજસ્વી આકૃતિ જોઈ, પ્રધાનમંડળ ઉપર ઊંડી અસર થઈ, રાજાના આવા પ્રચંડ આદેશના વચમાં પ્રધાનમંડળ પડયું. ' - પ્રધાન-મહારાજા ! આવી ચેષ્ટા અને સુંદરાકૃતિ ઉપરથી અનુમાન નથી કરી શકાતું કે આ એર હશે. આવા દિવ્ય પુરૂષે અપરાધ કર્યો છે એ જ્યાં સુધી નિર્ણય ન થાય, ત્યાં સુધી તેનો વધ કરવાનો આદેશ ન આપ એ વધારે ગ્ય છે. છતાં આ અપરાધી નથી એ ભ્રાંતિ આપની દૂર ન થતી હોય તે તેને દિવ્ય ( ધીજ ) આપવું જોઈએ. જે તે દૈવિક દિવ્ય તેને પરાભવ કરશે તો આપણે તેને ચેર સમજીશું, અને જે તેથી પરાભવ નહી થાય તે તે નિર્દોષ ઠરશે. આ પ્રમાણે કરવાથી લેકમાં પણ આપણે અપવાદ નહિ થાય. રાજા–પ્રધાન! તમારું કહેવું ગ્ય છે. તે આને કઈ જાતનું દિવ્ય આપીશું. છે. આ પ્રમત મહારાજા ! ઘટસર્પનું દિવ્ય ઘણું જ તીવ્ર ગણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ ટ્રસ્ટ એકટ -8-0 ( 15 ) . રાજા-ગારૂડીકોને બોલાવે. અલંબાદ્રિ પહાડની મેખલામાંથી એક ભયંકર સપને પકડી લાવવા તેમને કહો. રાજાને આદેશ થતાં કેટલાએક ગરૂડીઓ સર્ષ લાવવા માટે પહાડ તરફ ગયા રાજાએ, કુમારનાં વસ્ત્ર અને કુડલાદિ મલયાસુંદરી પાસેથી ઉતરાવી લીધાં, અને કેટવાળની દેખરેખ નીચે તેન સોંપી. . એ અવસરે પદ્માવતી રાણીની દાસી સભામાં આવી, અને ઘણી દીલગીર થઈ રાજાને કહેવા લાગી. મહારાજા ! રાણી પદ્માવતી આપને વિનંતિ કરે છે કે, ગુણાલય મહાબળકુમારની, અદ્યાપિપર્યત શોધ લાગી નથી. તેણે કહેલ આજે પાંચમો દિવસ છે. કુમાર જીવતા હોય તો તે અપવ્યા સિવાય ન રહે. લક્ષ્મીપુંજ હારના પણ કાંઈ સમાચાર મળ્યા નથી. જ્યાં કુમારની હૈયાતીને જ અભાવ સમજાતો હોય ત્યાં હાર પ્રાપ્તિની આશા રાખવી તે વ્યર્થ જ છે. દુર્લભ કુમારના અભાવે હું મારૂં જીવિતવ્ય ધારી શકવાને અસમર્થ છું. આજ પતિ મેં આપને દુવિનય કે અપરાધ કર્યો હોય તે ક્ષમા કરશે. અને મને આજ્ઞા આપે, એટલે અલંબાદ્રિના શિખરથી ભ્રપાત કરી (jપાપાત કરી ) હું શાંતિ પામું. રાજા–દાસી ! રાણીને હિમ્મત આપ. અને મારા તરફથી જણાવ કે, આ દુસહ દુઃખ આપણ બન્નેને સરખું જ છે. કુમારની શોધ માટે મેં ચારે બાજુ માણસો મોકલામાં છે. તપાસ કરીને તેઓને આવવા દ્યો કુમારના કોઈ પણ સમાચાર મળી આવશે. કેમકે હજી આજે પાંચ દિવસ છે. કુમારનાં સમાચાર જે આજે નહિ મળે તે કાલે જેમ યંગ્ય જણાશે તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ . (66) ઈજમેન્ટ એકટ 7-8-0 . કરીશું; માટે ઉતાવળ નહિ કરે. દાસી ! આજે આ સુંદર પુરૂષ પાસેથી કુમારનાં કુંડળ અને વધા મળી આવ્યાં છે, તેમ કુમાર અને હાર પણ મળી આવશે, આજે તેને હમણું દિવ્ય આપવાનું છે. આ સર્વ સમાચાર રાણીને કહેજે. અને કુમારનાં વસ્ત્ર, તથા કુંડળ તું લઈજા તે રાણને આપજે. આ પ્રમાણે કહી રાજએ વસ્ત્ર, અને કુંડળ દાસીને આપ્યાં. તે લઈને દાસી રાણી પાસે આવી. દાસીએ કુમારનાં વસ્ત્ર તથા કંડળ રાણીને આવ્યાં છે જેમાં રાણી ને ઘણો આનંદ થયો. રાણી–દાસી ! આ વસ્ત્ર તથા કુંડળ કયાંથી મળ્યાં? તથા મારા કહેલા સમાચારને રાજાએ શું ઉત્તર આપે ? - દાસીએ રાજાના કહેવા મુજબ સર્વ વૃત્તાંત જણાવ્યું. હર્ષ થી વ્યાકુલ થયેલી રાણી અનેક સંક૯પ કરવા લાગી. શું તે મારા પુત્રને પ્રિય મિત્ર હશે ? તે અહીં શામાટે આવ્યું હશે ? કુમારનાં સમાચાર દેવા નહિ આવ્યું હોય? અથવા મારા કુમારને મારીને તેનાં આ કુંડલ, વસ્ત્ર આ ને તે નહિ લીધાં હોય ? તે પુરુષને જોવાથી મને વિશેષ ખાત્રી થશે એમ મનથી નિર્ણય કરી રાણીએ દાસીને જણાવ્યું. દાસી તે પુરૂષને જ્યાં દિવ્ય આપવાના છે તે સ્થળે મારે જાવું છે. તે પુરૂષને જોવાથી મને કાંઈક વિશેષ નિર્ણય થશે. માટે ત્યાં જવાની બધી સામગ્રી તૈયાર કર. - રાણી ના કહ્યા મુજબ સવ સામગ્રી દાસીએ તૈયાર કરી, એટલે પાવતી રાણી પિતાના પરિવાર સાથે ધનંજય યક્ષના મંદિરમાં આવી. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ ઈજમેન્ટ એકટ ટીકાવાળો 0-12-0 ( 167) * રાણીના આવ્યા પહેલાંજ રાજા પ્રમુખ હજાર લોકે તે દિવ્ય જેવા માટે આવી પહોંચ્યા હતા. - તે અવસરે સર્પ પકડવા મોકલેલા ગારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ રાજાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા અલંબાદ્રિ પહાડનાં અનેક શિખરો અને છિદ્રો ફરી ફરી આ એક સર્પ, ઘડામાં પુરીને લાવ્યા છીએ. તે કાજળથી પણ શ્યામ ઘણી લબાઈવાળો, અને જોતાં પણ ભય આપે તે છે. ( આ પ્રમાણે કહી ઘટ રાજા પાસે મૂકો. રાજાએ તે ઘટ ધનજય ચક્ષના મંદિરમાં મૂકાવ્યું અને કેટવાળને આદેશ કર્યો કે તે પુરૂષને અહી લાવે. રાજાને આદેશ થતાંજ, અનેક શાસ્ત્રવાળા રાજપુરૂષોથી ઘેરાયેલા તે પુરૂષને ( મલયાસુંદરીને ) રાજાની પાસે લાવ્યા. મહાન તેજસ્વી આ પુરૂષને જોઈ, રાણી અને સર્વ પ્રજાલક આપસમાં બોલવા લાગ્યા. અરે ! આવી સુંદર આકૃતીવાળે. પુરૂષ શેર હેય એવો સંભવ થે પણ અશક્ય છે. જે જળથી અગ્નિ ઉત્પન થાય, ચંદ્રથી અંગારાને વરસાદ થાય અને અમૃતથી ઝેર પ્રગટ થાય તો આ પુરૂષથી અકાર્ય થઈ શકે. પ્રજાક-મહારાજા ! આવું દિવ્ય આ પુરૂષને આપવું ગ્ય નથી રાજા-દિવ્ય આપવામાં કઈ પણ જાતને દેષ નથી. જેમ જાતીવાન સુવર્ણ અગ્નિમાં નાખવાથી વિશેષ પ્રકારે તેજવાન થઈ શુદ્ધ થાય છે, તેમજ જે આ પુરૂષ નિર્દેશ હશે તે તેની કીર્તિમાં વધારો થશે. રાજાના આ ઉત્તરથી લોકો માની રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ (168 ) ટ્રાન્સફર પેપરટી એકટ ઢીકાવાળે 2-80 રાજાના આદેશથી પ્રધાને તે પુરુષને જણાવ્યું: “મહાશય ! તમે કોણ છે તેની અમને કાંઈ ખબર નથી. તમારા પર ચેરીનું તહોમત મૂકવામાં આવે છે, તે સાથે મહાબળ કુમારના શરીરને નુકસાન પહોંચાડવાને પણ શક લાવવામાં આવે છે, આ બાબતમાં તમે નિર્દોષ છે તે સાબીત કરવા માટે, તમને વખત આપવામાં આવે છે. તે એવી સરવે કે, આ યક્ષના મંદિરમાં ઘડામાં સપ પુરી એક ઘડે મૂકવામાં આવ્યું છે. તે ઘડો તમારે ઉઘાડ અને તેમાંથી હાથે પકડી સર્ષ બહાર કાઢવે. કેટલીક વાર હાથમાં ઝાલી તે સપ પાછે ઘડામાં મૂકો. આટલા વખતમાં તે સપ તમને કાંઈ પણ નુકમાન ન પહોંચાડે તો તમે નિર્દોષ છે; એમ આ સર્વ રાજા, તથા પ્રજા માનશે. અને જે તમે સદોષ હશે તે સર્પ અવશ્ય નુકસાન પહોંચાડશે. અને તેથીજ તમારા દોષનો દંડ તમને મળી ચુકશે. માટે મહારાજા સુરપાળની આજ્ઞાથી આ દિવ્ય તમારી નિર્દોષતા પ્રગટ કરવા માટે તમારે કરવું. નિર્દોષ મનુષ્યને આ સત્ય પ્રતીતિવા યક્ષદેવ અવસ્ય મદદ આપે છે. " પ્રધાને પોતાનું બેસવું પૂર્ણ કર્યું કે તરતજ પુરૂષવેશ ધારક મલયાસુંદરી તે ઘટની પાસે આવી ઉભી. પંચપમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી, મહાબળે આપિલ શ્લોકનો ભાવાર્થ યાદ કરી, પ્રસન્ન ચિત્તે ઉત્સાહથી તે ઘડે ઉઘાડે. અને લોકોના આશ્ચર્ય વચ્ચે તેમાં હાથ નાંખી સર્પ બહાર કાઢવો. સપ 5 રજુ ( દેરડી ) સરખે થઈ, સ્નેહી હોય તેમ તેનું સુખ જેવા લાગે. કેટલેક વખત હાથમાં રહેવા છતાં તે અપે જ્યારે તેને કાંઈ પણ નુકસાન ન પડેચાડયું ત્યારે તેની સત્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ . મ્યુ. એકટ, ટીકાવાળો 1-4-0 ( 169 ) વિષે આશ્ચર્ય પામી, લોકો માટે અવાજે " નિષ! નિર્દોષ! નિર્દોષ !" એવા કાન ફેડી નાખે તેવા પોકારો કરવા લાગ્યા. જે સત્યના પ્રભાવથી આવાં હિંસક છે પણ શાંત થઇ . જાય છે તે સત્યમાં કેટલી બધી પ્રબળતા હશે ? આ વર્તમાન કાળના સુખને જેનારાં પામર પ્રાણીઓ સહેજસાજ વસ્તુઓમાં પણ મન નાખી પિતાની દાનત બગાડે છે, અર્થાત્ પરવસ્તુ હણ કરે છે. તેવાઓને દેવે તો શું પણ મનુષ્ય પણ કયાંથી મદદ આપે ? કેવી રીતે સાહચ્ય આપે ? પૂર્વકાળમાં તેવા ઉત્તમ મનુષ્ય આ ભારતવર્ષપર વિશેષ જોવામાં આવતા હતા. અને તેને લઈનેજ આવાં દિવ્ય અપાતાં. તે અવસરે સત્ય પ્રતિષ્ઠાવાળા દેવો પણ હતા અને તેવા ઉત્તમ મનુષ્યને તેઓ તરતજ મદદ કરતા. અત્યારે ભારત વર્ષપર તેવા ઉત્તમ મનુષ્યનો મોટા પ્રમાણમાં અભાવ છે, ત્યારે તેવા સત્યપ્રતિષ્ટ દેવે પણ મદદ કરતા અટક્યા છે. જેવાં મનુષ્ય તેવાંજ દિવ્ય કે દંડે; એટલે અત્યારના જીવોના સ્વભાવના પ્રમાણમાં અત્યારે તેવાજ કાયદાઓ અને શિક્ષાઓ અપાય છે. * હાથમાં રહેલા સર્વે મુખમાંથી એક દિવ્યહાર કાઢ, અને તે મલયાસુંદરીના ગળામાં હળવે હળવે નાખ્યો. આ આશ્ચર્ય જોઈ લેક તે વિચાર શુન્ય થઈ ગયા. અહા ! આ શું આશ્ચર્ય ? રાજાએ તે હાર ઓળખી કાઢયો. આજ લક્ષ્મી . પંજહાર. જેની શોધ માટે મહાબળ કુમાર ગયે છે, તેજ આ હાર, લોકો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા. તેવામાં ત પે પિતાની જીન્હાવડે તે દિવ્ય લેનારા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #179
--------------------------------------------------------------------------
________________ N ( 10 ) મુંબાઈ રાજદારી ફેંસલા ૧૮૭પથી૧૮૮૮સુધી 2-0-0 પુરૂષના કપાળમાં ચુંબન કરી. તેને કપાળમાં રહેલું તિલક બગાડી નાંખ્યું. તિલક બગડતાંજ તે નવાવના સ્ત્રી થઈ રહી. સર્પ તેના મસ્તકપર પિતાની ફણા વિસ્તારી, એક છત્રધરની માફક થઈ રહ્યો. આ અપૂર્વ આશ્ચર્ય જોઈ લો કે કાંઈ પણ બોલ્યા સિવાય સ્તબ્ધ થયા હોય તેમ સ્થિર થઈ ગયા. આ ચમત્કાર જોઈ, ભયથી ધ્રુજતા સુરપાળ રાજા બોલવા લાગ્યો. અરે ! મેં મૂખપણાથી આ અયુકત કર્યું. લેકના વારવા છતાં અને રાણીની મનાઈ છતાં, આ દિવ્ય આપી મોટો અનર્થ ઉત્પન્ન કર્યો. આ સર્ષ કાંઈ સામાન્ય નથી. પણ કોઈ દેવ, કે દાનવ સપનું રૂપ લઈ આવ્યું જણાય છે. અથવા શેષનાગ પિતે હોય એમ અનુમાન કરાય છે. અથવા વિચિત્ર - કિતવાળા આ બને પુરૂષ મારા શહેરની આજુબાજુ સ્વેચ્છાએ ક્રીડા કરતા ફરતા જણાય છે. આમ થવામાં પરમાર્થ કાંઈ સમજાતું નથી. છેવટનો ઉપાય છે એ જ છે કે મારે તેનું આ રાધન કરવું. કેમકે “માિદિ દેવતા? દેવે ભકિતથી સ્વાધીન યા અનુકૂળ થાય છે. આમ નિર્ણય કરી, રાજાએ પિતે ધુપ ઉખે, પુષ્પથી તે સર્પની પૂજા કરી, અને નમ્રતાથી જણ વ્યું કે હે પન્નગાધિરાજ ! મેં તમને અનેક પ્રકારે દુહવ્યા છે કૃપાળુ થઈ તે મારો દુનય સહન કરશે. રાતે આ પ્રમાણે કહેતું હતું, તેવામાં તે સ્ત્રીએ (મલયાસુદરીએ ) સપને નીચે મૂકી દીઘો. એટલે રાજાએ દુધ મંગાવી તેની આગળ પીવા માટે મૂકયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ મુંબાઇ ફેજદારી ફેસલા ૧૮૮૯થી૧૮૬સુધી 2-8-0 (171) - દુધ પીઈને તે સર્પ જ્યારે શાંત થયે, ત્યારે રાજાએ તે સપ લાવનાર ગારૂડીને બોલાવીને કહ્યું. અરે ગારૂડીક ! આ સર્પરાજને તમે જે સ્થાનેથી લાવ્યા છે, તેજ સ્થાનકે, તેને જરા માત્ર દુઃખ ન થાય તેવી રીતે પાછા લઈ જઈને મૂકી આવે. જે આ નાગરાજને જરામાત્ર દુઃખ થશે તે હું તમને દેહાંતદંડ આપીશ. રાજાને આ દેશ થતાંજ ગારૂએ તે સપને ઉપાડી, જે સ્થળેથી લાવ્યા હતા તેજ સ્થળે પાછે યતનાપૂર્વક મૂકી દીધે, અને પાછા આવી રાજાને તે વાત જણાવી. રાજ મલયાસુંદરીને પૂછે છે. શુભે ! પ્રથમ તું પુરુષરૂપે હતી અને હમણાં અમારા સર્વના દેખતાં સ્ત્રીરૂપે થઈ છું. તે આમ થવામાં ખરો પરમાર્થ શું છે? તેમજ આવા સુંદરરૂપને ધારણ કરતી તું પોતે કોણ છે ? આ વૃત્તાંત અમને જણાવ, જેથી અમારા સર્વના મતને શાંતિ થાય. - મલયાસુંદરી વિચારમાં પડી, આગળ પણ મારા સ્વામીના નિકયુત ( થુંક) થી મારું સ્વાભાવિક રૂ૫ થયું હતું, અને હમણાં આ સપના નિયુતથી મારું સ્વાભાવિકરૂપ થયું, તેમજ હાર પણ આ સપના મુખમાંથી નીકળે તે શું મારા સ્વામીનાથેજ સપનું રૂપ ધારણ કર્યું હશે ? તત્વ રીતે તે વાત સં. ભવી શકે તેમ છે. પણ આમ થવાને ખરો પરમાર્થ હું કાંઈ જાણતી નથી. તે હવે હું મારી સાચી વાત રાજાને જણાવું તે શી હરક્ત છે ? કાંઈ નહિ. ઈત્યાદિ નિર્ણય કરી મલયાસુંદરીએ જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ (172) કલકત્તા જારીસલા ૧૮૭૫થી૧૮૮૮સુધીર-૦-૦ - હું ચંદ્રાવતીના રાજા વિરધળની હાલી પુત્રી મલયાસુંદરી નામની છું. આપે પુછેલા પ્રશ્નના સંબંધમાં આથી વિશેષ વાત હું કાંઈ પણ જાણતી નથી. આ - રાજા–આ તારૂં વચન વિશ્વાસ કરવા લાયક નથી. કેમકે જ્યારે તું, પુરુષરૂપે હતી ત્યારે તે કાંઈક જુદું જ જણાવ્યું હતું. વળી કયાં ચંદ્રાવતી અને કયાં પૃથ્વીસ્થાનપુર ! બાસઠ જનનું અંતર ! વી વીરવળ રાજાની કન્યા આમ અહીં એકાકી કયાંથી હોય ? ખેર ! કદાચ આ કન્યા જ હશે, એ વાતની ખાત્રી થશે. અથવા આની શોધ કરવા માટે તેના કુટુંબીઓ તરફથી કોઈ આવશે, તે તેને સત્કાર કરી, તેને આ કન્યા પાછી મેંપીશું. રાણી સંમુખ દષ્ટિ કરી રાજાએ કહ્યું. દેવી ! લક્ષમીપુર જહર સહિત આ કન્યાને હમણાં તું તારી પાસે જ રાખ. પ્રતિજ્ઞા કરેલ હાર નિયમિત દિવસમાં આવી મળે છે, તો સત્ય પ્રતિજ્ઞાવાળો કુમાર, સુખી કે દુઃખી કોઈ પણ સ્થળે હશેજ માટે મરવાને અધ્યવસાય તમારે મૂકી જ દે. વળી હાર માટે કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચુકી છે. પદમાવતી–સ્વામીનાથ ! પુત્ર રત્ન સિવાય એકલા હારની પ્રાપ્તિથી શું મને સંતોષ થઈ શકે ખરો ? પુત્ર સિવાય હું જીવિત ય કેમ ધારી શકું? મારી મૂઢતાને ધિકાર છે. કેવી અજ્ઞાનદશા ! એક હાર માટે પુત્ર રત્નને મે મહાન આપદામાં ઉતાર્યો ખરેખર પાષાણ માટે રત્નને, પાણી માટે અને મૃતને, અને લીંબડા માટે કલપ વૃક્ષને જેમ કેઈ અજ્ઞાની નાશ કરે, તેમ મેં પુત્રને નાશ કર્યો. હા ! નિર્ભાગ્ય શિરેમ હું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ મદ્રાસ ફોજદારી ફેંસલા ૧૮૭૫થી ૧૮૮૮સુધી 2-0-0 (13) હવે જીવીને શું કરું ? મન રજા આપે ભૂગુપાત કરી મારા આત્માને શાંતિ આપે. - રાજા–દેવી ! મેં તને પહેલાથીજ ના પાડી છે કે, આ વાત માટે કાલે પ્રભાત સુધી કાંઈ વિચાર ન કરે. લક્ષમીપુંજહાર જે પુણ્યદયથી આવી મળે છે, તે કુમાર પણ આવી મળસે. : - આ પ્રમાણે રાણુને ધીરજ આપી, રાજા મેહેલમાં આવ્યું. લેકે પણ વિસ્મય પામતા પિતાને ઠેકાણે ગયા. આ મલયાસુંદરી પણ રાણી સાથે મેહેલમાં આવી. ભેજનાદિ કૃત્ય કરી તે દિવસ પૂરણ કર્યો. - કુમારના વિરહથી દુઃખી રાજા તથા રાણીએ પણ ઘણી મેહેનતે દિવસ અને રાત્રી પણ પસાર કરી. * પ્રાતઃકાળ થતાંજ, કુમારની શોધ માટે મોકલેલા સર્વ પુરૂષ પાછા આવ્યા. અને ઉદાસીન ચેહેરે રાજાને જણાવવા લાગ્યા કે, દેવ ! અમે સર્વ સ્થળે કુમારની તપાસ કરી પણ કયાંઈ પત્તો મળતા નથી. . આ સમાચારથી રાજા, રાણી નિરાશ થયાં. રાણીએ ભૂગુપાત કરી મરવાને માટે હઠ પકડી. નિરૂપાયે રાજાએ તેમ કરવા હા કહી. નિરૂત્સાહપણે રાજા, રાણી તે પહાડની તળેટી નજીક આવી પહોંચે છે. . . . છે , પ્રકરણ 30 મું. મહાકષ્ટમાં મહાબળ. - પૃષસ્થાનપુરના પરિસરમાં ગોળા નદી, મોટા પ્રવાહમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ (17) ગાંડા માણસને એક 02-0 વહન થઈ રહી છે. કિનારા પર ધનંજયયક્ષનુ મંદિર છે. તે મંદરથી થોડે જ છેટે એક વિશાળ ઘટાદાર વડવૃક્ષ શોભી રહ્યો છે. શાખા પ્રશાખાથી વિસ્તાર પામેલા તે વડ વૃક્ષને નીચે સંખ્યા - બંધ મનુષ્ય અને જનાવર વિશ્રાંતિ લે છે. આ વડ વૃક્ષની મજબૂત શાખા સાથે લટકાવીને ત્રીજા દિવસઉપર એક લેહ ખુરા નામના ચોરને રાજાની આજ્ઞાથી મારી નાખવામાં આવ્યું હતો તે ચેરની નજીકની બે શાખાઓના મધ્યમાં એક યુવાન પુરૂષ ઉંધે માથે લટકતો હતો. તેના બે પગ, બે શાખા સાથે મજબૂત બાંધવામાં આવ્યા હતા, તે પુરૂષને એટલું બધું દુઃખ થતું હતું કે તે એક શબ્દ પણ મુખથી બોલી શકતો નહોતો; તેમ શ્વાસોશ્વાસ પણ ઘણા કષ્ટથી લેતો હતો. કેટલાક પથિકો આપસમાં વર્તાલાપ કરતા હતા. મહારા જા સુરપાળ તથા પદમાવતી રાણી, પુત્રવિયેગથી આજે ભૂગુપાત કરી મશ્વા માટે પહાડ તરફ હમણાં ગયાં છે. મહાબળકુમારનો બીલકુલ પત્તો મળતો નથી. આપણી પ્રજા આજે નિર્ણોથ થશે. ઈત્યાદિ વાર્તાલાપ કરતા તેઓ તે વડની નીચે આવ્યા. ત્રીજા દિવસ પર લટકાવીને મારી નંખાવેલા ચારના શરીર તરફ તેઓએ નજર કરી, એટલામાં તેના નજીક ભગમાં ઉધે મસ્તકે લટકતા યુવાન પુરૂષપર તેઓની નજર પડી. અરે વળી આ પુરૂષ કોણ ? શું તે જીવતો દેખાય છે? જુવે તોખરા તે ઘણી મહેનતે શ્વાસોશ્વાસ લઈ શકે છે. નજીકમાં જઈ એક પુરુષે બારીક દૃષ્ટિથી જોયું જોતાં જ તે બોલી ઉઠે. અરે આતો મહાબળ કુમાર છે. જેના વિયેગથી રાજા, રાણી હમણાંજ અલંબાદ્રિ તરફ મરવા માટે ગયાં છે. અરે ! દોડે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ II ફટકે એકટ 0-2-6 ( 15 ) દોડો રાજા રાણીને મરણથી બચાવે ! જલદી તેમને ખબર આ- . પિ ! તે માણશે શ્વાસભેર દોડતા દોડતાં પહાડની તળેટીમાં, રાજા, રાણીને જઈ મળ્યાં અને ખબર આપી કે મહારાજા ! મહાબળકુમાર વડની ડાળી સાથે બાંધેધ, ઉધે મસ્તકે લટકે છે. વિશેષ પરમાર્થ અમે કાંઈ જાણતા નથી. કુમારના સમાચાર સાંભળી, રાજા એકી સાથે હર્ષ, શેક થી વ્યાકુળ થયે. તરતજ રાજા, રાણી પદ્માવતી, મલયાસુંદરી અને સર્વ લેકે, ઉતાવળે ઉતાવળે તે વડ નીચે આવી પહોંચ્યાં કુમારને મહાદુઃખી સ્થિતિમાં દેખી, રાજાએ તકાળ સુતારને આદેશ આપી તે વડની ડાળો કપાવી નાખી અને ધીમે ધીમે કુમારને નીચે ઉતાર્યો. અત્યારે તેને ઘણી પીડા થતી હતી. તેને થી બેલાવાને અસમર્થ હતો. તેની આંખો ઘેરાવા લાગી. રાજાએ શીતળ પવન નાખવા માંડ્યું. સેવકે તેના શરીરને સંવાહન કરવા લાગ્યા. એને મુખઉપર શીતળ પાણી છાંટષામાં આવ્યું. નેત્રથી અશ્રધાર મૂકતા રાજાએ જણાવ્યું–વસ તારી આ દશા કેમ થઈ ?'મારા રાજ્યબળને અને ભુજબળને ધિકકાર થાઓ. હું રાજ છતાં પુત્ર તારી આ દશા ! કેટલીકવાર થતાં, કાંઈક શાંતિ અનુભવતાં મહાબળકુમારે નેત્રો ખુલ્લા કર્યા. - પદ્માવતી રાણું નજીક આવી, મહાબળને કહેવા લાગી, કુમાર ! મારા જેવી નિર્ભાગ્ય માતાઓ આ દુનિયા પર ડીજ હશે, કે શૃંગારના ક્ષણિક સુખ માટે પુત્રને આવી અસહ્ય વિપત્તિમાં નાખ્યો છે. પુત્ર? તું કયાં ગયે હતો ? કયાં રહ્યો હતો ત્યાં શું શું અનુભવું ? અને આવી દુઃસ્થ અવરથા કેમ થઈ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 'Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ ( 17 ) ગામ પોલીસ એકટ 0-2-6 - રાજા પુત્ર તને શાંતિ હોય તો આ પનોને ઉત્તર આપ. આ હૃદય કાળ વિલંબને નથી સહન કરી શકતું. જ કુમારને મારતો લાગે નહોતો કેવળ બંધન અને ઉધે મસ્તકે લટકવાથી થયેલું દુઃખ તેજ હતું. તે શાંત થતાં કુમારમાં હળવે હળવે સ્વસ્થતા વિશેષ આવવા માંડી. દુઃખથી મુકત થયે. બેઠે થઈ ચારે બાજુ દષ્ટિ ફેરવવા લાગે વિશેષ પ્રકારે ઢા આ તરફ દષ્ટિ કરી, કાંઈક નવીન અદ્દભૂત શાંતિ અનુભવતા હોય તેમ જણાયે. - રાજા, રાણીના આગ્રહથી કુમારે પિતાને વૃત્તાંત કહે શરૂ કર્યો. મહેલમાં મધ્યરાત્રિએ એક હાથ જોવામાં આવ્યા, ત્યાંથી લઈ મધ્યરાત્રિએ કદલીવનમાં પ્રિયા સહિત આવી રહ્યા અને એક સ્ત્રીના રૂદનનો શબ્દ સાંભળી, મલયાસુંદરીને ત્યાં જ મૂકી હું તે શબ્દાનુસારે આગ ળ ગયે; તે સર્વ વૃત્તાંત કહી સંભળાવી આગળ જણાયું કે - ' , - “દન કરતી સ્ત્રીના શબ્દાનુસાર આગળ ચાલતાં, તે વનમાં મંસાધન માટે સર્વ પ્રકારની તૈયારી કરી બેઠેલો એક ગી મારા જોવામાં આવ્યું. મને દેખી તેણે પોતાનુ સર્વ કામ પડતું મુકયું, અળ્યું સ્થાનાદિ વિનય કરી, મારી પાસે યાચના કરી કે, કુમાર ! તું પરોપકાર કરવામાં પ્રવીણ છે. મારા પુદયથી જ તું અહીં અકસ્માત્ આવી ચડયો છે. મેં એક મહામંત્ર સાધવાને પ્રારંભ કર્યો છે. તે મંત્ર પૂર્ણ થતાં (સિદ્ધ થતાં) સુવર્ણ પુરૂષ સિદ્ધ થશે. મેં સર્વ સામગ્રી તૈયાર કરી રાખી છે, પણ ઉત્તર સાધકન અભાવે સર્વ અટકી પડયું છે. માટે એક ક્ષણમાત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ છાપખાના એકટ 040 -~-~~ - ~ મારી પાસે રહી તું ઉત્તર સાધક થા. તારી સાહાયથી મારે મંત્ર તત્કાળ સિદ્ધ થશે. પિતાજી ! ગીની પ્રાર્થનાથી મને દયા આવી. તે વાત મેં કબુલ કરી હાથમાં ખગ લઈ તરત ઉત્તર સાધકપણે જ હું ઉભે રહ્યો. યેગીએ મને જણાવ્યું, હે વીર ! જે સ્થળે આ સ્ત્રી રૂદન કરે છે તે વડ છે. તે ઉપર શાખામાં બાંધેલું અક્ષતાંગવાળું ( આખું ) એક ચોરનું મૃતક ( મડદું) છે. તે ચોરનું શરી૨ ઉત્તમ લક્ષણવાળું છે તેને તું અહીં લઈ આવ. ગીના કહેવાથી ખર્શ લઇ હું ત્યાં ગયે. ત્યાં ચેરના મૃતકની નીચે, જમીન પર બેસી રૂદન કરતી એક સ્ત્રી મારા જોવામાં આવી. | મેં તેને બોલાવી, બાઈ ! તું કેણ છે? શા માટે કફણસ્વરે રૂદન કરે છે. આવી ભયંકર રાત્રિએ શ્મશાનમાં એકાકી કેમ ? ' , મારા શબ્દો સાંભળી, તરતજ મુખ ઉઘાડી, નિશ્ચળ - ષ્ટિએ મારા સંમુખ જતી તે બોલવા લાગી. હે સત્યરૂષ ! હું મંદભાગ્યવાળી, મારા દુઃખની વાત તને શું કહું આ વડની. શાખામાં ઉંચે બાંધેલ જે પુરૂષ છે તે અલંબાદ્રિની ગુફામાં રહેનાર અને નગરને લુંટનાર લેભસાર ( લેહ ખુર ) નામને ચેર છે. આજથી બીજા દિવસઉપર રાજપુરૂએ, છળ, પ્રપંચથી તેને પકડી લઈ રાજા પાસે ઉભે કર્યો હતો. રાજાએ કોઈ કરી સાંજે આ વડ ઉપર લટકાવી મારી નખાવ્યું છે. હું તેની વહાલી સી છુંતે દુઃખથી હું રૂદન કરું છું. જે દિવસે તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ (178 ) કેટ ફી એકટ -4-0 મરણ થયું તે દિવસે તેનું મરણ થયું, તે દિવસે સવારે જ હું તેને મળી છું, અને સ્ત્રી થઈને રહી છું. થોડા વખતમાં પણ તેણે મને જે મહાન સ્નેહ દેખાડે છે, તે હજી મારા હૃદયમાં અટકે છે. હું મેઢે શું કહી બતાવું? હે પુરૂષ! એ કઈ ઉપાય કર કે, એકવાર હું તેને આલિંગન આપું. અથવા ચંદનથી તેના મુખઉપર વિલેપન કરૂં. પિતાજી! આ સ્ત્રીનાં આવાં કરેણાજનક વચનો સાંભળી મને દયા આવી. મેં તેને જણાવ્યું. તું મારા સ્કધઉપર ચી તને યેગ્ય લાગે તેમ કર. તે સ્ત્રી મારા સ્કંધઉપર ચડી, ઘણીજ ત્વરાથી, ઉત્કંઠાપૂર્વક એવામાં તે શબના કંઠને આ લિંગન આપે છે, તેવામાં તે મૃતકે અકસ્માત્ દાંતથી તેની નાશિકા પકડે લીધી. તે દુઃખથી વીરસ સ્વરે રૂદન કરતી તે કે. આપવા લાગી. તેણે નાશિકા ઘણી પાછી ખેંચી પણ મજબૂત પકડેલી હોવાથી તે ગુટી ગઈ. તેના થડે ભાગ તે મૃતકના સુખમાં જ રહો. આ આશ્ચર્ય જોતાં મને ઘણું હસવું આવ્યું કેમકે તે સ્ત્રી, જે ચેરના પ્રેમને લઈને રડતી હતી, અને જેને મળવાને વિશેષ ઉત્કંઠિત હતી,તે ચોરના મૃતકેજ તેનું નાક કાપી ખાધું. , મને હસતો જોઈ તે મૃતકના મુખથી અકસ્માત એવા શબ્દ નિકળ્યા કે મહાબળ! આ મારું ચરિત્ર જોઈ તું શા માટે હસે છે ! તું પણ છેડા વખત પછી આ વડની ડાળી સાથે બંધાવાને છે. આવતી રાત્રિએજ ઊંચા પગ અને નીચું લટકતુ માથું રહેશે તેવી રીતે તું બંધાઈશ. પિતાજી! આ તેના શબ્દો સાંભળી મને ભય લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ કેટર ઓફ વેડિસ એકટ 0-3 0 ( 279 ) - મહાબળનું કહેવું સાંભળી, ત્યાં એકઠા મળેલા ગજાદિ લોકોએ વિસ્મય પામી જણાવ્યું. કુમાર ! મોટું આશ્ચર્ય. શું મૃતક તે વળી બોલતું હશે ? મહાબળ-પિતાજી ! આપનું કહેવું બરોબર છે. મૃતક ન જ બેસી શકે, તથાપિ કોઈ દેવ મૃતકના મુખમાં રહી બ જે હોય એમ જણાય છે . જુએ કે હું પૈર્યવાન હતા, તથાપિ દેવનું વાકય મિથ્યા ન હોય એમ જાણી હું ભ પામે. કંપતી, કંપતી તે સ્ત્રી મારા સ્કંધપરથી છેકે ઉતરી તેણે મારું નામ ઠામ પૂછી લીધું, મેં પણ મારું નામ, ઠામાદિ સત્ય જણાવ્યું. તેથી તે મારા પર કાંઈક વિશ્વાસ પામી હોય એમ મને જણાયું. . જતી વખતે તે સ્ત્રીએ મને જણાવ્યું કે, કુમાર ! મારી નાસિકાએ જ્યારે રૂજ આવશે, ત્યારે હું તમારી પાસે આવી, ગુફાદિકમાં રહેલું ચેરનું સર્વ ધનાદિ બતાવીશ. આ પ્રમાણે જમુવી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. . ? . મનને દઢ કરી હું તે વડપર ચડે. ગળપાસથી ચેરના મડદાને છેડી જમીન પર પડતું મૂકી, હું નીચે ઉતર્યો. તેવામાં તે મૃતક પાછું ઉછળીને ઝાડ સાથે બંધાઈ ગયું. હું ફરી વડ ઉપર ચડ. મેં વિચાર કર્યો કે આ ઠેકાણે દેવીક ચમત્કાર છે. નહિતર જમીન પર નાંખેલું મૃતક, પોતાની મેળે અહીં કેવી રીતે બંધાઈ શકે ? હવે આ મૃતકને યેગી પાસે કેવી રીતે લઈ જવું ? છેવટે મને ઉપાય મળે. તે પ્રમાણે તે મૃતકને ફરી તે સ્થાનેથી છે, કેશથી પકડી, સાથે લઈને જ નીચે ઉતર્યો અને તેને ઉપાડી ચગી પાસે લાવી મૂકયું. ' , P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ (180) પેટ્રોલીયમ એકટ 0-3-0 મહાબળકુમારની વાર્તા સાંભળતાં, સાંભળનારને કઈ વખત કંપ થતા, કદાચ વિસ્મય, કયારેક શોક, કયારેક હાસ્ય, કેઈ વખત ભય, કદાચ આનંદ, અને કયારેક દુઃખ થઈ આવતું હતું. આમ અનેક રસને અનુભવતા લેકે, હવે આગળ શું થશે તે સાંભળવાને એકાગ્ર થઈ રહ્યા હતા. A મહાબળે આગળ બેલતાં જણાવ્યું કે પિતાજી ! તે મડદાને યોગીએ સ્નાન કરાવી, ચંદનાદિ રસથી તેનું વિલેપન કર્યું પછી એક મોટા કુંડાળાની અંદર કુંડમાં અગ્નિ સળગાવી, તેની પાસે તે મૃતકને મૂકી, મને ઉત્તર સાધકપણે ઉભે રાખે. આ તરફ એગીએ પદ્માસન કરી, નેત્ર મીંચી એકાગ્ર ચિત્તે જાપ જપ શરૂ કર્યો. જાપ કરવા કરતાં પ્રભાત થવા આવ્યું, પણ તે મૃતક મંત્ર પ્રભાવથી ઉછળીને કુંડમાં ન પડયું. ત્યારે ગી, નિરાશ થઈ જાપ જપવામાં શિથીલ આદરવાળો થયે. એટલામાં તે મૃતક, ભયંકર રીતે અટટ્ટ હાસ્ય કરતું આકાશમાં ઉછળી તેજ ન્યોધની શાખામાં પૂર્વની માફક લટકવા લાગ્યું. ગીએ જણાવ્યું કુમાર ! મંત્ર સાધનામાં કેઈ સ્થળે મારી ભૂલ થઈ હોય તેમ જણાય છે તેથી મંત્ર સિદ્ધ ન થયે. અને મૃતક પણ ઉડીને ચાલ્યું ગયું. હવે આવતી રાત્રે ફરીને મંત્ર સાધના કરવું પડશે. માટે મારા પર કૃપા કરીને આવતી કાલ સુધી તારે અહીં જ રહેવું કુમાર તારી સાહસ્ય વિના મારો મંત્ર સિદ્ધ એ અશક્ય છે. તું સદા પરોપકારી છે તો મારી આટલી પ્રાર્થના તારે માન્ય કરવી પડશે. જે યેગીને અત્યંત આગ્રહથી અને કાંઈક પોપકારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ આવશે કે એ કોઈ રાજ કર્યું. કુમાર, શિમ તથા વેલ બાબતનો એકટ 0-2-6 (181 ) wwwwwwwwwwwwwwwwwwwww લાગણીથી બીજે દિવસે પણ મેં ઉત્તર સાધક થવાને હા કહી, અને હું ત્યાંજ રહ્યો. યેગીએ કાંઈક મનમાં ભય લાવી મને જણાવ્યું. કુમાર! તને મારી પાસે રહેલો જોઈ, કેઈ રાજપુરૂષ કે અન્ય પુરૂષ, એવે વેહેમ લાવશે કે, એગીએ, આ રાજકુમારને કાંઈપણ છળ, પ્રપંચથી પિતાને સ્વાધીને કર્યો હશે, માટે યોગીને મારીને રાજકુમારને છોડાવું નહિતર તે કુમારને લઈને અન્ય સ્થળે ચાલ્યો : જશે. ઈદિ કારણથી કાંઈ અનર્થ થવા સંભવ રહે છે. માટે . કુમાર ! જો તારી મરજી હોય તો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું તારૂં કે અન્ય જાતિનું રૂપ બનાવી તેને મારી પાસે રાખું! પિતાજી ! તે ગીનું કહેવું મેં કબુલ કર્યું. આ લક્ષ્મીપુંજહાર કોઈ લઈ ન જાય માટે મેં તરતજ મુખમાં નાંખે. એટલે ગીએ જગલમાંથી એક બુટ્ટી લાવી, મંત્રીને તેનું મને તિલક કર્યું, તેના પ્રભાવથી કાજળથી પણ શ્યામ, અને દેખવા માત્રથી પ્રાણીઓને ત્રાસ થાય તે હું સર્પ રૂપ થઈ ગયે. મને રહેવા માટે નજીકમાં એક ગુફા બતાવી, અને પિતે કોઈ કાર્ય પ્રસંગે બીજે સ્થળે ગયે. તે ગુફામાં પવનનું પાન કરતા હું રહ્યો હતા, તેવામાં સની શોધ કરતા કેટલાક ગારૂકે ત્યાં આવ્યા. તેમણે મંત્રબથી મને થંભી લઈ, ઘટમાં મૂકી, ઉપાડીને ચક્ષા મંદીરમાં આપની પાસે લાવી મૂકો. . ; આપે તે નવીન પુરૂષને દિવ્ય કરવા માટે આદેશ આપે. તેણે પણ નિર્ભયપણે મને ઘડામાંથી ઉચકી બહાર કાઢો. તેને જોતાંજ મેં તેને ઓળખી લીધી. એટલે મારા મુખમાંથી હાર કાઢી મેં તેનાકમાં નાખે. પછી તે પુરૂષ સાક્ષાત્ સી થઈ રહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ (182 ) ઢોરના અતીઠમણું એકટ - 2 - 6 ભય પામેલા તમે સપને ધુપ ઉલ્લેપ, અને દુધ પાન, ઈત્યાદિ કરાવી પાછો અલંબાદિની ગુફામાં મૂકી; તે સર્વ વાત આપના જાણવામાં છે. રાજ–પુત્ર ! તે નવીન પુરષ અમારા દેખતાં અકસ્માત્ દિવ્યરૂપ ધારી સ્ત્રી કેમ થઈ ગઈ? મહાબળ-પિતાજી ! મધ્યરાત્રીએ રૂદન કરતી સ્ત્રીને શબ્દ સાંભળ્યા પછી, તે શબ્દાનુશાર જતાં પહેલાં ‘આ’ આપની પુત્રવધુને, મારાં વસ્ત્રાભૂષણસહિત, પુરૂષના રૂપમાં કદલીવનમાં મેં મુકી હતી. ત્યાર પછી કોઈપણ રીતે તે નવીન પુરૂષ ફરતે ફક્ત અહીં આવ્યું. અને આપે તેને ઘટસર્પને ભયંકર દિવ્ય આપ્યું. આયના મહાને યુદયથી તે દિવ્યમાં સર્ષને ઠેકાણે વિધાત્રાએ મનેજ લાવી મૂકયો હતો. હાથમાં લેતાં જ મેં તેને સારી રીતે ઓળખી લીધી. ગુટિકાના પ્રયોગથી તેના કપાળમાં પુરૂષરૂપને બનાવનાર, જે તિલક મેં કર્યું હતું તે તિલક મારી જીહાથી મેં બગાડી નાખ્યું હતું. તે બગડતાંજ આપ સર્વના દેખતાં તેના સ્વાભાવિક રૂપમાં તે વીરધવળ રાજાની પુત્રી આવી રહી. આ વૃત્તાંત ગુપ્ત પરમાર્થ આ પ્રમાણે છે, આજે રાજકુમારની વધુ (સ્ત્રી) છે. એમ નિશ્ચય થતાંજ, રાંજા પ્રમુખ સર્વ લેકે * મલયાસુંદરીના સંમુખ સ્નેહથી આદષ્ટિએ જોવા લાગ્યા. - મહાબળે મલયાસુંદરીની સંમુખ. જેઈ સહજ ઈશારે કર્યો કે, તરત જ મલયાસુંદરીએ પિતાના વસ્ત્ર, સંકોચી, મર્યાદાપૂર્વક સસરા, સાસુના પગમાં પડી નમસ્કાર કર્યો. તેઓએ પણ પ્રસન્ન થઈ અખંડ સૌભાગ્યવંતી રહે” એ આતરથી આશિર્વાદ આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ જુગાર એકટ 0-2-6 ( 183 ) ' 'એ અવસરે પોતાના કરેલા અપરાધને પશ્ચાત્તાપ કરતા સુરપાળ રાજાના નેત્રમાંથી અશ્રુધારા વહન થવા લાગી. મરતક હલાવી રાજા બોલી ઉઠ. એ કમનસીબ સુરપાળ ! પુત્રવધુ ઉપર આટલું બધું શત્રને ઉચિત આચરણ ! પ્રજા લોક–મહારાજા ! આમાં ખેદ કરવાનું કાંઈ કારણ નથી. આ સ્થળે ખરેખર અપરાધ અજ્ઞાનતાનેજ છે. પદમાવતી રાણીએ પુત્રવધૂને પોતાના ઉસંગમાં બેસારીને સ્નેહથી જણાવ્યું. પુત્રી ! તે તારે ખરો વૃત્તાંત તે અવસરે કેમ ન જણાવ્યો? અથવા તે તે અવસરે મોન કર્યું તે જ ઠીક કર્યું. કેમકે સાચી વાત કહેવા છતાં પણ તે અધટમાન વાત કોઈના માનવામાં નજ આવત. કયાં ચંદ્રાવતીપુરી અને કયાં પૃથ્વીસ્થાનપુર : વળી પુરૂષના રૂપમાં, એટલે તે વાત માનવી તે અસંભવિતજ લાગે. * પુત્રી ! અજ્ઞાનતાથી અમે તને કેવું અસહ્ય દુઃખ આપ્યું છે ? હા ! હા ! એ અવસરે તારું કાંઈ અનિષ્ટ થયું હોત તે અમારી કેવી સ્થિતિ થાત ! ખરેખર હજી અમારાં પુણ્ય જાગૃત છે તેથી આવું કષ્ટ પણ અમને શુભદય અર્થે થયું, પુત્રી ! આ અમારો અપરાધ તારે ક્ષમા કરવા ગ્ય છે. કેમકે કુળ બાળાઓ પરમાર્થની જાણ હોય છે. તારા જેવી ગુણશાલી રાજકુમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરી, સત્યપ્રતિજ્ઞ રાજકુમાર, વધૂસહિત આવેલે દેખી અમે અમારા આત્માને અથવા મનુષ્ય જન્મને કૃતાર્થ માનીએ છીએ. અમારા સર્વ મનોરથે આજે સફલ થયા. આ દેહ પંજરમાંથી ઉડી જતે આત્મા અ જે સુખસાગરમાં નિમગ્ન થઈ રહ્યા છે. ' આ પ્રમાણે કહી રાણી પદમાવતીએ, પુત્રવધુ મલયાસુંદરીને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ (184) લગ્નની રીત ઠરાવવા બાબતને એકટ 0-2-6 કેટલાંક દિવ્ય આભરણે અને વચ્ચે આપી તેને સારી રીતે સત્કાર કર્યો. રાજા–વત્સ ! અલંબગિરિની ગુફામાં સપરૂપે રહ્યા પછી તે શું શું અનુભવ કર્યા ? મહાબળ–પિતાજી ! દિવસ તે શાંતિમાં પસાર થયે. સંધ્યાવેળાએ મેગી મારી પાસે આવ્યું. તેણે અક્ષીરથી મારું કપાળ ઘસ્યું કે તરતજ પાછું મારું સ્વાભાવિકરૂપ થઈ આવ્યું. યેગીએ જણાવ્યું, કુમાર ! ચાલ, કાલને મંત્ર પાછા શરૂ કરીએ. હું તેની સાથે ગયે. અગ્નિથી જાજવલયમાન ને કુંડ પાસે જઈ યોગીએ મને જણાવ્યું. કુમાર ! કાલવાળું મૃતક પાછું અહિં લઈ આવ. - હું તે વડ પાસે ગયો અને પૂર્વની માફક તે મૃતકને હાથથી પકડી, નીચે ઉતારી ગીપાસે લાવી મુકયુ. એગીએ તેને સ્નાન કરાવી, મંડળની અંદર સ્થાપન કર્યું, અને ઉત્તર સાધક તરીકે હું ઉમે રહ્યા. યેગી જેમ જેમ મંત્ર જપવા લાગે, તેમ તેમ મૃતક ઉભું થઈ થઈ પાછું નીચું પડવા લાગ્યું. આ પ્રમાણે જાપ કરતાં મધ રાત્રિ થઈ, તેવામાં આકાશે ડમરૂકને શબ્દ સંભળા, અને પછી પ્રત્યક્ષ ધ્વનિ થયે.. . . - 1 અરે! આ મતક અશુદ્ધ છે. સુવર્ણ પુરુષ સિદ્ધ નહિ થાય, " આ પ્રમાણે બેલતી કે પાયમાન થયેલી દેવી આકાશથી નીચે ઉતરી, અને તે સાધક યોગીને કેશથી પક, ઉચે ઉછાળી અગ્નિના બળતા કુંડમાં ફેંકી દીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ ભટકતા જજને એકટ 0-6-0 ( 185 ) દઢ અંગવાળા છતાં પણ દેવીની આવી ક્રૂર અને ભયંકર આકૃતી જોઈ હું ભ પાપે. દેવીએ નાગપાશથી મારા હાથ બાંધી લીધા, અને “આવી સુંદર આકૃતિવાળા કુમારને કેણ મારી નાંખે ?" આ પ્રમાણે બેલતી દેવી, મારો પગ પકડી, આકાશમાગે લઈ ચાલી. અહીં આવી, આ વડની શાખાના વચમાં મારા બેઉં પગ બાંધી, દેવી આકાશમાં ચાલી ગઈ અને હું તો લટકતો જ રહ્યો. પેલું ચેરનું મૃતક પણ ત્યાંથી ઉછળી પાછું અહીંજ આવીને રહ્યું. - લેક પિતાની ડેક પાછી વાળી તે મૃતક સામું જોઈ બલવા લાગ્યા. અરે ! આખું મૃતક છતાં દેવીએ “અશુદ્ધ છે એમ કેમ કહ્યું હશે ? રાજાએ થોડા વખત વિચાર કરી, મસ્તક ધુણાવતાં જણાવ્યું. અરે ? પેલી સ્ત્રીનું તુટી ગયેલું નાક, આ- - ના મુખમાં હોવું જોઈએ, અને તેથી જ તે “મૃતક અશુદ્ધ છે, એ દેવીનું કહેવું સત્યજ છે. | સર્વ લેકે મસ્તક ધુણાવતાં બોલ્યા. રાજન ! આપનું કહેવું ગબર છે રાજાએ મતકના મુખમાં તપાસ કરાવી તે નાસિકાને અગ્રભાગ જોવામાં આવ્યું. તે મહાબળે ખેદપૂર્વક જણાવ્યું. અરે તેની મને ખબર રહી નહિ. અને તે નાક કપાયા સંબંધી વાત પણ મેં - ગીને કરી નહિં; આ માટેજ રોગીને નાશ થશે અને કાય. - સિદ્ધ ન થયું. * રાજા-વત્સ ! ખેદ નહિ કર પણ આગળ જણાવ. હાથે બાંધેલે દઢ નાગપાશ કેવી રીતે છુટી ગયે ? . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ ( 18 ) નાટકના છે તે ઉપર અંકુશ બાબાને એકટ 0-2 ક : - મહાબળ-પિતાજી ! તે સર્ષની પુંછડી; આમ તેમ ચાલતી અને લટકતી મારા મુખ આગળ આવી. તે પુંછડી રેષ કરીને મેં મારા દતથી એવી રીતે દબાવી કે, હળવે હળવે તે સપ મારા હાથથી ઉખડી જઈ, નીચે જઈ પડયે. વિષાપહારી મંત્ર અને આષધિના પ્રભાવથી મારા શરીરે તેનું ઝેર ન ચડયું. તેવા અસહ્ય દુઃખમાં રાત્રિના બે પહોર મેં નિર્ગમન કર્યા. અત્યારે હમણું આપે અહીં આવી મારી આપત્તિ દૂર કરી. આ પ્રમાણે મારો સર્વ વૃત્તાંત મેં તાતપાદની આ ગળ નિવેદિત કર્યો. - કુંવરને કહેલ સર્વ વૃત્તાંત સાંભળી, લોકોએ જણાવ્યું. વીરશિરોમણિ ! થોડા કાળમાં તમે ઘણું દુઃખ અનુભવ્યું. જે વાત કહેવાને કે સહવાને પણ વિચારણીય થઈ પડે તેવી છે, તે વાતને તમે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. આવાં મહાન કાર્યને પાર તમેજ પામી શકે. અથવા ખરી વાત છે " ધારેયજ ઘુરાને ભાર વહન કરી શકે છે. ' અહા ! શું તમારું સાહસં ! બુદ્ધિ ! નિર્ભયતા ! ધીરતા ! પરોપકારીત્વતા કરૂણા ! દક્ષતા ! અને પુણ્યને પ્રાગભાર કે, આવી ગુણાઢય સ્ત્રી સહિત, ડાજ વખતમાં પ્રતિજ્ઞાને નિર્વાહ કરી અહીં આવી માન્યા. ઈયાદિ, લોકે પ્રશંસા કરવા લાગ્યા. ' - રાજા-કુમાર ! જે સ્થળે યોગી મંત્ર સાધન કરતું હતું, તે સ્થળ અમને બતાવ. ત્યાં જઈ તપાસ કરીએ કે તે ગીની અત્યારે કેવી સ્થિતિ છે. છે : કુમાર–પિતાજી ! ચાલ મારી સાથે આ પ્રમાણે કહી કુમાર તે સ્થાન તરફ આગળ ચાલ્યા. રાજા પ્રમુખ તેની 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ - રરરરનો એકટ 0-6-0 3 (187 ) છળ ચાલતાં તે સ્થળે જઈ પહોંચ્યા. કુમારે મંત્ર સાધનનું મં. ડળ બતાવ્યું. ત્યાં તપાસ કરતાં તેજ યેગી અગ્નિના કુંડમાં પડી સુવર્ણપુરૂષ થયેલે સર્વના જોવામાં આવશે. રાજાએ પોતાના માણસ પાસે તે સુવર્ણ પુરૂષ બહાર કઢા, અને તપાસ કરી કેશમાં ( ભંડારમાં ) મૂકવા માટે વિદાય કર્યો. . - તે સુવર્ણ પુરનું માહાસ્ય એવું છે કે, સંધ્યાએ તેના મસ્તક સિવાય, હાથ પગ વિગેરે છેદી નાખે તે પ્રભાતે પાછાં તે સર્વ અંગ, ઉપાંગ પૂર્ણ થઈ જાય. - આ સુવર્ણ પુરૂષથી રાજાના કેશની વૃદ્ધિ થઈ. રાજા કુટુંબ સહિત શહેરમાં આવ્યા. દશ દિવસ પર્વત નવીન જીવન નિમિત્તે આખા શહેરમાં ઉત્સવ શરૂ કર્યો. મલયકેતુ કુમાર, મહાબળ અને મલયાસુંદરીની ઠેકાણે ઠેકાણે તપાસ કરતા અનુક્રમે પૃથ્વીસ્થાનપુરમાં આવી પહે. - પિતાના બેન, બનેવીને અહીં આવેલાં સાંભળી તે ઘણે ખુશી થયે. સુરપાળ રાજાએ તેની ઘણી સ્વાગત કરી, મહાબળ અને મલયાસુંદરીનો મેળાપ કરાવ્યું. તેઓએ પણ વિરધવળ રાજા અને ચપકમાલારાણી વિગેરેના સુખસમાચાર પૂછયા. મલયકેતુ-તમારા વિયોગથી તેઓ મહાન દુઃખને અનુભવ કરે છે. છે : * - - - - ન મહાબળ–મારે દૈવિકપ્રગથી અકસ્માત્ આવવું થયું. * છે, તેથી દીલગીર છું કે તેઓની રજા મેળવી શક્ય નથી. વિગેરે જણાવી પોતાનું સર્વ વૃત્તાંત વિસ્તારથી સંભળાવ્યું. મલયકેતુ-અ થોડો વખતમાં તમે ઘણું દુખ અનુભવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ (188) બજારે તથા મેળા બાબતને એકટ 0-2-6 વિગેરે કહી પિતાની દિલગીરી જાહેર કરી ત્યાર પછી પરસ્પર . પ્રતિરસની વાર્તા કરતાં, તે રાજવંશીઓએ આણંદાશમાં, કેટલાક વખત પયંત તૃષા અને સુધાને પણ વિસારી મૂકી. . કેટલાક દિવસ આનંદમાં રહી મલયકેતુએ જણાવ્યું, મને હારાજા ! મને હવે જલદી વિસર્જન કરો. હું મારા શહેર તરફ જાઉં. જમાઈ તથા પુત્રીને અમંગળને ચિંતવતાં અને તે થી મહાન દુઃખને અનુભવતાં મારા માતાપિતાને સાંત્વન કરે વધામણી આપી તેઓના હૃદયને આનંદિત કરૂં, નહિતર થડાજ વખતમાં તેઓ પ્રાણરહિત થશે. કેમકે તેમને મલયાસુંદરી પ્રા. થી પણ અધિક વહાલી છે. રાજા–તમને જવા દેવાને મારું મન માનતું નથી, છતાં જો આમજ છે તે હું તમને હમણાંજ રજા આપું છું. તમારા પિતાને જણાવશે કે, આગળ પણ આપણે પરસ્પર પ્રીતિવલી રો- પિલી હતી અને હમણાં સંબંધરૂપ જળથી સિંચન કર્યું છે, તે હવે વિશેષ વૃદ્ધિ પામશે. મલયકેતુ–મહારાજા! તે પ્રમાણે કહીશ, અને તેમજ થશે. મલયકેતુએ પોતાનાં બેન, બનેવી પાસેથી રજા માગી. મહાબળ–મારા તરફથી મારાં સાસુ, સસરાને નમસ્કાર પૂર્વક જણાવશે કે, આપની આજ્ઞા લીધા સિવાય, કન્યારત્નને લઇ ચાલ્યા જતાં, ચેરનું આચરણ કરનાર મહાબળે તમને મ- * મહાન દુઃખ ઉત્પન્ન કર્યું છે. તે અપરાધની વારંવાર ક્ષમા સ્વાર્થ કાંઈપણ નાતે, તથાપિ પરાધીનપણે આ કાર્ય થયું છે, ! એટલે સંતકરણથી હું તે નિર્દોષ છું. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,
Page #198
--------------------------------------------------------------------------
________________ મુદતને એકટ 0 6-0 ( 189) - મલયાસુંદરી–વડીલબંધુ ! અમારું અહીં આવવું અકસ્માત્ અને દેવાધીનથી થયું છે, તે વાતથી માતા, પિતાને વાકેફ કરશે. મારાતરફની કાંઈ પણ ચિતા ન કરે તેમ જણાવશો હું અહીં મહાન સુખમાં છું. મારા તરફથી માતા, પિતાને થયેલા અપરાધની ક્ષમા કરવાને યાચના કરશે. તેમને મારા વારવાર પ્રણામ કહેશે, અને રસ્તામાં ઘણી જ સાવચેતી રાખીને જશે. - મલયકેતુકુમારે તે સર્વ સંદેશાઓને ઘણું સ્નેહપૂર્વક સ્વીકાર કરી, તેમના વિયેગથી થતા દુઃખને અશ્રુધારાએ શાંત કરી, ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. થોડા જ દિવસમાં ચંદ્રાવક તીમાં આવી, જમાઈની તથા પુત્રની, માતા પિતાને વધામણી આપી, શોક દૂર કરાવી સર્વને આનંદિત કર્યા, . . પ્રકરણ 31 મું. * - વનમાં રૂદન કરનાર સ્ત્રી કેણ હતી. ? * સંસારના આનંદથી શાંતિ પામેલાં દંપતી, મેહેલના ઝરૂ. ખામાં બેસી પુણ્યની પ્રબળતા, કર્મોની વિચિત્રતા, અને પાપની વિષમતા વિષે પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં. તે અવસરે પિતાના મેહેલની નજીકમાં આવતી એક સ્ત્રી મહાબળના દેખવામાં આવી. તેનું નાક કપાયેલું હતું. તે સ્ત્રી તરફ દષ્ટિ કરી, મહાબળે મલયાસુંદરીને જણાવ્યું. વલભા ! આ સ્ત્રી તરફ નજર કર. જેના રૂદનને શબ્દ સાંભળી, તને વનમાં એકલી મૂકી, હું જેની મં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ (19) અફીણને એકટ 0-2-0 દદે ગહતે તેજ આ સ્ત્રી છે. મલયાસુંદરી તેની સામી દષ્ટિ કરી, છેડો વખત સ્થિર દષ્ટિએ તેના સામું જોઈ રહી. તેને ઓળખી, વિસ્મય પામી, તે બેલી ઉઠી. - સ્વામીનાથ ! અરે ! આ તેજ કનકવતી છે કે, જેને આપણે પેટીમાં ઘાલી ગળા નદીમાં વહેતી મુકી હતી. તે અહી કયાંથી આવી ચડી હશે ? તે આપની તરફ કાંઈ ગુપ્ત વાત કહેવાને આવતી જણાય છે. મને ઓળખશે તે, તે લજજાથી કાંઈ જણાવશે નહિ. માટે જો આપની આજ્ઞા હોય તો હું જવનિકાંતરે (પડદા પાછળ ) જઈ બેસું. મહાબળે તેમ કરવાને રજા આપી. પ્રતિહાર નિવેદનથી, મહાબળની આજ્ઞા મંગાવી, તે સ્ત્રી મહાબળની પાસે આવી, અને નમસ્કાર કરી ઉભી રહી. અવસર જ્ઞ મહાબળે પણ પ્રતિપત્તિપૂર્વક બેસવાને આસન અપાવ્યું. મહાબળ–શુંભે ! તમે કેણ છે ? તમારું નામ શું ? તમે કયાંથી આવ્યાં છે ? તમારું ચરિત્ર મને જણાવશે ? કાંઈક વિશ્વાસ પામી તે છિન્નનાસા બેલી. કુમારેદ્રી ચંદ્રાવતી નગરીના સ્વામી વિરધવલરાજાની હું કનકવતી નામની રાણી છું. એક દિવસ વિના અપરાધે રાજાએ મારા ઉપર કેપ કર્યો. મને પણ તેથી વિશેષ કોપ થયે અને ઘણું ઓછું લાગ્યું. આ કારણથી રીસમાંને રીસમાં સર્વ વસ્તુને અને મારા ખરા સુખને ત્યાગ કરી હું ત્યાંથી ચાલી નીકળી. રસ્તામાં મને એક વિદેશી યુવાન મળે. તેણે મને મળવા માટે ગળાનદી પર આવેલા મંદિરમાં સંકેત કર્યો હતો. રાત્રિએ હું તેને ત્યાં જઈ મળી. તે ધુતે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ આબકારી એકટ 0-6-0 * (191 ) જણાવ્યું કે, અહીં ચોર આવ્યા છે, માટે હમણાં બોલ્યા વિના ઉભી રહે, અને તારી પાસે કાંઈ માલ હોય તે મને આપ, હું તેનું રક્ષણ કરૂં. મેં મારી પાસેની સર્વ વસ્તુ વિશ્વાસથી તેને સેંપી, એટલે તેણે મને એક પેટીમાં થોડે વખત છુપાઈ રહેવા જણાવ્યું. મારાં વસ્ત્રોમાંથી તેણે એક હાર અને કચ કાઢી લીધો. બાકીના સર્વ વસ્ત્રો પેટીમાં નાંખ્યાં. ચોરના ભયથી અને તેના કહેવાથી હું જ્યારે પેટીમાં પેઠી ત્યારે તે પાપીએ મંજુષાને તાળું મારી દીધું. પછી સંકેત કરી રાખેલ બીજા પુરૂષને. બેલાવી, તે પેટી ગળાનદીના પ્રવાહમાં તરતી મુકી દીથી, તે પેટી વહાણની માફક નદીમાં તરવા લાગી. મહાબળ–સુંદરી ! શું તેઓએ તે પેટી જાણી જોઈને નદીના પ્રવાહમાં ફેંકી દીધી ? તું તેઓને ઓળખે છે ? તેમ કરવાનું કારણ તું કાંઈ જાણે છે? કનકવતી–મારા નિષ્કારણ વેરી તેઓને હું બીલકુલ ઓળખતી નથી. મેં તેઓને કાંઈ અપરાધ કર્યો નહોતે. તેના કારણની મને કાંઈ ખબર ન પડી. મહાબળ–અરે ! વગર પ્રજને તેઓએ બહુ અયુકત કર્યું. એમ કહી મસ્તક હલાવ્યું ઠીક છે, પછી તે પેટી કયાં ગઈ? કનકાવતી–પુર જેસથી વહન થતા તે નદીના પ્રવાહમાં તણાતી પેટી, પ્રભાત થતાંજ, અહીં ધનંજયચક્ષના મંદીર પાસે આવી. લેભસાર નામના ચારે તે બહાર કાઢી. તાળું ભાગી 'હાર ઉઘાડયું. હું તેમાંથી બહાર નીકળી. મને જીવિત આપનાર તે ચોરની સાથે, હું અલંબગિરિના વિષમ પ્રદેશમાં આવેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ (92) નીધી નક્ષેપ એટ 0-2-6 ~~ ~ ~ ~~ ~~ તેના મંદિરમાં ગઈ. આપસમાં અમારી ગાઢ પ્રીતિ બંધાઈ. મારું મન તે સર્વથા તેનામાંજ વશી રહ્યું. અને અન્ય વિશ્વાસ બંધાયેલ હોવાથી, નગર લુંટીને લાવેલી સર્વ લક્ષમી તેણે મને બહુ માન અને પ્રીતિ પૂર્વક બતાવી. મેં પણ મારું, નામ, ઠામ વિગેરે તેને જણાવ્યું. બે પિયેર પર્યત મારી પાસે રહી, કોઈ કાર્ય પ્રસંગે તે શહેરમાં આવ્યું. રાજપુરૂષોએ તેને ઓળખી, છળ, પ્રપંચથી પકડી રાજાને સ્વાધીન કર્યો. રાજાએ તેને વડના ઝાડ સાથે લટકાવી મારી નંખા. એ અવસરે તેની રાહ જોતી હું પહાડનાં શિખર ઉપર ઉભી હતી. મારે મેળાપ થતાં જ, છેડા વખતમાં તેની આ દશા થયેલી જોઈ મને ઘણું દુઃખ લાગ્યું. રાત્રિએ હું તેની પાસે આવી, શોકથી રૂદન કરતી હતી. તે અવસરે તમે ત્યાં આવી, મારા દુઃખનું કારણ પૂછ્યું. ત્યાર પછી સર્વ વૃત્તાંત આપના જાણવામાં છે. આ પ્રમાણે મેં મારું જીવનચરિત્ર તમને કહી સંભળાવ્યું. iaa રાજકુમાર ! તમે મારી સાથે ચાલે. તે સ્થાન હું તમને બતાવું. ત્યાં ઘણું દ્રવ્ય ભરેલું છે. જેનું હોય તેનું તેને પાછું આપે. મને એકલીને તેટલા દ્રવ્યની કાંઈ જરૂર નથી. વળી ગુમ વૈભવ ભગવતાં રાજપુને ખબર પડે તે જે ચોરની દશા થઈ તે મારી દશા થાય. માટે જ મને તે દ્રવ્યની કાંઈ જરૂરીઆત નથી. * મહાબળ તે સ્ત્રીને સુરપાળ રાજાની પાસે લઈ ગયે, અને તેની જરૂર જેટલી બીનાથી રાજાને વાકેફ કર્યો. ' - રાજા તે સ્ત્રીને આગળ કરી, કેટલાએક મનુષ્યો ને સાથે લઈ તે પહાડમાં ગર્યો. ત્યાં તે સ્ત્રીએ મોટા મોટા ખજાના બ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ હેલા તથા ભારતના માપન એકટ 2-2-6 ( 193) તાવ્યા. રાજાએ તે સર્વ માલ બહાર કઢા, અને પ્રજાને બોલાવી જેની જે જે વસ્તુ ચોરાઈ હતી, તેને તે તે વસ્તુ, તેમાંથી શોધીને પાછી આપી. બાકી પણ ધણી સિવાયનું ઘણું દ્રવ્ય વધી પડયું. તે સર્વ લઈ રાજા પાછો શહેરમાં આવ્યું. તે સ્ત્રીની ઉચિતતાને લાયક તે દ્રવ્યમાંથી કેટલુંક દ્રવ્ય રાજાએ તે સ્ત્રીને આપ્યું. તે લઈ કુમારની સાથે, પાછી મેહેલમાં આવી. હૃદયમાં લક્ષ્મીપુંજહારને ધારણ કરતી, અને આનંદ રસમાં નિમગ્ન થયેલી મલયાસુંદરી અહીં તેના દેખવામાં આવી. મલયાસુંદરીને જે જ હૃદયમાં મોટે આઘાત થયો હોય તેમ, તે સ્તબ્ધ થઈ ગઈ આશ્ચર્યમાં પડી તે વિચારવા લાગ્યા કે, અરે ! આ દુષ્ટ છેકરી કેવી રીતે જીવતી રહીં ? કુવામાંથી કેવી રીતે નીકળી? અને આ કુમારની સાથે કયારે અને કેવી રીતે પરણી? - આ સર્વ પૂછવાની તેની તીવ્ર જીજ્ઞાસા હતી, પણ તે કાંઈ પૂછી ન શકી. તેના મનમાં એમજ આવ્યું કે, જે હું આ વાત તેને પૂછીશ તે તે મારૂં સર્વ ચરીત્ર અહીં પ્રગટ કરશે, અને તેથી મને અહીં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ લમીપંજહાર પણ તે મારા વૈરીએ લાવીને આને આપે જણાય છે. અથવા કોણ જાણે આ બન્નેએ મળીને નદી કિનારે મારી પાસેથી હાર લઈ લીધો હશે. નિચે આ બન્ને મારા વૈરી છે, ઈત્યાદિ વિચાર કરતી કનકવતીને મલયાસુંદરીએ બેલાવી. મલયાસુંદરી-અરે અંબા ! આજે અનબ્રા વૃષ્ટિ કયાંથી ? તમે એકલાં કેમ ? આ તમારા નાકની આવી દુઃસ્થ અવસ્થા કયાં થઈ ? : : : ' , ; ; મહાબળ–પ્રિયા ! આ વાત તારે આને બીલકુલ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 194). રૂમાં ભેળ કરવાને એકટ 0-2-6 પૂછવી. આ સર્વ બીના હું જાણું છું અને અવસરે તને જણાવીશ. હમણું તું અંદર જા.. | મહાબળને આદેશ થતાંજ મલયાસુંદરી અંદરના ઓરડામાં ચાલી ગઈ. મહાબળ–કનકવતી ! આ મહેલની બહાર નજીકમાં એક ઘર છે તેમાં તમે જઈ રહે. ' 'મુખે મીઠી, પણ ચિત્તમાં દુષ્ટ તે કનકવતી કુમારે બતાવેલા આવાસમાં જઈ રહી. અને હળવે હળવે, નિરંતર મલયાસુંદરી પાસે આવ જા કરવા લાગી. . . - જ્યાં મનુષ્યને ભવિષ્ય ભૂલાવે છે, ત્યાં તેઓની તીક્ષણ બુદ્ધિ પણ કામ આવતી નથી. અણિશ્વાસમય રાજનીતી શીખવા છતાં વિશ્વાસે દોરાય છે. આ કારણથી જ એક ઘેર મહાન અપકાર કરનારને પણ મહાબળે રહેવાને સ્થાન આપ્યું, તેનાં કેવા ગંભીર વિપાકે ભોગવવા પડશે તે આપણે આગળ જતાં જાણશું. અથવા ખરી વાત એ છે કે કર્મના તીવ્ર વિપાકે આ ગળ મનુષ્યનું શાણપણ નકામું થઈ પડે છે. તે કનકવતીનું બેલવું, ચાલવું, હસવું, અને વાર્તાલાપાદિ એટલાં બધાં ચિત્તાકર્ષક હતાં કે, તેની પુર્તતા સરલ હૃદયને કુમાર બીલકુલ અટકળી ન શક્યા. હળવે હળવે કનકવતાનો. પગપેસારો રાજમંદિરમાં વધતો ગયો. હા . - નિષ્કારણવૈરીણું તે મલયાસુંદરીને મારવાનાં, કે તેવી જ કઈ મહાન વિપત્તિમાં ઉતારવાનાં, છિદ્રો નિરંતર જેવા લાગી. * કેટલોક સમય ગયા પછી, સંસારસુખાનુભવના ફળરૂપ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ હથીઆર એકર -4-6 ( 195) મલયાસુંદરીએ ગર્ભ ધારણ કર્યો. રાજકુમાર મહાબળ પણ તે સર્વ મનોરથ પૂર્ણ કરે છે. મલયાસુંદરીનું લાવણ્ય અને શરીર પણ વૃદ્ધિ પામવા લાગ્યું. અને કમે કરી ગર્ભ પ્રસુતિને સમય પણ નજીક આવી લાગે. - સુરપાળરાજા-મહાબળ ! કુર નામને પલીપતિ આપ. શું દેશને ઉપદ્રવ કરે છે. કિલ્લાનું બળ તેની પાસે વિશેષ અને મજબુત હોવાથી અત્યારે તે સવથી અસાધ્ય થઈ પડ્યું છે. આપણે સેનાપતિ બે વખત મેટું લશ્કર લઈ તેને શિક્ષા કરવા ગયે, છતાં તેને પરાભવ થઈ શક્યું નથી, પણ ઉલટું આપણને મોટું નુકસાન થયું છે. તે પલીપતિને વિજય કરવાને તારા સિવાય બીજે કઈ સમર્થ થાય એ બીલકુલ સંભવ શકતું નથી. મહાબળ–પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. હું હમણાંજ સૈન્ય સહિત ત્યાં જાઉં છું. અને આપના પ્રસાદથી તેને આપને સેવક બનાવીને જ પાળ ફરીશ. ' ' મહારાજા સુરપાળે કુમારને શાબાશી આપી, અને મસ્તકે ચુંબન કરી યુદ્ધ માટે રજા આપી, લઈ સૈન્ય તૈયાર કરાવ્યું. પિતા પાસેથી જ લઈ, મહાબળ મલયાસુંદરીના મહેલમાં આવ્યું. - મહાબળપ્રિયા ! આજે હું પિતાજીના આદેશથી, પવી. પતિની સામે યુદ્ધ કરવા જાઉં છું. " મલયાસુંદરી–સ્વામીનાથ ! જેવી આપની મરજી. પણ હે સાથે આવું છું. મહાબળ–સુંદરિ ! સાથે આવવાને વખત નથી. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ ( 10 ) કારખાનાના મજુરે પાબતને એકટ 0-2-6 અત્યારે પૂર્ણ માસ છે. થોડા જ વખતમાં ભવિષ્યના રાજકર્તાને જન્મ થવા સંભવ છે. આવી સ્થિતિમાં સાથે આવવું તે કઈ પણ રીતે હું ય ધારસ્તો નથી. રસ્તાની વિષમતા, પ્રસૂતિને, વખત; અને યુદ્ધને પ્રસંગ એ તમારા શરીર માટે અત્યારે તદન પ્રતિકૂળ છે. માટે મારા કહેવાથી તમે અહીંજ આનંદમાં રહે. આ પુરૂષરૂપ ધારણ કરવા માટેની ગુટિકા તમને સંપું છું. કેઈ વિષમ કાર્યપ્રસંગે ઉપગી થઈ પડે તેવી છે. આંબાના રસમાં ઘસીને તિલક કરવાથી પુરૂવરૂપ બની શકે છે. જેને પ્રવેગ એકથી વધારે વાર તે અનુભવે છે. તે ગુટિકા સાચવીને રાખજે. હું પિતે તારે વિરહ સહન કરવાને અસમર્થ છું. એટલે પિતાજીને આદેશ સિદ્ધ કરી થોડા જ દિવસમાં હું પાછે આવું છું. માટે પ્રસન્ન ચિત્તે મને રજા આપઃ ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ કુળ પુત્રોએ પિતાનો આદેશ પ્રમાણુ કરે જોઈએ. નિશાશા મૂકતી અને અશ્રુધાર છેડતી મલયાસુંદરીએ મંદસવરે જણાવ્યું. સ્વામીનાથ વેહેલા પધાર: ઈચ્છા નહિ તાં, આપના આદેશથી જ હું અહીં રહું છું. . . - સ્નેહપાશથી બંધાયેલા રાજકુમારને પ્રિયાથી જુદા પડતાં ઘણું જ દુઃખ લાગ્યું. તેને કંઠ રૂધાઈ ગયે. વારંવાર પાછું વળીને જોતે અને સ્ત્રથી અશ્રુ ઢાળતા, કુમાર મેહેલથી બહાર નીકળે. કુમારની રાહ જોઈને જ બહાર સૈન્ય એકઠું થઈ ઉભું હતું. તેની સાથે મહાબળ દુજીર્થ પલ્લી પતિને શાસન કરવા માટે ચાલી નીકળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ ~ . દેશ નીરગમન એક્ટ 0-4-0 ~~ ~ ~ ~ પ્રકરણ ૩ર મું. ( ~ ~ . . 17 ) ~~ ~~ મારી વિપત્તિને ત્રીજો પડદ-દુર્જનની દુર્જનતા. * કનકવતી પિતાના આવાસમાં બેઠી છે. મલયાસુંદરીને કેવી રીતે કણમાં પાડું ? કયા ઉપાયથી તે આફતમાં આવી પડે ? વગેરે મલીન વિચાર સમુદ્રમાં વી. નાનાપ્રકા ૨ના તરંગને બાચકા ભરતી હતી. તે પ્રસંગે તેને સમાચાર મળ્યા કે, મહાબળ આજે યુદ્ધન ' પ્રસંગે પરદેશ ગયો છે અને મલયાસુંદરીને અહીં મુકી ગયા છે. આ. વર્તમાન સાંભળી તેને વણે હર્ષ થયા. મનમાં બડબડવા લાગી. જ્યાં સુધી મહાબળ પાસે હતું ત્યાં સુધી મારે કંઈ ઉપાય ચાલને નહાતા. ઠીક થયું ભાગ્યોદયથી આજે મલયાસુંદરી એકલી રહી છે. હવે કાંઈ પણ ઉપાય શોધી કાઢી જે મારૂ વેર ન વાળું તે મારું નામ કનકવતા જ શાનું ! ઈત્યાદિ બોલતી પિતાના આવાસથી નીકળી મલયાસુંદરીના મેહેલમાં આવી - આ વખતે મલયાસુંદરી ઉદાસીનતામાં ઘેરાયેત્રી હતી. કેમકે પતિ વિયોગ તેને અસહ્ય હતું. તેમાંથી અમુના બિંદુઓ ટપકતાં હતાં, ડાબે હાથ લમણાપર મૂક વિચારદશામાં પ્રસ્ત બની હતી. ઉણ અને ઉલ નિશાશા પાખતી. હતી વખતે વખતે આશાના ઉજવળ તરગોથી મુખપર શાંતિ પણ જણાવી હતી. કનકવતી નજીક આવી, મલયાસુંદરીએ ઉંચું જવું પિતાની એરમા ન મા હેવાથી, સહેજ, આદર આપે અવસર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak frust
Page #207
--------------------------------------------------------------------------
________________ (198) આગબોટ બાબતને એકટ 04-0 જોઈ તેની ઉદાસીનતા દુર સ્વા માટે કનકવતીએ કે વાર્તાને પ્રસંગ ચલાવ્યું. તે વાર્તાના પ્રસંગથી મલયાસુંદરીને આખે દિવસ સુખમાં પસાર થયે. સરલ હૃદયની સુંદરીએ જણાવ્યું. અંબા ! રાત્રિએ પણ તું અહી જ રહેજે. તેથી દિવસની માફક મારી રાત્રી પણ સુખે પસાર થાય, " - ભાવતું હતું અને વૈદે બતાવ્યું. તેની માફક પિતાને ફાવતું હોવાથી કનકવતીએ તેમ કરવા તરતજ હા કહી, રાત્રિએ પણ કનકવતી ત્યાં જ રહી. વાર્તાલાપમાં દિવસની માફક રાત્રિ પણ પૂર્ણ થઈ. પ્રભાત થતાં જ, મનમાં કાંઈક જાળ રચી, મલયાસુંદરીને ઘાટ ઘડવા માટે, ઘવા માટે, કનકવતીએ જણાવ્યું. “પુત્રી ! તને ઉપદ્રવ કરવા માટે રાત્રિએ અહીં સક્ષસી ફર્યા કરે છે, આજે રાત્રિએ મેં તેને દીઠી હતી. હું જાગતી હોવાથી મેં તેને મારી હઠાવી છે. પણ જો તારી મરજી હોયતે તે રાક્ષસીની સાથે હું પણ રાક્ષસીને વેશ લઈ, તેને એવી રીતે શિક્ષા કરું કે ફરી પાછી અડીં કેઈ પણ દિવસ નજ આવે. કેમકે મંત્ર, તંત્રદિ પ્રયોગો ઘણું જાણું છું. રાક્ષસીઓને હઠાવવાના તાંત્રિક પ્રયોગો અનેક પ્રકારના હોય, છે તેની શું તને ખબર નથી ? . વિચારવા છતાં ભાગ્યે ભુલાવેલી મલયાસુંદીએ તેમ કરવા હા કહી. આવું કાવત્રુ રચવાનું કારણે તેને એ મળ્યું હતું કે, તે દિવસેમાં શહેરમાં મરકીને રેગ પુર , જેસમાં ચાલતા હતા. , મલયાસુંદરીને આ પ્રમાણે સમજાવી, પિતાને મુકામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ સ. દસ્તાવેજો તથા ખબરબહારનપાડવા બાબતને એકટ-૨-( 198). જવાનું નાનું કાઢી, ત્યાંથી નીકળીને પરભારી રાજા સુરપાળની પાસે આવી. રાજાને એકાંતમાં બોલાવી તેણે જણાવ્યું. મહારાજા માગપર આપની જે પૂર્ણ કૃપા હોય તે જ હું આપના હિતની એક વાત આપને કહેવાને ઇચ્છું છું. - રાજા-હું તને અભય વનચ આપું છું. ગમે તેવી ગુપ્ત વાત હોય તે પણ તું મને કહી અ૫. તે સંબંધમાં તને કઈ પણ તરફથી ભય હશે તો હું તારું રક્ષણ કરીશ યા કરાવીશ. કનકવતી-મહારાજા ! આપ જાણતા જ હશો કે આપના શહેરમાં કેટલાક દિવસથી મરકીને રેગ ચાલી રહ્યા છે. આ ઉપદ્રવ કઈ રાક્ષસીને કરેલ છે. સાક્ષાત રાક્ષસી ભલે અહીં નહિ આવતી હોય છતાં પણ રાક્ષસીના જેવા ટુચકા કરવાથી : (ચેન–ચાળા-આકૃતિ વિગેરે કરવાથી ) રેગની ઉત્પત્તિ કે વૃદ્ધિ થઈ શકે છે. તે તેમ કરનારને રાક્ષસી કહીએ તે કહી શકાય છે. આવી આ શહેરમાં કોઈ પણ ક્રિયા કરનાર રાક્ષસી હોય તેને તમારી પુત્રવધુ મલયાસુંદરી છે. મારા વચનપર બાપને વિશ્વાસ ન આવતું હોય તે રાત્રિએ દૂર ઉભા રહી આ વાતની ખાત્રી કરશો. મલયાસુંદરી રાત્રિએ રાક્ષસીના રૂપમાં ( વેશમાં ) ઘરના આંગણામાં ( અગાસીમાં) ભમે છે. કુદકા મારતી ચારે દિશા તરફ જુવે છે, અને મંદ, મદપણે પણ ભયંકર પુકારા મૂકે છે. તેથી તમારા શહેરમાં ( મરકી ) વિશેષ પ્રકારે ઉછળે છે. જે આપ, રાત્રિએજ તેને પકડશે તે મહાન ઉપદ્રવ કરશે. માટે પ્રભાતે સુભટો પાસે પકડાવી તેને નિગ્રહ કરાવે. આ પ્રમાણે રાજાને ભંભેરી, કનકવતી માન ધ સે ઉભી રહી છે . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ ( 200 ) કારીગર મજુરના કરાર તેડવા બાબતને 0-2-6 * રાજા પહેલાં પણ મરકીનું કારણ જાણવા ઉત્સુક હતો. તેમાં આ પ્રમાણે કનકવતીનું કહેવું સાંભળી તેને મોટું આશ્ચર્ય લાગ્યું. તે વિચારમાં પડે. અહા ! આ કેવી વાત ! મારા નિર્મળ કુળમાં પણ આવું કલંક ! શું મલયાસુંદરીજ રાક્ષસી છે ? અને તે જ મરકી ઉત્પન્ન કરે છે ? આ વાતને સંભવ થે પણ અશકય છે. ત્યારે શું આ સ્ત્રી અસત્ય બોલે છે ? છે તેમ કરવામાં તેને શું સ્વાર્થ હશે ? અથવા આજે રાત્રિએ જ જેમ હશે તેમ જણાઈ આવશે. આ પ્રમાણે વિચાર કરતા, અને ચિંતાથી લાનિ પામેલા રાજાએ કનકવતીને જણાવ્યું. - શુભે ! આ વાત તારે કંઈને કહેવી નહિ, પણ ગુજ રાખવી. નહિ તર મારા કુળને મોટું કલંક લાગશે. સત્ય શું છે તે સર્વે હું આજે નિર્ણય કરીશ અને પછી જેમ રેગ્ય જણાશે તેમ કરીશ. * કનકવતી–મહારાજ ! હું તેવી અજ્ઞાન નથી, એકાંતમાં આવી આપને જણાવવાનું કારણ આ છે કે, કેઈપણ પ્રકારે આપના કુળને કલંક ન લાગે અને કાર્યની સિદ્ધિ પણ થઈ આવે. - રાજાએ સત્કાર કરી તેને વિસર્જન કરી. ઘેર આવી, રાક્ષસીને લાયક, જે જે ઉપયોગી વસ્તુ જોઈએ તે સર્વે તેણે તૈયાર કરીને તે સર્વ વસ્તુ સાથે લઈ રાત્રિએ મલયાસુંદરીની પાસે આવી. મલયાસુંદરીને જણાવ્યું. પુત્રી ! તારે તે મહેલની અંદરજ રહેવું. હું રાક્ષસીને દૂર કરી અંદર ન આવું ત્યાં સુધી તારે બીલકુલ બહાર ને આવવું. નહિતર મટે અનંથ થશે. ઈ. ત્યાદી શિક્ષા આપી, તે બહાર આવી, નગ્ન થઈ રાક્ષસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ : તારે બાબતને એકટ 02-6 ( 201 ) લાયક શરીર બનાવ્યું. મુખમાં બળતું ઉંબાડુ લીધું, એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં છરી રાખી છે. પ્રમાણે તેણે રાજા સૂચના કરી હતી, તેજ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી. . . - આ અવસરે રાજા સુરપાળ કેટલાક સુભટ સાથે લઈ દ્વર ઘર ઉપર ગુપ્તપણે આવી ઉભો હતે. દૂર ઉભા ઉભાં તેણે આ સર્વ ચેષ્ટાઓ પોતાની નજરે દીઠી, તે જોઈ રાજા વિચાર કરવા લાગ્ય, અરે ! કનકવતીએ કહેલી સર્વ વાત સત્ય થઈ કેઈના કહેવા ઉપર ભરોસે ન રાખતાં આ સર્વે મેં નજરો નજર દીઠું. મારો નિર્મળ વંશ કલંકિત થયે. હવે મારે આ બાબત જલદી ઉપાય લેવા જોઈએ નહિતર લોકમાં મારી નિંદા થશે. પ્રજાને પણ સંહાર થશે. આ રાક્ષસીને નાશ કરવા માટે એક દિવસની પણ રાહ જોવાની જરૂર હું ધારતું નથી. હું અત્યારે સાવધાન છું તે મને શું ઉપદ્રવ કરનાર છે ? આવી નિર્જન અર્થાત્ શાંત રાત્રિમાં તેને નાશ કરતાં લોકોમાં જાહેર પણ ઓછું થશે. તેથી કુળમાં કલંક પણ નહિ લાગે અને લોકોને બચાવ થશે. આ પ્રમાણે વિચાર કરી, કેધથી ધમધમતા રાજાએ પિતાના વિશ્વાસુ સુભટને આદેશ કર્યો કે, અરે સુભટો ! તમે અત્યારેજ જાએ, તેને-દુષ્ટાને જીવતીજ પકડી. રથ પર બેસારી નગરની બહાર કાઢે. અને રિદ્ર અટવીમાં લઈ જઈ કઈ ન જાણે તેમ ગુપ્ત રીતે મારી નાખો.. . આ રાજાને આદેશ થતાંજ, હથી આરબંધ સુભટો ! તેને પકડવાને દોડયા. તેને આવતા જોઈ તે દુષ્ટ ભયબ્રાંત થઈ માલ યાસુંદરીની પાસે આવી, કંપતી કંપતી બેલવા લાગી. પુત્રી ! P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ ( 202 ) ઇર્નકમટેક્ષ એ 0-4-01 રાજાએ મોકલાવેલ હથીઆરબંધ કેટલાક સુભટે મને મારવા માટે આવે છે. રાજાની આજ્ઞા સિવાય હું તારી પાસે રાત્રે રહી છું તેથી રાજા કોપાયમાન થયું હોય એમ મને જણાય છે. હું ધારું છું કે રાજપુરૂષ મને અવશ્ય મારી નાખશે. માટે તું મને કઈ એવા સ્થળે છુપાવ કે તેઓ મને બીલકુલ નજાણી શકે. દયાની લાગણીથી, તેના કપટને નહિ જાણનારી મલયાસુંદરીએ તેવાજ વેશમાં કનકવતીને એક મંજુષામાં છુપાવી અને બહારથી તાળું વાસી દીધું. તેટલામાં હાથમાં ખુલ્લાં ખગોને ધારણ કરતા રાજપુરૂષ ત્યાં આવી પહોચ્યા, - મલયાસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ તેઓ બોલવા લાગ્યા. કે, અરે ! આપણા ભયથી આણે રાક્ષસીના રૂપનો ત્યાગ કરી દીધું છે હો. પણ આપણે કયાં તેને છેડીએ તેમ છીએ; તરતજ આક્રોશ કરતા મલયાસુંદરીને કહેવા લાગ્યા, “અરે પાપિણી ! હજી સુધી તું કેટલાક મનુષ્યોને સંહાર કરીશ. ? સુભટ જુવે છે શું ? પકડી બાંધે આને. આ પ્રમાણે કહેતાં જ તે રાજપુરૂષોએ મલયાસુંદરીને પકડી મજબુત રીતે બાંધી લીધી અને મહેલની બહાર કાઢી. રાજાએ રથ મહેલ નીચે તૈયાર રખા હત; તેમાં મલયાસુંદરીને બેસારી, ત્યાંથી તે રથ વાયુની માફક અટવી તરફ ચલાવ્યો. આ અકસ્માત્ બનાવથી મલયાસુંદરી તે સ્તબ્ધજ થઈ ગઈ કે આ શું? આ રાજપુરૂષ મારો આટલે બધો તિરસ્કાર. શા માટે કરે છે ? મને તેઓ કઈ સ્થળે મારવા, કે ત્યાગ કરવા લઈ જાય છે. એમ તેમનાં કરંપરથી જણાય છે. અરે ! મારી સન્મુખ કેઈ નજર પણ ન કરી શકે, તેને બદલે આવે જુલમ ! આમ કરવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ ટ્રામવે એકટ 0-4-0 ) ( 203) કારણ શું હશે ? મેં કાંઈ રાજાને અપરાધ કર્યો હશે ? કે મારાં પુણ્યજ પૂર્ણ થઈ ગયાં, કે કોઈ પૂર્વજન્મનું અશુભ કમ પાછું ઉદય થઈ આવ્યું ? - અરે ! ક્લિષ્ટ કર્મોદયનાં વિપાકેની ખબરજ પડતી નથી. હે જીવ ! હૃદય કઠણ કરી, જે દુઃખ ઉદય થઈ આવે તે ધીરજથી સહન કર. પૂર્વ કર્મવિપાકને ચિંતવતી મલયાસુંદરી : મહાબળે આપેલ કલેકનું ચિંતન કરવા લાગી. ' , રાજમહેલમાં રહેનારી રાણીને, તેનાં અશુભ કર્મોએ થોડા જ વખતમાં મનુષ્યના પ્રચારથી શુન્ય, છિન્ના નામની અટવીમાં દુઃખ પામ્યું નથી ? રથ મલયાસુંદરીને લઈ સુભટોસહિત અટવામાં આવી પહોંચે. મનુષ્યને સંચાર ભાગ્યેજ થઈ શકે, એવી આ અટવીમાં સુભટોએ મલયાસુંદરીને રથથી નીચે ઉતારી. - મલયાસુંદરીનું રાજતેજ, સુંદર અને કરૂણા ઉતપન્ન થાય તેવી આકૃતિ, શાંત મુદ્રા, અને અશુપાત ઈત્યાદિ ખિી સુભટોનાં કઠોર હૃદયમાં પણ દયાએ પ્રવેશ કર્યો. તેઓનાં હૃદય પીગળ્યાં. ખરેખર અર્યાવત દયાની લાગણીથી સૂન્ય કરી બન્યા જ નથી.. તેઓ અન્ય અન્ય વિચારવા લાગ્યા. ભાઇઓ ! રાજાએ ભલેં આને રાક્ષસીનું રૂપક આપ્યું. પણ આ સ્ત્રીની શાંતમુદ્રા, શરીરની ચેછા, અને કરુણાજનક સ્થિતિ, તે જોતાં આ તદન નિર્દોષ હાય તેમ જણાય છે. આવી નિર્દોષ અબળાને મારી નાખવી, એ મહાન નિર્દયતાવાળા કર્મચંડાળનું કામ છે. પૂર્વજન્મના દુષ્ટ કર્મોને લઈને તે, આસેવકરૂપ અધમ અવસ્થા પામ્યા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ ( 20 ) મતાદાર એકટ 02- 6 : અને વળી આ ભવમાં આવી નિર્દોષ સ્ત્રીને વધ કરી, આગળ કેવી અધમાધમ ગ તી કે સ્થિતિ મેળવી શું ? અર્થાત્ આથી પણ ખરાબગતિ પામી શું. માટે આ સ્ત્રીને આપણે મારવી તે નહિ. આ તરફ રાજાને આદેશ પણ ભયંકર છે તે પ્રમાણે ચાલવામાં, કે કરવામાં ન આવે તો તે આપણું સર્વસ્વ લઈ લેશે કે નોકરીમાંથી કાઢી મૂકશે. ત્યારે હવે આપણું શું કરવું ? આ સ્ત્રીને મારી નાખવાનું તે જરા માત્ર પણ મન કબુલ કરતું નથી. આ પ્રમાણે પરસ્પર વિચાર કરતાં, છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે, આ સ્ત્રીને અહીં જીવતી મૂકીને આપણે ચાલ્યા જવું. આ નિર્જન વનમાં, રવી રખ, શ્વાપના - ગરૂપ થઈ પડશે અને સ્વાભાવિક રીતે પિતાની મેળે મરણ પામશે. તેથી તેની હત્યાના ભાગી આપણે નહિ થઈશું. આ પ્રમાણે નિર્ણય કરી. મલયાસુંદરીને વનમાં એકલી મૂકી, રથ લઈ તે સુંભ પાછા ફર્યા, અને રાજાને આવી જણાવ્યું કે તે સ્ત્રીને નિર્જન જનલમાં લઈ જઈ અમે મારી નાખી છે. રાજા ઘો ખુશી થશે.મરકી માટે આજપર્યત જે કઠીણ ઉપાયે લેવામાં આવતા તે બંધ કર્યા. રાજાને આ નિર્ણય, મનમાં ચોક્કસ ઠ હતું કે, મરકી આ રાક્ષસીજ પેદા કરતી હતી. તે તે મરણ પામી, માટે હવે સ્વાભાવિક રીતે તે શાંત થઈ જશે. - - કનકવતીને ખુશ કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી પણ બિલકુલ પત્તિ ન લાગે.' કુમાર તે યુદ્ધ કરવા ગયે હતું અને મયાસુંદરીને મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ મરીન એકટ -4-0 ~~ .. ( 205) રી નંખાવી એટલે મેહેલ શું રહ્યો જાણી રાજાએ તે મહેલનાં ચારે બાજુથી દ્વાર બંધ કરાવ્યાં અને મુખ્ય દ્વારે તાળાં દેવવી. કઈ બોલે નહિ માટે સીલ કરાવ્યાં. પ્રકરણ 33 મું મહાબળનો પશ્ચાત્તાપ, મહાબળ શત્રુને જીતવા માટે અખંડ પ્રમાણે આગળ વધે. ડાજ વખતમાં તે ભીલપલ્લીપતિ સંમુખ આવી લાગે પરસ્પર તુમુલ યુદ્ધ થયું. ઉત્સાહી અને યુવાન રાજકુમારે પિતાનું સંપૂર્ણ બળ વાપર્યું. કેળવાયેલા રાજકુમાર સામે જંગલી ભીલે ટકી ન શક્યાં. કુમારે ચારે દિશામાં તેનું સૈન્ય વિખેરી નાખ્યું. ભીલ રાજાને જીવતે પકડી લી. તેની પાસેથી કેટલેક દંડ લઈ પાતાની આજ્ઞા મનાવી, ઉદાર દિલના રાજકુમારે પાછે તેને તેના રાજ્યપર સ્થાપન કર્યો. ભીલપલીપતિ ઉપર વિજય મેળવી, ત્યાં બીલકુલ ન રેકાતાં, નજીક પ્રસૂતીવાળી પ્રિયાને મળવાને ઉત્કંઠિત થયેલે મહાબળ તતકાળ પાછો ફર્યો. નિર્વિલંબ પ્રયાણે ચાલતાં થોડાજ વખતમાં પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચે. પિતાને નમસ્કાર કરી યુદ્ધ સંબંધી વૃત્તાત નિવેદિત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ ( 206 ) તુરગ બાબતને એકટ 2-4-0 આટલી ટુક મુદતમાં પલીપતિ સ્વાધીન થયેલા જાણી રાજા ઘણે ખુશી થયે. તેણે કુમારની ઘણી પ્રશંસા કરી.' મહાબળ, રાજાની આજ્ઞા લઈ, મલયાસુંદરીને મળવા માટે પોતાના મહેલ તરફ જવાને તૈયાર થયેલ કે, તરત જ તેને હાથ પક, એકાંતમાં લઈ જઈ રાજાએ, મલયાસુંદરી રાક્ષસી હતી, વિગેરે સાથે બીનાથી તેને વાકેફ કર્યો, અને તેને વધ કરવા માટે પોતે કરેલી બહાદુરી સવિશેષ જણાવી. રાજાના મુખથી આ વૃત્તાંત સાંભળતાંજ, દીર્ઘ નિઃશ્વાસ મૂક્ત, હાથથી હાથને ઘસતે, મુખથી સિત્કાર કરતા, મહાબળ ગદગદિત કંઠે બે . હા ! હા ! પિતાજી તમે મટે અનર્થ કર્યો. તેના પ્રાણ લેતાં સાથે મારા પણ પ્રાણ લીધા છે. મને અને પુત્રવધુને શત્રુથી પણ વિશેષ અસહ્ય દંડ અને અન્યાય આપે છે. મલયાસુંદરી રાક્ષસી હતી " આ ભ્રમણ આપને કયાંથી થઈ ? આટલી બધી વિચાર બહિર્મુખતા, આટલે બધે ધાતેનો વિપર્યાસ, આપની દીર્ઘવિચારદ્રષ્ટિ કયાં ગઈ ? આપને તેનામાં દોષ માલમ પડયે તથાપિ મારા આવવા પર્યત ધીરજ તે રાખવી હતીને. જે તે છિન્નનાસા સ્ત્રી (કનકવતી ) કુડ કપટની ભરેલી છે. તેનું મહાગ્ય હુ મુળથી જાણું છું. મને તેને લાંબા વખતને પરિચય છે. તેનાં વચનથી ખરેખર આપ ઠગાયા છે. તેના વચને મુજબ આપે વર્તન કર્યું છે તેનું પરિણામ અવશ્ય વિપરીત જ આવશે. . . ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #216
--------------------------------------------------------------------------
________________ નવી યુકિત નમુના બાબતને --0 ( 207) અરે ! તે મારી નિષ્કારણ વૈરણ કયાં છે ? મને જલદી બતાવે હું આ સર્વ વાતને નિર્ણય કરૂ. - કુમારના આવાં દુઃખ, શોક અને તિરસ્કાર ભરેલાં વાકથી રાજા સૂરપાળનું મુખ ઝાંખું થઈ ગયું. નીચું જોઈ તેણે જવાબ આપે કે, વત્સ ! અમે તેની ઘણી તપાસ કરી, પણ તે કયાંઇ જોવામાં ન આવી. કેણ જાણે, તેજ દિવસે કેઈ સ્થળે તે - નાસી ગઈ જણાય છે. ' A મહાબળ, નિરાશ થઈ મનમાં બોલવા લાગે. હા ! હા પ્રિયા, છળ પામી, તારાપર જુઠું આળ આપી, તે વરણી કયાંઈપણ નાશી ગઈ. મહાબળ–પિતાજી ! તે પાપિણનાં અસત્ય વચનેથી પ્રેરાઈ, તમે ફેગટ પોતાના કુળમાં લાંછન લગાડ્યું છે, એટલું જ નહિ પણ, વંશ વિચ્છેદ પણ કર્યો છે. આ પ્રમાણે બોલતે પ્રિયા વિયેગથી વિધુર થયેલે રાજકુમાર ઉદાસીન ચહેર પોતાના મેહેલ તરફ ગયે. ' પુત્ર વત્સલ રાજા પણ, કુમારની પાછળ તેજ મેહેલમાં આવ્યું. અને તેના દ્વારપર લગાવેલ શીલ તેલ કુમારને તાળાં ઉઘાડી આપ્યાં. " રાજાએ એક જગ્યા તરફ દષ્ટિ કરી–મહાબળ ! જે આ ઠેકાણે તારી પ્રિયા મલયાસુંદરી, રાક્ષસીના વેશે નગ્ન થઈ, નેચતી અને કુદતી, અનેક પ્રકારનાં કુંકાર અને ચાળા કરતી. મેં પિતે ઘણી વાર સુધી, સામેના મુકામ ઉપર ઉભાં ઊભાં અનેક સુભટ સાથે દીઠી હતી. માટે તેને આવી શિક્ષા આપવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ ( 208 ) તાલુકદારી એકટ વગર ટીકાને 0-8-0 મારે શું અપરાધ છે ? ઈષ્ટ છતાં પણ વિનિષ્ટ ( સડેલી) ભુજા શું છેદવામાં નથી આવતી ? કુમાર ! તું ફેગટ શામાટે સુરે છે ? ચિત્તને સ્વસ્થ કર. બીજી રાજકુમારી સાથે તારું લગ્ન કરાવીશું. . . કુમાર મનમાં ચિંતવવા લાગે. હે જી ! અવસર સિવાય બોલવું ઉચિત નથી. છતાં મારી સ્ત્રી મલયાસુંદરી " રાક્ષસી થઈ સર્વને ઉપદ્રવ કરતી હતી એ વાત છે. તદન અસંભવિત જ છે. તે જીવતી હશે તે સર્વ વાત જણાઈ અને ઈત્યાદિ વિચા રકતે કુમાર પિતાની સારસાર વસ્તુ જે મહેલમાં હતી તે સર્વ તપાસવા લાયે. તપાસ કરતાં કરતાં તાળું વાસેલી પેલી મંજુષા કુમારે ઉઘાડી ઉઘાડતાંજ, તેમાં નગ્નપણે પડેલી, રાક્ષસીના રૂપને ધારણ કરેલી, સુવાથી દુર્બળ થયેલી, તે છિન્નનાસા સ્ત્રી ( કનકવતી ) જોવામાં આવી. તેને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લોક સ્તબ્ધ થઈ ગયા મહાબળ જોસથી બોલી ઉઠ, પિતાજી ! રાક્ષસી રૂપ, નૃત્ય કરતી આપે જે સ્ત્રી જેઈ હતી તે સ્ત્રી આ કે બીજી ? શા પ્રમાણે બોલતાં જ કુમારે તે સ્ત્રીના હાથ ખેચી, પેટીમાંથી બહાર ઘસડી કાઢી, અને નિષ્ફર છે તાડન કરવા માંડી. વિશેષ તાડના કરવાથી તેણે પિતાના કરેલા પ્રપંચ સંબંધી સાચેસાચી વાત જણાવી દીધી. - અવિચારિત કરેલ કાર્યની જાને મહાન પશ્ચાતાપ છે. ખરેખર આવા ગુંચવાડા ભરેલા પ્રસંગમાંજ બુદ્ધિમાનોની પૈર્યવાનની પૈર્યતાને વિવેકીના વિવેકનો, શેકેની શેધનો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ તાલુકારી શકાવાળો 1-0-0, ( 209 ) દીર્ઘદર્દીની દીર્ઘદર્શીતાને, અને વિચારવાની વિચારતાને નિર્ણય થાય છે. આવાં કાયને કાંઈક લાંબી મુદત પર્યંત લંબાવીને પછી તેનો નિવેડો કે નિશ્ચય કરવામાં આવે તો અવશ્ય તેનું સારું પરિણામ આવવા સંભવ રહે છે. રાજા-અત્યારે ભલે ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તે મલયાસુંદરી હવે પાછી આવે તેમ છે ? કાર્ય વિનિષ્ટ થયા પછી તેને પાત્તાપ તે કાર્ય માટે નિરૂપયોગી છે. ભવિષ્યનાં નવાં જોખમો માટે તો આ પશ્ચિાત્તાપની ઉંડી અસર કદાચ ઉપયેગી નિવડે છે. ' - રાજાનો પશ્ચાત્તાપ અને ગુસ્સે હદ પારનાં હતાં. તેથી કનકવતીને તે તરતજ હદપાર કરવામાં આવી. પણ તેથી કાંઈ મહાબળના વિયેગી આત્માને તે શાંતિ નજ મળી. આસન્નપ્રસવા, અને નિર્દોષ વલલભાના આવા અનિષ્ટ ભવિષ્યથી, મહાબળના શોકનો કે દુઃખનો પાર ન રહ્યો. તેનું હૃદય પરાધીન થયું. બોલવું બંધ કર્યું. ભજનનો ત્યાગ કર્યો. મન મુંઝાવા લાગ્યું, હદય ગુરવા લાગ્યું, શરીર ક્રિયા કરતું અટકી ગયું. નેત્ર અશ્રુધાર વરસાવવા લાગ્યું. દિશાએ શુન્ય જણાવા લાગી. ટૂંકમાં કહીએ તે ધ્યાનારૂઢ થયેલે ચોગી જેમ લય દશા પામે છે, તેમ વલ્લભાના ધ્યાનમાં તે લીન થઈ ગયે. છેવટે તેના વિશે મરવા માટે તૈયાર થયે. અહા ! સ્નેહ દશા કઈ જુદીજ દશા છે. મોહ, મનુષ્યના આંતર ચક્ષુઓ આગળ કઈ અનિર્વચનીય પડદો નાખે છે કે, તે દૂર કરે અશકય થઈ પડે છે.. મરવાને ઉત્સુક થયેલા કુમારને દેખી, રાજા, રાણી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ . (210) ચલણું નાણુને એકટ ----0 તેવી જ દશા અનુભવવા લાગ્યા. રાયસંસ્થા ઉછેદ થવાના ભયથી પ્રધાનમંડળ વ્યાકુળ થયું અને નગરલેક વિદ્વળ થઈ ચિંતા ચકાર આરૂઢ થયે. પ્રકરણ 34 મું. નિરાશામાં આશાન અકુશ રાજસભામાં શેક, ઉદાસીનતા, શૂન્યતાનું એક છત્ર સામાન્ય વ્યાપી રહ્યું હતું. કોઈ કોઈને સન્મુખ જેતું કે બેલતું નહોતું.કઈ નિઃશ્વાસ મુકતું તે કઈ નેત્રમાંથી અપાત કરતું હતું. કોઈએ લમણુપર હાથ મૂકયા હતા, ત્યારે કેટલાએક જમીન પર નીચી દષ્ટિ કરી બેઠા હતા. કેટલાકએક ઊંડા વિચારમાં લીન થયા હોય તેમ જણાતા હતા ટુંકમાં કહીએ તે આનંદમાં સર્વ ચિન્હો લુપ્ત થયેલા હતાં. આ અવસરે અષ્ટાંગ નિમિત્તિને જાણ એક નિમિત્તિઓ - રાજાની આજ્ઞાથી રાજસભામાં આવે. પ્રધાને તેને અવસરઉચિત આદરસત્કાર કર્યો, તેના હાથમાં એક પુસ્તક હતું. ' - પ્રથાન–નિમિત્તજ્ઞ ! મહાબળ કુમારનાં પત્ની મલયાસું : દરી, નિર્દોષ છતાં એક સ્ત્રીના પ્રપચથી કલંક પામી “આ જ . પ્રમાણે આ સમુદાયથી પૃથક થયાં છે, તેના દુઃખથી આ રાજ કુટુંબ મોટી આફતમાં આવી પડયું છે. તેનું પરિણામ અમને ભયંકર દેખાય છે, તે કારણથી આ સર્વ લેક, ભય, તથા શેકથી દુઃખી થઈ રહ્યાં છે. અત્યારની એક એક ઘડી તે અમારા દુબમાં વધારો કરતી જાય છે... .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ આટ વધારનારી સહકારી મંડળીને એકટ 10-2-6 (211), છે કે, તે કુમાર પત્ની કોઈપણ સ્થળે જીવતી છે કે મરણ પામી છે? પ્રશ્ન ઉપરથી ગણત્રી કરી નિમિત્તણે જણાવ્યું મહાશય ! : " મલયાસુંદરી જીવતી છે, " અમૂલ સમાન આ વાકય સાંભળતાં જ જાણે પુનર્જીવન આવ્યું હોય, તેમ વિકસ્વર નેત્ર કરી કુમાર બેલી ઉઠશે. - નિમિત્તજ્ઞ ! વિલંબ નહિ કરતાં મને તરતજ ઉત્તર આપ. તે સુંદરી હમણું કયાં છે ? - નિમિત્તજ્ઞ–કુમાર ! તમારાં પત્ની જંગલમાં છે કે વસ્તીમાં, સુખી છે. કે દુઃખી, ઈત્યાદિ ચોકકસ વાત હું જાણી શકતા નથી. તથાપિ એટલું ચેકકસ કહું છું કે તે સું. દરી જીવતી છે. * આ શબ્દોથી રાજાના મનમાં મેટ શકે આ કે, તે કરીને તો મેં નિર્જન પ્રદેશમાં મોકલાવી મારી નખાવી છે, તે તે જીવતી કયાંથી હેય ? આ વાતનો નિર્ણય કરવા માટે જે સુભટો તેને મારવા માટે મોકલ્યા હતા, તે સુભટોને રાજાએ પોતાના પાસે તરત જ બોલાવ્યા. સુભટો આવી તરત જ હાજર થયા - સુભટો ! હું તમને અભયદાન આપું છું. તમે સાચેસાચું કહેજો. મલયાસુંદીને મારી નાંખવાને મેં તમને આદેશ આપે હતા, જંગલમાં લઈ જઈ તમે તેનું શું કર્યું? . સુભ-મહારાજા ! અમે તેને નનિ પ્રદેશવાલા જં ગિલમાં લઈ જઈ એક ઝાડની નીચે મૂકી. તે વેળાએ ભયથી તેનું શરીર કંપવા લાગ્યું તેનું મુખ દીન થઈ ગયું. અને અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ ~ ~ ~ ~~~~ ~ ~ ~~ ~ ( 12 ) ગામ ની આરેષતાને એકટ 0-2-6 " ત્યંત રૂદન કરવા લાગી આવાં તેનાં ચિન્હો ઉપરથી અમે વિચાર કર્યો કે, આવા લક્ષણોવાળી સ્ત્રી રાક્ષસી હેય જ નહિ. એટી ધ્રાંતિથી કંઈ દુષ્ટ રાજાને વ્યાહ ઉપજા જણાય છે. સ્ત્રી હત્યા અને બાળહત્યા કરવાનું મોટું પાપ છે. તે સગર્ભા રાણીને મારવાથી આપણને મેટું પાપ થશે. આપણે તેને અહીં મૂકીને ચાલ્યા જવું. તે પોતાની મેળે નિર્જન પ્રદેશમાં રવી રખડીને મરી જશે. અમે આ પ્રમાણે નિર્ણય કરી, રૂદન કરતી તેને ત્યાંજ જીવતી મૂકી, પાછા siાલ્યા આવ્યા છીએ. પણ આપના ભયથી અમે અસત્ય બેલ્યા છીએ કે તેને અમે મારી નાખી છે. દીઈ નિશ્વાસ મુકી પશ્ચાત્તાપૂર્વક રાજા બેલી ઉઠ, અહે! જે દયા અને બુદ્ધિ આ લેકમાં છે તેટલી પણ દયા કે બુદ્ધિ મારામાં નથી. આવા દયાળુ અને વિચારશીલ મનુષ્યને હજારવાર ધન્યવાદ ઘટે છે. અને મારા જેવા વિચાર અને દયાહીન મનુષ્યોને હજારવાર ધિક્કાર ઘટે છે. ઈત્યાદિ આત્મનિંદા અને પરપ્રશંસા કરતા રાજાએ સુભટો અને નિમિત્તજ્ઞને પ્રેમપૂર્વક ઘણું ધન અને વસ્ત્રાદિ પારિતોષિક આપી સાર સત્કાર કર્યો. - કુમાર–જ્ઞાની ! તમારું કહેવું સત્ય છે. સુભટોએ તેને જવતી જ મૂકી દીધી છે. પિતા છે ! જે સ્થળે સુભટોએ તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે જઈ આપણે તપાસ કરીએ. માણસો મોકલાવી ચં. દ્રાવતીમાં તપાસ કરાવે. વીધવળરાજાને ખબર આપ. પુ. યથી કદાચ ત્યાં પણ ગઈ હોય. અથવા આ સમાચારથી વીર- . ધવળરાજા પોતે પણ આજુબાજુ તપાસ કરાવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ બે પારના માલપર નીશાણીએ બાબતનેએ. -4-0 223) કુમારના કહેવા મુજબ રાજાએ ઠેકાણે ઠેકાણે માણસો છે. કલાવી દીધા. અને જે સ્થળે તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે પણ તપાસ કરાવી. ' રાજાએ કુમારને સમજાવીને જોજન કરાવ્યું, અને પોતે પણ ભેજન કર્યું. છતાં કુમારનું મન ચિંતાથી મુકત નજ થયું. મલયાસુંદરીની શોધ માટે એકલાવેલ સુભટો અને માણસે, તપાસ કરી કેટલાક દિવસે પાછા ફર્યા. સર્વ સ્થળે તેઓએ શોધ કરી પણ મલયાસુંદરીને બીલકુલ પતિ જ મળે. આ સમાચારથી કુમાર નિરાશ થયે. આશાના તરંગમાંથી નીકળી નિરાશાના વમળમાં ડુબવા લાગે. ખરેખર અત્યારે મારે અશુભ કમેનોજ ઉદય છે. નહિતર આવી અવસ્થામાં પ્રિયાને વિયેગ શામાટે થાય ? હા ! શુન્ય અરયમાં હૃદયટથી તે. મરણ પામી હશે. અથવા આમ તેમ ફરતી જોઈ, તેને કોઈ લઈ ગયું હશે. અથવા દુષ્ટ સ્થાપદોને ભોગ થઈ પડી હશે. અરે સુંદરી ! તું રાજપત્ની થવા છતાં આવી આપદામાં પડી ! યુથથી ભ્રષ્ટ થયેલ કુરંગીની માફક વમાં એકકી રખડતી થઇ. તે મારી સાથે આવવા માટે ઘણી હઠ કરી, પણ હતભાગ્ય આ મહાબળે તને અહીં જ રહેવાની સલાહ આપી. એજ આ પણા વિયોગની શરૂઆતનું પ્રથમ પગલું થયું. દયિતા! જમે. હેલનાં ઉત્તમ સુખનો અનુભવ કરી તું ગાઢ દુઃખ સમુદ્રમાં જઇ પડી. હા! જઈ પડી જ. આ દુઃખને અનુભવ તું કેવી રીતે કરીશ? અરે તેને પાર તું કયારે અને કેવી રીતે પામીશ? યાદી અનેક પ્રકારે મલયાસુંદરીનું સ્મરણ કરતા રાજકુમાર તીણ સત્યથી વિધા હેય તેમ કોઈ સ્થળે આનંદ કે રતિ ન પામે. જ P.P. Ac. Gunratnasuri M.S. . : Jun Guit Aadhar Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ (14) * બંદરને એકટ 0-4-0 - - મલચામુંદરીની બેઠક, ક્રીડાગૃહ, રતિગૃહ, તેનાં વસ્ત્ર, અને અલંકારે જોઈ, મહાબળને મલયાસુંદરીનું વારંવાર મરણ થવા * લાગ્યું. અને તેથી તેના મનમાં વિશેષ અશાંતિ ઉત્પન્ન થવા લાગી. ગાંધર્વના ગાયન, વારાંગનાનાં નૃત્યે, સારંગીના ઝણ શુટ અને મૃદંગનાં ભાકારથી જે રાજમહેલ ગાજી રહેતા હતા. તે રાજમહેલ આજે શુન્ય દેખાય છે, આવા જાય છે. વસ્ત્ર અને અલંકારો જોઈ નેત્રમાંથી અશ્રુ રુવે છે. કોઈ પણ રથળે ચેન પડતું નથી. જે માણસે શોધ કરવા ગયા હતા, તે સર્વે પાછા આવ્યા. પણ મારા દુઃખની કારી લાગણું કાને કે, તેની ગમે તે સ્થળેથી તપાસ લાવે ? માટે હવે તે મારી જાતે મારે તેની શોધ કરવા જવું. અને જ્યાં સુધી મને તે દયિતાને મેળાપ ન થાય ત્યા સુધી આ રાજધાનીમાં પાછું નજ કરવું. નિમિત પણ જણાવ્યું છે કે એક વર્ષને અંતે તમને તેને મેળાપ થશે. માટે આજ મારે કોઈને કહ્યા સિવાય ગુપ્તપણે નીકળી જવું. પિતાજીને ખબર પડશે કે તે જવા રજા નહિ આપે. આ પ્રમાણે વિચારમાંને વિચારમાં રાજકુમારે દિવસ પૂર્ણ કર્યો. - રાત્રિને સમય થયો. પહેરાદાર જાગૃત, નિદ્રિત એવી મધ્યમ સ્થિતિમાં રહ્યા હતા. એ અવસરે હાથમાં અન્ન લઈ, કોઈને કહ્યા સિવાય તેમજ સાથે કોઈને લીધા સિવાય, પેહરાદારની નજર ચુકાવી, મલયાસુંદરીની શેષ માટે મહાબળે એકાફી નીકળી પડયો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે મલયાસુંદરીની શોધ કરવામાં, શ્રુષા, તૃષા, અને નિદ્રાને પણ વિસારી દીધી. અને એક ભેખ ધારકની માફક પૃથ્વીતળપર ફરવા લાગ્યા. એ માજી પ્રાત:કાળે તપાસ કરતાં જ્યારે મહાબળ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ આગબોટના એનજીનીયરેના દાખલા -2-0 (રાપ) દેખાય ત્યારે સુરપાળરાજાને ઘણું દુઃખ થયું. તેણે નિશ્ચય કર્યો કે, પ્રિયાના વિયેગથી તે અહીં રહી શકી નથી. અને તેની શોધ માટેજ ગુપ્તપણે કઈ સ્થળે ચાલે ગયે જણાય છે. અત્યાર સુધી સુરપાળરાજાને એક ચિંતા હતી. મહાબળના જવાથી તેને બીજી ચિંતા થઈ. રાજાએ બન્નેની શોધ માટે ચારે બાજુ માણસો દેડાવ્યાં. અને પોતે ઉદાસીનપણે સચિંત થઈ રહ્યો. પ્રકરણ 35 મું. જંગલમાં મલયાસુંદરી–પુત્ર જન્મ. સુભટોના ગયા પછી આ જંગલમાં મલયાસુંદરી એકલી બેઠી હતી. તેની ચારે બાજુ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દો થઈ રહ્યા હતા. અંધારિ રાત્રી, અરણ્ય પ્રદેશ, અબળા જાતિ અને હિંસક પ્રાણીઓના શબ્દો આ સ નિમિત્તે તેના દુઃખમાં વૃદ્ધિ કરનારજ હતાં. : - - અહા ! આ નિર્દય રાજપુ, આવા ઘેર જંગલમાં મને એકવી મુકીને ચાલ્યા ગયા. ખેર ! પણ મારે એવું તે શું અપરાધ હશે કે રાજા તરફથી આવો દંડ આપવાની જરૂર પડી. મારા હૃદયમાં આ વાત વિશેષ પ્રકારે ખટકે છે કે, મારે અપરાધ જણાવ્યા સિવાય મને આવો અસહ્ય દંડ આપે. સસરા સુરપાળ ! તું આવે બુદ્ધિમાન છતાં અત્યારે તારી બુદ્ધિ કયાં ચાલી. યઈ ! અથવા તેને બહુ ભલા માણસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ (16) ડેન્ટનટ સંબધનેએકટ 0-2-0 કેઈએ અસત્ય પખંચથી ખરેખર તેમને ઠગ્યા છે. ગમે તેમ હો તથાપિ, સસરાજી ! આટલું બધું અવિચારિત કાર્ય છે અને માટે અવશ્ય તમને મેટો પશ્ચાતાપ થશે. 1 - હે નાથ ! તમે તે મારા સુખને માટેજ મને પછાડી મૂકી, ગયા. પણ તમારા ગયા પછી મારી તે ઉલટી આવી અધમ દશા થઈ પડ છે. હા નાથ ! મારી આવી વિષમ અવરથા, સાંભળી, વિરહાનળથી તપ્ત થયેલા આપના શરીરની શું સ્થિતિ થશે; તેની મને વિશેષ ચિંતા થાય છે. હે વલલભ ! ફરી તમારે સમાગમ થાય એ વાત શું સંભવનીય છે? એવાં મારાં પુણ્ય કયાં છે ? અરે ! આ દુનિયાપર મારે જન્મજ ન થયે હોત, અથવા જન્મ થયા પછી તરતજ મરણ પામી હોત તે, આવાં ઘોર દુઃખનો અનુભવ કર ન પડત. ( આ પ્રમાણે વિચાર કરતી અને મોહથી રડતી મલયાસુંદરી કાંઈક જાગૃતિમાં આવી. તેણે પોતે જ પોતાને શિક્ષા આપી કે, હે ચેતન ! આ પ્રમાણે બહુ શેચ કરવાથી કે રડવાથી તારું કેણ રક્ષણ કરનાર છે ? જે પૂવ કર્મોએ દુઃખ મેળવ્યું છે. તે પૂર્વકર્મો જ સુખ મેળવી આપશે. પૂર્વ પુય વિદ્યમાન હશે તે હજી પણ પૂર્વની સ્થિતિ અને સંગે મેળવી શકીશજ. માટે આપનાર મને સ્વામીએ પૂર્વે બ્લોકરન આપે છે. તે જ આ વખતે મને ધેય આપશે. એમ ધારી તે બ્લેકને વિચાર કરવા લાગી, . जे विधि करशे तेहि थेग्न नहि थाय हृदय दिव्युं तारु, વિર મા જ થર અને કપાય ર્ષિત રા સારું. હું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ ધરમાથ ટ્રસ્ટ એકટ 0-2-0 ( 217 ) અકસ્માત્ આફત આવી પડવાથી તેમજ ઘણો વિલાપ કરવાથી, ગર્ભપૂર્ણ ઉદરમાં મલયાસુંદરીને શુળ આવવા લાગ્યું. વેદનાથી વિધુરિત સ્થિતિમાં, પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રગટ કરે છે, તેમ તેજ સ્થળે મલયાસુંદરીએ પુત્રને જન્મ આપે. - જે રાજબાળાની પાસે અનેક દાસ દાસીઓ હાજર રહેતાં, જેનું સૂતિકર્મ અનેક કેળવાયેલી સ્ત્રીઓની દેખરેખ નીચે થવાનું હતું, અને જેને ખાવા પીવા તથા સુવા રહેવાને માટે અનેક પ્રકારની સગવડોની જરૂર હતી, તે રાજબાળા અને એક પામર સ્ત્રીની માફક નહિ પણ એક જંગલના જાનવરની સ્થિતિમાં રહી પુત્રને જન્મ આપે છે. આ વિધિ ! તારાં કર્તવ્ય મ. હાન ગંભીર છે. તું રાજાઓને રંક બનાવે છે, અને રાકને રામ જા બનાવે છે. આ અવસરે આ રાજપત્નીને કેટલું દુખ થયું હશે ? કેટલું ઓછું લાગ્યું હશે ? અને શારીરિક રિથતિ સા. ચવવી કેટલી દુઃખકર થઈ પડી હશે ? તે ફકત જ્ઞાની પુરુષે જાણી શકે તેમ છે. . આમ થવાનું કારણ શું હશે ? તેમ જે વાચકવર્ગ વિચારશે તે તેને જરૂર પૂર્વકની વિષમતા જણાઈ આવશે. અને તેવાં અસહ્ય તથા અનિષ્ટ દુખથી બચવા માટે અત્યારથી જ સાવ ચેત રહેશે. આવી દુઃખની અવસ્થામાં પણ પુત્ર ઉપરના સનેહે તેને આશ્વાસન આપ્યું. એકનાં એ થયાં. વખત જવાનું કાંઈક સાધન મળી આવ્યું. પુત્રને મેળામાં સ્થાપન કરી, માતા નેહથી એકા નજરે સામું જોઈ રહી. જાણે સૂર્યનું બીજું બિંબજ ન હોય તેવા તેવા તેજસ્વી કુમારને જોઈ, માતાના નેત્રમાંથી હર્ષનાં અશ્રુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ ( 218) જનાવર પર થતુ ઘાતકીપણું અટકાવવાને 0-2- 6 વહેવા લાગ્યાં. પુત્ર સમુખ દેખી, તે બોલવા લાગી, પુત્ર ! સેંકડો ગમે મનેરોની સાથે આજે તારે જન્મ લે છે. પણ આ નિભંગી માતા આવા ભયંકર અરણ્યમાં તારે જન્મત્સવ કેવી રીતે કરી શકે છે જે આજે આપણે રાજ્યમાં હોત, અથવા તારા પિતા પાસે હોત તે આજનો દિવસ આખા રાજ્યમાં સુવર્ણના સૂર્યોદય સરખે મનાત. ઘેર ઘેર મંગળ ગવાત, અને મોટા દમદમા સાથે વધામણું થાત. મારા સર્વ મનોરથ મનમાં જ રહ્યાં. કમ જેમ નચાવે તેમ કર્માધીન જીવોએ નાચવું જ. આ પ્રમાણે બોલતાં બોલતાં હુકપ પાછું ભરાઈ આવ્યું. નેત્રમાંથી વિશેષ પ્રકારે અથુપાત થયા. પિતાની મેળેજ પિતાનું સૂતિકર્મ તેણે કર્યું. અનેક પ્રકારની ગથી થયેલી પીડા અને અરણ્યવાસી છાના ભયથી કંપતા શરીરે રાત્રિ નિર્ગમન કરી. દુખી અવસ્થામાં શરીરની સુકુમાળ સ્થિતિ પણ કઠોર થઈ આવે છે. તેમજ પોતે ક્ષત્રિયબીજ લેવાથી, સાહસ ધરી ત્યાંથી આગળ ચાલી નજીકમાં એક નદી વહન થતી હતી, ત્યાં જઈ સર્વ અશુચિ દૂર કરી, નજીકમાં રહેલાં વૃક્ષેમાંથી કેટલાંએક ફળ લાવી ક્ષુધા શાંત કરી. નદીના કિનારા પર વૃક્ષોની ઘા ઝાડી આવી રહેલી હતી, તે વૃક્ષોના નિકુંજમાં જઇ, પુત્રનું પાલન કરતી, હર્ષ શોકથી. સંધી રદયવાળી મલયાસુંદરીએ કેટલાક દિવસો પસાર કર્યો, - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ બેઈલરને એકટ 0-2-6 (29) ર પ્રકરણ 36 મુ. , : * આશાના કિરણ આડું વાદળ—પુત્ર એક દિવસે કેટલાએક મનુષ્યના પરિવાર સહિત, બલશાર નામને સાર્થવાહ તે રસ્તે થઈ આગળ જતે હા, વન ખત વિશેષ થઈ જવાથી તેમજ નજીકમાં નદી વહન થતી હોવાથી, આજને પડાવ ત્યાંજ નાંખવાને તેણે નિર્ણય કર્યો. * * સાથે પડાવ થયા પછી, તેનાં કેટલાએક મનુષ્ય ઈધણુ, છાણાં, પાણીવગેરે લેવા માટે જંગલમાં નીકળી પડયાં સાથે વાહ પિતે પણ કાયચિંતા માટે ( જંગલ જવા માટે) નછકમાં રહેલી વૃક્ષની ઘટા તરફ ગયે. * જે વૃક્ષની ઘટામાં મલયાસુંદરી પોતાના બાળક સહિત રહે. લી હતી, તે ઘટાપાસે થઈ સાર્થવાહ પાછા ફરતે હતે. તેવા માં બાળકના રૂદનને શબ્દ તેણે સાંભાતે શબ્દ સાંભળવાથી તેને આશ્ચ થયું કે, આવા ભયંકર જંગલમાં બાળકને શબ્દ કયાંથી? તરતજ સાર્થવાહ તે તરફ વળે. અને શબ્દાનુસાર પુત્ર સહિત મલયાસુંદરી જ્યાં બેઠી હતી ત્યાં જઈ ઉભો રહયે, - રૂ૫ અને લાવણ્યની અપૂર્વભા દેખી, સાર્થવાહે મલ.. યાસુંદરીને પુછયું. સુંદરી ! તું કેણુ છે ? આવા જંગલમાં એ-- કાકી કેમ ? તારી આકૃતિ ઉમરથી જણાઈ આવે છે કે, તારો જન્મ કે ઉત્તમ કુળમાં થે જોઈએ. કેઈએ અપહરણ ક. * રવાથી, રેષથી, કે ઈષ્ટ મનુષ્યના વિયે થી આ અરણ્યમાં તા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ (20) સીતલા એકટ 0-2-6 આવવું થયું હોય એમ મારું માનવું છે. અને પુત્ર પ્રસવ પણ અહીં જ થયે હેય તેમ સંભવે છે. હું બલસાર નામને સાર્થવાહ છું માટે વેપારી તેમજ મહર્ધિક છું. મારું રહેવાનું સ્થાન સાગરતિલક શહેર છે. વ્યા પારર્થે દેશાંતરમાં મા ફરવું વિશેષ થાય છે. ઘણું સારું થયું કે, મારી સાથે તારે મેળાપ થયે. અહીં નજીકમાંજ મારા સાથીને પડાવ પડેલો છે. ત્યાં મારા પટાવાસમાં ( તંબુમાં ) ચાલ, અને સુખી થા. મલયાસુંદરી સાર્થવાહનાં વચને સાંભળી વિચારમાં પડી, કે આ સાથે વાહ યુવાન, ધનાઢય, અને ગર્વિત છે. તે ત્યાં લઈ જઈ નિક્ષે મારું શિયળ ખડિત કરશે. માટે હું તેને જુઠે ઉત્તર આપું. મલયાસુંદરી–શ્રીમદ્ ! હું ચંડાળની પુત્રી છું. માતા પિતા સાથે કલેશ થવાથી, ક્રોધાવેશમાં તેમની પાસેથી નીકળી અહીં આવી રહી છું. તું તારે ઠેકાણે ચાલ્યા જા હું તારી સાથે આવીશ નહિ. પણ મારા અહીં આવવાથી દુઃખી થઈ રહેલાં મારા માતા પિતાને પાછી જઈ મળીશ. સાર્થવાહ વિચારમાં પડયે, કે આ સ્ત્રીની આકૃતિ અને ચેષ્ટાઉપરથી જણાઈ આવે છે કે, તે ચંડાળની પુત્રી નથી, પણ કઈ કારણથી તે આમ કપટ વાળ અસત્ય ઉત્તર આપે છે. . . . સાર્થવાહ–સુંદરી ! તારૂં ચંડળપણું હું કેઈપણ ઠેકાણે પ્રગટ નહિ કરં;માટે મારા આવાસમાં ચાલ. ત્યાં તું તારી ઈચ્છા નુસાર વર્તન કરજે, અને હું પણ તું જેમકહીશ તે પ્રમાણે ચાલીસા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ જમીન લેવાને એકટ 0-4-0 - આ પ્રમાણે બાલત સાર્થવાહ મલયાસુંદરીની નજીક આજો અને તેના ખેળામાં રહેલા બાળકને લઈ, ચેર જેમ નિ. ધાન લઈ, ચો જાય તેમ તે ચાલ ગો. - મલયાસુંદરી અત્યારે વળી આ નવીન આફતમાં આવી પડે તેણે વિચાર કર્યો કે, આ પાપી મારૂં શીયળ ખંડન કરશે. આ વ્યાવ્રતટીન્યાય થયે. એક બાજુ જઉં તે વાઘના મોઢામાં જઈ પડું, બીજી બાજુ જઉં તે નદીમાં જઈ પડું, અર્થાત્ એક તરફ શીયળખંડન બીજી બાજુ પુત્ર વિયેગ; હવે હું શું કરૂં ! તેને કાંઈ સમજ ન પડી છેવટે એ નિર્ણય કર્યો કે પુત્રને પાછા લાવી, પાછું અહીજ રહેવું. તેમ કરતાં પુત્ર પા છે ન મળે તે, શીયળવત તે અવશ્ય સાચવવું. અત્યારે મારા મનઉપર મારા સિવાય બીજા કેઈનું જોર નથી શીયળ સાચવવું એ મારા દઢ મનનું કામ છે; ઈયાદિ નિર્ણય અને વિચાર કરતી મલયાસુંદરી, પુત્રમોહથી મોહિત થઈ તેને પાછા લેવા માટે સાર્થવાહની પાછળ દેડી. ખરી વાત છે જીવ ગયા પછી ચેતના કાંઈ પાછળ રહેતી નથી. - મલયાસુંદરીને પાછળ આવતી જોઈ, સાર્થવાહ ઘણે ખુશી થ. મૃદુ વચનોથી તેને બોલાવા લાગ્યું અને પુત્રને વસ્ત્રમાં ગોપવી તે પિતાના પટાવાસમાં પેઠો. - મલયાસુદરીએ ઘણી આજીજી કરી પણ તેણે પાછે ન આપે. તેમ તેને આ પટાવાસમાંથી પાછું જવું પણ મુશ્કેલ થઈ પડયું તેણે પોતાના મન સાથે નિશ્ચય કર્યો કે, પ્રસુતી થયાને હજી અઠવાડીઉં પણ પુરું થયું નથી પુત્રને મૂકીને હું ચાલી જઈશ તે પુત્રનું મરણ થવા સંભવ છે. તેમજ મારા શરીરની સ્થિતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ ( રરર ) તારીફને એકટ 3-4-0 પણ જંગલમાં અનુકુળ રહેવી મુશ્કેલ છે. માટે મારા શરીરના તેમજ પુત્રના રક્ષણાથે ઈછા નહિ છતાં પણ આ સાર્થવાહ સાથે અત્યારે જવું અનુકુળ છે–ાગ્યું છેઆગળ ઉપર હું અવસર જોઈ લઈશ, અને મારા શીયળનું જેમ રક્ષણ થશે તેમ કરવા પ્રયત્ન કરીશ. વળી આ સાર્થવાહ પણ મને અત્યારે જવાદે જવું ઠીક છે ઈત્યાદિ નિર્ણય કરી મલયાસુંદરી ત્યાંજ ઉભી રહી. * ખેદ પામતી મલયાસુંદરીને સાર્થવાહે ગુપ્તસ્થાનમાં, સાથે, સાથે રાખી અને પુત્ર પાછો આપી કાંઈક આશ્વાસના દીધી. " આ સુંદરી જે કાંઈ કહે, તે સર્વ કામ તારે તત્કાળ કંરી આપવું. " ઈત્યાદિ શિખામણ આપી, મલયાસુંદરીની સેવામાં એક દાસી સૅપી. માટે, તેને જરા પણ અર્ધ તિ થાય તેવું એક પણ વચન કહેવું સાર્થવાહે બંધ કર્યું, અને ઉત્તમ વસ, ભજન આદિ જે જોઈએ તે નિરંતર આપવા લાગે. અખંડ પ્રયાણે સાર્થવાહ આગળ વધે. કેટલેક દિવસે કાંઈક સ્વસ્થ થયેલી, તેમજ વિશ્વાસ પામેલી મલયાસુંદરીને જોઈ સાર્થવાહે તેને પૂછ્યું કે, તમારું નામ શું છે? મંદસ્વરે મલયાસુંદરીએ જણાવ્યું કે મારું નામ મલયાસુંદરી છે. નામ સાંભળી બલસાર વિચારવા લાગ્યું કે, ભલે આ સ્ત્રી પોતાનું કુળાદિ , છતાં આ નામ ઉપરથી જ નિર્ણય થાય છે કે તે કઈ ઉત્તમ કુળમાં પેદા થયેલી સ્ત્રી છે. * : * તે દિવસથી અખંડ પ્રયાણે ચાલતાં સાર્થવાહ થોડાજ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ : તુરંગને એકટ 0-8-0 ( રર૩ ) દિવસમાં પોતાની નિવાસ ભૂમિ, સાગરતિલક શહેરમાં આવી પહોંચે, શહેરમાં આવી, કઈક એક ગુસઘરમાં જુદે જ ઠેકાણે ત્રસહિત મલયાસુંદરીને રાખી. આ વાતની ખબર તેની વિશ્વાસુ એક દાસી સિવાય બીજાને ન પડવા દીધી. એક દિવસે સાથે વાહ મલવાસુંદરી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. સુંદરી તું મને તારા સ્વામી તરીકે અંગીકાર કર, અને આ મારી અખુટ લક્ષ્મીની તુજ સ્વામીની થા, તેમ કરવાથી આ જન્મપર્યત સર્વ પરિવાર સહિત હું તારે સેવક થઈને રહીશ. વળી હું પુત્રરહિત છું, તેથી આ તારો પુત્ર તે મારા પુત્ર તરીકે થશે. કામાંધ આર્થવાહ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યું. - મલયાસુંદરી-સાર્થવાહ ! પરસ્ત્રી ગમન મહાનું પાપ છે. તેમાં પણ સ્ત્રીના શીયળનું ખંડન કરવું તે ઘોર પાપ ગણાય છે. તારા જેવા કુલીન પુરૂષને ઉભય લક વિરૂદ્ધ, અવું કાર્ય કરવું તે બીલકુલ ગ્ય નથી. अपि नश्यस्तु सर्वस्वं भवत्वं च खंडशः / / कलंकयामि शीलं स्वं न तथापीदुनिमलं // 1 // સાર્થવાહ ! માગ સર્વસ્વનો નાશ થાય અને આ શરીરના ટુકડે ટુકડા થાય, તે પણ. શદ્રની માફક નિર્મળ, મારા શીયળને હું બીલકુલ કલંકિત નહિ જ કરૂં. ઈત્યાદ્ધિ અનેક પ્રકારે પિતાની શીયળની દૃઢતા જણાવી, આ અકાથી પાછા હઠવા સાર્થવાહને જણાવ્યું. સાથે વાહ, મલયાસુદરીના આવા દઢ નિન શ્ચયથી સ્તબ્ધ થયા. મિાન ધારી ઉભો રહ્યો. તેના મનમાં નિર્ણય હતો કે ગમે તે પ્રકારે મલયાસુંદરીને હું મારા સ્વાધીન કરીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ (24) સનમારગ પ્રવર્તક શાળાને એ. 0--0 પણ અત્યારે આ શબ્દોથી તેના સર્વ મનોરથ નિરર્થક થયા. તેના હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થયે. હિતકારી શબ્દ અહિપછે પરિણમ્યા. યુવાન સાર્થવાહ યુવાનીના આવેશમાં આવી ગયે. તરતજ મલયાસુંદરી પાસેથી પુત્રને ખેંચી લીધું અને એક ઘરની અંદર તેને પુરી, કારે તાળું લગાવી, પુત્રને સાથે લઈ પિતાની પ્રિયાણું રી નામની સ્ત્રી પાસે આવ્યું. - પ્રિયા ! આજે હું અશોકવનીકામાં ગયા હતા, ત્યાંથી આ લક્ષણવાન, રૂપવાન અને તેજસ્વી પુત્ર મને મળી આવ્યું છે. કેઈરિણું ( વ્યભિચારણી ) સ્ત્રીએ આ પુત્રને ત્યાગ કર્યો હોય એમ મારું ધાર્યું છે. આપણે પુત્ર વિનાનાં છીએ. તે, પુત્રને સ્થાને આ બાળકને ઉછેરીને મોટો કરે. આ પ્રમાણે જણાવી, પોતાના નામના એક ભાગનું નામ તે પુત્રના નામ સા. થે જે બળ એવું નામ આપ્યું અને તેને સ્તનપાન કરવા માટે એક ધાવને રાખી આપી. પ્રકરણ 37 મું. . દુઃખનું વાદળ-શીયળની કોટી-કરૂને ઘેર વાણી. સાગરતિલકમાં વધારે વખત ન રોકાતાં, હાંધ સાથેવાહ મલયાસુંદરીને બળાત્કારથી સાથે લઈ ફરી પાછા પરદેશ જવા માટે નીકળે. સાગરતિલક મોટું બંદર હતું. સાર્થવાહની આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ હજીઓ લઈ જનારા વહાણેને 0-4- (225 ) ક્રિય ણાઓથી ભરી લીધા અને વિલંબ ન કરતાં, વહાણો બર્બર કુળ તરફ ચલાવ્યાં. બાણના વેગની માફક જહાજ સમુદ્રમાં ચાલવા માંડયાં. ' , - દુખિત મલયાસુંદરી મનમાં શુરવા લાગી. અરે ! આ દુરાશય સાથે વાહ શું મને સમુદ્રમાં ફેંકી દેશે ? અથવા પરદેશમાં લઈ જઈ વેચી દેશે ? કે કેઈપણ પ્રકારે મને મારી નાખશે ? ખેર ! જે થવાનું હોય તે થાઓ. પણ મારા પુત્રની શું ગતિ થરો ? પુત્ર દુઃખથી દુ:ખણી મલયાણુંરી આ વખતે જીવતાં પણ મરવા જેવી સ્થિતિમાં આવી પડી હતી. અશુ મુકતાં ગદ્દગદ કંઠે તેણે સાર્થવાહને જણાવ્યું. સાર્થવાહ ! તે મારા પુત્રનું શું કર્યું ? તેને કયાં રાખે છે ? . ઘણે ખુશી થઈ સાથે વાહે જણાવ્યું. જે મારું કહેવું છે માન્ય કરતી હે તે હું તને તારા પુત્ર સાથે મેળાપ કરાવી આપું. એટલુ જ નહિ પણ તારા સર્વ મનોરથો પણ પૂરણ કરાવી આપું. સાવા અને ઉત્તર સાંભળી, " વ્યાવ્રતટી ન્યાયે - સંકટમાં આવી પડેલી મલયાસુંદરીએ પુત્ર કરતાં પણ શીયળને અધિક ગણી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય માનપણું ધારણ કર્યું. પવન અનુકુળ હોવાથી વહાણ જ વખતમાં બર્બરકુળમાં આવી પહોંયાં. જકાત ચુકાવી, માલ નીચે ઉતારી, પી. ઠબજાર વેચવા માંડે. માલ વેચાઈ રહેતાં, તે દુષ્ટ શ્રેષ્ટિએ, પિતાનો આદર નહિ કરનાર મલયાસુંદરીને, કૃમિરાગ કરવાવાળાં, નિર્દય કાના કુળમાં, ઘણું ધન લઈ વેચી દીધી.. ત્યાં પણ કામાંધ પુરુષોએ પોતાની સ્ત્રી કરવા અને વિષય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ (226 ) સુતરાઉ માલપર જકાતને -4-0 માટે, શામ, દામ, દંડાદિકથી પ્રાર્થના કરી. છતાં તેણીનું મન લગાર માત્ર પણ ચલાયમાન ન થયું. ખરેખર સતી સ્ત્રીઓ આવી દઢતાવાળી જ હોય છે. મરત દુઃખ સહન કરે છે, તથાપિ સ્વધર્મથી ચલાયમાન થતી નથી. આવી ઉત્તમ અબળાએથી આ ભારતભૂમિ ગર્વિત છે. તેમજ બીજા દેશે કરતાં આ દેશની સ્ત્રીઓ, પિતાના શીયળ રક્ષણ અને એકજ પતિ માટે મગરૂરી ધરાવે છે. - મલયાસુંદરીએ જ્યારે તે કારઓનું કહેવું માન્ય ન કર્યું ત્યારે તે નિર્દય યુવાન કાલકેએ તેના શરીરઉપર છેદ કરી, આખા શરીરમાંથી રૂધિર કાઢયું, આથી મલયાસુંદરીને મહાવેદના સાથે મૂર્છા આવી ગઈ. થોડા દિવસ કાઢવું બંધ કરી, પાછું શરીરમાં રૂધિર ભરાયું કે ફરી પણ પૂર્વની માફક રૂધિર કાઢી, તે મહા સતીને વિડંબના કરી. આ પ્રમાણે મલયાસુંદરીએ ત્યાં અનેક દુઃખને અનુભવ કર્યો. - તે વિચાર કરવા લાગી કે, અહે મેં પૂર્વે મહાન વાપ ઉપાર્જન કર્યું છે. નહિતર એક પછી એક દુઃખની શ્રેણિ મારાઉપર કેમ આવી પડે ? અરે ! હું કયાં ઉત્પન્ન થઈ? હું ક્યાં કરણી ? અને અત્યારે કયાં આવી પડી છું ? અને હજી પણ કેણ જાણે મારા પર કેવી આફતે આવી પહશે ? આ સર્વ વિપત્તિમારે તે કઠેર હૃદય કરી સહન કરવીજ કરેલ કર્મ ભેગો સિવાય છુટકો નથી જ. * - - - એક દિવસે તે લેએ ફરી પાછું આખા શરીરમાંથી રૂધિર કાઢી લીધું. મલયાસુંદરી આ દુઃખથી મૂચ્છ પામી, અને ચેતનની માફક ભૂમિપર પી ગઈ. તેનું આખું શરીર રૂધિરથી .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ બેન્ડેડ વખારને 0 -4-0 (27) ખરડાયેલું હતું. અત્યારે તે ગાઢ મૂછમાં હતી. કારૂકો પો. તાના ઘરની અંદર કાર્ય પ્રસંગમાં રોકાયા હતા. તે અવસરે આકાશમાર્ગથી અકસ્માત્ એક ભાડપક્ષી ત્યાં આવી પહોચ્યું. આમિષને ખંડ (કકડા ) જાણી, તેમજ ત્યાં કોઈ ન હોવાથી; મૂર્શિત સ્થિતિમાં પડેલી મલયાસુંદરીને ઉપાડીને તે ચાલતું થયું. પ્રકરણ 38 મું. ન બેની લડાઈમાં મલયાસુંદરી સમુમાં, - ભારડ પક્ષી ઘણું મોટું જનાવર (પક્ષી) હોય છે. હાથીને પણ ઉપાડીને આકાશમાં ઉડી શકે તેટલું તેનામાં સામ હોય છે. આમિષ (માંસ) ને કકડો જાણી તે મલયાસુંદરીને ઉપાડી ગયું. તે સમુદ્ર ઉપર થઈ આગળ કઈ બેટ તરફ જતું હતું. રસ્તામાં એક બીજું ભારંડપક્ષી તેને સંમુખ મળ્યું. - લા ભારંડની ચાંચમાં રહેલું આમિષ લેવા માટે કરી ભરંડ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ બન્નેની લડાઇ પ્રસાંગમાં પિલા ભારંડના મુખમાંથી મલયાસુંદરી નીચી પી. પડતાં, પડતાં તે પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી. સ્મરણ કરતાં કરતાં તે સમુદ્રમાં આવી પદ્ધ આયુષ્યકમ પ્રબળ હેવાથી, એ અવસરે એક મેટો મચ્છ પાણી ઉપર તરત હતે. મલયાસુંદરી બરાબર તેની પીઠઉપર આવી પડી. અત્યારે તેની મૂછ ચાલી ગઈ હતી. ઉખ ખેલાના P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak-Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ ( 228 ) માલ ઉપર જકાતને 0-6-0. અનેક વિભાગને અનુભવ કરવા માટે જ આવી સ્થિતિમાં પણ તે જીવતી રહી હતી. તે વિચાર કરવા લાગી. હું ભર સમૃદ્રમાં આ મચ્છની પીઠ૫ર રહી છું. ચારે દિશાએ જળ જળાકાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હવે આપણે તે. તૈયારી છે. આ મરછ પાણીમાં તળીએ ચાળે જાય તેટલીવાર.. જ મારે માટે જીવિતવ્ય શેષ જણાય છે. થોડા વખત પછી નિરાધાર સ્થિતિમાં મરવું પડશે. તે પહેલાં મારે જાગૃત થવું જોઈએ. મરવું અવશ્વે છે અને તે પણ નજીકમાંજ, તે નિરાધાઉના આધારરૂપ પરમાત્માનું શરણું, મરણ, અને અનશન વ્રત એ મારે અવશ્ય કરી લે છે, જેથી આત્મ અને પરમાત્મ આરાધનાપૂર્વક થયેલું મરણ, આગામી જન્મમાં સુલભબોધિતા, ધમિટ અને ઉચ્ચકુળમાં જન્મ, તથા અનેક અનુકુળ સંગેને મેળવી આપનાર થાય. " આ પ્રમાણે વિચાર કરી તે ધર્માત્મા સતીએ પંચપરમેષ્ટી મંત્રના સ્મરણ કરવા પૂર્વક અરિહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મનું શરણ અંગીકાર કર્યું. આ જન્મમાં કરાયેલાં પાપને યાદ કરી, આત્મ અને પરમાત્મ સાક્ષીએ તેની માફી માગી. અનેક જામાં પર્યટન કરતાં જાણુથી કે અજાણુથી થયેલાં વેર, વિરોધ સર્વ જીવોની સાથે માનસિક કલ્પનાએ જમાવી દીધાં. અને સાગારિક અનશન અંગીકાર કર્યું કે, આ આફતમાંથી મુપ્ત થાઉં ત્યારે જ મારે ભેજન પાણીને ઉપગ લે. નહિતર યાવાત્ જીવિતપર્યત ચાર પ્રકારના આહારને ત્યાગ છે. આ પ્રમાણે દુકામાં અંત વખતની આરાધના કરી, તે સતીએ પર, ચપરમેષ્ટિ મહામંત્ર જાપ ઉચ્ચ સ્વરે જપ શરૂ કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ મરકીના રોગને એક્ટ. 02-0 ( રર૦) - મલયાસુંદરી પંચપરમેષ્ટિ મંત્રનો જાપ કરી રહી છે, તે સાંભળી મચ્છને કાંઈ આશ્ચર્ય લાગ્યું હોય તેમ પિતાની કપરા ( ડેક) વાંકી વાળી. વાળીને વારંવાર મલયાસુંદરીના સન્મુખ જેવા લાગ્યો. મચ્છ, વાર પાણીમાં સ્થિર રહ્યો. ત્યાર પછી પાણી પર તરતો તરતે એક દિશાના સંમુખ ઘણી ઝડપથી. ચાલવા લાગ્યા, * મરછની આ પ્રવૃત્તિથી મલયાસુંદરી વિસ્મય પામી વિચારવા લાગી કે, અહો ! આ મચ્છ આમ સુખે સુખે મને કયાં લઈ જશે ? ખરેખર કેઈ હિતસ્વી મનુષ્યની માફક આ મરછ વારંવાર મારા સંમુખ જોઈ રહ્યો છે. રુધિરથી ખરડાયેલું શરીર, સમુદ્રના પાણીનાં મજાથી ધોવાઈ ગયું. મચ્છર બેઠેલી મલયાસુંદરી આગળ જવા લાગી તેને કાંઈ પણ ઇજા ન થાય તેવી રીતે મચ્છ પાણીમાં ઝડપથી ચાલવા લાગે. ઘ. ણા શેડા જ વખતમાં ઉત્તમ વહાણની માફક તે સાગરતિલક ના મના બંદર પાસે આવિ પહોંચે. | એ અવસરે તે બંદરને સ્વામી કંદરાજા, અશ્વદિ કીહા નિમિત્તે, કેટલા એક સુભટે સાથે બંદર પર આમતેમ ફરતે હતે. તેવામાં સમુદ્રની સપાટી પર પુરસમાં ચાલવા આવતા મચ્છઉપર તેઓની દૃષ્ટિ પડે. મરછપર આરૂઢ થયેલા મનુષ્યને દેખીને તે સર્વે વિસ્મથ પામ્યા. આપસમાં બોલવા લાગ્યા. અરે ! આતે અપૂર્વ આશ્ચર્ય ગરૂડપર ચઢેલા શ્રીકૃષ્ણની માફક, આ જલહસ્તી પર ચડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ ( 230) પિસ્ટ ઓફીસ એકટ. 04-0 રાજા–સુભટો ! આ કિનારા તરફ આવતા મચ્છને કે મનુષ્યને તમારે કેઈએ કાંઈ પણ ઈજા ન કરવી. , , લેકે પણ કેતુહલથી આકર્ષાઈ, મનપણે ઉભા રહ્યા અને આવતા મચ્છને એકી નજરે જોવા લાગ્યા. . જે બાજુ લેકો એકઠા થયા હતા. તે બાજુએ મૂકી બી જી તરફ કિનારા પાસે જઈ મચ્છ ઉ રહ્યો. અને પીઠઉપર રહેલી મલયાસુંદરીને પિતાની મૃદુ શુંઢવડે હળવે હળવે ઉતારી, શુદ્ધ ભૂમિપર લાવી મૂકી અને છેવટે નમસ્કાર કરી, વારંવાર મલયાસુંદરી સંમુખ જે તે મચ્છ પાછા સમુદ્રની અંદર ચલે ગયે. - પ્રકરણ 39 મું. કામ કંદપના હાથમાં મલયાસુંદરી. | મલયાસુંદરીનું શહેર અત્યારે અનેક ત્રણથી ( છિદ્રોથી) ભરપુર હતું વેદના, સુધા, તૃષા અને પરિશ્રમથી ઘણું જ અશક્ત થઈ ગયું હતું. પર બેસવાની પણ તેનામાં શક્તિ નહોતી. મરછ પાણીમાં ચાલ્યા ગયે, ત્યાર પછી કંદર્ય રાજા, મલયાસુંદરી પાસે આવ્યા. આવું અશકત શરીર છતાં તેની લાવણ્યતા કાંઈ તદન નાશ પામી નહોતી. મલયાસુંદરી સન્મુખ જોઈ રાજા પોતાના મનુષ્યને કહેવા લાગ્યું. આ કેઈ સુંદર સ્ત્રી જણાય છે, પણ આ મચ્છને અને આને સંબંધ છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ : રગતપીતઆ ભીખારૂને 0-2-6 આવા પ્રયત્નપૂર્વક સમુદ્રમાંથી બહાર લાવી તેણે આને અહીં કેમ મૂકી ? વળી તે મચ્છ, વારંવાર પાછું વાળી જેતે કેમ ચાલે ગયે ? ' , આ વાતની આપણને કાંઈ સમજ પડતી નથી. આ સી આપણને તે સર્વ વાત જણાવશે. આના શરીરપર, નક, ચકાદિ સમુદ્ર માં કરેલાં અનેક ક્ષતે ( છિદ્રો ) જણાય છે. તેથી એમ અનુમાન થાય છે કે, આ સ્ત્રી સમુદ્રમાં ઘણા વખતથી પરિભ્રમણ કરતી હશે. કોઈ વૈરીએ આને સમુદ્રમાં ફેંકી દીધી હશે ? કે વહાણ ભાગવાથી સમુદ્રમાં પડી હશે ? કે કે અન્ય કારણથી આ મચ્છની પીઠ પર આવી પળ હશે ? વગેરે વાતચિત કરતા રાજાએ આ સર્વ વાતનો ખુલાસા પૂછવાની ઈચ્છાથી મલયાસુંદરીને જણાવ્યું કે, સુંદરિ ! હું સાગરતિલકબંદરને કંદર્પ નામને રાજા છું. તું બીલકુલ ભય ન રાખીશ. મને જવાબ આપ તું કોની પુત્રી છે ? આવા દુઃખમાં કેમ આવી પડી ? ને આ મછે, તને અહીં આવી રીતે કયાંથી લાવી મૂકી ? તે રાજાના આ શબ્દો સાંભળી મલયાસુંદરીને કાંઈક આનંદ અને કાંઈક ખેદ થયે. તે વિચાર કરવા લાગી કે અહા ! હજી સ્વપ પણ મારાં ભાગ્યે જાગૃત છે. આશાનાં કિરણને કાંઈક પ્રકાશ પડવા અહી સંભવ છે. પેલા દુઇ સાર્થવાહે પહેલાં મને અહીં જ પુત્ર સહિત લાવી મૂકી હતી. તેજ આ શહેર છે. મારે પુત્ર આ શહેરમાં છે. મારાં કર્મોએ પણ મને પાછી અહીં લાવી મુકી છે. જે મારા પુત્રની અહીં કોઈ પ્રકારે મને ખબર મળે તે હું તેને મળું, નેત્રોથી જોઉ, અને અંકમાં આવી જતા આ વિચારણા હ૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ (૨૩ર) જીવતાં જનાવરે બહારથી લાવવાને 0-20 રાખી તેનું પાલન કરૂં. * બીજી તરફ વિચાર કરતાં, અહીં મને ભયનું મોટું કારણ છે. આ કંદર્પરાજા મારા પિતા તથા મારા સસરાને વૈરી રાજા છે. તેની આગળ મારે ઘણું ગુપ્ત રહેવાનું છે. મારૂં જરા પણ વૃત્તાંત તેને જણાવવું તે મારા લાભમાં મોટું નુકસાનકર્તા છે. મારા કુલવંશાદિકની તેને ખબર પડવાથી તે મને હેરાન કરશે, બળાત્કારથી શીયળ ખંડન કરશે, અને પુત્રને પણ મારી નાખશે. માટે આની આગળ મન રહેવું તે વધારે ઉચિત છે, ઈત્યાદિ વિચાર કરી, ઉડે નિઃશ્વાસ મૂકી મલયાસુંદરીએ જણાવ્યું. ' - રાજન ! આ નિર્ભાગ્ય મનુષ્યનું વૃત્તાંત સાંભળવાની તમને કાંઈ પણ જરૂર નથી, તેમ લાભદાયક પણું નથી. હું પરદેશની રહેનારી, પુણ્યના નાશથી દુઃખી થઈ રરની માફક દુખમાં રોળાઉં છું ! દુઃખ અને દયાની લાગણી ઉત્પન કરે તેવાં મલયાસુંદરીનાં - વચન સાંભળી, સેવકએ રાજાને જણાવ્યું કે, મહારાજા ! આ સ્ત્રી દુઃખના ભારથી અત્યારે દુઃખી થઈ રહી છે. અને ઇષ્ટ મનુષ્યના સંગથી ભ્રષ્ટ થયેલી જણાય છે, માટે તે બીલકુલ બોલી શકતી નથી. તે અત્યારે આ સ્ત્રીને આપે કાંઈ પણ ન પુછવું, પણ અનુકંપા કરવા લાયક આ સ્ત્રી ઉપર કેઈ પણ જાતને ઉપકાર કરે તે જ એગ્ય છે. :: રાજા–ભદ્રે ! તું અત્યારે અત્યંત દુઃખમાં છે તેમજ બેલી પણ શકતી નથી, તથાપિ તારું નામ કડી ...પિ. :: મલયાસુંદરીએ મંદ સ્વરે ઉત્તર આયે, મારું નામ મલયાસુંદરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ - સ્ટોપ એકટ 0-4-6 . ' ( ર૩૩) ' રાજાએ સેવક પાસે તત્કાળ પાલખી મંગાવી. પાલખીમાં મલયાસુંદરીને બેસારી, તે પિતાના મહેલમાં લઈ ગયે, અને સંરોહણી આષધિ મંગાવી તેને સર્વ વૃઉપર લગાવી દીધી આષધિના પ્રભાવથી તેને સર્વ વૃણે થોડા જ વખતમાં રૂઝાઈ ગયા. અનુક્રમે મલયાસુંદરીનું શરીર પુર્વની માફક કાંતિ અને શક્તિથી ભરપુર થઈ આવ્યું. ' ' * મલયાસુંદરીનું શરીર સાર થતાં, રાજાએ તેને એક જુદા મેહેલમાં રાખી. તેની સેવામાં અનેક દાસ દાસીઓ મૂક્યાં, અને સુંદર વસ્ત્રાલંકારોથી નિરંતર સત્કાર કરવા લાગ્યા. ચતુર મલયાસુંદરી ચેતી ગઈ. આ સન્માન ભવિષ્યમાં મને દુઃખરૂપ નિવડશે, એ તેણે નિશ્ચય કર્યો. ધર્મપરાયણ, પરોપકારી, મહાત્માઓ અને માતા, પિતા, ભાઈ ઇત્યાદિ સંબંધીઓ સિવાય, વિના પ્રજને જે સ્ત્રીને આદર, સત્કાર થતે હેય તે સમજવું કે અવશ્ય તેમાં કાંઈ ગુઢ સ્વાર્થ રહેલે છે, અને તે વખત જતાં કાળાંતરે પ્રગટ થાય છે. આ સર્વ સમજવા છતાં અત્યારે નિરૂપાય હેવાથી ભવિષ્યની રાહ જોતી, મલયાસુંદરી ધર્મધ્યાનમાં તત્પર રહી દિવસ ગુજારવા લાગી. * અનુમાન કરેલું ભવિષ્ય સત્ય થયું. રૂપ અને લાવણ્યતાની અદ્દભૂતતા જોઈ, કામી કંદર્પ રાજા ચમકાર પામે. દાસી દ્વારા મલયાસુંદરીને તેણે જણાવ્યું કે, " તુ મારી સ્ત્રી થવાને કબુલ થા. પટરાણીને પટાભિષેક તને જ કરવાને મેં નિર્ણય કર્યો છે. તારા મોહક, રૂપ અને ગુણ આગળ તારા આદેશમાં તત્પર રહેવાનું મને કાંઇ કઠણ નથી " ઈત્યાદિ શામ દામાદિ ભેદથી દાસીએ P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ (34) ધીમાં ભેળ નહી થવા બાબતને ૦-ર-૦ મલયામુંદરીને રાજાને સંદેશે કહી બતાવ્યો. ઉત્તરમાં મલયાસુંદરીએ ગુસ્સે થઈ તેને બહાર કાઢી. થોડા વખત પછી રાજા પોતે મલયાસુંદરી પાસે આવ્યો. અને સ્નેહની લાગણીથી બોલવા લાગ્યું. “સુંદરી ! મારૂં વચન પ્રેમપૂર્વક તારે માન્ય કરવું જોઈએ. ઉભયપક્ષી પ્રેમથી સંસાર સુખપ નિવડે છે. છતાં જો મારું વચન પ્રીતિથી માન્ય નહિ કરીશ તે બલાત્કારથી પણ હું તને ભોગવીશ. મારે મન તારા સુંદરરૂપ ઉપર મોહી રહ્યું છે.” મલયાસુંદરી વિચારમાં પડી. હું પહેલેથી જ જાણતી હતી કે આ આશયથી જ તે મને અહીં લાવ્યા છે, અને આજપર્યંત મારે સત્કાર પણ આ આશયથી જ તે કરતે હ્યો છે. આજે તે ગુપ્ત આશય તેણે મારી આગળ પ્રગટ કર્યો છે. અરે ! આ મારા સુંદર રૂપને ધિક્કાર થાઓ. આ મનહર વન પાતાળમાં જઈ પડે. આ રૂ૫ અને યવનથી જ હું આટલી કદર્શન પામી છું હું સમુદ્રમાંજ કેમ ન ડુબી ગઈ ? અથવા તે મછે મને શા માટે સમુદ્રમાંથી પાર ઉતારી કે, આ નરક સરખી માનસિક યાતના (પીડા ) માં પાછી હું આવી પડી. - ખરી લાત છે કે ધમિષ્ટ મનુષ્યને જ્યારે પિતાને ધર્મ જો હય, અથવા જ્યાં ધર્મને નાશ થતું હોય, ત્યારે તે સ્થળ કે, તે તરફનાં ગમે તેવાં શારીરિક સુખ હોય, પણ તે નરક સમાન અનિષ્ટ જ લાગે છે. બાકી જેને ધર્મની પરવાજ નથી, ભવભ્રમણથી ખિન્નતા આવી નથી, તેવાં મનુષ્ય માટે તે કાંઈ બોલવાનું નથી. તેવાઓને તે આવા પ્રસંગે આનંદની લહરીઓ સમાન થઈ પડે છે. રીતે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ I T . .. કેદીઓ એકટ 04-0 ( 235 ) ~ ~~ ~~ ~ ~ ~ અરે ! આ કામાંધ રાજા બળાત્કારથી પણ મારૂં શીયળ ખંડિત કરશે, તે શીયળ ખંડિત થયા પહેલાંજ મારે કોઈ પણ ઉપાયથી પ્રાણ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે. મારા આ વિચારને અનેક મહા પુરૂષોએ સહાનુભૂતિ આપી છે. તેઓ કહે છે કે, / वरमृत्युन शीलस्य भंगो येताक्षत व्रतः આ વર્ષ મત જાતિ ના તું ત ત્રતા 2 : મરણ પામવું તે ઉત્તમ છે, પણ શીયળનું ખંડન કરવું તે ચગ્ય નથી. પૂર્ણ વ્રતવાળા મનુષ્ય દેવપણું પામે છે, ત્યારે ખંડિત વ્રતવાળા મનુષ્ય નરકમાં જાય છે. આ દઢ નિશ્ચય કરી મલયાસુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! ન્યાયનિષ્ઠ અને હિતસ્વી રાજાઓ નિરંતર પ્રજાનું પુત્રની માફક પાલન કરે છે. તમારા જેવા ન્યાયી રાજાઓ જ્યારે ન્યાયને ત્યાગ કરી આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરશે તે આ સર્વ પ્રજાને અનાયાસે જ નાશ થયે સમજે. શું જેનું શરણ તેનાથીજ ભય ? સતીના શીયળને વિધ્વંસ કરનારા પાપી છે આ દુનિયામાં પિતાની અપકીતિ ફેલાવે છે, અને પુનજન્મમાં નરકાદિકની તીત યાતનાઓ ભોગવે છે. સતીના શાયળનું ખંડન કરવું એજ પ્રથમ, કેસરીસિંહની કેશવાળી લેવાની માફક કે, દષ્ટિવષ સપના મસ્તક પરથી મણી લેવાની માફક દુર્ઘટ છે. તથાપિ કોઈ પાપી જીવ તે પ્રયત્ન કરે તે સ્ત્રીઓ શ્રાપ આપી, પિતાના શીયળના પ્રભાવથી બાળીને લગ્ન કરી નાંખે છે. માટે હે રાજા ! તારે ચેતવાની જરૂર છે, તારા નિર્મળ કુળને કલંક નહિ લગાડ. તારો વંશ વિશાળ છે. કુળ વિમળ * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ (236 ) ખાણે બાબતનો 0-2-6 છે. તું ગુણવાન છે માટે આવું અકાર્ય કરવું તે તેને કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે શામ અને ભેદના પ્રયોગથી તે સતીએ રાજાને ઘણો બોધ આપે. પણ પથ્થરઉપર પાણી. કમાંધ રાજા પોતાના અભિપ્રાયથી પાછો ન હઠયે. આ સ્ત્રીનું શીયળ, મારે બળાત્કારે પણ ખંડિત કરવું. તેના શીયળની શકિતથી ભલે તે મને બાળીને ભસ્મીભૂત કરી નાંખે. આ પ્રમાણે વિચાર કરતે કંદપ રાજા તે અવસરે તે મલયસુંદરી પાસેથી નીકળી, પિતાના મહેલમાં આવ્યો. અને રાજકાર્યમાં કામ લાગે. પણ તે સ્ત્રીનું રૂપ, તેની લાવણ્યતા, અને તેના હૃદયવેધક કઠોર શબ્દો તે રાજાના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યા. રાજના જવા પછી મલયાસુંદરી પાછી ધર્મધ્યાન કરવામાં સાવધાન થઈ, તેનું મુખકમળ સ્લાય થઈ આવ્યું, તથાપિ શીતળ રક્ષણાર્થે મરવાને પણ તત્પર થઈ રહી. રાજા વિચારમાં પડયે કે, સ્ત્રીઓને સ્વાધીન કરવામાં બળનું કામ નથી. કોઈ પણ સ્ત્રી તેના ખરા અંતઃકરણપૂર્વક બળથી સ્વાધીન થઈ નથી. પણ પ્રેમ, વિશ્વાસ, વિનય, આશા,અને લાગણીથી સ્વાધીન થઈ શકે છે. માટે તેને સ્વાધીન કરવા માટે મારે કળાકૌશલ્ય વાપરવું જોઈએ એમ ધારી, તેને મીઠાં વચનોથી સમજાવવા માટે ફરી કેટલીક દાસીઓને મોકલી અને પોતે જાતે પણ અનુકુળ વ... નથી સમજાવી છતાં. આ મહાસતીના એક રૂમમાં પણ વિકાર ન થયે. તેમજ તેના વિચારમાં જરાપણ ફેરફાર ન થયે. આનું નામ તે સતી સ્ત્રી. અને આજ ખરેખર શીયળત્રત કહેવાય.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ જ લાગ્યા, જંગલ એકટ 02-9 ( ર૩e! ~ ~ ~ ~ ~ ~~~~~~~ ~~ ~ ~ ' રાજા છેડે વખત શાંત રહ્યો. મલયાસુંદરીને છંછેડવાનું તેણે મુકી દીધું. પ્રેમથી સ્વાધીન કરવા માટે, દેશાંતરથી જે ઉત્તમ વસ્તુઓ પિતાની પાસે ભેટ તરીકે આવતી હતી, તે તે વસ્તુઓ મલયાસુંદરીને ભેટ તરીકે મોકલવા લાગે. એક દિવસે પિપટ આકાશમાર્ગે ચાલ્યો જતો હતો. તેની ચાંચમાં એક સુંદર અને પાકું આમ્રફળ (કેરી) હતું. ઘણા ભારથી તે ફળ ઉપાડવાને શુક અસમર્થ થયા. રાજા આ અવસરે મહેલની ખુલ્લી અગાસીમાં બેઠે હતે. પટ ઉડતો ઉડતે તે અગાસી ઉપર આવ્યું એટલામાં તેની ચાંચમાંથી તે ફળ છુટી ગયું અને રાજાના મેળામાં આવી પડયું. રાજા તે ફળ પિતાના હાથમાં લઈ વિચારવા લાગ્યું કે, આ ફાળુન માસમાં આ પકવ આમ્રફળ ક્યાંથી ! વિચાર કરતાં તેને યાદ આવ્યું કે, આ નગરની નજીકમાં છિન્નટ કે નામને પહાડ છે. તેના અતિ વિષમ અને અધ ઉંચા શિખર પર, સદા ફળ આપનાર એક આમ્રવૃક્ષ છે. તે આમ્રપરથી ફળ લઈ આ શુક ઉડે જણાય છે અને ફળના વિશેષ ભારથી તેની ચંચમાંથી આ ફળ અહીં પડયું છે. . . - - આ ફળ હું પિતે ખાઉ કે, આ નવીન આવેલ સ્ત્રીને આપુ? અથવા આ અપૂર્વ ફળથી તે સ્ત્રીની મારા પર અપૂર્વ પ્રીતી જાગૃત થશે; માટે તેને જ ખાવા માટે મોકલાવું. આ પ્રમાણે વિચાર કરતા રાજાએ, નજીકમાં ઉભેલા પોતાના સેવકને આદેશ આપ્યું કે, અરે સેવક : આ આમ્રફળ લઈ તમે તે નવીન સ્ત્રી પાસે જાઓ, તેને આ ફળ આપે, અને તે મુકામ માંથી તેને લઈ મારા અનેઉરમાં લાવી મુકે. બળાત્કારથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ ( 238 ) વીજળીનો એકટ 0-4-0 આજે હું મારા મનોરથ પૂરણ કરીશ. સે કે આમ્રફળ લઈ મલયાસુંદરી પાસે આવ્યા. આ અમૃતફળ, રાજાએ પોતે ન ખાતાં આપને પરમ પ્રીતિથી ભેટ મોકલાવ્યું છે. આ પ્રમાણે કહી તે ફળ મલયાસુંદરીના હાથમાં મુકયું. વિસ્મય પામી મલયાસુંદરીએ તે ફળ તત્કાળ ગ્રહણ કર્યું” અહા ! મારો પુદય જાગૃત થયે. અકાળે પણ આ આમ્રફળ મને મળ્યું. હવે સર્વ સારૂ થશે. મારા શીયળનું અવશ્ય રક્ષણ થશે. આ પ્રમાણે વિચાર કરતી મલયાસુંદરીને તે સેવકોએ રાજાના મુખ્ય અનેઉરમાં લાવી મુકી. રાજા પાસે આવી તે સેવકએ તે સુંદરીને અંતેઉરમાં લાવી મુક્યાના સમાચાર આપ્યા, રાજા પણ રાત્રિની રાહ જેતે ઘણા કષ્ટ દિવસ પુરે કરવા લાગે. મલયાસુંદરી ચિંતવવા લાગી. આ કંદરાજા વિષયાંધ થઈ મને અનેક પ્રકારે કદઈને કરશે. પિતાના દુષ્ટ અભિપ્રાય પૂર્ણ કરવા માટે આજે મને અંતેઉરમાં લાવવામાં આવી જણાય છે. શીયળ રક્ષણ માટે મારા સ્વામીએ આપેલી ગુટિકા મારી પાસે છે. આજપર્યત આમ્રફળના અભાવે તેના ઉપગ મારાથી બની શક નથી. આજે અનાયાસે તે ફળ મળી ગયું છે. માટે હમણાંજ તે પ્રગ અજમાવું. એમ વિચાર કરી પોતાના ધમ્મીલમાંથી [ ચોટલામાંથી ] ગુટિકા કાઢી, આમ્રરસમાં ઘસી કઈ ન જાણે તેમને પોતાના કપાળમાં તિલક કર્યું એ : " ગુટિકાના પ્રવેગથી તે સુંદરી તત્કાળ દિવ્યરૂ૫ ધારી પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ સ પીવાતે બાબતને ૦-ર-૬ થઈ ગયે. પુષરૂપ થવાથી તેને ઘણો આનંદ થયે. નિર્ભય થઈ અંતેઉરના મુખ્યદ્વારઉપર શાંત ચિત્ત બેઠે. પિતાના મેહેલમાં અતિ અદ્દભૂતરૂપવાળા પુરૂષને અકસમાત, પ્રગટ થયેલે કે આવેલે જાણી, રાજાની રાણીઓ ત્યાં આવી. વિસ્મયપૂર્વક વિકસિત નેત્રે નિહાળી નિહાળીને તેને જોવા લાગી. અને આપસમાં બોલવા લાગી કે, અહા ! આ દિવ્ય પુરૂષ અહીં કયાંથી ? શું તે પાતાળમાંથી નીકળી આવ્યું કે આકાશમાંથી ઉતરી આવ્યો ? આતે કઈ દેવ છે કે વિદ્યાધર છે ? આ પ્રમાણે બોલતાં બોલતાં અને તે પુરૂષને જોતાં જોતાં, જેમ. - ચંદ્રોદયથી સમુદ્રમાં પાણી ઉછળે છે તેમ રાણીઓના શરીરમાં કામ ઉછળવા લાગ્યું. તેઓનાં નેત્ર, મન, અને શરીર કામથી વ્યાકુળ થયાં. ફળવાળા વૃક્ષને જોઈ સુધાતુર થયેલું વાનરાઓનું ટેળું જેમ ફળ ખાવા માટે ઉત્સુક થાય છે, તેમ રાણીઓનાં મન તે પુરૂષ સાથે ટીડા કરવા માટે ઉત્સુક થયાં. પ્રસરતી સુગંધવાળી આશ્રમંજરીઉપર જેમ ભ્રમરે આવી પડે છે, તેમ તેના શરીરઉપર, તે સ્ત્રીઓના કટાક્ષને સમુદાય એકી સાથે પડવા લાગે. આ દિવ્ય પુરૂષને દેખી, આખું અnઉર આ પ્રમાણે વિસંસ્થળ થયેલું જાણી, વિસ્મય પામેલા પહેરેદારોએ રાજા પાસે જઈ તે વાત જણાવી. - - રાજા ઉતાવળે ઉતાવળો અંતેઉરમાં આવ્યો. આવીને જુવે છે તે ધીર, સામ્ય, સુખાસીન અને સાક્ષાત્ કંદર્પ હોય, તે રૂપવાન એક નવીન પુરષ દીઠે. તેને. જોતાં જ રાજા બેલી, ઉઠ, અરે ! આ પુરૂષ કોણ છે ! મેહેલમાં તેણે કેવી રીતે, પ્રવેશ કર્યો ? આ પ્રશ્નનના પ્રત્યુત્તરમાં રાજાને કાંઈ જવાબ ન મળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ (24) મિટર વાહન એકટ 0-2-6 : - ~~ ~ ~~- ~રાજાએ મલયાસુંદરીની તપાસ કરાવી પણ કેઈ ઠેકાણે તેને પત્તો ન લાગે. ભ્રકુટી ચઢાવી રાજાએ પ્રતીહારે ને પુછયું. અરે ! પિલા આવાસ માંથી લાવીને હમણું આંહી એક સુંદરીને મુકી હતી તે કયાં ગઈ ? પ્રતિહારોએ નમ્રતાથી જણાવ્યું. દેવ ! તે હમણાંજ આ દ્વારપર બેઠી હતી. બહાર ગઈ જ નથી. કેમકે અમે તે આ મુખ્યદ્વારપર પહેરો ભરતા બેઠા છીએ. દ્વારપાળનાં વચન સાંભળી રાજા વિચાર કરવા લાગ્યું કે કઈ પણ પ્રગથી તે સુંદરીએજ આ પુરૂષનું રૂપ ધારણ કર્યું હોય એમ સંભવે છે. વિશેષ નિય માટે રાજા તેને પુછવા લાગ્યો કે, અરે ! તું કે છે તે અમને કહી બતાવ. મલયાસુંદરીએ જવાબ આપે , જે છું તે તું શું નજરે જોઈ શકતા નથી. રાજા ફરી વિચારમાં પડયે આનું સ્વરૂ૫ વિદ્યાધરથી કે * સિદ્ધ પુરુષથી વિલક્ષણ છે. શરીર પરનાં ચિહન કઈ સામાન્ય પુરૂષ જેવાં જણાય છે. ત્યારે વેશ તે મલયાસુંદરીના જેવો જણાય છે. ત્યારે આજ નિર્ણિત થાય છે કે મલયાસુંદરીએ જ કઈ પણ પ્રકારે આવું રૂપ ધારણ કર્યું જણાય છે. રાજા–મલય સુંદરી ! મારા મને વાંછિત ભાવને કોઈ પણ પ્રકારે નહિ ઈરછતાં તેજ કઈ પ્રયોગથી આ રૂપ ધારણ કર્યું છે. ' અરે ! સુભટો ! શું જુવે છે, અને આ મહેલમાંથી બહાર કાઢી બી જા આવાસમાં રાખી નજરકેદ કરે. આ અંતેઉરમાં વધારે વખત રહેશે, તે મહાન અનર્થ પિદા કરશે. - રાજાને હુકમ થતાંજ રાજપુરોએ તેને બહાર કાઢી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ ઝેરી જણસોને એસ્ટ 0-2-6 ( રજા ) નજીકના આવાસમાં પિતાની દેખરેખ નીચે નજર કર્યો. - મલયાસુંદરીને ઘણો હર્ષ થયો, પિતાના, શીયળનું રક્ષણ થયેલું જાણી તેના આનંદનો પાર ન રહ્યો. તે વિશેષ પ્રકારે ધર્મધ્યાનમાં સાવધાન થઈ રડી. આટલાથી જ તેના દુઃખને પાર આવે તેમ નહોતો, કે કદપ રાજા તેને છોડી મૂકે તેમ નહોતું. થોડીવાર થતાંજ રાજા તેની પાસે આવે, અને અનેક પ્રકારના અનુકુળ ઉપચારથી પૂછવા લાગે અરે સુંદરી ! તે પુરૂષનું રૂપ શા માટે અને કયા પ્રગથી બનાવ્યું ? અને હવે ફરી પાછું ત્રીરૂપ કેવા પ્રયોગથી બનશે ? આ પ્રશ્નનો ઉત્તર મલયાસુંદરીએ, માનપણારૂપજ આપે. અર્થાત્ કાંઈ ઉત્તર નજ આપે. ખરેખર એવો કોણ મૂખ મનુષ્ય હોય કે તાને થયેલો વિજય તેને મૂકી દઈ, પિતાને પરાજય થાય તેવો રસ્તે શત્રુને બતાવી આપે. જ્યારે મલયાસુંદરી તરફથી કોઈ પણ ઉત્તર ન મળે, ત્યારે ધતુર થઈ રાજાએ તેને ઘણે માર માર્યો. પરાધીન સુંદરીએ તે સર્વે મુંગે ઢેિ સહન કર્યું. આ પ્રમાણે રાજાએ માર મારવાનું કામ ચાલુ જ રાખ્યું. નિરંતરના પ્રહારથી દુઃખી થઈ તેણે વિચાર કર્યો કે, મારે આ સ્થળથી કઈ પણ પ્રકારે હવે ચાલ્યા જવું એજ શ્રેયસ્કર છે. તે જ આ નરક સરખા દુઃખને અંત આવશે. તેમજ પુરૂષનું 25 હોવાથી બીજે ઠેકાણે તેવી રીતને પરાભવ થવાનું કારણ પણ નહિજ બને. આ ઇરા દાથી અહીંથી નીકળી જવા માટે તેણે પ્રસંગ શોધવા માંડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #251
--------------------------------------------------------------------------
________________ (24) 52 રાજ્યની આશામીઓને 0-2-6 એક વખત રાત્રિએ સવે પહેરેદારોને નિદ્રામાં પડેલા તેણે દીઠા. આ અવસર જોઈ કેઈ ન જાણે તેવી રીતે તે ત્યાંથી નીકળી નગરની બહાર આવી. સ્ત્રી જાતિ હેવાથી, તેમ જ અનુભવ અને ધર્મના અભાવે ત્યાંથી દૂર નાશી છુટવાની તેની હિમ્મત ન ચાલી. આ દુખમાંથી છુટવા માટે છેલ્લે ઉપાય મરણને જ શરણ થવું, એમ નિર્ણય કરી તે એક જણ ઘરની ભીત પાસે જઈ ઉભી રહી. મરવાથી કે આપઘાત કરવાથી કઈ પણ વખત દુઃખને નાશ થતો નથી. પણ ઉલટું આર્ત કે વૈદ્ર ધ્યાન થવાથી વિશેષ પ્રકારે કમ બંધ થાય છે. અને તેથી ભવિષ્યમાં તે દુઃખમાં વધારો થતો રહે છે, કમબંધનાં કારણને જાણનાર વિવેકી મલયાસુંદરીએ મરવાને વિચાર કરતાં ઘણી મોટી ભૂલ કરી છે. પણ ખરી વાત છે કે જ્યારે મનુષ્ય અનેક પ્રકારની મહાન વિપત્તિમાં આવી પડે છે, ત્યારે વિવેક કે વિચારણા ગુમ થઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે, અને તેથી જ આ વિવેકી મલયાસુંદરીએ દુઃખથી ક’ટાળી મરણને શરણ થવું એગ્ય ધાર્યું હશે. આવા મહાન દુખમાં કે ગાદી ઉપદ્રમાં મનુષ્ય આત્મભાન ભૂલી જાય છે. તેનું કારણ એમ જણાય છે કે, તેમનો ધર્મ અભ્યાસ, વિવેક વૈરાગ્ય એ લાંબા વખતને દઢતાવાળો હેતું નથી, જે લાંબા વખતને અનુભવ અને તે પણ દઢતા પામેલ હોય તે ગમે તેવી આફતમાં. પણ તે પિતાનું ભાન કે કર્તવ્ય ભૂલી જતો નથી. આ માટેજ જ્ઞાની પુરે પોકાર કરી આપણને ચેતાવે છે કે, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ પુરાતન ઇમારતને ફિણને 0-26 (43) તમે નિરતર સાવધાન થાઓ ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગની જાગૃતિ રાખો. આખી જીંદગીપર્યંત તમારા લક્ષને, તમારા કર્તવ્યને, અને તમને પિતાને ભૂલે નહિ. આવો દઢ અભ્યાસજ તમારું ખરેખર હિત કે રક્ષણ કરનાર છે. આ જીણું દીવાલની નજીકમાં જ એક મોટો અંધ કુપ નામને ગહન પણ પાણી વિનાને કુવે હતા. આજુ બાજુ ફરતાં ફરતાં તે મલયાસુંદરીના જોવામાં આવે. તે કુવાના કિનારા પર ઉભી ઉંમર તે વેચાર કરવા લાગી. હમણાં કે પ્રભાતે, રાજાને ખબર પડશે કે તરતજ, તે મારી પાછળ અવશ્ય આવશે. મને નાશી ગયેલી જાણી રેષાંધરાજા વિવિધ પ્રકારે માર મારી મને મારી નાખશે. તેને હાથે મરવા કરતાં આ કુવામાં પાપાંત કરી આરાધના કે જાગૃતિપૂર્વક પોતાને હાથે મરવું તે મને પોતાને શ્રેષ્ટ જણાય છે. આમ નિર્ણય કરી, પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવાપૂર્વક, 'સમુદ્રમાં) પડયા પછી પહેલાં જેવી રીતે આરાધના કરી હતી તેવી રીતે ) અંત્ય આરાધના કરી. . મરવાનો અભિપ્રાય પૂર્ણ થયો છે, તથાપિ પોતાના સ્વામી મહાબળ તરફને પ્રેમ કે ભક્તિભાવ બીલકુલ ઓછો થયે નહિ. છેવટમાં દુબેને ઓળ આપતાં તેણે જણાવ્યું કે, એ વેરી દુદેવ ! મારા સ્નેહી બંધુવ તરફથી વિગણ બનાવી જ ને દુઃષના ભાજનરૂપ કરી છે. નિસીમ સ્નેહવા પ્રિયતમ મહાબળની સાથે પણ તેજ વિગણ કરી છે. જૈન ! તાસમાંજ સુખ, દુઃખ આપવાની કેઈ અપૂર્વ ગુપ્તશકિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ ( 2 ). પરદેશમાંના લગ્નને એકટ 0-2-3 રહેલી છે. તે તુંજ મારા પર પ્રસન્ન થઈને અન્ય જનને વિષે પણ મને મારા પ્રિયતમને મેળાપ કરાવી આપજે. હે વનદેવીએ ! અને વનવાસી પશુ, પંખીઓ ! મારો સ્વામી મહાબળ કેઈપણ સ્થળે તમારા જેવામાં આવે તે તેને મારા છેવટના નમસ્કારપુર્વક જણાવશે કે, વિયેગણ અને દુઃખ સહન કરવાને અસમર્થ, કાયર, મલયાસુંદરીએ આ કુવામાં પૃપાપાત કરીને પિતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, અને અન્ય જન્મમાં પણ તમને મળવાની રાહતી જે રહી છે. આ પ્રમાણે દૈવને ઓલ અને વન દેવી આદિને ભલામણ કરી તે અંધ કુવામાં ઝંપાપાત કરવાને મલયાસુંદરી તૈયાર થઈ રહી છે અને છેવટનું પચંપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરે છે. પ્રકરણ 40 મું. અંધકવામાં વિયેગીને મેળાપ. અકૃત્રિમ પ્રેમને તંતું, વિયેગીની શોધમાં છેવટે મરણપર્યત લંબાય છે. બા પ્રેમીઓ પિતાના પ્રેમ પાત્રની પાછળ પ્રાણાપણ કરે છે. સુખે સુખી અને દુઃખે દુઃખી સુખમાં આગળ અને દુઃખમાં પાછળ ચાલનાર ખરા પ્રેમીઓ છે. આફત, વિપત્તિ, વિગ, કે દુઃખના અવસરેજ પ્રેમીઓના પ્રેમની, સ્નેહીઓના સ્નેહની, અને રાગીઓના રાગની ખબર પડે છે. સંકટ, કાર અરજી ના પ્રેમની, સકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ જમીન ઉપર નાહકનું પત્રક તઈયાર કરબાને 0-2-6 ( ર૪પ) આવ્યે નાશી જનારાઓ, સ્વાર્થ સર પલાયન થનારાઓ, અને દુઃખ આવ્યે દગો દેનારા પ્રેમી નથી, નહી નથી, રાગી નથી. પણ પ્રેમ, સ્નેહ. કે રાગને બાને પડદા પાછળ રહી ફેલી ખાનારાં ગીધડાં, ધાન, કે શીયાળી છે. મહાબળને પ્રેમ અકૃત્રિમ હતો. મલયાસુંદરીની આફત દૂર કરવા, તેની શોધ માટે રાજવૈભવને ત્યાગ કરી એકલો નીકળી પડયે હતું. તે ધારત તે બીજી અનેક રાજકુમારીઓનું પાણિગ્રહણ કરી શક્ત. તેનો પ્રેમ અત્યારના પામર જીવોના જેવો નહોતો કે એક હૈિયાત અને રોવરાવીને બીજી સ્ત્રી કરી બેસે. સ્ત્રીનું મડદું હજી શ્મશાને પણ પહોંચ્યું ન હોય તે પહેલાં તે રાતી પાઘડી બાંધી બીજી સ્ત્રીની સાથે સંબંધ નિર્ણય , કરી બેસે. ખરેખર આવા વિષયાંધ અને સ્વાર્થસાઘક 'સાધુઓના રસ્તાં, સ્ત્રીઓને તેમના પ્રેમ માટે હજારવાર ધન્યવાદ આપ ઘટે છે કે ગમે તેવી સ્ત્રી, તેના ધણીની પાછળ, છ કે બાર માસપર્યત તેના પ્રેમને સંભારે છે. ઉદાસીન રડે છે. ઉલ્સટ વેશનો ત્યાગ કરે છે, સરસ આહાર ત્યજે છે, તપશ્ચર્યા કરે છે. અને ઘણી કુલીન સ્ત્રીઓ યાવત્ જીવનપર્યત અન્ય પુરૂષને સ્વીકાર નહિ કરતાં બ્રહ્નચર્ય પાળે છે, અને તપ, જપ, આદિ ક્રિયાઓ કરી આખી જીંદગી ધર્મધ્યાનમાં પસાર કરે છે. મલયાસુંદરીની શોધમાં, મહાબળને લગભગ એક વર્ષ થવા આવ્યું હતું. છતાં કોઈ ઠેકાણે તેના સમાચાર પણ મળ્યા નહિ આજે તે નિરાશ થઈ ગયો હતો. સરતાને પરિશ્રમ, સુધા, 1, પામર-આવવા વિવાતા નિ બારીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ ( 246 ) બચાવના બાંધકામને 0-4-0 અને તૃષાથી તે ટાળી ગયા હતા. અને હવે જે તેની કાંઈક પણ ખબર ન મળે છે, તેની પાછળ પ્રાણ અર્પણ કરે એ છેવટના નિર્ણય પર આ હતો. સંધ્યા વખતે આજેજ ત સાગરતિલકબંદર પર આવી રહ્યા હતા. રસ્તાના વિશેષ પરિશ્રમથી આગળ ન જતાં ડીવાર પહેલાં, જે દીવાલની ઓથે મલયાસુંદરી થોડીવાર ઉભી હતી, તેજ દીવાલના પાછલાભાગ તરફ મહાબળ સુઈ રહ્યા હતા. પરિશ્રમથી તે થાકી ગયે હતો છતાં પ્રિયાને વિયેગાગ્નિ એટલે બધે તેને સંતપ્ત કરતો હતો કે, તેથી જરા માત્ર પણ નિદ્રા આવતી નહોતી. તે સુતે સુતો એજ વિચાર કરતો હતો કે હવે મારે તે સુંદરીની શોધ કયાં કરવી? કેમકે મોટાં મોટાં શેહેરે, જંગલ, પહાડે, ગુફાઓ, અને રાન વગેરે અનેક સ્થળે હું ફરી વળે છું. તે સર્વ સ્થળે ઘણું બારીકાઈથી મેં તેની શોધ કરી છે તથાપિ તેને કોઈ પણ પત્તા મા નથી. હવે શેધ કર્યા વગરનું આ શેહરજ બાકી છે. પ્રભાતે અહીં તેની તપાસ કરીશ. આવા વિચારમાં મહાબળ ગુંથાયો હતે. ત્યાં દેવઉપાલંભના છેવટના મલયાસુંદરીના શયદે તેના કર્ણગોચર થયા. તે વિચારમાં પડે. અહા ! આ અપૂર્વ શબ્દો મારી પ્રિયાના સરખા કોઈ દુઃખીની સુંદરીના છેલલા મરણસૂચક સંભળાય છે. હું ત્યાં જાઉં, અને તેને મળું, તેને દિલાસે આપું અને બની શકે તે તેનું દુઃખ દુર કરૂં, ઈત્યાદિ વિચાર કરતે મહાબળ તરતજ ઉભે થયે, અને જે દિશા તરફથી તે શબ્દ આવતા હતા તે દિશા તરફ દોડ. દોડતા દોડતાં તેણે મોટે અવાજે જણાવ્યું. સુંદરી ! સાહસ નહિ કર. તું મરીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ T એડમીનીસ્ટ્રેટર ફેસ્ટીને 0 2-0 (247 ) નહિ. છેડે વખત વિલંબ કર, વિલંબ કર. મહાબળના આ શબ્દ કાનપર પડે તે પહેલાં અંધકુવામાં મલયાસુંદરીએ યાહામ કરીને ઝીપલાવી દીધું. મહાબળ પણ કાંઈ કાયર નહોતા. તેમ તેને સ્નેહ પણ કાંઈ ઓછો નહતું. જેને માટે રાજ્યભવ મૂકી, આવી પથિક વૃત્તિ સ્વીકારી હતી, પ્રિયા હવે કાંઈ છેટી નહતી. અર્થાત્ થોડાજ હાથને આંતરે હતી. તેને માટે તે કાંઈ વાર લગાડે તેમ નહતું.મલયાસુંદરીની પાછળ મહાબળે પણ તેજ કુવામાં પડતું મુકાયું. કુવામાં પડયા પછી મહાબળે હાથના સ્પર્શથી તપાસ કરી તે, પોતાની પહેલાં પડેલો પુરૂષ ગાઢ મૂરછમાં પડયે હતું. તેને કાંઈક વિશેષ વેદના થતી હતી. છતાં છતાં મંદ મંદ સ્વરે તે એટલું બોલતો હતું કે, મને મહાબળનો મેળાપ થજો. મહાબળને વિસ્મય થયો. પિતાના હાથથી તેનું શરીર દબાવવા લાગે; ડીવારે મૂછ વળતાં તેને ચિતન્ય આવ્યું. - મહાબળ વિચારમાં પડયે કે, આ પુરૂષ મને સંભારે છે કે મારા નામવાળા કોઈ બીજા પુરૂષને યાદ કરે છે. તેને નિર્ણય કરવા માટે મહાબળે તેને જણાવ્યું કે, સાહસિક ! તું કોણ છે ? અને કુવામાં તે શા માટે ઝુંપાપાત કર્યો? મલયાસુંદરીએ મહાબળનો શબ્દ ઓળખે, તેને જણવ્યું કે, તમે કેમ છે? મારી પછાડી કુવામાં પડવાનું તમને શું કારણ હતું. વિગેરે માટે પણ પુછવાનું છે. પણ તે સર્વ વાત આપણે પાછળથી કરીશું. પ્રથમ તે મારા કપાળમાં રહેલું તિલક, તમે તમારા થુંકથી બગાડી નાખે, એટલે મારા પુણ્યદયથી પ્રાપ્ત થયેલા પુરૂષ આગળ મા સર્વ વૃત્તાંત હું નિવેદિત કરૂં. તેનું શરીર છ વળતા તેને હાબળ વિચારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ (288 ) ટે ન્ટમાં રહેવાને ઘરે 0-2-0 મહાબળ આ વાતને મર્મ સમજી ગયો. પોતાના નિયુતથી તેનું ભાળ મદિત કર્યું કે તરત જ તે પુરુષ સ્ત્રીરૂપે થઈ ગયો. અર્થાત્, મલયાસુંદરીનું સ્વાભાવિક રૂપે પ્રગટ થયું. આ અવસરે કુવાની ભીંતના એક પિલાણમાં રહેલા સપ પિતાની ફણા બહાર કાઢી તેની ફણા ઉપર તેજસ્વી ભી દેવાથી તેના - તેજથીકુવામાં પ્રકાશથયે વિગ દંપતીના તારાએલન માટે પ્રકાશકરી, સપ ભવિષ્યમાં થનાર ઉદયની આગાહી બતાવી. પ્રિયાને નિરખવા માટે ઉત્કંઠિત થયેલા મહાબળે, મણિના પ્રકાશની મદદથી પોતાની પાસે ઉભેલી મલયાસુંદરીને દીઠી. તેને જોઈ મહાબળ બેલી ઉઠે. અહા ! શું આજે વાદળ વિનાની વૃષ્ટિ! જેની શોધ માટે ભમી ભમીને થાકી ગયે, છતાં કોઈ ઠેકાણે નહિ જણાયેલી સુંદરી આજે વિધિવેગે અંધકૃપમાં મળી આવી. મલયાસુંદરી– વિધિ ! જેના વિયેગથી માથે દુઃખના ડુંગરો ઉગ્યા, જેના મેળાપની આશા મુકી આજે મરણનું શરણ લીધું છે, તે સ્વામીને આમ અકસ્માત મેળાપ થયે તે મ aaN અહોભાગ્યની નિશાની છે. આ પ્રમાણે બોલતાં દંપતી પરસ્પર ભેટી પડયાં. નેત્રમાંથી હષથનો પ્રવાહ છુટ. મહાબળ–પ્રિયા ! આજપર્યતન તારે સર્વ વૃત્તાંત મને જણાવ. - મહાબળના આદેશથી મલયાસુંદરીએ કંપતા શીરે, દુઃખિત હૃદયે અને ઝરતા અશ્રુપ્રવાહે, અનુભવે નિવેદિત કર્યો. ' આ વૃત્તાંત સાંભળી મહાબળને ઘણું દુઃખ થયું, તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ નાદારી ટીકાવાળે 1-0-0 ( 4 ) નેત્રમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. હા ! હા ! દેવી ! શું આવાં દુઃખને અનુભવ કરવા માટે જ તારે જન્મ થયે છે ! તું આવા અસહ્ય દુખાવમાં પડી ! સુકુમાર અને ભેગને યેગ્ય. શરીરે તે આ દુખ કેવી રીતે સહન કર્યા આ અથવા ખરી વાત છે, કે કરેલ કમ અનુભવને ન્યાય કેઈથી પણ ઉલ્લઘન કરી શકાતું નથી. સુંદરી ! સાર્થવાહે તારી પાસેથી લઈ લીધેલ આપણે પુત્ર હાલ કયાં છે ? મલયાસુંદરી–સ્વામીનાથ ! તે સાર્થવાહે આજ નગરમાં કઈ પણ સ્થળે પુત્રને મૂકે છે. પણ ચેકશ ઠેકાણા સિવાય તે બાળક આપણને કેવી રીતે મળી શકશે ? મહાબળ–આ કુવામાંથી કોઈપણ પ્રકારે બહાર નીકળ્યા પછી તે કુમારની તપાસ કરીશું. - મલયાસુંદરી–મારા વિગ પછીથી આપે કેવી રીતે દિવસો પસાર કર્યા. મહાબળે ભીલ્લરાજાને જીતી આવ્યા પછીથી આ જપર્યયતને પિતાને અનુભવેલ સર્વ વૃત્તાંત જણાવ્યું. આ પ્રમાણે અને અન્ય વાર્તાલાપરૂપ અમૃતથી શ્રતિપુરને તૃપ્ત કરતાં રાત્રિ પૂર્ણ થઈ પ્રભાત થયું. . કેટલાક વખત પછીથી પહેરેગીરે જાગૃત થયા. તપાસ કરતાં રાજાએ સેપેલ નવીન પુરૂષ જોવામાં ન આવ્યું. તરતજ રાજાને ખબર આપી. અનેક પુરૂષને સાથે લઈ, પગલે, પગલ, તપાસ કરતાં રાજા છેવટે કુવા ઉપર આવી પહોંચ્યા. કુવામાં તપાસ કરતાં સ્ત્રી, પુરૂષ બને જોવામાં આવ્યાં. રાજને ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ (50) નાદારી વગર ટીકાને -4-0. વિસ્મય થયો. તે વિચારવા લાગ્યો કે, આ પુરૂષ તેને કોઈ પ્રિયસંબંધી જણાય છે. મલયાસુંદરી તેની સાથે વાર્તાલાપ કરી રહી છે. તેમજ તેનું સ્વાભાવિક સ્વરૂપ અહીં પ્રગટ થયું જણાય છે. અહા ! શું આ પુરુષનું અદભૂત રૂપ છે ! તેનું સૌભાગ્ય ! તેનું ચિવન ! આ બન્નેને સંગ પણ ગ્ય જ છે. વિધિપણ ખરેખર વિદ્વાન જ છે કે, આ બન્નેને અનુકુળ સંયોગ મેળવી આપે છે. સ્વર્ગ માં રહેલ દેવ દેવીની માફક, કે રતિ અને કામની માફક આ ડું શોભે છે. આ લોકમાં પણ આ બન્નેને જન્મ સફળ છે. વિગેરે વિચાર કરતાં તે કંદર્પલ કંદર્પ રાજાએ, કુવામાં રહેલાં દંપતીને જણાવ્યું કે, " હું તમને અભય આપું છું. તમે બન્ને જણ કુવામાંથી બહાર આવે, આ રજજુ સાથે બાંધેલી માચીઓ કુવામાં મૂકવામાં આવે છે. તેના ઉપર તમે ચઢી બેસો. એટલે હું તમને બહાર કઢાવું છું.” મલયાસુંદરીએ મહાબળને જણાવ્યું. પ્રિય ! આજ કંદપરાજા વિષયાંધ થઈ, મારે પગલે પગલે અહીં આવ્યા જણાય છે. આ કામાંધરાજાએ મને ઘણું દિવસ સુધી કર્થના કરી દુ:ખ આપ્યું છે. મને મોટો ભય રહે છે કે, તે મારા૫ર આસકત હોવાથી અને મારી નાખશે. મહાબળ–કાંતા ! જે આ કુવામાંથી કઈ પણ પ્રકારે હું બહાર નીકળીશ તે પછી તેને ઘાટ ઘડવાના સર્વ ઉપાયે શોધી કાઢીશ, અને પછી નિર્ભય થઈ આપણે સ્વદેશ જઈશું; માટે ભય નહિ કર. એક માચી પર તું ચઢી બેસ, અને બીજી પર હું ચઢી બેસું છું. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ કરજદાર ખેડુતોને એકટ 0-6-0 ( 21 ) મલયાસુંદરીએ આજ્ઞા માન્ય કરી. બન્ને જણ એક એક માચીપર ચઢી બેઠાં. રાજાએ પણ તે માચીઓ ઉપર ખેંચવા માટે સેવકને આજ્ઞા આપી. રાજાના ઉછેર માટે જ જાણે પાતાળમાંથી સર્ષ કરંયા બહાર કાઢતા હોય તેમ ઉચે ખેંચતાં ? બને માચીએ કુવાના કાંઠા નજીક આવી એટલે મલયાસુંદરીની સાચી રાજાએ પહેલી બહાર કઢાવી. મહાબળની માચી કુવાના કાઠા નજીક આવેલી દેખી મહાબળને જોતાં જ રાજા વિચારમાં પડયે. અહા આવા નિઃસીમ રૂપ, લાવણ્યતાવાળે યુવાન પતિ જેણે સ્વીકાર્યો છે તે સ્ત્રી, ઘણું તાડના કરવા છતાં પણ બળેલા અંગારા સરખા રૂપવાન્ મારા સન્મુખ પણ જુએ ખરી કે જ્યાં સુધી આ પુરૂષ જીવતો છે ત્યાં સુધી આ સ્ત્રી મારી ઈચ્છા કરેજ શાની ? ખરી વાત છે. મણિની ઈચ્છા પથ્થરને સમાગમ કરવાની હોય નહિ. ત્યારે શું કરવું ! અરે, શું કરવાનું વિચારજ શા માટે કરે ! છેલ્લે ઉપાય અજમાવી દે. આમ નિર્ણય કરવાની સાથેજ મહાબળની માચીના દર પોતાના હાથમાં રહેલી તરવારથી તરતજ કાપી નાખ્યા. દોર કપાતાની સાથેજ મહાબળ પા છે કુવામાં જઈ પડયે. મહાબળને કુવામાં પાછે નાખે જાણીને તેની પછાડી મલયાસુંદરી પણ ઝંઝાપ ત કરવા દોડી. પણ રાજાએ તેને જોરથી પકડી રાખી અને ઘણું મેહેનતે તેને બાંધીને રાજા પિતાના મહેલમાં લઈ ગયે. મહેલમાં લાવી રાજાએ તેને પૂછ્યું. સુંદરી ! તે કે તે ! તેનું નામ શું છે તે તેને કેવી રીતે તેને કયા ગામને રહેનાર છે ! ઈત્યાદી અનેક ખુલાસા મલયાસુંદરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ સીવીલ જેલ ફને ૦-ર-૦ પૂઇયા. પણ તેણે તે સંબંધી કાંઈપણ ઉત્તર ન આપતાં કેવળ . દિનજ કર્યા કર્યું ભજન પણ બીલકુલ ન લીધું, અને કેવળ દુ:ખથી મરવાનેજ ઉત્કંઠિત થઈ રહી. કેટલીકવારે તેણે રાજાને જણાવ્યું કે, જો હું તે પુરુષને દેખીશ તેજ ભજન કરીશ. રાજાએ વિચાર કર્યો કે તે પુરૂષને બહાર કાઢવાથી મને ફાયદો શું ? ભલે બેચાર દિવસ ભુખી રહે. છેવટે મારું કહેવું માન્ય કરશે. તે પુરૂષઅહીં હશે તે આ મારા સામું પણ જનાર નથી. તેમ આ અંતરમાં આને રાખવી તે પણ યોગ્ય નથી. કદાચ પુર્વની માફક પુષ થઈ જશે તે આખા અંતઃપુરને બગાડશે. ઈત્યાદિ વિચારથી ચારે બાજુથી મજબુત, જુના, અવાવરૂ એક મહેલમાં મલયાસુંદરીને રાખવામાં આવી, અને તેના ફરતે પિલીસને મજબુત પહેરે મૂકી દીધું. રાજ્યકાર્યા રાજા રાજસભામાં ગયે. | મારા પ્રિયપતિ, કુવામાં શું કરતા હશે ? તેમાંથી બહાર કેવી રીતે નીકળશે ! ઈત્યાદિ વિચાર અને રૂદન કરતાં મલયાસુંદરીએ તે દિવસ પૂરણ કર્યો. પ્રકરણ 41 મું. કારાગૃહમાં સર્પદંશ, મલયાસુંદરીને જે મુકામમાં રાખવામાં આવી હતી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ પુખ્ત ઉમરને 0-20 (53 છે રાજકેદીને પુરવાનું એક કારાગૃહ ( બંધી ખાનું ) હતું. તેની પાસે કોઈ પણ દાસ દાસી ન હતું. કેવળ તે મેહલબહાર આજુબાજુ સીપાઈઓ ફરતા હતા. રાત્રિ થઈ અંધકાર શારે તરફ ફેલાયે. પાણી વિના જેમ માછલી તરફડે, તેમ પતિવિ ગથી દુઃખિણ મલયાસુંદરી જમીન પર આમ તેમ આળોટવા લાગી. તેને કોઈ પણ રીતે તે સ્થળે રતિ ન પડીકાંતે પ્રિય આવી મળે, અને કાંતે કઈ પ્રકારે જીવિતવ્ય ઉડી જાય. આજ વિચાર કરતી આમ તેમ આળોટતી હતી. તેવામાં તે અપાવર સ્થાનમાંથી એક ભયંકર ઝેરી સપે આવી મલયાસુંદરીને દંશ દીધો, મરણ બુરી ચીજ છે. મલયાસુંદરી એકદમ બુમ પાડી ઉંઠી અરે ! આ મારા પગે દુષ્ટ સપ વળગે છે. આ પ્રમાણે બોલતી દેવ, ગુરૂનું સ્મરણ કરવા લાગી. તે આ મલયાસુંદરીની ચીસ સાંભળી યામિક દેવ આવ્યા. તેમણે એક ભયંકર સર્ષ મલયાસુંદરીને પગે વળગેલે દીઠો. હથીઆરથી તે સપને તેઓએ મારી નાખ્યું અને તત્કાળ રાજાને ખબર આપી કે મલયાસુંદરીને સર્પદંશ થયેલ છે. વિષયસ્નેહી રાજા. આકુળવ્યાકુળ થતે ઉતાવળ ઉતાવળો ત્યાં આવી ઉભ. રાજાએ તરત શહેરમાંથી મંત્રવાદીઓને બોલાવ્યા. ભંડારમાંથી જડીબુટ્ટી અને મણિ આદિ સર્પનું ઝેર ઉતારવાનાં સાધને મંગાવ્યાં. તે સર્વનો પ્રયોગ પણ તત્કાળ કરવામાં આ છતાં જરામાત્ર પણ ઝેર ઉતર્યું નહિં. પણ ઉલટું ઝેર વૃદ્ધિ પામ્યું. અને થોડા વખતમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. હળવે હળવે ઈદ્રિઓની ચેષ્ટા બંધ પડી, અને કેવળ મંત્ર - - - - - - 'ii P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ (૨પ૪ ) લસકરી મીલ્કત ટેલમાંથી બાતલ કરવાને 0-2-0 મંદ શ્વાસોશ્વાસ શરીરમાં વહેવા લાગ્યા. મંત્રવાદીઓ મંત્ર - ણને થાક્યા. મણિ અને જડીબુટ્ટીઓ પલાળી પલાળી, પાણું છાંટી છાંટી સર્વ થાયા પણ ઝેર નજ ઉતયું. આવા સંકટમાં આવી પડેલી મલયાસુંદરીને નહિ જોઈ શકવાથી રાત્રિ પણ ત્યાંથી ચાલી ગઈ. છતાં તેને સજીવન તિથતિમાં આવેલી જોવા માટે સુર્ય ઉધ્યાચળ પર આવી બેઠે. રાજાના કરેલા સર્વ ઉપાય નિરર્થક ગયા તે નિરાશ થર્યો. છેવટમાં કાંઈક સારી આશાથી, ઉદષણ કરવાપૂર્વક શેહેરમાં પડહ વજાવ્યું કે, “સપના વિષથી મૂચ્છ પામેલી મલયાસુંદરીને જે કઈ સજીવન કરશે તેને હું મારો રણરંગ નામને હાથી, રાજકન્યા, અને એક દેશ ઈનામ તરીકે આપીશ” આ પહ આખા શહેરમાં ફર્યો, પણ કેઇએ તેને સ્પર્શ ન કર્યો. ત્યારે કંદપ રાજા વિશેષ નિરાશ થયે. એટલામાં એક વિદેશી પુરુષે આવી તે પડડ સ્પર્ધો અને ઉદઘોષણા બંધ રખાવી, સર્પનું ઝેર ઉતારવાનું ઘણા ઉત્સાહથી કબુલ કર્યું. રાજપુરૂષે તેને સાથે લઈ રાજા પાસે આવ્યા. - રાજપુરૂષેએ જણાવ્યું. મહારાજા ! આ પુ ષ નિષ પ્રતિકાર કરવાને તૈયાર છે. રાજએ જરા વિશેષ નિહાળીને તેના સન્મુખ જોયું. જોતાંજ તે પુરુષને ઓળખી લીધે. હા ! આતે તેજ પુરૂષ છે કે, જે કુવાની અંદર મલયાસુંદરી સાથે મેં દીઠે હતે. અરે ! તેવા અંધકૃપમાંથી તે કેવી રીતે નીકળે હશે ? : દેવથી હણાયેલો એ કણ મનુષ્ય છે કે મારી આજ્ઞા સિવાય તેને બહાર કાઢે ! તે અંધકપમાંથી પોતાની મેળે નીકળવું તે. રાજા થિી , પણ કોઈ વિદેશી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ - લિંબાઈ માપવાને 0-2-0 ( રપપ ) તે અશકય જ છે. ઈત્યાદિ વિચાર કરતા રાજાએ, પિતાનું કાર્ય સિદ્ધ કરવા માટે, કંધના આકારને ગોપવી, કાંઈક હસતા ચેહેરે જણાવ્યું. પુરૂષ! તું મલયાસુંદરીને સજીવન કર. તે સજીવન થતાં રણરંગ હાથી, રાજકન્યા, અને એક દેશ હું તને આપીશ. તે પુરૂષે જણાવ્યું. રાજન ! મને તે વસ્તુઓની કાંઈ જરૂર નથી. ફકત તે મલયાસુંદરી સ્ત્રી જે મને આપે તે હું હમણાંજ તેને સજીવન કરે. આ શબ્દો સાંભળી રાજા વિચારમાં પડે. અરે ! જેને માટે આટલા દિવસથી હેરાન થાઉં છું, જેને માટે રાત્રિ દિવ* સુખે નિદ્રા આવતી નથી, અને જેને માટે આ પુરુષને મેં કુવામાં ફેંકી દીધું હતું, તે સ્ત્રીને સજીવન થયા પછી આ પુરૂષ લઈ જાય તે પછી આ સી સજીવન થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. કેમકે તે સ્ત્રી મારા ઉપગમાં તે કાંઇ નજ આવેને. આ ઈદાથી રાજા છેડે વખતે મૌન રહ્યો. પણ થોડીવારે કાંઈક વિચાર કરી, જવાબ આપે કે, હે સપુષ ! આ સ્ત્રીને સજીવન કર્યા પછી મારું બતાવેલું કાર્ય, જો તું કરી આપીશ તે આ સ્ત્રી તને આપી દઈશ. * મહાબળે વિચાર કર્યો કે, સત્વવાન મનુષ્યને અશકય શું છે ! રાજા જે કહેશે તે કાર્ય કરી આપીને પણ હું મારી સ્ત્રીને લઈ લત થઈશ. ઈત્યાદી દઢ નિર્ણય કરી તેણે રાજાને જણવ્યું. રાજન ! તમે જે કાર્ય બતાવશે તે કાર્ય કરી આપીશ. રાજાએ તે સ્ત્રીને સજીવન કરવાનો આદેશ આપે. મહાબળ, રાજા સાથે મલયાસુંદરી પાસે આવે, આ અવસરે મલયાસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ ( 256 ) દીવા સારૂ વીજળી પુરિ પાડવાને 0-2-6 આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું, અને ગાઢ મુચ્છમાં પડી હતી, પોતાની વલ્લભાની આ અવસ્થા દેખી તેનું હૃદય ભરાઈ આવ્યું–ઘણી મેહેનતે અશુ પ્રવાહ રોકી રાખ્યા. 1. મહાબળ–નરેંદ્ર? આ સ્ત્રી સર્વથા પ્રાણરહિત થઈ હોય તેમ જણાય છે. તેના શરીરની ચેષ્ટા તદન બંધ પડી ગઈ છે. ધાગેશ્વાસનું હલનચલન પણ જણાતું નથી. છતાં હું મારો પ્રયત્ન કરી જોઉં. તમે અહીં પવિત્ર જળના છટકાવવાળું એક માંડલું બનાવે, અને સર્વ માણસોને અહીંથી બહાર જવાની આજ્ઞા કરો. રાજાના આદેશથી. રાજપુરૂષએ તરતજ જળછંટકાવ કરી એક પવિત્ર માંડલું બનાવ્યું એટલે મહાબળે રાજા પ્રમુખ સર્વ મનુષ્યોને તે મુકામ બહાર બેસવાની ફરજ પાડી. * એકાકી મહાબળે વિષવાળન કરવાને પ્રયોગ શરૂ કર્યો, મંડળ આલેખી મંત્રાર્ચનાદિ વિધિ કરી. થોડો વખત દયાન ધરી, મહામંત્રનું સ્મરણ કરી, પોતાની કમ્મરમાં રહેલી મણિ બહાર કાઢી નિર્મળ પાણીથી તેનું પ્રક્ષાલન કર્યું, અને પછી તે પાણી મલયાસુંદરીના નેત્રેપર છાંટયું. તેની અસરથી હળવે હળવે તેનાં નેત્રો કાંઈક ખુલવા લાગ્યાં. ડીવારે મુખપર પાણી મુકયું, તેથી ધીમે ધીમે શ્વાસ મા છે વળે. અનુક્રમે આખા શરીરપર પાણી છાંટયું. અને થોડું પાણી પીવરાવ્યું. આ મણિના પાણીની એટલી બધી તાત્કાલિક અસર થઈ કે, થોડા જ વખતમાં કુમારના આનંદ સાથે મલયાસુંદરી બેઠી થઈ. .. પોતાની પાસે મહાબળને બેઠેલા જોઈ મલયાસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ .. --- : એ ઈડ ટુ ઈટીસ ટીચર રૂ. 1-4-0 (૨પ૭ ) આનંદનો પાર ન રહ્યો. તે કુમારની કેટે વળગી પડી. અને હર્ષના આંસુ વરસાવતી બોલવા લાગી. પ્રિયતમ ! તે અંધ૫માંથી તમે કેવી રીતે નીકળ્યા! અને મને કેવી રીતે સજીવન કરી? મહાબળ–પ્રિયા ! રાજાએ માચીનું રજુ છેદી નાખવાથી હું માંચી સહિત કુવામાં પડ્યો. માંચી સાથે હોવાથી મને વિશેષ પીડા ન થઈ. હું જ્યારે કુવામાં પડયે. ત્યારે પેલે સર્પ પણ ત્યાંજ હતા મણિના પ્રકાશથી કુવાની સર્વ ભી તે મેં તપાસી લીધી, તો જે ઠેકાણે તે સ૫ બેઠો હતો તે જ ઠેકાણે એક દ્વાર મારા જોવામાં આવ્યું. ત્યાં આડી શિલા લગાવેલી હતી. ત્યાં - ગુપ્ત દ્વાર હોવાની શંકાથી, સુણના પ્રહારથી તે શિલા મેં. નીચી પાડી. એટલે લઈ અવળું મુખ કરી તે ગુહામાં આગળ લવા લાગ્યો. મેં પણ સાહસ કરી તે દ્વારમાં પ્રવેશ કર્યો. 5 પણ માલ પકડનારની માફક આગળ ચલતેજ રહ્યો. મણીના પ્રકાશમાં હું પણ આગળ વધે. મેં નિર્ણય કર્યો કે આ સુરંગ, કોઈ પણ ચેરના ગુપ્તસ્થાન તરિકે છે. તે આનું મુખ્ય દ્વાર પણ આગળ અવસ્વ હોવું જોઈએ. વળી આ સપ પણ મસાલ પકડનાર સેવકની માફક આગળ ચાલે છે તે અવશ્ય મારાં પુણ્ય હજી જાગૃત છે. આ પ્રમાણે વિચાર કરતા હું આગળ કેટલીક ભૂમિ ગયે, તેટલામાં સર્પ, અકસ્માત્ કઈ થળે નાશી ગયે. તેથી ગુફામાં અંધકાર વ્યાપી રહ્યો. અંધકારમાં પણ આગળ ચાલતાં સામે એક પથ્થર સાથે હું અફળાયે-ભટકાય એટલે તે પથ્થર પર જોરથી પાટુને પ્રહાર કર્યો. તેથી તે સુરંગનું દ્વાર ખુલી ગયું. દ્વાર ખુલતાં જેમ ગર્ભાશયમાંથી . જીવ બહાર આવે છે તેમ હું તે દ્વારથી બહાર આવ્યું, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ (258) બત્રીસપુતળીની વારતા રૂ. 18 પુનર્જન્મ થયેલ હોય તેમ હું પિતાને માનવા લાગે. ફી જીવનને મને વિશ્વાસ આવ્યો. સપના લીસોટાને જેતે હું સાવધાનપણે ત્યાંથી આગળ ચાલે. છેડેક દૂર જતાં એક શિલા ઉપર કંડાળું કરી કુંડાળું કરી બેઠેલા તે સપને મેં દીઠે. નાગદમની વિદ્યાવડે તે સપને વશ કર્યો અને તેના મસ્તક પરની મણિ, ઉપગી જાણ લઈ લીધી. પહાડથી ઉતરતી નદીના નજીકમાં રહેલા શ્મશાનમાં, આ ગુફા હેવાથી મને ખાત્રી થાય છે કે તે ચોરની જ ગુહા હેવી જોઈએ. પણ તે બંધ અને અવાવર હવાથી ચાર મરણ પામ્યું હશે એમ ધારી તેજ શિલાવડે તે ગુહાનું દ્વાર પાછું મેં બંધ કર્યું. આ રાજતરફથી મને અન્યાય અને અનર્થ થશે એમ જાણવા છતાં પણ તારા વિરહને નહિ સહન કરી શકવાથી હું ત્યાંથી સિધ્ધ શહેરતરફ વળે. શહેરમાં આવતાંજ જાણે તને સજીવન કરવાનું મને નિમંત્રણ થતું હોય તેમ પડહાજતે સંભળા. લોકોને મેં પડહ વજાવવાનું કારણ પુછયું. તેઓએ તારે સર્પદંશ થવાને વૃત્તાંત મને જણાવ્યું. એટલે મેં પણ તરતજ તે પડતને સ્વીકાર કર્યો, અને સપ પાસેથી લીધેલા મણિવડે મેં તને સજીવન કરી. - પ્રિયા ! આ રાજા પાસેથી મેં વચન લીધું છે કે મલયાસુંદરી મને આપવી. માટે હવે તારે જરાપણું અધૃતિ ન કરવી, મને નિશ્ચય ખાત્રી છે કે તેને રાજા મારે સ્વાધીન કરશે. તે આ સમાચારથી, અમૃતથી સંચાયેલી હોય તેમ મલયાસુંદરી અત્યંત શાંતિ પામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ સુહાબહેવરીની વારતા રૂ. 0-12-0 (25) મહાબળે રાજાએ અંદર બોલાવ્યો કે, મેં આ સ્ત્રીને સજીવન કરી છે, તમે આવીને જુઓ. રજા અંદર આવ્યું. તે સસ્થ પણે બેઠેલી અને મહાબળ સાથે વાતચિત્ત કરતી મલયાસુંદરી દીઠી, મલયાસુંદરીને જોતાંજ રાજા, પ્રેમાવેશથી પરાધીન થયો. અને મસ્તક ધુણાવી બોલવા લાગ્યા. અહા ! શું આ પુરૂષનું સામર્થ્ય ! જેના જીતિની બીલકુલ આશા ન હતી, તેને અમારા સુખની સાથે ૨ણે જીવિતદાન આપ્યું. રાજા–હે ! પુરૂષ તમારું નામ શું છે ? મહાબળ—મારું નામ સિદ્ધપુરુષ છે. રાજ-સિદ્ધપુરૂષ ! આ સ્ત્રીએ કાલે બીલકુલ ભેજન કર્યું નથી; તે તેને જે યોગ્ય હોય તે તમે ભોજન કરાવો. તે સિદ્ધપુરૂષ–સરામિશ્રિત ઉકાળેલું દુધ લાવે. રાજાને હુકમ થતાં સેવકે સર્વ સામગ્રી તૈયાર કરી લાગ્યા. મહાબળે પોતાના હાથે મલયાસુંદરીને ભોજન કરાયું. - સિદ્ધપુરૂષ-હવે મને રજા આપો તમારૂં બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈ મહા દેશતરફ જાઉ. સૂર્ય, મેઘ, અને સાસુદ્રની માફક ઉત્તમ પુર બીલકુલ મર્યાદા એલંધતા નથી. પતાનું બોલેલું વચન નડિ પાળી જે રાજાઓ મર્યાદાનું ઉલંઘન કરે છે, તે અવસ્ય પિતાને અને તેના આશ્રિતને નાશ કરે છે. 'સત્યતાને ખાતર પ્રાએ પણ રાજાને સમજાવ્યું. જન્! આ. સ્ત્રી સિદ્ધને સોંપવી જોઈએ, આપે બોલેલું આપનું વચન સત્ય કરવું જોઈએ, અને દુઃખી દંપતીને સુખી કરવાં જોઈએ. આ વાત રાજાને બીલકુલ રચતી નહોતી. તે સમીવૃક્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ ( 20 ) : કાવ્ય દેહન 8-2-7 માફક અંતરમાં ગુઢ કે પાળી પ્રજવલિત થઈ રહ્ન છેડેd વખત મૌન રહી અન્ય અન્ય વતેમાં તે વાત ભુલાવવા લાગ્યા. રાજા-સિદ્ધપુરૂષ ! આ સ્ત્રી સાથે તમારે કોઈ સંબંધ છે ? તે સિદ્ધપુરુષ–હા, મારી પ્રિય પત્ની છે. દેવગે તે મારાથી વિખુટી પડી હુતી. સાજ-તમે તમારા કહ્યા મુજબ મા એક કાર્ય કરી આપે, મારું મસ્તક નિરતર દુખ્યા કરે છે, પીડા શાંત થતી નથી, ઈઝ વેદે જણાવ્યું છે કે, કોઈ ઉત્તમ લક્ષણવાન્ પુરુષ મળી આવે, તેને ચિતામાં જીવતે બાળવામાં આવે, તે ચિતાની રાખ મસ્તિષ્ક ઉપર ૯ગાડવામાં આવે, તે મસ્તકની પીડા શાંત થાય આ ઔષધ મને લાવી આપે મહાબળ, આ શબ્દો સાંભળી વિચારમાં પડયે. ખરેખર આ રાજા મલયાસુંદરીમાં આસકત થયેલ છે અને તેથી તેને લેવા બદલે મને મારવાને ઇચ્છે છે. પોતાના આ દુષ્ટ આશયથી પહેલાં જ તેણે કઈ પણ કાર્ય કરી આપવાનું વચન મારી પાસેથી માંગી લીધુ છે. જે હું આ તેનું કાર્ય નહિં કરી અ.! તે તે મારી સ્ત્રી મને આપશે નહિ. આ કાર્ય પણ મરણ પામ્યા સિવાય કરી શકવું અશક્ય જણાય છે. કેટલીકવાર વિચાર કરી સાહસ અવલંબી તેણે જણાવ્યું. - રાજન ! આ આષધ સંબંધી તમારે કોઈ પણ ચિંતા ને કરવી, આવું દુર્લભ ઔષધ પણ હું તમને મેળવી આપીશ. કાર્ય થયાથી મને મારી સ્ત્રી પાછી મેંપી દેજો, અને સુખે રાજ્ય કરજે. દુષ્ટ પરિણામવાળે રાજા કાંઈક હસીને બે. મહેપકારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ વઈદકરાર સંગ્રહ -4-0 ( 21 ) સિંદ્ધ ! તમે શું કહે છે? મારે વિશ્વાસ તમને નથી આવતો? આ કાર્ય સિદ્ધ કરી આવ્યા, એટલે તરત જ તમારી સ્ત્રી તમને સોંપી દઈશ. આ પ્રમાણે કહી, બનેને જુદા જુદા મુક્રમમાં રાખી. ફરતા મજબુન ચેકી પહેરો મૂકી, હર્ષ પામ તો રાજ પોતાના મંદિરમાં ગયે. પ્રકરણ 42 મું. : બળતી ચિંતામાં સહાબળ. પ્રેમીઓને પ્રેમથી જે આનંદ મળે છે, તે આનંદ કરતાં વખતે શક પણ હજારગણો થાય છે. દુઃખની સ ખ્યા ગણનાતીત છે. મનને દાહ અસહ્ય છે. વચન તે બોલવાને અસમર્થ છે. ત્યારે બીચારૂં પધીન શરીર, વિરહની દુર્બળ થઈ, તેના મેળાપ માટે અગ્નિમાં પણ ચાલેમ કરી ઝી લાવે છે. મહાબળે. રાજાને કહેવરાવ્યું કે, સ્મશાનભૂમિમાં લાકડાને એક માટે ઢગલે કરો તમારા અલોકીક આવવા માટે, બીજા ઉત્તમ લક્ષણવાન મનુષ્યના બદલે હું જ ચિંતામાં પ્રવેશ કરી, મૃતકની રક્ષા લાવી આપીશ. રાજાના આનંદને તો પારજ ન રહ્યો. જોઈતું હતું ને વેદે બતાવ્યું. ટાઢા પાણીએ ખસ ગઈ. મહાબળને આદેશ મળતાં જ રાજાએ અનેક ગાડાં ભરી લાકડાં સ્મશાનમાં મેકલાવ્યાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ (રર ) કર્મ છે. -0-0 ) વાત આખા શહેરમાં ફેલાઈ લેક હા-હા-રવ કરવા લાગ્યા, અરે ! આવા નિર્દોષ પુરૂષરનને વિનાપરાધે રાજા નાશ કરે છે. શું જીવતાં બળી મુવેલા મૃતકની રાખથી તે માથાને વ્યાધિ જતે હશે ! રાજાને કઈ બીજ ગુઢ વ્યાધિ છે. * મહાબળ કુમાર અંતિમ અવસ્થાનો વેશ પહેરી સંધ્યાસમયે સ્મશાનમાં આવ્યે. અનેક રાજકુટે તેની આજુબાજુ ઉભા હતા. ખેદ, દયા, અને અર્યથી હજારો લેકની મેદની ભરાઈ હતી. આ વૃત્તાંતની મલયાસુંદરીને ખબર મળતાં જ તેને ઘણું દુ:ખ થયું. તે પોતાને ધિક્કારવા લાગી કે અમારા જન્મને અને શરીરની સાંદર્યતાને ધિક્કાર થાઓ. આવા પ્રરાકમી નરરત્નને અનર્થ થી આફતમાં પડવામાં હું અનેકવાર નિમિત્તભૂત થઈ છું. ! હે નાથ ! તમે હમણાંજ એક મહાન વિપત્તિને પાર પામ્યા છે. તેટલામાં વળી આ બીજી, તેનાથી પણ અધિક આપત્તિમાં કયાં આવી પડયા. મારા એક પામર જીવના બચાવ ખાતર, અનેક જીવને ઉપકારી તમારા પવિત્ર આત્માને, તમે શાસારૂ જોખમમાં નાખે છે ? - રાજપુછે છે તમને પકડીને એનિમાં પ્રવેશ કરાવશે, તે દુઃસહ અગ્નિમાંથી તમે કેવી રીતે નીકળી શકશે ? પ્રિય ! જીવતાં જ અરિન જવાળામાં પડેલું તમારું શરીર, અગ્નિદાહની પીડાને કેવી રીતે સહન કરશે ? તમે અહીં આવીને મને શા માટે મજ્યા ? અને સર્પદંશથી ડસાયેલી આ પાપિણીને શા માટે સજીવન કરી. તમે અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ રાજ પેગ 0-12-0 (રદ) તમારા શરીરને બચાવે. હું આ પાપી રાજાના હાથમાં કરી ફસાવાની નથી. પણ તમે અહીંથી દૂર જતાંજ, આ દેહથી જુદ કરી મારા આત્માને પરલોકમાં મોકલી આપીશ; ઈત્યાદી અનેક પ્રકારે ધિક્કાર, બંભા, પશ્ચાતાપ, શિક્ષા અને વિલાપ કરતાં તથા નેત્રે વારિથી પ્રિયને જલાંજલી દેતાં મલયાસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે, હું જ્યારે મારા સ્વામીને નજરે દેખીશ, ત્યારે જ ભેજન કરીશ. શ્મશાનમાં આમતેમ ફરી, એક સ્થળે ચિતા રચવા માટે, મહાબળકુમારે રાજપુરૂષોને આજ્ઞા કરી. કુમારનું શિર્ય, સૌંદર્ય અને સાહસ જોઈ, રંજીત થયેલા, પ્રજાના અનેક આગેવાન મનુષ્ય, કાંઈ દુઃખીત અને કાંઈક કોધિત થઈ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. રાજન ! આ મહાન અન્યાય થાય છે. રાખના બાનાથી, પરોપકારી સિદ્ધ પુરૂષને આમ પશુની માફક માટે કોઈપણ રીતે એગ્ય નથી. આમ કરવા કરતાં, તેની સ્ત્રી પાછી ન આપતાં. તેને જીવતેજ જવા દેવો એ વધારે ગ્ય છે. રાજા–પ્રજાજને ! આ સિદ્ધપુરુષનાં જીવતાં, તે સ્ત્રી મારા સમુખ તે જોતી નથી પણ, મારું નામ સુધાં લેતી નથી. તેમ તે સ્ત્રીવિના મને બીલકુલ ચેન પડતું નથી; એટલું જ નહિં પણ, તે સ્ત્રીવિના. મારો આત્મા આ શરીરમાં ટકી રાકશે કે કેમ, તેની પણ મને શક છે. “હા ! વિષયાંધતા. હા ! નિલેતા. હા ! નિર્બળતા " પ્રજાજનેએ દીર્ઘ નિઃશ્વાસ મૂક. . રાજા–હું આવી રીતે સંકટમાં પડે છું. માટે મારે કેઈપણ ઉપાય નથી. જે પ્રધાન-પ્રજા ગણો. આ વાતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ વિષ્ય દર્પણ છે 6-0 તમારે વચ્ચે પડવાની જરૂર નથી. આ સંબંધમાં તમારે કાંઈ પણ ન બોલવું. સિદ્ધ, મસ્ત હોય તે મરવા દે. શું તેને માટે આપણુ રાજાને આપણે આવા સંકટમાં પડેલો જોઇશું ? - પ્રધાનનાં આ વચનો સાંભળી, પ્રજાગણ ઉદાસ થયે. તે આપસમાં બોલવા લાગ્યા. અહા ! જ્યાં રાજા પતે પાપમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય, અને પ્રધાન દુબુદ્ધિ આપનાર હોય, ત્યાં ન્યાયની આશા શાનો ! ત્યાંની પ્રજાને સુખ કર્યાંથી હોય ! જે રાજાઓનો પિતાના મન પર આટલે પણ અંકુશ નથી, અનેક સ્ત્રીઓ છતાં, વિષયવાસનાની શાંતિ નથી, અને પુત્ર પુત્રીની માફક માનેલી પ્રજાની પાયમાલી કરવાને ઈચ્છે છે, તે રાજાઓ રાજ્ય કરવાને લાયક જ નથી. તેઓમાં રાજાપણાની ચોગ્યતાજ નથી. તેઓને પ્રજાએ પદભ્રષ્ટ કરવા જોઈએ. અહા ! એક સ્ત્રી માત્રને માટે, ક્ષારના દંભથી (રાખના બાંનાથી) આવા પુરૂષરત્નને જે વિનાશ કરે છે, તે દુબુદ્ધિઓના મસ્તક પર નિચે ક્ષારજ પડશે. આ પ્રમાણે અન્ય અન્ય બેલતા, મનથી કળકળતા લોકે, પાછા ફરી પોતાને ઠેકાણે આવ્યા. મહાબળકુમાર લીન હાહાર વચ્ચે, સુભટોથી વિંટા' ચેલે ચિતા પાસે આવ્યા. ચિતા ઘણીજ ઉંચી અને પડોળી રચવામાં આવી હતી. લાકડાંની કાંઈ ખોટ નહોતી. કદાચ ચિતામાંથી નજર ચુકવી આ ચા ન જાય એ આશયથી ચિતાની ચારે બાજુ વાળના સુભટો ફરી વળ્યા હતા. મહાબળ ચિતા પાસે આવ્યું, ત્યારે લોકોના હદય માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ ચોરાશી આસન 1 - 4-0 ( 265 ) શકાગ્નિ પ્રગટ થયે; પણ જ્યારે તેણે ચિતામાં પ્રવેશ કર્યો ત્યારે તે શોકાગ્નિ ઉષ્ણ અશ્રુરૂપે બહાર આવ્યું, અર્થાત્ લોકો રડવા લાગ્યા. રાજપુરૂષોએ ચિતાની બાજુ લોકોના શરીરમાં દુઃખાગ્નિ સાથે અગ્નિ સળગાવ્યા. ભડભડાટ શબ્દ કરી ચિતા સળગવા લાગી તેની જવાળા આકાશમાં લંબાવા લાગી. આટલી અનિ છતા ચિતામાં પ્રવેશ કરેલા રાજકુમારના મુખથી નીકળતે સિત્કાર જેટલો પણ શબ્દ જ્યારે ન સંભળાવે ત્યારે લોકો તેના ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા. જ્યારે ચિતા સંપૂર્ણ બળી રહી, ત્યારે રાજ પુરૂષે ત્યાંથી પાછા ફરી રાજા પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. આજની રાત્રિએ, રાજા, તથા જી પ્રધાનને મુકીને, આખા શહેરના લોકોને પ્રાયે સુખે નિદ્રા ન આવી. લેકએ સિદ્ધનું મરણ અને રાજાને અન્યાય, આ બે વાતને વિચાર કરતાં કષ્ટથી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાંજ, સાથે રાખનો માટે પોટલો લઈ બજાર વચ્ચે થઈ, રાજમંદિર તરફ જતે, તે સિદ્ધપુરુષ લોકેના જેવામાં આવ્યું, સિદ્ધને દેખી કે વિસ્મય પામ્યા, લોકોના આનંદનો પાર ન રહ્યો, તેઓએ જણાવ્યું. સિદ્ધપુરૂષ ? આ તમારે માથે શું છે ? તમે અહીં કેવી રીતે આવી શકયા? મહાબળ–રાજા માટે તે ચિતાની રાખ લઈને આવ્યું છું. આ પ્રમાણે ઉત્તર આપતે મહાબળ રાજમંદિરમાં આવ્યો. રાજાની પાસે રાખીને પોટલે મુકી, સિધે જણવ્યું. રાજ તે ચિતાની આ રાખ છે, દુર્લભમાં દુલભ ઔષધ આ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ett
Page #275
--------------------------------------------------------------------------
________________ ( 26 ) ભક્ત માળ 1-8-0 હવે તમારી ઈચ્છાનુસાર જોઈએ તેટલી તમારા માથાઉપર નાખો, જેથી તમારા મસ્તકનો વ્યાધિ શાંત થાય. રાજ-સિદ્ધપુરૂષ! તું ચિંતાગ્નિમાં કેમ દબ્ધ ન થયે ? આ ઠેકાણે સરલ થવાનું કામ નથી, “શઠં પ્રતિ શાઠયં કુર્થાત્ ' આ ન્યાયને યાદ કરી મહાબળે જણાવ્યું. સિદ્ધપુરૂષ-રાજન ! હું ચિતાની અંદર બળીને ભસ્મીભૂત થયું હતું. મારા આવા દઢ સત્વથી ખેંચાઈ દે મારી પાસે આવ્યા. તેઓએ એ ચિતાને અમૃતનું સિંચન કર્યું. તેથી હું ફરી સજીવન થયે. સજીવન થઈ તમારે માટે આ રાખનું પિટલું બાંધી હું અહીં આવ્યું છું. રાજ ! આ રાખ ગ્રહણ કરે. તમારું બોલેલું વચન પાળ, અને મારી સ્ત્રી અને પાછી સોંપી દે. રજા વિચારમાં પડયે કે, ખરેખર આ કઈ ધુત્ત છે. સુભટોની નજર ચુકાવી ચિતા બહાર રહો જણાય છે. અને સુભટોએ ખાલી ચિતા સળગાવી દીધી છે. દેવતા કેવા અને વાત શી ? આ સર્વ તેને પ્રપંચ છે ચિતામાં બાળલે મનુષ્ય ફરી પાછે સજીવન થાયજ શાને ! કેટલાક ગુણાનુરાગી મનુબોએ કહો કે રાજદ્રોહી મનુષ્યએ કહ, મલયાસુંદરીને ખબર આપી કે, સિદ્ધપુરષ રાખનું પોટલું લઈ જીવતે પાછા આવ્યા છે. આ ખબરથી મલયાસુંદરીના હર્ષને પાર ન રહયે. મહા બળને મળવાને અતિ ઉત્કંઠિત થયેલી મલયાસુંદરી રાજપુરની સાથે રાજસભામાં આવી. હર્ષ ઘેલી સુંદરી મહાબળને મળી સભામાંજ એકાંત મેળવી તેણે મહાબળને પુછયું. હે નાથ ! તિામાં પ્રવેશ કર્યા છતાં પણ આપ કેવી રીતે પાછા આવ્યા? મહાબળે મંદ મંદ સ્વરે જણાવ્યું. કાંતા ! હું પેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ - - - - - - - પાનખર જીવન સાફય 1-8 0 (67) અંધ કુવામાંથી, જે સુરંગને રસ્તે થઈ બહાર નીકળે હતા, તેજ સુરંગના દ્વાર ઉપર મેં આજુ બાજુ મોટી ચિતા પડકાવી હતી, અને વચમાં પિલાણ રખાવ્યું હતું. ચિતામાં પ્રવેશ કર્યા પછી, જ્યારે ચિતા સળગાવવામાં આવી ત્યારે તે સુરંગનું દ્વાર ઉઘાડી ( શીલા દૂર કરી ) હું અંદર ગયે; અને અંદરથી પાછું દ્વાર બંધ કર્યું. જ્યારે ચિતા પૂર્ણ સળગી રહી, અગ્નિ શાંત થયે, ત્યારે હળવે હળવે તે દ્વાર પાછું મેં ખેલ્યું. આજુબાજુ કઈ મારા દેખવામાં ન આવ્યું ત્યારે હું સુરંગથી બહાર નીકળે, અને રક્ષાનું પોટલું બાંધી અહીં આવ્યું. આ ગુરૂવાત તારે બિલકુલ પ્રકાશિત ન કરવી. કેમકે આ દુષ્ટ રાજા મારા છિદ્રો જોયાંજ કરે છે. આ દંપતીને વાતચિત કરતાં જોઈ, રાજા તેમની પાસે આવ્યું, અને મહાબળને કહેવા લાગે. * સિદ્ધ ! આ તમારી સ્ત્રીને તમે ભેજન કરાવે. કાલે તેણીએ બીલકુલ ખાધું નથી. સિધે મલયાસુંદરીને ભોજન કરાવ્યું. ભેજન કર્યા બાદ મહાબળે રાજાને જણાવ્યું. રાજન ! મેં તમારું કાર્ય કરી આપ્યું છે. હવે તમે તમારું વચન પાળો. મને રજા આ કે, મારી સ્ત્રીને લઈ હું મારા દેશ તરફ ચાલતે થાઉં. રાજા ગભરાયે, હવે શું ઉત્તર આપવો તે તેને સુગમ્યું નહિ. મલયાસુંદરીને સોંપવી તે નહિ જ. ત્યારે ના પણ ન પડાય. તેથી તે પ્રજાની પણ ઇતરાજી ઉત્પન્ન થાય. ઈત્યાદી કારણોથી નજીકમાં બેઠેલા જવા પ્રધાનના સંમુખ જોઈ સહજ ઈસાર કરો. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ ( 268) સંસાર નીતિ 0 10.0 મંત્રીએ શેડો વખત વિચાર કરી, રાજાની મર 9 અનુસાર મહાબળને જણાવ્યું. સિદ્ધ પુરૂષ ! તમે રાજાનું એક કાર્ય કરી આપ્યું. ખરેખર તમે ધેયવાવૂ અને સાહસિક છે. તે એક બીજું પણ રાજાનું કાર્ય કરી આપો - આ શહેરના નજીકમાં એક છિન્નક નામને પહાડ છે. તેના એક વિષમ શિખરની પછાડીની બાજુ માં ( ઉપરનું શિખર અને જમીનનો નીચો ભાગ, તેના વચલા ભાગમાં, ) નિરંતર ફળ આપનાર એક આમ્રવૃક્ષ રહેલું છે. પૂર્વ દિશા તરફથી તે શિખરની ટોચ ઉપર ચડાય છે. કારણ કે પશ્ચિમની કે બીજી ઈ પણ બાજુથી તે ઉપર ચડવાને માર્ગ નથી. તે શિખરપરથી આંબાન લક્ષ કરી, તેના ઉપર પડતું મૂકવું. તે આંબાનાં ફળ લઈ ત્યાંથી નીચે જમીન ઉપર પાછું પડતું મૂકવું. અને તે ફ રાજાને લાવી આપવાં. સિદ્ધ ! આ કામ ઘણું વિષમ છે, છતાં તમારા જેવા સાહસિક પુરૂષથી તે બનવા છે, અમારા મહારાજાને નિરંતર પિત્તની પીડા રહ્યા કરે છે, અને આ અફળ ખાવાથી તે પિત્તની પીડા શાંત થશે એમ વૈદો ! કહેવું છે. . પ્રધાનના આ શબ સાંભળી, કુમાર વિચારમાં પડશે કે, આ આ દેશ અતિ દુષ્કર અને શુદ્ર છે. આ ઠેકાણે મારી કાંઈપણ મની પહોંચતી નથી. આ કાર્યમાં મારું મરણ થવાને સંભવ છે. તથાપિ કેઈ વિધિના વેગથી આ ક્ષુદ્ર આદેશ મારાથી બની આવે તે, જીવિતવ્ય અને સ્ત્રી બન્નેની પ્રાપ્તિ થશે માટે આ કાય પણ કરી આપવું. અહીંની પ્રજાને ચાહ (પ્રેમ) મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ નિ ત પણ - () તરફ વિશેષ છે. રાજાની નિચ વૃત્તિથી, તેના તરફની પ્રજાની પ્રીતિ ઉઠતી જાય છે. અને મારી સાહસથી તે પ્રીતી મારા તરફ ઢળતી આવે છે. આ પણ એક મારા વિજયની નિશાની છે. ઈત્યાદિ વિચાર કરી, સાહસ ધરી, મહાબળે જણાવ્યું મત્રી આ રાજાનું કાર્ય હું કરી આપીશ. પણું વારંવાર તમારા વચનોને ફેરવતાં, હવેથી તમે અવશ્ય વિચાર કરશે. નહિતર આનું પરિણામ વિચારવા જેવુંજ આવશે. આ પ્રમાણે પ્રધાનને તથા રાજાને જણાવી મહાબળ તરતજ બાસનથી ઉભો થયો. પ્રકરણ 43 મું. ' છિન્નતંકને શિખરપર. સાહસથી ગમે તેવાં કાર્યો સિદ્ધ થાય છે. સાહસમાં પ્રક બળ પ્રયત્ન છે. સાહસમાં ઉત્સાહ છે. સાહસમાં વીર્ય છે. સાહસિકોને ચારે બાજુથી મદદ મળે છે. સાહસિકોનો અનેક મમુખ્ય આશ્રય કરે છે. ટૂંકમાં કહીએ તે સાહસમાં સર્વ સિદ્ધિ છે. દુઃખના પુરથી દયિતાના નેત્રમાંથી અશ્રુધાર પડવા છતાં, મહાબળ છિન્નક નામના પહાડ સંમુખ ચાલવા લાગ્યા. “સાહસિકે સ્વાર્થ સાધવામાં વિલંબ કરતા નથી. આ વેળાએ પણ મહાબળની પછાડી,સંખ્યાબંધ મનુષ્ય પહાડ તરફ જતાં જણાતાં હતાં. ખરેખર “સ્વામિના પ્રેમ કરતાં પણ ગુણાનુરાગનો પ્રેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ ( 270 ) હદનીહાલત 0 8- 0 મનુષ્યમાં અધિક હોય છે ! હજારો લોકોના આશ્ચર્ય અને ખ૪ વચ્ચે મહાબ પહાડપર ચડવું શરૂ કર્યું. જેમ જેમ મહાબળ પહાડ પર ચડતો ગયે, તેમ તેમ લોકોના હૃદયમાં શોક પ્રગટ થયો. પણ રાજા તથા પ્રધાનના હૃદયમાં આનદની ઉમિઓ ઉછળતી હતી. ઉદયાચળ પર સૂર્ય જેમ આરૂઢ થાય છે, તેમ પહાડના શિખર પર મહાબળ આરૂઢ થયા. રાજાના સેવકો પણ તેની પાછળ ચડ્યા શિખરની ટોચ પર કુમાર ચડી રહયે એટલે રાજપુર છે મહાબળની નજીક જઈ નીચે, દર દેખાતે આમ્રવૃક્ષ તેને બતાવ્યું. આ જીંદગીમાં ન્યાયપૂર્વક મેં કાંઈ પણ શુભકમ ઉપાર્જન કર્યું હોય તે, તેના પ્રભાવથી આ મારું સાહસ સફળ થો’ આ પ્રમાણે બોલતા રાજકુમારે, તે આમ વૃક્ષને લક્ષમાં રાખી, લેકોને હા,-હા –રવવચ્ચે, વીજળીની માફક, પર્વતના પછાડીના ભાગ તરફ ઝુંપાપત કર્યો. પહાડના શિખર પરથી વેગમાં પડતાંજ મહાબળ, તેનું . અહિત ચિંતવનારના પુણ્યરાશીની માફક, અદશ્ય થઈ ગયે. અરે ! આ અન્યાય ! આવું રાજાનું ઘેર પાપ ! આવું પરસ્ત્રી લંપટપણું ! નિર્દોષ. મનુષ્યને આવા ઘાતકી મારથી માર: વામાં આવે છે ! તે બિચારા સિદ્ધના હાડકાંનાં પૃથક પૃથક ચુચુરા થઈ ગયા હશે ! હવે આ રાજાનું અને રાજ્યનું આવી બન્યું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ભાઈએ ! આપણે પણ કદાચ આ પાપી રાજાના પાપથી આફતમાં આવી પડીશું. વિગેરે અમંગળક ચિંતવતા, અને રાજાની નિંદા કરતા, લેકે પોત પોતાને ઘેર આગ્યા . " ' . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ II 1 - નીતિ વીદ 0-12-0 ( 1 ) રાજપુરુષોએ બનેલી હકીકત રાજાને જણાવી. તે સાંભળી રાજા તથા પ્રધાન ઘણા ખુશી થયા, અને અનેક મના કરતાં રાત્રી પુરંણ કરી. પ્રાતઃકાળ થતાં જ તે સિદ્ધ પુરુષ, માથે આંબાને ભરેલ કરંડીઓ લઈ પાછો શહેરમાં આવ્યું. . સિદ્ધપુરૂષને જોતાં જ " આ મહાત્મા પુરૂષ કેઈ દેવના પ્રભાવથી જ જીવતો રહે છે. તેમજ રાજાનું કાર્ય કરી જલદી પાછા આવે છે, ઈત્યાદિ બોલતા, હષીત વદનવાળા આશ્ચર્ય પામતા અનેક મનુબે, રસ્તામાંજ એકઠાં થઈ ગયાં તેઓ રરતામાં એકઠા થઈ પુછવા લાગ્યા કે, સિધ્ધ પુરૂષ ! તમે અહીં કેવી રીતે આવ્યા? તમને કાંઈ શરીરે ઈજા તે થઈ નથીને ? વિગેરે. સિધ્ધપુરૂષ–મહાનુભા! તે વાત તમારે હમણાં કાંઈ પણ પૂછવી નહિં.અવસરે બધું જણાઈ આવશે.વ્યા પ્રમાણેદત્તર આપતાં,હજાર મનુની સાથે મહાબળે રાજસભામાં પ્રવેશ કર્યો. મહાબળને આવતે દેખી, રાજાનું મુખ શ્યામ થઈ ગયું. તેમજ આનું આવું અગાધ સામર્થ્ય જોઈ ભય પણ લો.મહાબળ સભામાં આવ્યું છતાં રાજાએ બીલકુલ આવકાર પણ ન આપે. - રાજાને ચિંતાથી વ્યગ્ર જઇ, પ્રધાને મહાબળને આવકાર આપ્યો. સિધ્ધ પુરુષ ! આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણાજ વેહેલા પાછા ફર્યા. તમારે શરીરે તે કુશળ છે ને? મહાબળે જવાબ આપ્યો. હાજી, મારા શરીરે કુશળ છે, આ પ્રમાણે બોલતાં મસ્તક પરથી આમ્રને કરંડી નીચે ઉતાર્યો, અને રાજા તથા પ્રધાન બેઠા હતા, તેની નજીકમાં લાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ (272) માતા પીતાની સેવા 1-0- મુક. મહાબળે જણાવ્યું. રાજન્ ! આ આમ્રફળા, તમે તમારા કુટુંબ સહિત ખાઓ, અને પિત્તના રોગની સર્વથા શાંતિ કરે. તેના ગંભીર શબ્દ, અને કાર્ય કરવાનું સામર્થ્ય જોઈ, સભાસદો સર્વે ભય પામ્યાં. આખી સભામાં શાંતિ વ્યાપી રહી. અર્થાત્ સમાન ધારણ કરી રહ્યા ત્યારે મહાબળે કરંડીયા નજીક જઈ તેનું ઢાંકણું ઉઘાડી, માંહીથી બેચાર સુંદર ફળે લીધાં અને રાજાને પુછી, દુઃખિત થઈ રહેલી, રાજકુમારી મલયાસુંદરી પાસે મહાબળ આગે. મહાબળને આવતા દેખી, વર્ષગમે મયુરીની માફક, હર્ષ પામતી મલયાસુંદરી મહાબળને ભેટી પડી; અને આવા દુષ્કર કાર્યનો પાર કેવી રીતે પામ્યા, તે સંબંધી પ્રશ્ન કરવા લાગી. મહાબળ-વલ્લભા ! પૂર્વે અગ્નિના કુંડમાં જે ગી પડીને મરણ પામ્યા હતા, જે મારા પરિચયવાળ હતું, તે મરણ પામીને વ્યંતરદેવ થયો હતે આપણું સદ્ભાગ્યથી તે આમ્રપર રહેલે હતો. છેવટની વખતનું મારું બોલવું અને શિખર પરથી પડવું તેણે સાંભળ્યું, અને દીઠું. મને તેણે તરતજ ઓળખી લીધે. - જે હું શિખર પરથી આમૃતરફ નીચે પડેછે કે, તેવો જ તે દેવે મને અધર ઝીલી લીધે, અને જણાવ્યું કે, પરોપકારી રાજકુમાર ! ભ્રયભ્રાંત ન થઈશ. પૃથ્વીસ્થાન પુરના સ્મશાનમાં ઉત્તર સાધક થઈ તે મને ઉપકાર કર્યો છે. મારા નિર્ભાગ્યપણાથી સુવર્ણ પુરુષ સિદ્ધ ન થયે, અને હું મરણ પામી અહીં વ્યંતર દેવપણે ઉત્પન્ન થયો છું. અત્યારે ઉપકારને બદલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ નીતીધમ [ હ. દ્વા. કાંટાવાળ] –૪–(ર૭૭) વાળવાનો મારે અવસર છે. ઈત્યાદિ પોનું સર્વ વૃત્તાંત તેણે મને ! જણાવ્યું. હું નિર્ભય થઈ ત્યાં રહ્યો. ખરેખર કરેલે ઉપકાર નિરર્થક જ નથી ! વાર્તાલાપ કરતાં અમારી રાત્રિ વ્યતીત થઈ | વ્યંતરદેવે પ્રભાતે જણાવ્યું, રાજકુમાર! તું મારો અતિ થિ છે. અતિથિનું સન્માન કરવું જ જોઈએ. મારા લાતક ઈષ્ટ કાર્ય તું બાવ, જે કરી આપી, અતિથિનું સન્માન અને ૫રેપકારનો બદલે હું કાંઈક વાળી આપું. આ મેં જણાવ્યું. કંદર્પ રાજા મને જે કાર્ય બતાવે, તે કાર્ય કરવાને હું સમર્થ થાઉં. તે પ્રકારે મને મદદ આપો. વંતર–કંદ રાજા તને મારવાને ઈરછે છે, માટે જે તારી સમ્મત્તિ હોય તે હું તેને શિક્ષા આપું. મેં જણાવ્યું. તમારી મદદથી તેનું આ કાયૉ હ તેને કરી આપું છું. છતાં પણ તે રાજા પોતાના દુષ્ટ અધ્યવસાયથી પાછો નહિ હઠે તે પછી તમને જેમ એગ્ય લાગે તેમ શિક્ષા આપશો. વ્યંતરદેવે તેમ કરવા કબુલ કર્યું. વળી વિશેષમાં એમ પણ જણાવ્યું કે, બીજું પણ કોઈ અસાધ્ય કાર્ય કોઈ વખત આવી પડે તે મને તરત જ યાદ કરજે. યાદ કરવા માત્રથી જ હું હાજર થઈ તેવાં અસાધ્ય કાર્યમાં પણ મારાથી બનતી મદદ આપીશ. આ પ્રમાણે મને કહ્યા પછી, તપ્તજ તે કઈ સ્થળેથી એક કરંડી લઈ આવ્યું. તે આબાઉપરથી પાકાં સુંદર ફળો તેમાં ભરી, કરંડીયા સહિત મને ત્યાંથી ઉપાડી આ શહેરના ઉદ્યાનમાં લાવી મૂક. . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ (ર૭૪) બસે બાવન વૈષ્ણવની વાર્તા ૧-૮આ ઉદ્યાનમાં આવી દેવે મને કહ્યું કે, કુમાર ! આ કરંડીયે લઈ જઈ, તે રાજાને સપજે. હું તારી સાથે જ ગુપ્તપણે આવું છું. ત્યાં આવ્યા પછી જેમ મને ઉચિત લાગશે ગુપ્તપણે, રહી કાય કરીશ. દેવી ! તે કરવા લાવી મેં રાજાને સોંપે છે. અને તેની અનુમતિ લઈ હું અહીં તારી પાસે આવ્યો છું. મને ચેકશ ખાત્રી છે કે, આ દેવની મદદથી હવે તારે છુટકારો ઘણા છેડા જ વખતમાં થશે. વિયેગ દૂર થશે, અને નિરંતરને માટે આપણે સુખી થઈશું. દુખનું વાદળ હવે વિખરાવા લા. ગ્યું છે. આ પ્રમાણે મલયાસુંદરીને દિલાસો આપતે મહાબછે ત્યાં ઉભે છે. * આ બાજુ મહાબળે, જે આમૃફળને કરંડીયે રાજા પાસે. કાજસભામાં મૂક્યું હતું, તેમાંથી અકસ્માત્ એવા શબ્દો ની કળવા લાગ્યા કે, " રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ? વારંવાર નીકળતા આ શબ્દો સાંભળી રાજા ભય ભ્રાંત થયો. તે બોલવા લાગ્યું કે, ગુપ્તપણે પૃથ્વી પર વિચરનાર આ કોઈ ખરેખર સિદ્ધ પુરૂષજ છે. નહિતર આવા દુષ્કર કાર્યો પણ એક લીલામાત્રમાં કેમ કરી આપે ! હું ધારું છું કે, આપણે નાશ કરવા માટે જ આમ્રફળને દંભથી આ કરંડિયામાં તેણે કોઈ પણ જાતની બીભેષિક ( ભય ઉત્પન્ન થાય તેવી વસ્તુ ) વાળી આ પ્રમાણે ભયથી કંપતા અને છેલતા રાજાને દેખી, કાંઈક હસ્તે હસતો પ્રધાન બેલી ઉઠયે. અરે ! બભેષિકાના સુખમાં ધુળ પડે. એમાં તે વળી ભય શો રાખી મૂકે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ 1 થયા, * ધોળ તથા પદ સંગ્રહ. 0-4-0 ( 275) એવાતો કંઈક ધુર્તો આવે છે. શું તેનાથી અમે ડરી જવાના? જે એમ ડરી જઈએ તે રાજ્યનો કારભાર કેમ ચલાવી શકીશું? વગેરે બોલતો પ્રધાન આસનથી બેઠે થયે. રાજાએ તેને ઘણું મના કરી કે, પ્રધાનજી! શાંત થાઓ, આ ઠેકાણે બળ અજમાવવાનું મન એગ્ય નથી લાગતું, તમે તે કરંડીયાની પાસે ન જાઓ, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ? રાજાદિકનું કહેવું ન માનતાં પ્રધાન કરંડીયાપાસે આ . એટલે જેમ મૃયુની દુભિ વાગતી હોય તેમ ફરી શબ્દ નીકળે કે, રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ? તેને પણ અનાદર કરી, કરી રે ઉઘાડી, અમૃફળ લેવાની ઈચ્છાથી પ્રધાને જ્યાં અંદર હાથ નાખે કે, તરતજ યમરાજાની ધાડની માફક ત્રાસ આપતી. કરંડીયામાંથી ભયંકર અગ્નિની જવાળા પ્રકટ થઈ. આ જવાળાની પ્રબળ અગ્નિમાં, છ પ્રધાન તરતજ પતંગની મા. ફક રામશરણ થયે, અર્થાત્, મરણ પામ્યા. અને એટલાથી જ શાંત ન થયા. તેને વિકરાળ જવાળાઓ ફડફડાટ, ધડથડાટ, કરતી કરંડીયામાંથી બહાર આવી, અને શિખાની માફક એટલી ઊંચી વધી કે, તે રાજસભાને મંડપ વગેરે થોડા જ વખતમાં બળીને ભસ્મીભૂત થયાં. નાનાશ અને ભાગાભાગી થઈ પડી. રાજાને ઘણો લય થયે. હવે ચાવી બન્યું. પ્રધાનની ગતિ તે આપણી ગતી, વગેરે બોલતા રાજાએ, મરણના ભયથી બચવા ખાતર તત્કાળ સિધ્ધને ત્યાં બોલાવ્યા. આખા શહેરમાં કેળાહળ મચી રહ્યો. - લોકેને કોળહળ સાંભળી સિધ્ધ વિચાર કર્યો કે, હ, ઠીક થયું. કાંઈક ઉપદ્રવ થયે જણાય છે. ગધેડાઓને તે ડફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ ( ર૭૬ ) રાસી વૈષ્ણવની વાર્તિ. -8-0 ણાને માર જોઈએ જ. ભાઈ–બાપનું ત્યાં કામ નથી, વગેરે વિચાર કરતો હતો. તેટલામાં દોડતા રાજપુરૂષ તેને બોલાવા આવ્યા. મહાબળ તેઓ સાથે રાજા પાસે આવ્યા. છવામંત્રીનું મરણ અને માંહીથી નીકળતાં શબ્દો, તથા અગ્નિને ત્રાસ વિગેરે, મહાબળને જણાવી રાજાએ નમ્રતાથી જણાવ્યું કે, સપુરૂષ ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ તું જલદી શાંત કર. રાજાની આવી નમૃતાથી, તેમજ આ અગ્નિથી બિચારાં નિરપરાધી જીવોના જાન માલની ખુવારી થશે, એમ ધારી, સિધ્ધ થોડું પાણુ મંગાવી તે અનિપર છાટયું કે તરતજ અગ્નિ સર્વથા શત થયે. અર્થાત્ મહાબળની ઈચ્છાને આધીન થયેલા દેવે અગ્નિ બુઝાવી નાખે મહાબળે તે કરંડીયાનું ઢાંકણું બંધ કર્યું કે તરતજ સભામાં અને શહેરમાં પાછી શાંતિ ફેલાઈ. પણ તે કરંડીયાની નજીક જવાની કેઈની હિમ્મત ન ચાલી. સર્વના મનમાં એમજ આવ્યું કે આ કરંડિયે અહીંથી ઉપાડી જાય તે ઠીક થાય. મહાબળ ફરી કરંડીયા પાસે ગયે, અને ઢાંકણું ઉઘાડી, તેમાંથી કેટલાંક આમૃફળે લઈ રાજાને આપવા લાગ્યું, પણ ભયથી રાજાએ તે લેવા માટે ના પાડી મહાબળે તે ફળ બીજા માણસના હાથમાં આપી રાજાને નિશ્ચય કરાવી આપે કે આમાં હવે ભય નથી. અન્ય પુરૂષદ્વારા રાજાએ તે ફળ લીધાં. અમાત્યના મરણથી રાજાને ખેદ છે, પણ આ પિતાનાજ અન્યાય હોવાથી, અને તેમાં પ્રધાનની સલાહ લેવાથી, આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ જ્ઞાન માળા તથા શીક્ષા માળા 0-8-0 (રહ૭ ) ને અન્ય તરફથી ટેકે ન મળે. રાજાએ પ્રધાનપદે તે જીવા પ્રધાનના પુત્રને સ્થાપના કર્યો. શા–સિદ્ધ ! તું આ કરંડીયામાં એ તે શોભય લાવ્યું હને કે, મારો મહા અમાત્ય થોડાજ વખતમાં આવી રીતે અચાનક મરણને શરણ થયે - સિદ્ધ–નરાધીશ ! તમારા અન્યાયવૃક્ષને આતો એક અંકુરોજ હજી ઉત્પન્ન થયે છે. પણ હવે પછી ઉપન થતાં પુષ્પ અને ફળોને ખરો અનુભવ તો તમારે પિતાને જ કરવાનો છે જે રાજાએ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે છે તેઓ લેશ માત્ર પણ દુઃખી થતા નથી, પણ ઉલરી દુનિયામાં કિતિ અને નાના પ્રકારની સંપત્તિ પામે છે. રાજન્ ! હજી પણ મને મારી સ્ત્રી સહિત અહીંથી વિસર્જન કર, નહિંતર તેનું પરિણામ ભય કરજ આવશે. સામેતાદિકે રાજાને આગ્રહપૂર્વક જણાવ્યું કે, સ્વામી ! આ સિદ્ધનું વચન અંગીકાર કરો, અને તેની સ્ત્રી તેને પાછી પો. આવા સમર્થ પુરૂષને અન્યાય આપી, પ્રકેપિત કરવો તે કે પણ રીતે રાજ્યની સલામતી માટે નથી. મલયાસુંદરી પર અત્યંત આસકિતવાળો કંદપરા વિચાર કરવા લાગે કે આ સિધ્ધ શક્તિમાન છે, તેમજ મંત્ર, તંત્રદિકને પણ જાણકાર છે. તેથી હું જે જે બહારનાં કા બતાવું છું તે લીલા માત્રમાં સાધી આપે છે તે મારા શરીરના સંબંધમાં કાંઈ દુકર કાર્ય બતાવું કે જે કાર્ય તે સિધ્ધ નજ કરી શકે અને કાર્ય સિધ્ધ નહિ કરી શકે તે હું તેને તેની સ્ત્રી આપીશ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ ( 278) બસે વરસનુ પંચાગ 2-8-0 નહિ, તેમ તેપણ કાર્ય સિધ્ધ નડિ થઈ શકવાથી, મારી પાસે તે સ્ત્રીની માગણી કરી શકશે નહિ, અને બીજે સ્થળે ચાલ્યો જશે, આમ કરવાથી લેકમાં મારી નિંદા થશે નહિ, અને તે સ્ત્રી મારી પાસે રહેશે. ( આ પ્રમાણે વિચાર કરી રાજાએ સિધને જણાવ્યું. સિધ્ધ તું ચિંતા નહિકર. તારી સ્ત્રી તને પાછી આપીશ તું બહું સામર્થ્યવાળે છે. તને કાંઈપણ કાર્ય અસાધ્ય નથી, માટે મારું ત્રીજું કાર્ય પણ તું કરી આપ. પ્રકરણ 44 મું. હું પીઠને ભાગ જોઈ શકે. હું આ નેત્રથી આગળનો ભાગ જોઈ શકું છું. અર્થાત્ દુનિયાનાં સર્વ પ્રાણીઓ, મનુષ્ય આગળ ભાગતે જોઈ શકે છે, તથાપિ તમારા જેવા સિધપુરૂષને સમાગમ થયો અને મારામાં કોઈ વિશેષતા ન થાય ત્યારે તે સમાગમમાં વિશેષતા શાની ? માટે શરીરનો પછાડીને ભાગ પણ હું જોઈ શકું, તે કેઈપણ ઉપાય તમે કરો. : - હદ ઉપરાંત અન્યાય કે દુઃખ, ઉપસર્ગ કે ત્રાસ, અન્ય તરફથી થતો જોઈ, નિર્બળ દીન કે અનાથ, દીન કે અશરણ, મૂર્ખ કે ગાંડે માણસ હોય તે પણ તે કકળી ઉઠે છે અને ગમે તેવા બળવાનની સામે પણ એકવાર પિતાનાં દુઃખ દૂર કરવાને ટકકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ ચેરાસી વરનું પંચાંગ 0-12-0 ( ર૭૯ ) ઝીલે છે. જનાવરો પણ અસહ્ય દુઃખ પડતાં સામાં શીગડાં, માંડે છે. મહાત્મા પુરૂષની સહનશીલતા પણ એક વખત અન્યાપીના તરફ વિકરાળરૂપ ધારણ કરે છે, તે પછી આ રાજકુમાર અત્યાર સુધી જેણે પોતાનું સમતોલપણું જાળવી રાખ્યું હતું. તે આવા અસહ્મ અન્યાયીના સન્મુખ શકિતમાન છતાં કયાં સુધી જાળવી રાખે ? * રાજાનાં વચન સાંભળી કુમારને ઘણે ક્રોધ ચઢયે, અને દુષ્ટ રાજા વારંવાર આવા સુદ આદેશ આપ્યા જ કરે છે. અશકય કાર્ય કરી આપવા છતાં, એક પછી એક કાર્ય બતાવ્યાંજ કરે છે. કાંઈક આક્ષેપ કરી મહાબળે રાજાને જણાવ્યું. રાજા ! કેઈપણ માણસ પોતાની પુંઠના ભાગને જોઈ શકે જ નહિ, તો આવો ખોટો કદાગ્રહ તું શા માટે કરે છે ? તેમજ તારી પુંઠ જેવાથી તને શું ફાયદો થવાને છે ? સિદ્ધના સમજાવવા છતાં જ્યારે રાજાએ પિતાને આગ્રહ ન મૂકો, ત્યારે રેષથી દાંતની સાથે દાંત પીસતા મહાબળે, રાજાની ગરદન પકડી, જેરપૂર્વક એવી રીતે ગરદનની નસ ખેંચી કે, રાજાનું મુખ આગળ હતું તે ફરી પાછળ આવ્યું. અર્થાત્ ડોકને ઠેકાણે ગરદન આવી અને ગરદનને ઠેકાણે ડેક આવી. સિદ્ધ-રાજા ! લે હવે, તારી પુંઠ જોયા કર, અને તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. આ - સિદ્ધના આ કર્તવ્યથી નારાજ થઈ, ને પ્રધાન રેષથી બલવા લાગે. અરે ! અન્યાયી, કપટી, ધુર્ત શિરોમણી ! મારા પિતા છવા મંત્રીને તે મારી નાખે, અને અમારા સર્વના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ ( 280) પગાર ગણવાની જંત્રી 1-10-0 જોતાં જોતાં, રાજાને આવી દુર અવસ્થામાં લાવી મૂકે ? તારાથ અહી બીજા કેટલા અનર્થ થશે ? તું હમણાં હતા ન હતા થઈ જઈશ., પ્રધાન, બેલે તેટલું જ હતું. સિદ્ધના સામર્થ્ય, સાહસ, અને તેજ આગળ તે તદ્દન નિર્માલ્ય અને અશકત હત રાજાની આ દુર્દશા થવાના સમાચાર, અતઉરમાં રહેલી તેની રાણીઓને થતાંજ, ભયબ્રાંત થઈ, તે સર્વ ઉતાવળી ઉતાવળી ત્યાં આવી. બેડેળ આકૃતિવાળા, અને દુઃખી અવસ્થામાં રહેલ રાજાને જોઈ,મુખમાં આંગળીઓ નાખી તે સવે રૂદન કરવા લાગી, અને અતી દીન સ્વરે હાથ જોડી સિદ્ધિને વિનવવા લાગી કે, હે ઉત્તમ પુરૂષ ! તું કાપ મૂકી દે, અને અમારા અબળાઓ ઉપર કરૂણાલાવી અમને પતિ ભિક્ષા આપ. રાજા, પૂવે અને સ્થામાં હતું, તે અવસ્થામાં પાછા લાવી મૂક. આ અબળાઓ ઉપર આટલી કૃપા કર. તારો આ ઉપકાર અમે કઈ પણ વખત ભુલશું નહિ. રાજાને તેના અન્યાયનું ફળ મળ્યું છે, એમ જ્યારે હજારો લોકોને સંમુખ જાહેર થશે ત્યારેજ આ રાજા તેને દુષ્ટ અધ્યવસાયથી પાછા ફરશે, એમ નિશ્ચય કરી સિધે તે રાણુઓને ઉત્તર આપ્યો કે, હે અબળાઓ ! આ તમારો પતિ, શહેરની બહાર આવેલા અજીતનાથ ભગવાનના મંદિરમાં દર્શન કરી, પિતાને પગે ચાલીને પાછે. અહીં આવે, તે જ તે પારો પૂર્વની રીતિમાં આવી શકશે, તે સિવાય બીજો કોઈ ઉણય ન'. સિદ્ધનાં આ વચનો સાંભળી, રાજા અશકત, છતાં પણ તે કરવાને તૈયાર થયે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ ગ ચીતામણી 1-8-0 (281) આ કુતુહળ જેવા માટે હજારે લેકે રસ્તામાં એકઠા થયા. કોઈ બારીઉપરથી તે કઈ અગાશી પર ચઠી રાજાને જેવા. લાગ્યા. રાજાને ઘણી શરમ લાગી. પણ તેમ કર્યા સિવાય બીજે કંઈ ઉપાય નહતો. મુખ પાછળ રાખી અને પગ આગળ રાખી, સિધ્ધ પગે રાજા ચાલવા લાગે. પણ આખો પાછળ હોવાથી પગલે પગલે ખલના પામતો હતો. કોઈ વખત પડી પણ જતો હતું. તેને દેખી કેટલાક લોકોને કુતુહળ થતું હતું ત્યારે કૈટલાક જીવોને દયા ઉત્પન્ન થતી હતી. આવી રીતે ઘણા કષ્ટ રાજા શહેરની બહાર આવ્યું. મંદીરમાં જઈ, અજીતનાથ પ્રજુનાં દર્શન કરી, પૂર્વની માફક ચાલતે રાજા શહેરમાં આવ્યું, હજારો લોકોની વચમાં તિરસ્કાર પામેલે, અને અન્યાયી, પાપી” એવાં ઉપનામને પામેલે રાજા, હવે પિતાના દુષ્ટ અધિવસાયને અવશ્ય તજી દેશે, એમ ધારી સિધ્ધ, પૂર્વની માફક જેર કરી, પાછી ડેકની નસ ખેંચી કે, પૂર્વે હતું તેમ મસ્તક ઠેકાણે આવ્યું, અને પૂર્વની માફક જોવા લાગ્યા. ' આવી અપૂર્વ શક્તિ અને દયા જેઈ, તેની રાણીઓ ઘણી ખુશી થઈ, સિધ્ધની પ્રસંશા કરવા લાગી. અને ઉદાર દીલથી કહેવા લાગી કે, સિધ્ધ પુષ તારે જોઈએ તે માગીલે. - સિધ્ધ–જે તમારી, મારા તરફ એવી લાગણી છે, તે મને મારી સ્ત્રી મલયાસુંદરી રાજા પાસેથી પાછી અપાવે. તે સિવાય મને બીજું કાંઈ જોઈતું નથી. સિધ્ધના વચનેથી, રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યું કે, તેની સી તમે પાછી સોંપે તમારી મરજી હોય તે બીજી અનેક ૨૫વાન ગુણવાન કન્યાનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ (22) હુન્નરકળા જ્ઞાન સંગ્રહ 0-8-0. ગ્રહણ કરે, પણ આવા સમર્થ પુરૂષની સાથે વિરોધ નહિ કરે. ઈત્યાદિ ઘણું કહ્યું, પણ પથ્થર પર પાણી રેડવાની માફક રાજાના અંતઃકરણમાં તેની કાંઈ અસર થઈ નહિ. ઉલટા રાજા વિચાર કરતો હતો કે, આ મલયાસુંદરીને હવે કેવી રીતે મેળવવી? - રાજા, પિતાના કિલષ્ટ અધ્ય વસાયથી પાછો ન ફર્યો કે, આ બાજુ અકસ્માત્ અશ્વશાળામાં આગ લાગી. આગ એટલા બધા જોરમાં ફેલાઈ કે, તેની ભયંકર જવાળાઓ આકાશપયત લંબાઈ. રાજાના ઘડાઓ તેની અંદર બળવા લાગ્યા. તે દેખી રાજાએ સિધને પ્રાર્થના કરી કે, સિદધ પુરૂષ મારે અધરત્ન આ અગ્નિમાં બળીને મરી જશે, માટે તું મારું ચોથું કામ કર. તે અશ્વને અગ્નિમાંથી બહાર કાઢી લાવ. અશ્વને બહાર કાઢી લાવ્યા પછી તરત જ હું તારી સ્ત્રી તેને પાછી * સોંપીશ, અને પછી આજને આજ તારી ઈચ્છા આવે તે સ્થળે તું ચાલ્યા જજે. હવે હું તને રેકીશ નહિ. લોકો બોલવા લાગ્યા. અરે ! હજી પણ રાજા, પિતાને ખરાબ વિચાર છોડતું નથી. આવી ગંભીર શિક્ષા મળી છતાં હજી લજજા ન આવી. કુમારે વિચાર કર્યો કે, આ રાજાને મા છે આટલું થયું, છતાં હજી પોતાના અધ્યવસાયને ભૂકતો નથી. the રાજા ખરેખર પાપીજ છે. હવે મારે પણ તેને એગ્ય શિ ક્ષા આપવીજ. મારી સહનશીળતાની હદ આવી રહી છે. તે શહનશીળતાને આણે દુરપયોગ કર્યો છે. - કુમાર મોટા ઉત્સાહ પૂર્વક બળતી લાયમાં જવાને તૈયાર થયે. ઘણા લોકો તેમ ફરતાં તેને અટકાવવા લાગ્યા. મનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ વીજળી (ઇલેકટ્રીસીટી ) 1-8-0 (283 ) રાજાને નિદવા લાગ્યા. અને કેટલાક તો રાજાને પ્રત્યક્ષ આકાશ કરવા લાગ્યા. છતાં લોકોના દેખતાં જ સિધ પુરૂ, વ્યંતર દેવ ને યાદ કરી, અગ્નિમાં પ્રવેશ કર્યો. આ વખતે રાજાને ઘણે સંતોષ થયે, પણ પ્રજાને અતિ શિક થયે છતાં, આ હર્ષ શેક લાંબો વખત ટકી ન રહ્યાં. એક ક્ષણવારમાં તો સિધ્ધ પુરૂષ અગ્નિમાંથી બહાર નીકળી આવ્યો. તેના શપમાં ઘણું વધારો થયો હતો. ઈદ્રના અશ્વ સરખા અશ્વપર તે બેઠે હતો. દિવ્ય વસ્ત્ર અને સુંદર અલંકારોથી તેનું શરીર સુશોભિત થઈ રહ્યું હતું. લેકના આશ્ચર્ય વચ્ચે તેણે પિતાનું બોલવું શરૂ કર્યું. મહારાજ, પ્રધાન, અને પ્રજાગણ ! આ વખતે જે આ અગ્નિ પ્રજવલિત થઈ કહ્યો છે, તે ઘણો જ પવિત્ર છે. તેમજ, જે ઠેકાણે આ અગ્નિ ઉત્પન્ન થયે છે, તે ભૂમિ પણ સર્વ મને નવાંછિત આપવાવાળી છે. તે રથળે જમીપનર આળોટવાથી આ અશ્વ અને હું પણ આવી દિવ્ય સ્થિતિ પામ્યા છીએ. અમને બન્નેને કઈ પણ વખત હવે રોગ, જરા, કે મૃયુ. પરાભવ કરી નહિજ શકે. જે આ વખતે કઈ પણ મનુષ્ય, પોતાનું ઈચ્છિત કાર્ય મનમાં ધારી, આ અગ્નિમાં પ્રવેશ કરશે તે, તે મારી અને આ અશ્વની માફક થોડાજ વખતમાં દિવ્ય, રૂપધારી થઈ શકશે, અને તેના મનોરથ સિદ્ધ થશે. આ પ્રત્યક્ષ બનેલ સિધપુરૂષને અને અન્યને દાખલ જોઈ દિવ્યરૂપના અને મનેઇચ્છિત સુખના ઈરછક જાદિ અનેક. પરૂ અગ્નિમાં પડવાને તૈયાર થયા. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ ( 284) વીદ્યાકળા ચૌતામણું 1-8-0 ( સિધ્ધપુરૂષે જણાવ્યું કે,–અરે લેકે ! તમે હમણાં થોડી વાર ધીરજ રાખો. આ અગ્નિ ખરેખર તીર્થ ભૂમિ સરખો છે. તે હું તેની પ્રથમ પૂજા કરી લઉં.આ પ્રમાણે કહી ઘી પ્રમુખ અનેક હવ્ય પદાર્થો મંગાવી, કપટ મંત્રોચ્ચા પૂર્વક, મંદ પડી ગયેલા તે અગ્નિમાં, તે પદાર્થ હોમી અનિ વિશેષ પ્રદીપ્ત કર્યો. પ્રકરણ 45 મું. પાણીને ક્ષય અનિપ્રવેશ રાજયપ્રાપ્તિ, અગ્નિપૂજન થઈ રહ્યું. મંદ અગ્નિ પ્રદીપ્ત થશે. " હું પ્રથમ પ્રવેશ કરીશ. નહિ, નહિ, હું પ્રથમ પ્રવેશ કરીશ.” ઇત્યાદિ બલવા પૂર્વક સિદ્ધની માયાજાળમાં ભરમાયેલા, રાજા અને પ્રધાને, ઈચ્છિત સુખ મેળવવાના સંકલ્પ કરવાપૂર્વક, અગ્નિમાં પ્રવેશ કર્યો. રાજાના જેવી પ્રબળ ઇચ્છાવાળા અનેક રાજપુરૂષ, રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશ કરવા લાગ્યા. દયાળુ દીલના રાજકુમારે તે સર્વને મના કરી કે, હે લેકે ! તમે ઉ. તાવળ નહિ કરો. થોડા વખત વિલંબ કરે. રાજા તથા પ્રધાનને બહાર આવવા દે. પછી તમે પ્રવેશ કરશે. મહાબળનું કથન સર્વ લોકોએ માન્ય કર્યું. કેમકે, અત્યારે તેના ઉપર સર્વ પ્રજાને પૂર્ણ પ્રેમ હતો રાજા તથા પ્રધાનને અગ્નિમાં પ્રવેશ કર્યા ઘણે વખત થયો છતાં, બન્નેમાંથી એક પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ વ્યાપારની ફી 1-8-0 ) ( 285 ) બહાર ન આવ્યું. ત્યારે પ્રજાલક સિધને પ્રશ્ન કરવા લાગ્યા કે, આટલે બધો વખત થયે છતાં હજી રાજા, તથા પ્રધાન બહાર કેમ ન આવ્યા ! તમે તે થોડા જ વખતમાં બહાર આવ્યા હતા. મહાબળ—પ્રજાગણ ! તમે વિચાર કરે, કે, અગ્નિમાં પ્રવેશ કરેલ કે માણસ કેઈપણ વખત બહાર આવ્યું છે ? હ, અગ્નિમાંથી બહાર આવે છે, તેનું કારણ મને વ્યંતર દેવની મદદ છે. તેણે મને ઘણે ઠેકાણે મદદ કરી છે. પ્રજાગણ– હા ! હા ! અમને ખબર પડી. તમે રાજા ઉપરનું તમારું વેર વાળ્યું છે. ખરેખર, રાજા, તથા પુત્ર સહિત પ્રધાનને, તેને અન્યાયક્ષ ફળીભૂત થયા. ' રાજા મરણ પામવાથી, સામંતાદિ સર્વ રાજપુરૂષ એકઠા થઈ વિચારવા લાગ્યા કે, હવે રાજ્ય કેને આપવું ? કેમકે રાજાની પાછળ રાજ્ય ધારણ કરે તે કઈ લાયક પુત્ર નથી. પ્રજા સમુદાયે બહુમતે જણાવ્યું કે, આ સિદ્ધપુષ રાજ્યને લાયક છે. તેમજ ગુણવાન્ સાથે અપૂર્વ સમર્થ્યવાનું છે. દેવ પણ જેને મદદ કરનાર છે, આવા સામર્થ્યવાનને રાજ્યારૂઢ કરે તે સર્વરીતે ગ્યજ છે. પ્રજા પક્ષના મતને સર્વ તરફથી ટેકો મળતાં, સર્વ પ્રજાએ અને રાજપુરૂષોએ મળી સિદ્ધને (મહાબળને ) રાજ્યસનપર સ્થાપન કરી, રાજ્યને સર્વ અધિકાર સેં . સિદ્ધ, ન્યાય પૂર્વક રાજ્યનું પાલન કરવા લાગે. પિતાના પ્રચંડ બાહુબળથી પ્રબળ શત્રુઓને પણ સ્વાધીન કર્યા. ક્રમે મહાબળ સિદ્ધરાજના નામથી પ્રખ્યાતિ પામે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ ( 286 ) અરેબીયન નાઈટસ 2-0-0 મહાબળે વ્યંતરદેવનો મોટો ઉપકાર માન્યો, નમસ્કાર કરી નમ્રતાપૂર્વક તે બેલ્યો. અત્યારે તમે તમારા સ્થાન પર પધારો. કેઈ વિષમ કાર્ય આવી પડયે હું આપને સંભારીશ, તો તે અવસરે આપ મને સાહચ્ય કરશો. વ્યંતરદેવ “તથાસ્તુ ! એમ કહી ત્યાંથી અદ્રશ્ય થઈ ચાલ્યા ગયે. . - મલયાસુંદરીના મને પૂરણ થયા. સ્વામીને નિરંતરને માટે મેળાપ થયો. મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કરેલું શીયળવૃક્ષ ફળીભૂત થયું અને તે મહારાણીના પદ પર આરૂઢ થઇ, છતાં પણ પુત્રને મેળાપ હજી થયો ન હતો અને તેથી તે મહારાણી પદ પણ, શલ્યની માફક શક્તિ હૃદયમાં સાલતું હતું. પ્રકરણ 46 મું. બીસાર્થવાહ કારાગૃહમાં ક્રિયાણાનાં વહાણે ભરી બળ સાર્થવાહ દેશાંતરે ગયા હતું અને ત્યાં તેણે મલયાસુંદરીને દ્રવ્ય લઈ કારૂના કુળમાં વેચી દીધી હતી. તે સાર્યવાહ, દેશાંતરથી પાછા ફરી, ઘણી રિદ્ધિ સહિત સાતિલક બંદરે આવી પહોંચે. કેમકે તે અહીને જ રહેવાસી હતા, માલનાં ભરેલાં વહાણે બંદર પર સુખી કેટલીક ઉત્તમ ચીજોનું ભેટશું લઈ, તે મહારાજા સિધ્ધરાજને મળવા માટે સભામાં આવ્યું. સાર્થવાહ ભેટશું મૂકી રાજાને નમસ્કાર કરી ઉભું રહ્યું : ' , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ સેલ્ફ વાછત્ર ગાઈડ 1-4-0 (ર૮૭) આ અવસરે રાજસભામાં રાજાની પાસેજ મલયાસુંદરી બેઠેલી હતી. તેને જોતાં જ સાર્થવાહને ઘણે ભય લાગે, કેમકે તેણે મલયાસુંદરીને કદર્થના કરવામાં કાંઈ કચાશ રાખી ન હતી. ભયથી વ્યાકુળ થયેલ સાર્થવાહ કેઈ કાર્યના મિષથી તત્કાળ સભામાંથી બહાર નીકળી ઘેર આવ્યું. ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે, અરે ! આ સુંદરી દ્વીપાંતરમાંથી અહીં કેવી રીતે આવી ? અને રાજાની સ્ત્રીપણે કેવી રીતે સંબંધ પામી ? મેં આ સ્ત્રીને કદથના કરી જે જે દુઃખ આપ્યાં છે. તે સર્વ વાત જે આ સ્ત્રી રાજાને કહેશે તે, રાજા મને જીવથી મારી નાખશે. હવે મારે શું ઉપાય કરે વગેરે વિચારમાં સાર્થવાહ દુઃખી થઈ રહી છે. મલયાસુંદરી પુત્રવિયોગે અત્યંત દુઃખણું થઈ રહી હતી અને તેથી આવા સુખમાં પણ બળસાર્થવાહને વિસરી જાય તેમ નહોતી જ. બળસાર બહાર ગયો કે તરતજ મહાબળને તેણીએ જણાવ્યું કે, સ્વામિનાથ ! આજ બલસાર્થવાહે મને અત્યંત દુઃખ આપ્યું હતું અને પુત્રને લીધે છે. મલયાસુંદરીનાં વચન સાંભળતાંજ, રાજાને પગથી તે મસ્તકપર્વત કેલથી વાળા વ્યાપી ગઈ. દુષ્ટ સાર્થવાહે મારી સ્ત્રીને વગર પ્રયોજને આવી રીતે કાદર્થના કરી. અરે સુભટો ! જુવે છે શું? બલસાર્થવાહને કુટુંબ સહિત બાંધીને અહીં લાવે અને તેને સર્વમાલ જપ્ત કરી મુદ્રિત કરે - રાજાને હુકમ થતાંજ સાર્થવાહને કુટુંબ સહિત પકડવામાં આવ્યું. અને તેનો સર્વ માલ જપ્ત કર્યો. રાજાએ, સાર્થવાહને તેને ગુને જણાવી કુટુંબ સહિત કેદ કર્યો. સાર્થવાહ વિચારવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ ( ર૮૮) રાજ ભાષા રૂ 2-00 લા કે કરેલ કર્મો ઉદય આવ્યાં. આ રાજા પાસેથી મારે છુટકારો થાય તેવા બીલકુલ સંભવ નથી. છતાં એક ઉપાય છે. તે ઉપાય જે પુણ્યદયથી પસર પડે તે મારા જાનમાલની કુશળતાનો સંભવ છે. - તે ઉપાય એજ છે કે, આ રાજાનો પ્રબળ વેરી, ચંદ્રાવતીને મહારાજા વિરધવળ છે. તેમજ તે, મારે વિશેષ પ્રકારે પરિચયવાળ પણ છે. તે રાજા આ રાજાનો પરાજય કરી મને છેડાવશે. - આ રાજએ મારી મીલકત જપ્ત કરી છે, છતાં હજી મારી ગુપ્ત મીલકત તેના જાણવામાં આવી નથી, તે બચી ગઈ છે. તે તે મીલકતમાંથી આઠ લાખ ના મહેર, અને દ્વીપાંતરથી લાવેલ લક્ષણવાન આઠ હાથી, તે વીરવળ રાજાને મારે છુટકારો કરવા નિમિત્ત મેકલાવું. આ પ્રમાણે સ ક૯૫ કરી, બંદીખાનામાં રહ્યાં છતાં, પિતાના વિશ્વાસપાત્ર સોમચંદ્ર નામના વણિકને, ગુપ્તસંકેતથી તે વાત જણાવી. અને ગુપ્ત ખજાનામાંથી આઠ લાખ સોનામહોર લઈ, સેમચંદ્રને વીરધ વળ રાજા પાસે પિતાની મદદે બોલાવવા, જવા આજ્ઞા કરી. સેમચંદ્ર, આઠ લાખ સેના મહોર વઈ, વીરવળ રાજાને બેલાવવા માટે આગળ વધે. તે રદ્રઅટવીમાં જઈ પહોંચ્યું, તેટલામાં ચંદ્રાવતીને રાજા વીરવળ, અને પૃથ્વી સ્થાનપુરને રજા સુરપાળ મોટા સૈન્ય સહિત તેને સંમુખ મલ્યા. - આ બન્ને રાજાને એવી ખબર મળી હતી કે, રદ્રઅટવીમાં આવેલા દુર્ગતિલક નામના પહાડ ઉપર, ભીમ નામનો પલીપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ ક . મુંબઈ શહેરનું વર્ણન. 0-6-0 ( ર૮૯) રહે છે, તેની પાસે મલયાસુંદરી છે. આ ખબર સાંભળતાં જ, પુત્ર, પુત્રીના વિયેગી બને રાજાએ, પોતપોતાના રાજ્યમાંથી પ્રબળ સૈન્ય લઈ ભીમ પલ્લી પતિને જીતીને મલયાસુંદરીને છેડાવવા માટે આવ્યા હતા. દુર્જય પલો પતિને, તેઓએ સૈિન્યબળથી એક લીલામાત્રમાં જીતી લીધે, અને ત્યાં સવે રથ મલયાસુંદરીની તપાસ કરી, પણ તે દુર્લભસુંદરીના સેહેજપણ સમાચાર ત્યાંથી ન મળ્યા, ત્યારે નિરાશ થઈ અને રાજાઓ પાછા પોતાના નગર તરફ જતા હતા, તે અવસરે સે. ચંદ્ર તેમને ત્યાં જઈ મળે.. બળસારનો કહે સર્વ વૃત્તાંત, સોમચંદ્ર સવિસ્તર વીધવળને નિવેદિત કર્યો. અને આઠ લાખ સોના મોહેર ભેટ તરીકે તેની આગળ મુકી. રાજા વિરધવળે, સેમચંદ્રનું કથન ધીરજથી સાંભળ્યું અને ને પૂર્વાપર વિચાર કરી, સિદ્ધરાજ સાથે યુદ્ધ કરી, બલસારને છોડવવાનું કબૂલ કર્યું. રાજા વિરધવળે, આઠ લાખ સુવર્ણમાંથી અરધો અરધ. સુવર્ણ સુરપાળ રાજાને આપ્યું અને સિદ્ધરાજને પરાભવ કરી, બલસારને મુકત કરવા માટે સાથે આવવા જણાવ્યું. રાજા સુરપાળે પણ ઉડા લેભ સમુદ્રને પુર્ણ કરવા માટે, રાજા વીરાવળના વિચારને ટેકે આપે. અર્થાત્ સાથે આવવામાટે હા કહી. અને જણાવ્યું કે, તે રાજા સાથે આપણે વંશપરંપરાથી વૈર ચાલ્યું આવે છે, તે આ પ્રસંગે તે રાજાને મારીને આપણા વેર સાથે તેનું સર્વસ્વ ગ્રહણ કરીશું. ' - TITITHI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ ( 20 ) દીલીદરબાર (ચીત્ર સહીત ) 1-0-0 સિદ્ધરાજ કોણ છે ? અને તેણે બલસારને શા માટે કેદ કર્યો છે? આ બાબતથી તે બને રાજા અજાણ છે. તેમજ આ સિદ્ધરાજ કોણ છે, અને મલયાસુંદરીને વરધવળ સાથે શું સંબંધ છે તે વિષે બલસાર પણ અજાણું છે. આમ હોવાથી ત્રણે જણાએ અજાણપણાથી એક મેટુ સાહસ કર્યું છે. પણ એ ઠેકાણે તેઓને શે દોષ ? વિષયવાસનાજ તેવી છે. લોભને તે થેભજ નથી. ભાવી પણ તેવુંજ. એ નિમિત્તજ આ સર્વને મેળાપ થવાને છે. આ પ્રમાણે વેર વાળવાને અને લેભ સમુદ્રને પુરવાને વિચાર કરી, અસંખ્ય દળ સાથે, બન્ને રાજાએ સિદ્ધરાજ પર ચડાઈ કરી. સૈન્યભારથી કાયર પુરૂષના હદયની માફક પૃથ્વીને કંપાવતા, બને રાજાઓ સાગરતિલક શેહેરની નજીકમાં આવી પહોંચ્યા. પ્રકરણ 47 મું. દુતખેષણ શેહેરની નજીકમાં ઉંચી ટેકરીઓ વિગેરેની સગવડતાવાળી જમીન ઉપર સૈન્યનો પડાવ નાખે. *. આવું મોટું સૈન્ય પિતાના રાજ્યપર ચડી આવ્યું છે, છતાં આ રાજા નિર્ભય કેમ જણાય છે ? યુદ્ધ વગેરેની સામગ્રી કેમ તૈયાર કરતે નથી ? વિગેરે વિતર્કો કરતા, અને રાજાઓએ દૂતને શિક્ષા આપી સિદ્ધરાજ પાસે મોકલે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ વૈદ્યક ટકા સંગ્રહ 3-0-0 ( ર ) દ્વત રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી કહેવા લાગ્યો. રાજન ! પૃવીસ્થાનપુરને મહારાજા સુરપાળ, તથા ચંદ્રાવતીને મહારાજા વીરધવળ, અને મોટું સિન્ય લઈ અહીં આવ્યા છે. તેઓ આપને જણાવે છે કે, જે બળયાર સાથે વાહને તમે કેદ કરી બંધી ખાને નાંગે છે. તે અમારો મિત્ર છે. ખરેખર ઉદાર દિલના દાનેશ્વરી મનુષ્ય સર્વ જીવોની સાથે બાંધવોની માફક આચરણ કરે છે, મધુર પાણી વરસતે પર્જન્ય, (વરસાદ) કેને તૃપ્ત નથી કરતે ? તે વ્યાપારી વારંવાર અમારા રાજ્યમાં વ્યાપાર નિમિત્તે જ આવે કરી, અમારા માહારાજા સાથે વિશેષ પ્રકારે સ્નેહસંબંધથી સંબંધીત થયેલ છે. તે ઉત્તમ કુળને અને પ્રમાણિક માણસ છે, માટે તેને તમારે છે સુકવે. જોઈએ. . . મિત્રની માફક, બંધુનીમાફક કે પુત્રીની માફક, વ્યસનમાં આવી પડેલાં, આ સાર્થવાહની, અમારોસ્વામી બીલકુલ ઉપક્ષા નહિ કરે. છે. અમારા બન્ને મહારાજા આપને એમજ કહેવરાવે છે કે, તે સાર્થવાહને સત્કાર કરી તમે તેને છોડી મુકે, અને તમેતમારું રાજ્ય સુખશાંતિથી પાલન કરે. કદાચ આ સાર્થવાહે તમારે અપરાધ કર્યો હોય, તથાપિ તેને એક અપરાધ સહન કરે. એક પાંદડામાં બગાડ થતાં કાંઈ ફળેલું વૃક્ષ કાપી નાંખવામાં નથી આવતું. અમારા સ્વામીએ આ સાર્થવાહને પિતાના માણસપણે સ્વીકાર્યો છે. તે આ ધનાઢયનો નિગ્રહ કરે, તે હવે તમને, અશકય થઈ પડશે, કેમકે જે વનમાં સિંહ ગર્જના કરી રહ્યો, P.P. Ac. Gumratmasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ ( 12 ) જીવન શાસ્ત્ર 1-0-0 છે, તે વનને જોવાને પણ શું હાથી સમર્થ થશે ? * રાજન ! તમે શુરવીર છે, તથાપિ અલ્પબળવાળા છે. અને અમારા રાજા મહાન સભ્ય સમુદાયવાળ છે. તે સમુદ્રની અંદર સાર્થવાહની મુડીની માફક તમારું સિન્ય, તેના સૈન્યમાં વિલય થઈ જશે. પૂર્વોપર વિચાર કરી, સાર્થવાહને છોડી દે તે ગ્ય છે. નહિતર અમારા મહારાજાએ, સાર્થવાહને બળાત્કારે પણ છુટકારે કરાવશે, અને તમને પણ શિક્ષા કરશે. સિંહે પોતાના પંજા સજી કયે , હાથીનું કાંઈપણ એર ચાલનાર નથી. માટે હે રાજન ! આ છેવટને પેગામ છે, કાંતે સાર્થવાહને છે કે, નહિંતર યુદ્ધ માટે તૈયાર થાઓ. રાજન ! મારા વિચાર પ્રમાણે કાર્યને દઈ વિચાર કરે, રાવણની માફક મોહ નહિ પામે, ઉપાર્જન કરેલું રાજ્ય ચિરકાળ પર્યત ભગવે, અને અમારા મહારાજાનું વચન માન્ય કરે. સિદ્ધરાજે, દૂતનાં કહેલાં વચને શાંતપણે સાંભળ્યાં, પિતાને પિતા, તથા સસરે, સન્મુખ આવ્યા જાણે તેને ઘણે હર્ષ થયે. હર્ષથી તેનાં રોમેરેામ ઉલ્લાસ પામ્યાં, છતાં કૃત્રિમ કોપના આવેશમાં તે રામ ઉલ્લાસને ફેરવી નાંખી અર્થાત્ કેપનો આડંબર કરી, રાજા દૂતને કહેવા લાગ્યું. ' અરે દ્વત ! તું બહુ વાચાળ જણાય છે. તારા બને. સ્વામી ઘણું મોટું સન્મ લઈને આવ્યા છે, તે શું મારે ભુજા નથી ? દેહ નથી ? કે હું મનુષ્ય નથી ? એકજ સૂર્ય કરે છે તારાનું તેજ શું નથી ગ્રહણ કરતો ? એકજ કેસરી અનેક હા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ વૈદ્ય કુસુમાકર -4-0 ( ર૯૩). થીના મદ શું નથી ગાળતે ? હાલે અને એકનો એકજ પુત્ર હોય છતાં, દુષ્ટાચરણવાળા તે કપુરને ન્યાયી રાજઓ શું શિક્ષા નથી આપતા? આ સાર્થવાહ તારા રાજને વલ્લભ હેલ્થ તે તેમાં મારે શું ? તે અન્યાયીને શું હું શિક્ષા ન આપું? શરીરે વળીયાં પડયાં અને માથે પળીયાં ચડયાં છે, ન્યાય માગે ચાલવાનું બીરૂદ ધરાવે છે, છતાં આ અપરાધીને છેડાવતાં તારા સ્વામીને શું લજજાનની આવતી ! અન્યાયપક્ષને યુષ્ટિ આપના રાએ યુદ્ધમાં મારી આગળ બીલકુલ ટh શકવાના નથી. તેને ચાદ હશે, ઘુવડને આશ્રય આપનાર, રાત્રિના અંધકારની, સૂર્ય આગળ કેવી સ્થિયિ થઈ પડે છે ! તેવી સ્થિતિ અન્યાયીને આશ્રય આપનારની થશે. - સિંહ જ્યારે પિતે ચડાઈ કરે, ત્યારે હરિશનાં બાળકોને કેનું શરણ ! વિદ્યુત્પાતની આગળ, વૃક્ષ કે ઘર, શું મનુષ્યનું રક્ષણ કરી શકે છે કે નહિ જ. . . રાજા હા કે રંક છે, અપરાધીને તે શિડ્યા આપવીજ. જો તેમ કરવામાં ન આવે તે અમારે રાજ્યધર્મ કયાં રહે છે અન્યાયી સાથે વાહને પક્ષ કરનાર તારા સ્વામીને, રણસંગ્રામમાં, મિરા ખગ અને ખાણની સાક્ષીએ હું પ્રાયશ્ચિત આપીશ. માટે દૂત જા જલદી દ્વારા સ્વામીને ચેતાવ સંગ્રામને માટે તૈયાર થાય. હું પણ તારી પાછળજ યુદ્ધઅર્થે બહાર આવું છું. આ પ્રમાણે લતાંજ સિંહાસન પરથી સિદ્ધરાજ બેઠો થયો અને રણસંગ્રામના પ્રમ્રાઉન સૂચક રણશીગુ ( શ્રેરી) વગડાવ્યું. સિદ્ધરાજ વાકુરાસુરી અને ઉત્સાહ દેખી તો સ્તબ્ધજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ ( 4 ) ઘર વૈદુ. 3-- થઈ ગયો, તરતજ ત્યાંથી રવાના થઈ, રાજા સુરપાળ તથા વીરવળને આવી મળે. અને સિદ્ધરાજે જણાવેલ વાક્યથી યુદ્ધ માટે સજજ થવા જણાવ્યું. " : ", મહાબળ સભા બરખાસ કરી, પિતાના મહેલમાં મલયાસુંદરીને આવી મળે, અને બળસારને છોડવવા માટે આવેલા પિતાશ્રી તથા સસરાના શુભ સમાચાર નિવેદિત કર્યા. અનાયાસે પિતાશ્રી તથા સસરાને અહીં આવેલા સાંભળી મલયાસુંદરીના આનંદને પાર ન રહ્યો. " . મહાબળ–કાંતા ! સંગ્રામ કર્યા સિવાય એકદમ પિતાજી તથા સસરાને જઈ મળવું તે મને ઉચિત લાગતું નથી. યદ્યપિ, પિતાજી અથવા સસરાજી સન્મુખ યુદ્ધ કરવું તે અનુચિત છે, છતાં સંગ્રામા આવેલ હોવાથી તેમ કયા સિવાય " હું તમારે જમાઈ છું કે, “આપને પુત્ર છું. એમ કરી દીનતાથી મળવું એ ક્ષત્રિયેને મેટું અપમાન કરનાર છે. કે માનભંગ કરનાર છે. તે એકવાર શેડો પણ સંગ્રામ કરી, મારા હાથ દેખાડી પછી હું તેમને ભેટી પડીશ, માટે તું અહીં રહેજે. આ મહેલના ઝરૂખામાં બેસી, તૂરથી થતા સંગ્રામને જોયા કરજે. આ પ્રમાણે મલાયાસુંદરીને જણાવી મહાબળ ત્યાંથી બહાર નીકળે. . - પ્રકરણ 48 મું. .. રણશીંગાં કુંકાવા લાગ્યાં. ચતુરંગ સિન્ય આવી મળ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ હતાં કે જા. તયાર થઈ હિના સાથ અને જ આય ઔષધ 3-0-0 (25) રણરંગ હસ્તી પર બેસી મોટા ઉત્સાહથી સિદ્ધરાજ શેહેર બહાર આવ્યું. બને સિન્યમાં રણસંગ્રામનાં વાજી એટલા જોરથી વાજતાં હતાં કે જાણે બ્રહ્માંડને પણ નાખશે. રણાંગણમાં પ્રવેશ કરવા માટે સુભટે તૈયાર થઈ ગયા. ભાટ લેક સુભટના પરાક્રમોનું વર્ણન કરવા લાગ્યા. ભયંકર સિંહનાદ ચારે બાજુ થવા લાગ્યા. જયશ્રીના ઈચ્છક સુભટો નૃત્ય કરવા લાગ્યા. અને સૈિન્ય સંમુખ આવી લાગ્યાં. યુદ્ધને પ્રારંભ થયો. રથવાળા રથ વાળા સામે, હાથી પર ચડેલા હાથીવાળા સામે, અશ્વવાળા અધવાળા સામે, અને પદાતિઓ પદાતિ સામે ધસ્યા. રણવેશમાં વીરપુરૂના મસ્તકના કેશ, મનની અંદર રહેલા ક્રોધાનળના ધુમાડાની માકફ ઉછળવા લાગ્યા. પરસ્પર છેડેલા બાણુના સમુદાયથી સૂર્ય ઢંકોપા લાગે અને જાણે કાળરાત્રિની શરૂઆત થઈ હોય તેમજ અંધકાર ફેલાવા લાગ્યો. અન્ય અન્યનાં શસ્ત્ર સંધર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ, વચમાં વીજળી માફક પ્રકાશના ઝબકારા આપતા હતા. પ્રસરતાં બાણનાં સૂકાર ભયંકર ભાલાએના રણકાર, ધંધુયમાન થતા શિલાના સમુદાય, ખગના ખાકાર. છુરીના છણકાર, અને દંડના ભાત્કારથી સંગ્રામભૂમિ ભયંકર દેખાવા લાગી. શરીર પર ધારણ કરેલ બખ્તરના ગુટસ્ ત્રુટસ્ શબ્દો થવા લાગ્યાં. કાયર પુરૂષે કંપવા લાગ્યા, અને શુરવીરનાં રોમાંચ વિકસિત થવા લાગ્યા. ખગાખડગી, દંડાદેવ, શરાશરિ, કુંતાકુંતિ ગદગદિ, દંતાદંતિ, લાતા લાતિ, મુષ્ટામુષ્ટિ, અને મુગરા મુદગરિ પ્રમાણે ભયંકર યુદ્ધ આપસમાં થયું. ક્ષય કાળને રક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ (296 ). નિઘંટ રત્નાકર 1 0-0 સૂચવનાર આ યુધના પ્રસંગમાં થોડા જ વખતમાં સિદ્ધરાજનું સિન્ય ભાગ્યું. કેમકે તે ઘણુજ થોડું હતું. તેમજ તેને અચાનક તૈયાર થવું પડયું હતું. યુદ્ધમાંથી પાછું ફરી સૈન્ય શહેર તરફ વળવા લાગ્યું. " પોતાના સિન્યને પાછું ફરતું દેખી, રણરંગ હાથી પર બેસી સિદ્ધરાજ પોતાના સિનિની સ્થિર કરતો. સિંહનાદથી સામા પક્ષના સૈન્યને ત્રાસ આપતે, રણ સંગ્રામના ખરાપર આવી યુદ્ધ કરવા લાગ્યે. સિદ્ધરાજને સંમુખ આવેલ દેખી, વિધાલંકાર હાથી ઉપર બેસી સુરપાળ રાજા, અને સંગ્રામ તિલક હાથી ઉપર બેસી વિરધવળ રાજા તેના સંમુખ યુદ્ધ કરવા આવી પહોંચ્યા. પોતાના સર્વબળને વાપરતા, તે સવે રાજાઓ જીવ પર આવીને લડવા લાગ્યા. પિતાના બાહુ બળથી સામે પક્ષ અજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતરદેવનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વ્યંતરદેવ હાજર થયે, " આવી પહોંચ્યો છું” એમ જણાવી તે દેવ સિદ્ધરાજને મદદ કરવા લાગે તે સામા પક્ષ તરફથી આવતાં બાણોને, અર્ધમાગમાંથી જ પકડી લઇ સિદ્ધરાજને આપવા લાગ્યો. સિદ્ધરાજના સૈન્યનાં બાણ સામા પક્ષને વાગવા લાગ્યાં અને તે તરફનાં બાણ વચમાંજ દેવ ઉપાડી લેવા લાગ્યો આ કારણથી મેઘધારાથી જેમ હંસો દિશાઓમાં ઉડી જાય છે, તેમ સિદ્ધરાજની બાણુધારાએ, રણાંગણમાંથી રાજહંસ સહજ વારમાં ઉંડ લાગ્યા. એક તે બળવાન અને યુવાન સિદ્ધરાજ, તેમ વળી દેવની મદદ, આ બન્ને કારણથી સિધરાજનું જોર વધ્યું. તેણે કૈતુકથી રાજાના ચામર, વજા અને છત્ર છેદી નાખ્યાં તેમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ હિંદની હાલત 0-8-0 ( ર૯૭ ) તે અને રાજાના શરીરનું રક્ષણ કરતાં તેમણે હાથમાં લીધેલાં શો વારંવાર પાડી નાખવા લાગ્યા, તેજવાન ગુરૂ શુકને પણ ચંદ્રમા જેમ નિસ્તેજ કરી નાખે છે, તેમ બન્ને રાજાને નિસ્તેજ કરી ચિંતા સમુદ્રમાં નાખ્યા. ચિંતાથી અધોમુખ અને લજજાથી શ્યામ મુખ ધારણ કરતા પતા તથાસ સરાને દેખી, સિદ્ધરાજે વ્યંતરદેવને બોલાવી, કેટલીક અગત્યની ભલામણ કરી પૂવેર લખી રાખેલ એક લેખ, બાણુના અગ્ર ભાગમાં રાખી, તે બાણ રાજાના સંમુખ ફેંક્યું. દેવ પ્રભાવથી સિદ્ધરાજે મુકેલું બાણ રાજાને નમસ્કાર કરતું અને મનુષ્યને મેહ પમાડતું રાજા પાસે આવ્યું. આ પ્રમાણે આવતા બાણને દેખી તે બન્ને રાજાઓ ચિત્તમાં ચમત્કાર પામ્યા. બાણ આકાશથી નીચું ઉતયું. સુરપાળ રા જાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો, અને તેના ચરણાવિ - માં તે પત્ર મુકી પાછું તે સિદ્ધરાજની પાસે ચાલ્યું ગયું. વાણનું આવું કર્તવ્ય જેઈ, સર્વ સૈનિકને આશ્ચર્ય થયું. તેઓ પરસ્પર બોલવા લાગ્યા. ભાઈઓ! આમાં કાંઈ ગુઢ પરમાર થે જણાય છે, પણ આપણે તે સમજી શકતા નથી. એટલામાં તે સુરપાળ રાજાએ તે લેખ હાથમાં લીધે, અને ને તેને બેલી ઘણીવાર સુધી તે અક્ષરની ૫તિ નિહાળી વાંચવા માંડે. - લેખ સાંભળવાની ઈચ્છાથી, રાજાની ચારે બાજુ હજારે મનુષ્ય વિટાઈ વન્યા. કેળાહળ બંધ થયું. એટલે રાજાએ મોટાસ્વરે તે લેખ વાંચો શરૂ કર્યો. - * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #307
--------------------------------------------------------------------------
________________ (28) કલાપી 1-8-0 . શ્રીમાન વીર પુરૂષોથી સુશોભિત, રણાંગણ ભૂમિમાં સ્થિત, પુજ્ય પિતાશ્રી સુરપાળ નરેંદ્રના ચરણાવિદમાં. તથા શ્રીમાન્ ચંદ્રાવતી નરેશ,શ્વશુરસ્ત્રી વરધવળના ચરણસરેજમાં, આ 5 શ્રીના સંમુખ સૈન્યમાં સ્થિત મહાબળ કુમાર આપ સર્વને નમસ્કાર કરવાપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે, આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યનો પૂર્ણ પરિગ્રહ પ્રાપ્ત થયેલ છે, તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રદાથે, મારા ભુજબળને વિનોદ આપશ્રી સમક્ષ મેં કર્યો છે. તેમાં પુજન કરેલો પરાભવ કે અવજ્ઞા, યા અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા ગ્ય છે. ' પુજ્ય પિતાશ્રીના પાદાવિંદની પ્રાથે પ્રબળ ઉત્કંઠિત થઈ રહયે હતો, તેમાં પ્રબળ પુણ્યદયથી અકસ્માત્ પુનાં પવિત્ર દર્શન પ્રાપ્ત થયાં છે, તે આ અદ્વિતીય હર્ષ સ્થાને આપશ્રી શેકસંકલિત શા માટે ? આ લેખનો ભાવાર્થ વાંચવાની સાથેજ આખા સિન્યમાં હર્ષનાદની ગર્જનાઓ થવા લાગી. સુરપાળ રાજા આનંદાશમાં છેલવા લાગે. અહ! વિધિની પ્રસન્નતા ! અહેભાગ્યદય ! હમણાં જ પુત્રવધૂસહિત મહાબળ અહીં આવી મળશે. આજે નારકીસરખા અસહૃા વિયોગ દુઃખથી અમારે ઉધ્ધાર થયે. આજેજ જીવન પામ્યા. આજે જ ચેતન્ય સુપ્રગટ થયું, અને તે પણ આજેજ વિકસ્વર થયાં, આ પ્રમાણે બોલતે સુરપાળરાજા વીરધવળરાજાની સાથે, મહાબળકુમારના સૈન્ય સંમુખ ચાલવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ (28) કન્યા વિક્રયની કુરતા 0-6-0 પ્રકરણ 49 મું. સ્વજનમેળાપ. | સ્નેહ એવી ચીજ છે કે, ત્યાં માન, અપમાન, કે મોટા નાનાની ગણના કે તુલના રહેતી નથી. અવિવેક કે અવિનય તે અખંડ રસના પ્રલાહમાં લીન થઈ જાય છે. અને ઉલટા તે આંતરની કારી લાગણીને સુચની સ્નેહનું પોષણ કરે છે. પિતાશ્રી તથા સસરાને સંમુખ આવતા દેખી, મડાબળ પણ તરતજ આસન છેડી સંમુખ દોડી ગયે, અને પિત ના . ચરણમાં નમી પડે. નેત્રોમાંથી ઝરતા અપ્રવાહે વિયેગવ્યથા ' ખાલી કરી, આંતરસ્તંડ પ્રકટ કર્યો, તે સ્નેહ કેટલો હશે તેનું માપ કરવું અશકય હતું. ત્યાં વિશેષ વખત ખોટી ન થતાં, આ પુજ્યમંડળને મેટા મહત્યપુર્વક મહાબળે શહેરમાં પ્રવેશ કરાવ્યું. પરિવાર સહિતિ અને રાજાઓ મેહેલમાં દાખલ થયા. - મલયાસુંદરી, પિતા તથા સસરાને નમી પડી તેમને જોતાંજ આંતરદુઃખ યાદ આવ્યું. તેની આંખોમાંથી અશ્રુને અખંડ પ્રવાહ વહેવા લાગ્યું, તેનું હૃદય તેને સ્વાધીન ન રહ્યું. અંતે ધુસકે ધ્રુસકે રૂદન કરવા લાગી. પિતે રૂદન કર્યું, અને સ્નેહીઓને પણ રડાવ્યા. છેવટે પિતા તથા સસરા પ્રમુખે દિલાસે અપવા પુવક ઘણી રીતે બોલાવી તેને શાંત કરી. * * છે . ભોજન કર્યા પછી, ખાનગી મેહેલમાં રાજકુટુંબ એકઠું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ ( 300 ) સુધનીતી કથા 1-0-0 થયું. સુરપાળ તથા વીરજવળ રાજાએ મહાબળ અને મલયાસુંદરીને આજપર્યત પોતે અનુભવેલું સર્વ વૃત્તાંત કહી સંભળા- વવા માટે જણાવ્યું. મહાબળ તથા મલયાસુંદરીએ પોતાને માથિ વીતેલી સર્વ બીના મુળથી કહી સંભળાવી. મલયાસુ દરીનું કહેલું વ્રત્તાંત સાંભળી, વીરધવળપ્રમુખ સ- વેના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેઓને ઘણે શેક થયે. પુત્રીના મસ્તક પર હાથ ફેરવતે, વિરધવલરાજા બોલે. મારી વહાલીપુત્રી! મોટા સંકટમાં આવી પડી હતી. અહા ! રાજકુળમાં જન્મ પામી, છતાં રરવની માફકનું દુઃખમાં રોળાઈ. તું પુત્રી ! કુસુમથી પણ કમળ છતાં આવાં તીર દુઃખ તે કેવી રીતે સહન કર્ય! ઈત્યાદિ વિવિધ પ્રકારે શેક કરતા રાજાએ, પુત્રીને વારંવાર હાથથી સ્પર્શ કરતી, નેત્ર માર્ગે આંસુ બહાર કાઢી પિતાને શોક ખાલી કર્યો. સુરપાળ રાજાને તેથી પણ વિશેષ દુઃખ લાગી આવ્યું. ઘgો ખેદ કરવા પુર્વક તેણે જણાવ્યું. પુત્રિ! આવા મહાન દુઃખાવમાં તને નાખનાર અવિચારી અને પાપી, અ-સુરપાળજ છે, કુળવધુ મારે સર્વ અપરાધ તારે ક્ષમા કરવા એગ્ય છે. તું ક્ષમા કરજે. પ્રસન્ન થા. કેપને ત્યાગ કર, તું તત્વજ્ઞ છે, એટલે વિશેષ પ્રકારે કહેવાની જરૂર નથી. - મલયાસુંદરીએ નમ્રતાથી ઉતર આપે. સસરાજી! આપ આટલે ખેદ શા માટે કરો છો ? ભાવી કિંઈ અસત્ય કરી શકતું નથી. પૂર્વકૃત કર્મો અવશ્યજ ભેગવવાં જ પડે છે. બીજી મધ્યે નિમિત્ત માત્ર છે. સુખ, દુઃખ આપનાર તે શુભાશુભ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ - શદગુણ સંગ્રહ 7-10-7 ( 301 ) કર્મો જ છે. મારાં પૂર્વકમજ તેવાં હશે. તેમાં આપને શું દેય છે ? મહાબળ તરફ દષ્ટિ કરી, સુરપાળરાજા બો. વત્સ ! તારી કૃપા અપૂર્વ છે. અપરાધી કંદપ રાજાપર તે ઘણો અનુગ્રહ કર્યો છે, છતાં તે નિર્ભાગ્ય તારા અનુગ્રહનો લાભ લઈ ન શકે. તારું સાહસ, તારી બુદ્ધિ, તારૂં શાય, તારૂં ધેય તારું સુકૃત અને તારાપર મનુષ્યને ( પ્રજાનો ) અનુરાગ એ અનુકરણી સાથે અનુમોદનીય પણ છે. ઈત્યાદિ અનેક પ્રકારે પુત્રના ' ગુણાનું અનુમોદન કરતા રાજાએ પુત્રને જણાવ્યું. વત્સ ! મલયાસુંદરીથી પેદા થયેલ તે પુત્ર હાલ કયાં છે ? તે પાપી બલસારે તેની શી વ્યવસ્થા કરી છે ? મહાબળ–તે બળસારને અહીં બોલાવીને પૂછી જોઈએ. ' તરતજ મહાબળે બંધીખાનામાંથી બળસારને સુરપાળ રાજા પાસે બોલાવી મંગાવ્યો. અનેક સુભટોથી વિંટાયેલ, અને લેહની બેથી નિગડિત બલસાર સભામાં આવ્યો. તેને જોતાં જ ભયંકર ભ્રકુટી કરી સુરપાળરાજાએ જણાવ્યું: અરે ! દુબુદ્ધિ, તે અમારો ઘણો અપરાધ કર્યો છે. તને જે . શિક્ષા કરવાની છે તે તે કરશું જ. પણ પ્રથમ તું સત્ય જણાવ કે, તે અમારા પુત્રની શી વ્યવસ્થા કરી છે? તેને કયાં રાખ્યો છે? સુરપાળ અને વિરધવળ બન્ને રાજાને ત્યાં બેઠેલા દેખી, તે સાર્થવાહ અત્યંત ગભરાઈ ગયું. તેને ઘણે ભય થયે. જેની મદદથી બધીખાનાથી છુટવાની કાંઈ પણ આશા રાખતા હતે. તેનાંજ આ પુત્ર અને પુત્રી છે, અને મેં પણ તેને જ મહાન અપરાધ કર્યો છે, તેને જ મેં મહાન કષ્ટ આપ્યું છે, તે વિરધવળ રાજાની પુત્રીનેજ દુર્દશામાં લાવી મૂકી હતી. અને છેવટે કારૂને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ ( 302 ) સદુપદેશમાળા 0-8-0 ઘેર દ્રવ્યથી વેંચી દીધી હતી. તે શું તે રાજાઓ હવે મારે બચાવ કરશે ? ના નહિં જ. ત્યારે હવે મારે શું કરવું ? મારા સર્વ મનોરથે નિષ્ફળ ગયા. રાજગુહે અને સ્વામીદ્રોહ કરનાર મને મારા કુટુંબ સહિત, આ રાજા મારી નાંખશે. પણ હવે એક ઉપાય છે તેનાથી મને જીવિતવ્ય મળવાની આશા છે. તે એજ કે, તેમને પુત્ર મારી પાસે છે, માટે તે પાછો આપવા બદલ, જીવિતવ્યની માગણી કરવી. એમ વિચારી સથવાહે જણાવ્યું. મહારાજા ! હું આપ સર્વને મહાન અપરાધી છું, છતાં આપ જે, મારા કુટુંબસહિત મને જીવિતદાન આપવાની દયા કરે તે હું આપને પુત્ર કયાં છે તે બતાવી આપું. પુત્ર જીવતે છે, તેમ સાંભળી સવને આનંદ થયે. રાજાએ દયા લાવી તેની માગણી કબુલ રાખી, એટલે સાર્થવાહે કોઈ એક ગુપ્ત સ્થળેથી, અન્ય મનુષ્ય પાસે, પુત્ર મંગાવી આપે. વરસાદના આગમનથી જેમ મયુરકુટુંબ આનંદ પામી નૃત્ય કરે છે, તેમ પુત્રને દેખી આખું રાજકુટુંબ આનંદમાં નૃત્ય કરવા લાગ્યું. સુરપાળ રાજાએ બળસારને પૂછ્યું કે, આ પુત્રનું તે શું નામ રાખ્યું છે ! બાળસારે જણાવ્યું મહારાજા ! તેનું નામ બળ રાખવામાં આવ્યું છે. સુરપાળ રાજાએ પુત્રને ખોળામાં લીધો. એ અવસરે તે રાજાની પાસે હાથમાં સે સોનામહોરની એક પિટલી હતી. તે બાળપુત્રે તરતજ પોતાના હાથમાં ખેંચી લીધી. તે દેખી સુરપાળરાજાએ તેનું નામ શતબળ સ્થાપન કર્યું. સુરપાળ રાજાએ, તે બળસાર સાર્થવાહનું સર્વસ્વ લુંટાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ મધું મિક્ષીકા 0-6-0 (33) લીધું, પણ કુટુંબ સહિત તેને જીવતો મૂકી, પિતાનું બોલેલું વચન પાળ્યું. - એક વર્ષ પછી મલયાસુંદરીને મેળાપ થશે, તે નિમિત્તજ્ઞનું વચન સત્ય થયું. કેમકે બરોબર. એક વર્ષેજ, મહાબળને પ્રથમ મલયાસુંદરીને મેળાપ કુવામાં થયેલ હતું. રાજકુટુંબમાં અને વિશેષે આખા રાજ્યમાં આજનો દિવસ આનંદ ત્સવને હતે. સર્વસ્થળે આનંદ વાર્તા રહ્યા હતા, પુત્ર, પુત્રી વિયેગથી વિવુરિત થધેલા બન્ને રાજાઓ આજે શાંતી અનુભવતા હતા. સિદ્ધરાજ તે મહાબળ કુમાર છે એમ જાણે પ્રજા સમુદાય પણ પિતાને વિશેષ પ્રકારે સનાથ માનતે હતે. પિતાની ભુજાબળથી પેદા કરેલું રાજ્ય મહાબળે પોતાના પિતા સુરપાળને સ્વાધીન કર્યું. અન્ય અન્ય પરમ સ્નેહમાં નિમગ્ન થયેલ બને રાજકુટુંબે આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. અતિ '' - - 1. પ્રકરણ 50 મું . ' ' ચંદ્વયશા કેવલી, ... . નાના પ્રકારના પાર્થિવવૈભવને અનુભવ કરતાં, બન્ને રાજકુટુંબ આનંદ સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યાં છે. સાનુકુળ ઈષ્ટ સંગના સંબંધથી, પૂર્વે અનુભવેલ અસહ્ય દુઃખ. અત્યારે વિસારે પડી ગયું હતું. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યને સૂર્યોદય, પરાકાષ્ટાએ - પહએ હેય તેમ પૂર્ણ તપી રહ્યો હતો. આ અવસરે બાહ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ '* ** ** (70) નીતીવિદ 0-12- શાંતિ માટે જેમ વર્ષાઋતુની જર હોય છે તેમ તેથી પણ વિશેષ જરૂર આંતર શાંતિ માટે સદગુરૂની હતી, તે પૂર્ણ કરવાને માટેજ, પુણ્યથી પ્રેરાયેલા પ્રાર્થનાથ પ્રભુના શિષ્ય શ્રીમાન ચંદ્રકશા કેવલી,પૃથ્વીતળપર વિચરા અનુક્રમે ત્યાં આવી સમવસર્યા. કેવલી ભગવાનનું આગમન સાંભળી, અને રાજાઓ પિતાના કુટુંબ સહિત ગુરૂવર્યને વંદન અને ધમશ્રવણ કરવા માટે તેમની પાસે આવ્યા. ધર્માર્થી પ્રજા સમુદાય પણ ઈચ્છાનુસાર ધર્મ શ્રમણ નિમિત્તે આવી મળે. ચંદ્રયશા કેવલી પ્રભુએ પણ નાપર અનુકંપાથી, જન્મમરણને દૂર કરનારી ધમ દેશના આપવી શરૂ કરી. મહાનુભાવે ! આ દુનિયાના સર્વ જીવ, જન્મ, જરા, મરણ, અધી, વ્યાધી, અને ઉપાધી આદિ નાના પ્રકારના દુઃખને અનુભવ કરતાં નજરે પડે છે. આ દુઃખ ક્ષણક છે કે આત્યંતિક છે, તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમને આમ મુંગે મોઢે તેને અનુભવ કર્યા કરે જ પડે છે, તે સંબંધમાં મનુષ્યએ અવસ્ય વિચાર કરે જઈએ, જનાવર કરતાં મનુષ્ય ઉત્તમ છે, કારણ કે, તેમના કરતાં મનુષ્યોમાં વિચારશકિત પ્રબળ છે, પશુઓ કરતાં મનુષ્યનું મન વિશેષ સ્પષ્ટ છે, અને તેથી ગમે તે જાતને તે વિચાર કે નિર્ણય કરી . શકે છે, અને પછી તેના પ્રતિકાર નિમિત્તે તે પયત્ન પણ કરી શકે છે. આટલું છતાં, અરે ! આવું અસીમ સામર્થ્ય છતાં . પણ, તે દુઃખનાં મૂળ કારણે શોધવા કે દુઃખને વિનાશ કરવા મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તે તે મનુષ્યપણું તેમનું શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ બોધ સંગ્રહ 0-4-0 (305) ઉપગનું છે? પશુઓમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીયપણું શું હોઈ શકે ? - દરેક મનુષ્ય વિચાર કરવો જોઈએ કે, હું કોણ છું? આ જગત શું છે ? આ વિચિત્રતાનું કારણ શું? પરમશાંતિ શાથી મળે ? પિતાના મંદ ક્ષપશમથી વિચારની કે વિશુદ્ધિની મંદ પ્રબળતાથી ) આ વાતને નિર્ણય પોતે ન કરી શકે તો અવશ્ય તે ખુલાસે સદ્દગુરૂ પાસેથી મેળવેજ જોઈએ. જે મનુષ્ય પિતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતો તે મનુષ્ય, મનુષ્યપણાને લાયક કેમ ગણાય ? વ્યાજબી કે મનુષ્ય આ" વિશે તમે કેણ છે ? આવું પ્રશ્ન તમને પુછવામાં આવે તે તમે શું ઉત્તર આપશે ? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે હું કોણ છું, ? આને આંતરમાંથી શું ઉત્તર મળે છે ? હું રાજા છું, ક્ષત્રીય છું, પુરૂષ છું, મનુષ્ય છું. આય છું.” આ ઉત્તર તમને વ્યાજબી લાગે છે ? જરા વિચાર કરો તે આનું વિશેષ સ્પષ્ટિકરણ થશે. આ દેશમાં જગ્યા માટે આયે. આર્ય સિવાયના દેશમાં જન્મ પામ્યા હોત તો, આ તો નજ કહેવાતને. ત્યારે આર્ય એ તમારૂં નિત્ય સંબંધીત લક્ષણ કે સ્વરૂપ કહેવાય ? ના નહિંજ. “કેમકે તે વિનશ્વર યાને પલટણ સ્વભાવવાળું લક્ષણ છે. તમારું ખરું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધીત હેવું જોઈએ. ' - હું મનુષ્ય છું.” મનુષ્યના દેહમાં રહ્યા છે માટે મનુષ્ય. પણ જનાવરના શરીરમાં રહ્યા હોત તો ? તે જનાવર કહેવાત.” ત્યારે આ લક્ષણ પણ, તમારે નિશ્ચિત નજ ગણાય. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ N વિદ્યાર્થિ કર્તવ્ય સુબેધ 0-8-0 - “હું પુરૂષ છું” પુરૂષ સંજ્ઞા સૂચક ચિન્હવાળા શરીરમાં રહ્યા છો માટે પુરૂષ. કદાચ સ્ત્રી સંજ્ઞાસુચક ચિન્હવાળા શરીરમાં રહ્યા હોત તો ? સ્ત્રી કહે વાત " ત્યારે પુરૂષ, સ્ત્રી, એ શબ્દવાચક જે વસ્તુ છે, તે તમારું નિયમિત અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય. એ તે સવે એક જાતની ઉપાધીઓ છે. - હું ક્ષત્રીય છું ? ક્ષત્રીયપણું તમે પોતે છે. અથવા તમે ક્ષત્રીય સ્વરૂપ છે. તે શા કારણને લઈને ? * ક્ષત્રીયના કુળમાં જન્મ પામ્યા તે માટે. અથવા " ક્ષાત્ ભયાત ત્રાયતે' ઈતિ ક્ષત્રી. એટલે ભયથી બીજાનું રક્ષણ કરવાને જેનામાં ગુણ છે. તે ક્ષત્રીય " ક્ષત્રી સિવાય અન્ય કુળમાં જન્મ થયે હોત, અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય તમારામાં ન હોત તો ? ક્ષત્રીય નજ કહેવાત. " ત્યારે આ ઉપાધી એજ ક્ષત્રીયપણું, પણ તેથી “તમારું સત્ય સ્વરૂપ ક્ષત્રીયપણું છે.” એ તે સિદ્ધ ન થયું. હું રાજા છું તમે રાજા છે તે ક્યા પ્રબળ કારણને લઈને ? " અનેક મનુષ્યના ઉપર. અને ઘણી લાંબી પૃથ્વી ઉપર હકુમત ચલાવે છે. આજ્ઞા પાલન કરાવે છે. એશ્વર્યને અનુભવ કરે છે. તે કારણને લઈને ? અસ્તુ. આ હકુમત, આજ્ઞા, એશ્વર્ય, અને વૈભવ એ ચાલ્યું જાય તે રાજ કહેવાઓ ખરા કે ? ના. નહિ જ, ત્યારે તમે રાજા છે તે કઈ અપેક્ષાને લઈને તે તમે સમજ્યા જ હશો. હા, “આ રાજ્યવૈભવને,’ જે એમજ છે તે આ રાજવૈભવ, સંયેગ, વિયેગ. ધર્મવાળે હોવાથી ચીરસ્થાયી નથી. માટે તે તમારું સત્ય શાશ્વત સ્વરૂપ જ ગણાય. આ, શરીર પણ આપણે નથી. તે તે આપણું છે. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ . વિવિધજ્ઞાન 0-8-0: ' ( 307 ) mmmmmmmmmm અને મારું આ બંને વસ્તુમાં, બાહ્ય, આત્યંતર અપેક્ષાને લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમકે, “મારું ઘર” આ ઠેકાણે મારું કહેનાર મનુષ્ય, અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર-આ બન્ને વસ્તુ પૃથક-જુદી છે, તેમજ અત્યંત ભિન્ન વિલક્ષણવાળી છે. તે તદ્રુપ નજ કહેવાય કે મનાય-યા અનુભવાય. આત્યંતર અપેક્ષા, જેમકે, “મારો કોઈ ઝા ન રહો. આ ફોધની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈષ્ટાનિષ્ટ વસ્તુના વિયેગ, સંયોગથી તે ઉત્પન્ન થાય છે. અને તેને અભાવ થતાં, અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અને અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે કોઈ વિલય થઈ જાય છે. માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન જ બની શકે. આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિતતા વગેરે અનેક કારણોને લઈ આ શરીરની વૃદ્ધિ, હાની થાય છે. જેમ, ઈટ, ચુને, પથ્થર, માટી, લાકડાં, લોઢાં, જમીન વિગેરે અનેક કારણોની વૃદ્ધિ, હાનીથી ઘર નાનું મોટું થાય છે. માટે જેમ ઘરને બનાવનાર કે, ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદો છે. તેમ આ શરીર બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદો છે. ઘર કે મહેલના ઝરૂખામાં ઉભું રહીને કે માણસ બાહારના પદાર્થો જોઈ શકે છે, તેમ આ શરીરના નેત્રોરૂપી ઝરૂખામાં રહીને, અંદર રહેનાર આ દુનિયાના પદાર્થોને જોઈ શકે છે. ઝાખે અને ઝરૂખામાં ઉભો રહી જેનાર મનુષ્ય બને જુદાં છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહા પદાર્થોને જેનાર બને જુદા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ '(308 ) સુબોધ માળા 1-0-0 ઘર કે મેહેલ પડી જતાં, કે તે ભાડાનું હોય તે તેની મુદત પુરી થતાં, તેમાં રહેનાર તે ઘર કે મેહેલ ખાલી કરી બીજે રહેવા જાય છે. તેમ આ શરીર પડી જતાં અથવા તેમાં રહેવાની મુદત ( આયુષ્ય) પૂર્ણ થતાં આ દેહમદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખાલી કરનાર જેમ ઘરથી જુદો છે તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે. અનાદિ કાળના અભ્યાસથી, દેહમાં આત્મભાવ મનાવે છે કે, દેહ તેજ હું છું. દેહને સુખે સુખી, દુઃખે દુઃખી, રાત્રદિવસ તેની સેવા કરવામાં, અને તેનું રક્ષણ કરવામાં અને તેનું પા લન પાષણ કરવામાં વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહસમાન ભાસે છે. પણ ખરું જોતાં તેમ નથી. આત્માનાં લક્ષણો જુદાં છે. આત્મા ચિતન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વીપ છે, રૂપો છે. અજ્ઞાન સ્વરૂપ છે, દ્રષ્ટાથી દશ્ય છે. જ્ઞાતાથી યરવરૂપ છે. આ લક્ષણોથી વિચાર કરતાં આ દશ્યાદિથી ભિન્ન જે છે, તે પિતે હું છું, કે આત્મા છે. એવા ઉપનામથી બોલાવતે આત્મા છે. અસિથી જેમ મ્યાન જુદું છે તેમ તે દેહથી જુદો છે. કેટલાએક શંકા કરે છે કે, તે નેત્રોથી કેમ દેખાતું નથી. પણ વિચાર કરતાં જણાશે કે, નેત્રને પણ જેનાર આત્મા છે. તે, તે નથી કેવી રીતે દેખાશે ? : * દરેક ઇન્દ્રિયને, પત પિતાના પ્રત્યેક વિષયનું જ્ઞાન થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ જંદગીને ઉપયોગ 1-0-0 (30) છે. નેત્રથી જોવાય છે, કાનથી સંભળાય છે. નાસિકાથી ગંધ ગ્રહણ કરાય છે, જીહાથી સ્વાદ અનુભવાય છે અને ત્વચાથી. સ્પશને અનુભવ થાય છે. પણ આ પાંચે ઈદ્રિયના વિષયનું જ્ઞાન કોને થાય છે? એ જ્ઞાન જેને થાય છે, તેજ આત્મા છે, ત્યારે આ ઈદ્રિયથી પણ તે, કેવી રીતે જાણી શકાય ? . ઈદ્રિયથી જે વિષયનું જ્ઞાન થયું હતું તે ઈદ્રિય નષ્ટ થતાં પણ તે વિષયનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારો કે આ નેત્રથી તમે અનેક શેહર, પહાડ, નદી, ખીણે વિગેરે જેયાં હતાં. તે ને કઈ રોગાદિ કારણથી નાશ પામ્યાં, છતાં તેના . વિષયનું (તે શેહેરાદિનું) સ્મરણ તે માણસને રહ્યા કરે છે કે અમુક વર્ષે, અમુક દિવસે, (હું) અમુક શહેરમાં ગયા હતા, વિગેરે, આથી પણ સ્પષ્ટ થાય છે કે, આ સર્વ વિષયોને જે જ્ઞાતા છે તે આ દેહાદિ ઈદ્રિયોથી જુદો જ છે. તેમજ, મન પણ આત્માને જાણી શકતું નથી. પણ ઉલટું આત્મસત્તાથી તે જણાય છે. જેમકે, મારૂં મન અમુક ઠેકાણે ગયું હતું. મેં મનમાં આવા વિચારો કર્યા. વિગેરે આ સ્થળે મનને જાણનાર તેમજ મનઉપર સત્તા ચલાવનાર તરીકે કેઈપણ અદશ્ય તત્વ આ દેહમંદિરમાં રહેલું છે તે જ ભગવાન (સમર્થ)આભાછે. નિદ્રા, સવપ્ન, અને જાગૃત દશા, આ ત્રણે દશાને અનુભવ કરનાર અથૉત્ દ્રષ્ટા, તે પણ આત્મા છે, “મને સારી નિદ્રા આવી હતી, “મને અમુક સ્વપ્ન આવ્યું હતું “હું જાગુ છું.” આ સર્વને જ્ઞાતા પણ તેમનાથી વિલક્ષણ આત્મા છે. જેની સત્તાથી આ દુનિયાનાં પ્રત્યેક પદાર્થને અનુભવ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ (310 ) મહાન પુરૂષના અમુલ્ય સીખામણે 0-8-0 છે તેજ આત્મા છે. ટૂંકમાં કહીએ તે " હું કરું છું. આવી શંકાનો કરનાર તેજ પિતે આત્મા છે. આટલું જણાવ્યા પછીથી, હવે તમને નિર્ણય થયેજ હશે કે હું કોણ છું? આત્મા છું અને દેહાદિ સર્વ પદાર્થોથી જુદો અને વિલક્ષણ છું.’ પાયા સિવાયની ઈમારત નકામી છે. માટે જ આ સંબંધમાં કાંઈક લંબાણથી જાણવાની જરૂર છે, કારણ કે આત્મા જ ન હોય કે ન જાણ્યું હોય તે પછી તેને છોડાવવાનો પ્રયત્ન કરે. તે કેવી રીતે ઉપયોગી નિવડે ? અસ્તુ. પ્રકરણ 51 મું. પુનર્જન્મ. દેહથી આત્મા ભિન્ન છે એમ જાણ્યા છતાં, આ આત્મા દેહના નાશની સાથેજ નાશ પામતા હોય, તે પછી તેને દુઃખથી છેડવવા માટે પ્રયત્ન કરે તે નિષ્ફળ છે. માટે આત્માની અસ્તિતા સાથે અમરતા (નિત્યતા) પણ અવશ્ય સમજવી જોઈએ. તે અમરતા પુનર્જન્મ થતો હોય તે જ સંભવી શકે. આ માણસ મરી ગયે-કે પાછે . આ શબ્દ સાંભળવાની સાથેજ આટલે તો નિર્ણય કરી શકાય છે કે, જેની મહાન સત્તાથી આ શરીરમાં હલન ચલન, સ્મરણાદિ નાના પ્રકારની ક્રિયાઓ થતી હતી તે બંધ પડી ગઈ અને તે ઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ છે. તે કયાં નામ પુનમ તેવું કન્ન થ . પંચતંત્ર 0-12-0 - (311 ) ક્રિયાદિકને પ્રેરક આત્મા આ સ્થળથી કોઈ પણ સ્થળે ચાલ્યા ગયો છે. તે કયાં ગયે ? તે ભલે આપણને ન દેખાય-કે ન સમજાય. પણ તેનું જ નામ પુનર્જન્મ છે. કેમકે તે કોઈ પણ સ્થળે ગયે છે. તે સ્થળ, ભલે પછી ગમે તેવું હોય પણ એક સ્થળ ( સ્થળાંતરમાં જવું તે પુનર્જન્મ. (ફરી ઉત્પન્ન થવું.) આટલી વાત યાદ રાખવી જોઈએ કે, કેઈપણ વસ્તુનો નિરવય નાશ (મૂળથી-સર્વથા નાશ) થતું નથી. પણ તેને પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ધારો કે એક વસ્ત્ર છે કે લાકડું છે. તેને અગ્નિથી બાળી નાખ્યું, તેથી તે વસ કે, લાકડાંનો નાશ તે થયે. પણ વિચાર કરશે તે તેનો સર્વથા નાશ થયે નથી એ વાત સ્પષ્ટ સમજાશે. કેમકે તેની રાખ તે કાયમજ છે. વસ્ત્રની આકૃતિ કે પર્યાય તેને તે નાશ થયે પણ તેના પરમાણુઓ તે કાયમ જ છે. તે વસ્ત્ર રાખ પણે ઉત્પન્ન થયું તે તેને પુનર્જન્મ. એવી જ રીતે આ દેહને ત્યાગ કરી, અન્ય દેહમાં ઉત્પન્ન થવું તે આત્માને પુનર્જન્મ. અર્થાત આત્માને નાશ થતો નથી પણ પર્યાય બદલાય છે. સુખ, દુઃખ એ પૂર્વેકિયાને અનુસારે થાય છે. આ વાત પ્રત્યક્ષ જણાય કે સમજાય તેવી છે. ધારો કે, તાપ સખત લાગે છે અને બહાર જવું છે તો પગમાં જોડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતો એ થયો. આ તાપ છે. લાગવાથી જે સુખ થયું તે, સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવારપ ક્રિયાથી થયું. અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મ શ્રવણ નિમિત્ત આ ઉદ્યાનમાં આવ્યા. અહીં આવવારૂપ કાય, તે, પહેલાંની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે, ગર્ભમાં P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ (32) સદુપદેશ દિવાકર 2-0-0 આવ્યું તે કઈ ક્રિયાથી? ઉત્તર મળવો જ જોઈએ કે, ગર્ભમાં આવ્યા પહેલાં કાંઈ પણ ક્રિયા કરવી જોઈએ. તે ક્રિયા કરવાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનવજ પડશે. અને તેથી એજ ફલીતાર્થ થયે કે, આત્મા ગર્ભમાં આવ્યા પહેલાં કોઈ પણ સ્થળે હતું અને ત્યાંથી અહીં આ જન્મમાં આવ્યું તેજ તેને પુનર્જન્મ અને તેજ આભાની અમરતા. કાર્ય કારણને વિચાર કરતાં, કારણ પહેલું અને કાર્ય પછી આ વાત સમજાય તેવી છે. તે આ માનવદેહરૂપ કાર્ય, તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાં હોવું જ જોઈએ. . આ જમ્યા, આ મરી ગયે. આ આવ્યું તે કયાંથી? અને ગમે તે કયાં ? આ, ગતિ, આગતિ પુનર્જન્મને સુચવે છે. " સર્વે સુખી, શા માટે થતાં નથી? સવે દુઃખી, શા કારણને લઈને દેખાતાં નથી ? રાજા, રાંક શા માટે થાય છે ? રાંક રાજા શા હેતુને લઈને ? જ્ઞાની શા કારણથી ? આ સર્વ બાબતનું કાંઈ કારણ સમજાય તેવું છે. એક જ જ્ઞાતિમાં, એકજ કુળમાં, અને એક જ માબાપથી ઉત્પન્ન થતાં બાળકોમાં, નાના પ્રકારની વિષમ વિપરીતતા થવી-એજ આત્માની અમરતા, અને પુનર્જન્મની સિધ્ધતાને અપૂર્વ પુરાવે છે. આથી એટલું તો સ્પષ્ટ સમજાયું હશે કે, આત્મા દેહથી ભીન્ન છે. અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ અમર છે, નિત્ય છે, તથા પર્યાયની અપેક્ષાએ અનીત્ય છે. આ કહેવાથી " હું * કોણ છું' એ વિચાર પરિસફુટ થયે. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ સુબેધ કપલતાં 0-12-0 (33) પ્રકરણ પર મું. આ જગતુ શું છે. - ----- -- જડ અને ચેતન્ય યા જીવ અને અજીવ, આ બે વસ્તુ જગતમાં ભરેલી છે. અથવા આ બે વસ્તુ તેજ જગત્ છે. આ બેથી જગતું કેઈપણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવા ને આ બે વસ્તુજ સર્વત્ર જુદા જુદા રૂપે, જુદી જુદી આકૃતિઓ, કે જુદા જુદા પર્યાયે, વિસ્તાર પામેલી દેવામાં આવશે. અજીવ વસ્તુ રૂપી અને અરૂપી, એમ બે ભાગમાં વેહેચાયેલી છે. છે જેમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે રૂપી. અને જેમાં તે માંહીલું કાંઈ પણ ન હોય તે અરૂપી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ, તે માંહીલું કાંઈપણ ન હોવાથી સામાન્ય મનુષ્ય ચર્મચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણ જ્ઞાની, યોગીઓ, આત્મચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્ય તેના કાર્યથી તેને જાણી શકે છે. ચાલવામાં આપ સર્વને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે. જેમ માછલાંઓમાં ચાલવાનું સામર્થ્ય છે તથાપી પાણી ની મદદ સિવાય તે નજ ચાલી શકે. તેવી રીતે ધર્માસ્તિકાયની મદદ હોય તો જ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથી અનુભવાતે ધર્માસ્તિકાય, એક સામાન્ય મનુને ચર્મચક્ષુથી . ન જાણી શકાય છે અરૂપી અંજીવ પદાર્થ છે. એમ સામાન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ ~ ~~ ~ ~ ~ ~ ( 314 ) મનુષ્ય મીત્ર૭-૧૨-૦ મનુ જાણી શકે છે. - અધર્માસ્તિકાયમાં રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ નથી. તેને પણ દીવ્ય ચક્ષુવાળા પૂર્ણ જ્ઞાની સિવાય, ચર્મચક્ષુવાળા જઈ શકતા નથી. જડ, ચૈતન્ય પદાર્થને સ્થિર રહેવામાં તે મદદ કરે છે. અને તેથી જ સામાન્ય મનુ તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે. અથવા તે આ બન્ને પદાર્થોની હયાતીના નિર્ણય માટે, અલ્પજ્ઞને તેવા આત ( પ્રમાણિક, સત્યવકતા, પૂર્ણ જ્ઞાની ) ના વચનેઉપર શ્રદ્ધા રાખવા સિવાય છુટકે નથી. * આ બે પદાર્થ છે તેમ ચર્મ નેત્રવાળા મનુષ્ય માને કે ન માને છતાં તે પદાર્થ પિતપોતાનું કાર્ય બજાવ્યે જાય છે. એટલે તેને સહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કાંઈ નુકશાન કે ફાયદો થવાનો નથી. છતાં વસ્તુ વિદ્યમાન હોય તેને વિદ્યમાન છે, તેમ જ્ઞાનીઓને કહેવું જ જોઈએ. દુનીયાના જીવે માને કે ન માને, છતાં જ્ઞાનીઓએ સત્ય પ્રકાશવું જ જોઈએ. આકાશ અરૂપી છે. આકાશમાં રંગ, બેરંગી, આકાર દેખાય છે, તે આકાશ નથી. મેઘનાં વાદળ તે આકાશ નથી. ઈદ્ર ધનુશ્ય અરે ચંદ્ર, સૂર્યાદીના પ્રકાશ કે આકાશમાં દેખાતી કાળીમાં (કાળાશ) તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલી રૂપી પુદગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણને આકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. કેવળ પિલાણરૂપ આકાશમાં, રૂપ, રસ, ગંધ કે પશ કાંઈ નથી. પિલાણમાં પણ સૂમિ પર માણુઓ (જેને મનુશ્ય જોઈ શકે છે તેવા સ્ક) જે દેખાય છે તે પણ પુગલ છે. પણ આકાશ શબ્દની વ્યાખ્યા તે તેને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ સ્વભાવીક ધર્મ--૦ (35) પણ મૂકીને કેવળ પોલાણ માટેની જ છે. જડ, ચેતન્યને જવા આવવાને અવકાશ (માર્ગ) આપ તે આકાશનું કાર્ય છે. કેવળ. આકાશ, આ તેના કાર્યથી સામાન્ય મનુ જાણી શકે છે.. પૂર્ણ જ્ઞાનીઓ ગમે તે પ્રકારે જાણી દેખી શકે છે. કાળ-કાળ અરૂપી વસ્તુ છે, સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા, દિવસ, માસ, વર્ષ આદીને કાળ કહેવામાં આવે છે,. પણ તે ઉપચારિક કાળ છે. તારિક કાળમાં પદાર્થોને નવાં પુરાણ કરવાનું સામર્થ્ય છે. અર્થાત્ જે અનન્ય કારણથી મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે, તે કાળ છે. આ ચાર અરૂપી જડ, અથવા અજીવ પદાર્થો છે. પુદ્ગલ, રૂપી જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સુમમાં સુક્ષ્મ પરમાણું પુદ્ગલ છે, તેવાં અનેક પરમાણું એકઠાં થઈ નાના પ્રકારની દશ્ય આકૃતિઓ બને છે. આ આકૃતિઓ કેટલીક કુદરતથી સ્વાભાવિક પોતાની મેળે બને છે.. અને કેટલીક આકૃતિઓ કઈ મનુશ્યાદીની મદદથી કે, મેહેનતથી બને છે. છતાં સામાન્ય મનુશ્યનાં નેત્રથી જોઈ શકાય તેવી પરમાગુની નાની આકૃતિઓ પ્રાયે પિતાની મેળે બને છે. કેમકે ૫રમાણુઓમાં તે સાજન અને પલટણ સ્વભાવ રહે છે.. આવાં પુદગલો કયાં છે ? કેટલાં છે ? તે વિષે પુછવું જ નહિં. જ્યાં દેખો ત્યાં તેજ છે. સંખ્યા માટે પૂછો તો તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનંત શબ્દ વાપરે તેજ ગ્ય છે. અર્થાત્ તે અનંતાં છે. . આ પુદ્ગલે, જેની સાથે સીએજીત થયેલાં પણ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ (316 ) કર્તવ્ય બેધ 0 8-0 અને તે સિવાય છુટાં પણ ઘણાં છે સંસારચક્રમાં રહેલો કેઈપણ જીવ, આ પુદગલોથી સર્વથા વિછત નથી. અને જેઓ આ પુદ્ગલથી સર્વથા વિયેજીત ( જુદા) થયેલા છે તેઓ પરમપદ પામેલા જ કહેવાય છે. તેઓને ફરી પુદ્ગલ સાથે સંયેજીત થવાનો કેઈપણ દિવસ વખત આવવાને નથી. સંસારી દરેક જીવો, આ પુદ્ગલથી વીંટાયેલા છે. તેઓ પગલની વૃધ્ધિ, હાની, અને આકૃતિના પ્રમાણમાં જુદી જુદી જાતિમાં વહેંચાયેલા છે. તેઓના આહાર, શરીર, મન, ઈદ્રિય, વચન, શ્વાસોશ્વાસ અને કર્મો તે સર્વે, આ પુદગલનાંજ બનેલાં છે. - સોનું, રૂપું, તું, તાંબુ, કથીર, હીરા, માણેક, મોતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર વિગેરે જેટલા ખનીજ વિગેરે પદાર્થો છે તે સર્વેને " પૃથ્વી " કાય " જાતીના એકેંદ્રિય જીવ કહે છે, તે જ આ પુદગલની સાથે મિશ્રિત થયેલા છે, અથવા આ પગલે તે કોની સાથે સાજીત થવા છે. સર્વ જાતનાં ખારાં, મીઠાં વિગેરે પાણી, સર્વ જાતની અગ્નિ સર્વ જાતને વાયુ, અને સર્વ જાતની વનસ્પતિ, આ સ એકેદ્રિય જીવની જાતી છે. તે સર્વનાં શરીરે, આ પુદગલ પીંડમાંથી બનેલાં છે. તે સર્વને થોડું જ્ઞાન હોય છે તેઓ ત્વચા ( સ્પર્શ ઈદ્રિય ) થી સહજ અનુભવ મેળવે છે. ત્વચા અને જીહાવાળાં બેઈદ્રિય જીવ, ત્વચા, જીહા. અને ઘણુ ( નાસીકા ) વાળાં ત્રણ ઈદ્રિયધારક જીવ, ત્વચા, જીહા નાસિકા અને નેત્રને ધારક ચાર ઇંદ્રિયવાળા જીવ, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ ફિડલ ગાઈડ 0-8-0 (317 ) ત્વચા, જી હા નાસિકા, નેત્ર, તથા કાનને ધારણ કરવાવાળા પાંચ ઈ દ્રિયવાળા જીવ; આ સર્વેજીનાં શરીરાદિ પુદગલનાંજ બનેલાં છે. પાંચ ઇન્દ્રિયવાળા જીવોમાં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળાં,ભુજાએ ચાલવાવાળાં, અને પાણીમાં ઉત્પન્ન થનારાં જીવોને સમાવેશ થાય છે, તેમજ સર્વ જાતિના મનુષ્ય, દેવ, અને નારકીના પાપી. તથા દુઃખી છે તે સર્વને સમાવેશ થાય છે. આ સર્વ જાતિના છના શરીરે, તેમજ તેના ઉપભોગમાં આવતા સર્વ પદાર્થો તે પણ જડ, પુદગલનાજ બનેલા કે બનાવેલા હોય છે. ટુંકામાં પુદગલની વ્યાખ્યા કરીએ તે જેમાં ડું કે ઝાઝું, ગમે તે જાતનું રૂપ હય, જેમાં થોડે કે ઝાઝે, ગમે તે જાતને રસ હોય, જેમાં થડે કે, ઝાઝે, ગમે તે જાતને. ગંધ હોય અને જેમાં ગમે તે જાતને, થડે કે ઝાઝે સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે. - હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરે કે, આ રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ સિવાયની કોઈ પણ વસ્તુ તમને દેખાય છે ? આખી દુનિયામાં ફરી વળે, તપાસો-છેવટે તેનો ઉત્તર નકારમાંજ આવશે. ' ' - આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે, આ જગત શું છે ? .... જડ અને ચેતન્ય બે વસ્તુજ કેટલાંક એકલાં જડ પુદગલે, (એકલા અજીવ) અને કેટલાંક અજીવ–યા–જવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ ( 18 ) લલીતા નાટક 0-8-0 મિશ્રિત જીવ એ બે સિવાય બીજું કાંઈ નહિં. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર, વિચિત્ર, જડ. તન્યનીજ માયા છે. પ્રકરણ 53 મું. આ વિચિત્રતાનું કારણ શું ? સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રાંક, નિરોગી, શોક, આનંદ, રાગી, નિરાગી, પુરૂષ, સ્ત્રી, જનાવર, દેવ, નારક વિગેરે નાના પ્રકારની વિચિત્રતા આ જગતમાં દેખાય છે તેનું કારણ શું ! આ વિચાર તમોને ઘણો જ ઉપયોગી છે, “આ જગત શું છે !' તે પ્રકરણમાં તમને સમજાયું હશે કે, જડ વસ્તુ છે. અને ચિતન્ય એ બે ચેતન્ય, આત્મા પિતે છે. અને અજીવ, ચાને જડ વસ્તુ તે આત્મા નથી પણ આત્માથી ભિન્ન છે. આ જડ વસ્તુ ઉપર, જેટલો જેટલે મમત્વ થાય છે મારા જણું થાય છે, મનાય છે, ઈષ્ટવસ્તુથી રાગ થાય છે, અથવા ઈષ્ટવસ્તુમાં આસકિત થાય છે. અનિષ્ટ વસ્તુથી કે અનિષ્ટ વસ્તુમાં ઠેષ થાય છે, ઈર્ષ્યા થાય છે. કલેશ થાય છે. તેથી, આત્મા તે તે વસ્તુમાં તે તે આકારે પરિણમે છે, તન્મય થાય છે. તે તે પ્રકારે આત્મા નવીન કમને બંધ કરે છે. જે જેવે કે જેટલે જેટલે રસે આત્મા પરિણમ્યું હોય, તદાકાર થયે હેય. તેવે તેવે પ્રકારે તેને રસ પાડે છે. તેવે તેવે પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ મદન વિજય 1-0-0 (329) તે તે કમને સ્વભાવ બંધાય છે, અને તેને તે પ્રકારે તે તે કમની સ્થિતિ સ્થાપિત થાય છે. ત્યારપછી જ્યારે જ્યારે તે કર્મ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કમ ભેગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કર્મઉદય આવ્યાં, એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચુકી. આથી ફલીતાર્થ એ થયો કે, આ વિચિત્રતાનું મૂળ કારણું ઈંછાનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે. આ વિષમતા એકજ જાતની અને એકજ સરખી હેતી નથી. એક નાના સરખા કાર્યમાં પણ અનેક જાતના પરિણામની તારતમ્યતાવાળી, વિષમતા જોવામાં આવે છે. જેમકે, એક છ વટેમાર્ગુઓ જંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જગલમાં જાંબુનાં વૃક્ષો ઘણાં હતાં. વખત પણ લગભગ જેઠ અશાડ મહીનાનો હતો, તેથી જાંબુના ફળ પાકી ગયાં હતાં કેટલાક વૃક્ષનીચે તો તે ફળોના ઢગલા પડેલા જોવામાં આવતા હતા. તે છએ પુરૂષને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એક પુરૂષ છે કે, આપણી પાસે કુઠાર (કુહાડા) તૈયાર છે. એક જાબુના વૃક્ષને થડમાંથી કાપી નાખીએ, તે નીચું પડયા પછી આપણને ઘણી શાંતિથી જાંબુ ખાવા મળશે. ' બીજા પુરૂષે જણાવ્યું કે, એમ શા માટે કરવું પડે? એક મોટી મજબુત ડાળ કાપી નાખે. તે નીચે પડશે, એટલે આપણે જાંબુ વણ ખાઈશું. ઝાડ કાયમ હશે તે ફરી નવાં જાંબુ પણ આવશે. . . . . . . . ' . . ત્રીજો પુરૂષ બોઃ એવડી મેટી ડાળ પણ શા માટે TITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ ( 320 ). નળ દમયંતી 0-8-0 કાપવી પડે ? નાની નાની ડાળીઓ કાપી નાખો, એટલે આપણને તેમાંથી જાંબુ મળશે. કાંઈ મોટી ડાળના લાકડાઉપર તે જાંબુ નથીને. ફેગટ એવડી મોટી ડાળ શા માટે કાપવી પડે ? ચેાથે પુરૂષ બોલ્યા ભાઈઓ ! તે નાની, નાની ડાળ પણ શા માટે કાપવી પડે ? જ્યાં, જ્યાં, જાંબુ લાગેલાં છે તેવા નાના નાના ગુચ્છાઓ કાપી નાખે, એટલે આપણું કામ સિદ્ધ થશે. પાંચમો પુરૂષ બેઃ તમારા બોલવામાં હજી પણ સુધારો કરવા જેવું છે. નાના, નાના, ગુચ્છાઓ કાપી નાખવા તેમાં પણ કેટલાંએક પાંદડાં અને કાચાં જંબુ નિરર્થક જવાનો સંભવ છે. માટે આપણામાંથી કઇ ઉપર ચઢી જાઓ, અને જ્યાં જ્યાં પાકાં જાંબુ હોય તે વીણી લે એટલે આપણને જંબુ મળશે. અને ઝાડનાં ડાળ, પાંખડાને પણ નુકશાન નહિં પહોંચે. છઠે પુરુષ બેઃ આપણ સર્વને જાપુની જરૂર છે ને? તે આ વૃક્ષ નીચે પાકેલાં જોઈએ તેટલા જંબુ પડયાં છે. જે જંબુને માટે તમે આટલી મેહેનત કરવા ધારો છો તે જંબુ, આપણને અનાયાસે જોઈએ તેવાં અને જોઈએ તેટલાં મળે છે. માટે આ નીચે પડેલાંજ વીણી ખાઓ. આમ એકજ કાર્ય માટે, મનુનાં, તારતમ્યવાળાં વિવિધ વિચારો જોવામાં આવે છે. આ પરિણામ કે, માનસિક વિચાર કિલક, કિલકતર, કિલતમ, અથવા જઘન્ય, મધ્યમ, કે ઉત્કૃષ્ટ, જેટલા માપમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હોય, તેટલાજ પ્રમાણમાં તીત્ર કે મંદ, કર્મબંધ થાય છે. અને તેને ઉદય આવેલે કર્મવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ માનતુંગ માનવતી નેવેલ. –પ- (31) પાક ( કમરૂપ ) પણ તેટલો જ તીવ્ર કે મંદ હોય છે. દષ્ટાંત તરિકે લીમડાને રસ કડવે છે અને શેરડીનો રસ મીઠે છે. એક શેર રસ બને જાતને લીધે હોય, અને તેને જુદા જુદો ઉકાળીને એક રૂપિઆભાર બાકી રાખ્યો હોય. આ એક રૂપિઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે, તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપિઆભાર રસમાં ચાળીશ ગણી કડવાસ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક મણ પાણી નાખે, તે તમને એક શેર રસમાં જે કડવાસ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાળીશ ગણી કડવાશ કે મીઠાશ આ રસમાં ઓછી લાગશે. . આવી જ રીતે કામ કરતી વખત જેવાં જેવાં તીવ કે મંદ પરિણામ ( આશય–વિચાર અધ્યવસાય ) હોય તેના પ્રમાણમાં તે જીવ, તીવ્ર કે મંદ સુખ, દુઃખનો અનુભવ કરશે. માટેજ મહાત્મા પુરૂષે વારંવાર પિોકારીને ભગવાસી જેને ચેતાવે છે કે તમે સાવધાન થાઓ. કિલષ્ટ કર્મો નહિ કરો. અત્યારે તમને આનંદ થાય છે પણ તે કર્મનાં ફળો ઉદય આવતાં તમને પશ્ચાત્તાપ થશે, ખેદ થશે, દુઃખ થશે. તમે રીબાસો, અત્યારે તમે હસતાં હસતાં કમ બાંઘો છે પણ તે કર્મના ફળ રોવા છતાં પણ, પછી ભેગવ્યા સિવાય નહિં જ છુટે. * આ તીવ્ર, મંદ, કે કિલષ્ટાદિ પરિણામે (અધ્યવસાયે) ગ્રહણ કરેલાં પુદગલે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે, તીવ, મંદ કે, કિલષ્ટ અધ્યવસાય થયે, તેવે ભાવે કાંઈ બોલાયું. અથવા તેને ભાવે કાંઈ કાર્ય કે, ક્રિયા કરાઈ કે તરતજ આ જીવ, તેવાં શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ (૩રર) જેવીસી વિસી સંગ્રહ રૂ. 1-8-0 કે અશુભ પુદગલેને ગ્રહણ કરે છે. અને પછી તેને કમપણે બાંધે છે. ગોઠવે છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદની, મહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય આ આઠ કમપણે તે પુદગલે વહેંચાઈ જાય છે. કર્મો આત્માના સત્તા સામને નાશ નથી કરી શકતાં, પણ તેને દબાવી નાખે છે. પણ તે એટલા બધા જોસથી આ ત્મગુણોને દબાવે છે કે, બીજા અજાણને એમજ ભાન થાય છે, આપણા આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આત્મગુ ણને નાશ થયો છે. 1. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાન ગુણને દબાવવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું સત્યાસત્ય નિર્ણય કરવાનું, અને ટૂંકામાં કહીએ તે હસ્તામલકની (હાથમાં રહેલા આમળાંની ) માફક પૂર્ણ સ્વરૂપને (સર્વ વસ્તુને) જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ કાંઈ સર્વથા આત્મગુણને દાબી શકતું નથી. જે તેમ બને તે આત્મા જડ સ્વરૂપ યા જડવત્ થઈ જાય પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું, ઓછું દબાણ હોય, તેટલા પ્રમાણમાં જ્ઞાનના દબાણ ગુણની વૃદ્ધિ, હાની થાય છે. 2. દર્શનાવરણીય કર્મ, આત્માના દર્શન ગુણને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે આંધળા થવું, કાને બહેરા થવું, નાશીકાથી બીલકુલ ગંધ માલમ ન પડે, જીહાથી સ્વાદ માલમ ન પડે, અને ત્વચાથી ઠંડા, ગરમ વિગેરેને નિર્ણય ન થાય, નિદ્રા આવવી, ઈદ્રિયોની અપેક્ષા સિવાય આત્મવિશુદ્ધિથી થતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ વિવિધ પુજા સંગ્રહ ચારે ભાગની રૂ. 1-8-0 (323) મર્યાદાવાળું, કે પૂર્ણ, સામાન્ય રીતે વસ્તુનું જ્ઞાન તે, ન થાય. આ સર્વ દશનાવરણીય કર્મનું પરિણામ છે. આ કમ ઉદયપણે, જેટલે પ્રબળ કે મંદ હોય તેના પ્રમાણમાંજ તે આત્માના દર્શન ગુણને દબાવે છે. 3. વેદનીયકમ, આત્માના અનંતસુખને દબાવે છે. વેદનીયકર્મના ઉદયથી જીવ નાના પ્રકારનાં પુદગલીક સુખ, દુઃખને અનુભવ કરે છે. દૈવિકસવ અને માનુષી અશ્વર્ય એ શુભ વેદનીયને ઉદય છે. અને નાના પ્રકારનાં કાયિક, માનસિક દુઃખ તે અશુભવેદનીયને ઉદય છે. તીવ્ર કે મંદ જે વેદનીય કર્મને ઉદય હોય તે તીવ્ર કે મંદ સુખ, દુઃખને અનુભવ થાય છે. : 4. મેહનીય કર્મ, આત્માના અનંત આનંદને દબાવે છે. | " આ કર્મના ઉદયથી છવામાં કેધ, માન, માયા, (કપટ) લેભ, હાંસી. હર્ષ, ખેદ, ભય, શાક, દુગંછનીયતા, વિષયવાસના, અને સત્યનું અશ્રદ્ધાન વિગેરે દુર્ગણે પ્રગટ થાય છે, અને આત્મ સંયમની ઈચ્છા પણ થતી નથી. કદાચ ઈચ્છા થાય છે તે તે પ્રવૃત્તિ કરી શકતું નથી. આ કમને મંદ કે તીવ જે ઉંદય હોય તેના પ્રમાણમાં તે તે દુગુણેની હાની, વૃદ્ધિ થાય છે. 5. આયુષ્ય કર્મ, આત્માના સાદિ અનંત સ્થિતિ ગુણને નાશ કરે છે (દબાવે છે). આયુષ્ય કર્મના ઉદયથી જીવ દેવ, મનુષ્ય, તિયચ, અને નારકીના ભવને વિષે આવી વસે છે. પિતાની ઈચ્છા છે તે ભાવમાં રહેવાની હોય કે ન હોય તથાપિ તે તે ભવમાં તે તે કર્મ ઉદયાનુસાર ત્યાં રહેવું જ પડે છે. 6. નામ કર્મ, નામ કમ, આત્માના અગુરૂ લઘુ ગુણને દબાવે છે. નામ કમના ઉદયથી જીવ માન, અપમાન, કીર્તિ, -- સની ઇચ્છા છે. આ ને હાની - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ (૩ર૪) શ્રીપાળ રાજાને રાસ અથે સાથે. રૂ. 2-0-0 અપકીર્તિ પામે છે. ત્રસ, સ્થાવર વિગેરે અનેક ઉચ્ચ, નીચ નામથી બોલાવાય છે. પોતે આત્મા છતાં, એકેદ્રિય, બેઈદ્રિય, પંચે ક્રિયાદિ વ્યપદેશ પામે છે. આ નામ કર્મ, એકસને ત્રણ પ્રકારે જુદા જુદા ભેદમાં વહેંચાયેલું છે. 7. ગોત્રકમ. ગોત્રકમ આત્માના અરૂપિ ગુણને દબાવે છે. ગોત્રકમના ઉદયથી જીવને ઉચ્ચ, નિચ ગોત્રમાં ઉત્પન્ન થવું પડે છે, અને ઉચ્ચ, નીચ ગોત્રથી બેલાવતાં તેને ઘણી વખત અસહ્ય માન, અપમાન કે સુખ દુઃખ અનુભવવાં પડે છે. - 8, અંતરાય કર્મ, અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય ગુણને દબાવે છે, અંતરાય કમના ઉદયથી જીવને ઇચ્છિત વસ્તુ મળતી નથી. પોતાની પાસે વરતુ છતાં તે બીજાને દયાની લા- * ગણીથી આપી શકતો નથી. પોતે તે વસ્તુ, પિતાના ભોગમાં એકવાર કે અનેકવાર લઈ તેને ઉપભોગ કરી શકતો નથી, અને પિતાનું સામર્થ્ય છતાં તે યંગ્ય સ્થળે ફેરવી શકતા નથી. ( આ પ્રમાણે આ આઠ કર્મ, આત્માના તાત્વિક આઠ ગુણને દબાવે છે, સત્ય કે તાત્વિ તત્વથી વિમુખ થયેલા છે. આ ભગુણને ભૂલી વિશેષ નવીન કમ બંધ કરી ચાર ગતિમાં ૫રિભ્રમણ કરે છે. - આ આઠ પ્રકારના કર્મને બંધ, ચાર પ્રકારે પડે છે. પ્રકૃતિ, સ્થીતિ, રસ, અને પ્રદેશ. દરેક કમને રવભાવ, તેની સ્થીતી, તેને રસ, અને તેના પ્રદેશ એમ ચાર પ્રકારે કર્મ બંધ થાય છે, એક લાડુનું દૃષ્ટાંત, આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમ કે લાડુમાં લેટ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ કુમારપાળ રાજાને રાસ મેટા અક્ષરને રૂ. 1-0-0 ( 325) અને ઘી, ગોળ આદી રસની જરૂર પડે છે. તેમ તેમાં શુંઠ વિગેરે પદાર્થ નાખવાથી વાયુ હરણ, કે પિત્ત હરણ આદી ગુણ કે સ્વભાન પણ હોય છે. વળી તે લાડુનું કાળમાન પણ હોય છે કે આ લાડુ મહીને કે પન્નર દિવસ પહોંચી શકે ત્યાર પછી બગડી જાય કે નાશ પામે. તેમ કમબંધમાં કોઈ કમને સ્વભાવ. જ્ઞાન ગુણને દબાવવાને હોય છે તો કોઈ કમને સ્વભાવ વીર્ય ગુણને દબાવવાને હોય છે, જે હમણાં જ પૂર્વે કહેવામાં આવ્યું છે. જેમ લાડુની સ્થીતિ પન્નર દીવસ કે મહીનાની હોય છે તેમ કઈ કર્મની સ્થીતી બે ઘડીની હોય છે. કેઈ આ પુષ્પાદકની પચીશ, ૫ચાશ, કે સો વર્ષની હોય છે. અને કઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થીતી વીશ, ત્રીશ કે સીત્તેર કેડા કેડી સાગરોપમ [ માપ વિશેષ ) સુધી લંબાયેલી હોય છે. રસ, ( મીઠાશ કે કડવાશ ) કઈ લાડુમાં તેના દળથી લેટથી ) બમણી કે ચારગણું હોય છે, તેમ પેવે કહી ગયા તેમ કોઈ કમને કડવ ( દુઃખરૂ૫) કે મીઠે (સુખરૂપ) રસ, કર્મ દળના પ્રમાણથી બમણું, ચાર ગણે, દશગણો કે હજાર અથવા લાખગણો પણ વધારે હોય છે. આવાં ઘણાં મનુષ્ય નજરે પડે છે કે જેઓ ઘણા થોડા વખતમાં ઘણું અસહ્ય દુઃખ ભગવે છે, અને ઘણુ મનુષ્યને, તે કમદળના પરમાણું ( પુદગલો ) વિશેષ હોવાથી તેમજ રસ પણ વિશેષ હોવાથી તેઓ ઘણા લાંબા વખત સુધી રીબાય છે, પુરે છે અને નજરે દેખી ન શકાય તેવી અસહ્ય વેદના વેદે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ (૩ર૬ ) રાંદ્રશેખર આટા અને રાસ. ર૧-૦-૦ - " આ સર્વ જગતની વિચિત્રતા છે. " આ સર્વ વિચિત્રતા કમની વીચીત્રતા ઉપર આધાર રાખે છે. ઠેકાણે ઠેકાણે નજર કરશે તો, આ કામ વિચિત્રતાને નહીં અનુભવતો હોય એ, એક પણ દેહધારી જીવ તમારા જેવામાં નહિ આવે આ કર્મવિચિત્રતા પણ ઈચ્છાનિષ્ઠ વસ્તુઉપર જે રાગદ્વેષ રૂપ વિષમ પરિણામ ઉત્પન્ન થાય છે તેના ઉપર આધાર રાખે છે. આ સર્વ કહેવા થી " જગની વિચિત્રતાનું કારણ શું ?" આ મહા વાકયને ફલિતાર્થ એટલે થયું કે, રાગદ્વેષરૂપ વિષમ પરિણામ [ અધ્યવસાય ) તે આ વિચિત્રતાનું કારણ છે. પ્રકરણ 54 મું. - પરમશાંતિ શાથી મળે ! - ' રાજન ! પરમશાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાન માર્ગ, અને બીજે કિયા માર્ગ, જ્ઞાન માગ એ ઘણે નજીકને માગે છે, પણ તે એટલો બધો વિકટ માગે છે કે, તે રસ્તે, કેઈ વીરલ છવજ જઈ શકે છે. જ્ઞાન માર્ગમાં જુઓ કે જ્ઞાનની મુખ્યતા છે, છતાં છતાં. જ્ઞાન ગૌણપણે ત્યાં પણ રહેલું છે આંતર કિયા ત્યાં પણ રહેલી છે. તેમજ ક્રિયામાર્ગમાં કિયાની મુખ્યતા હોય છે, જ્ઞાન અને ક્રિયા એકલા કેઇપણ વખત રહી શકતા નથી.કોઈ વખતે જ્ઞાનની મુખ્યતા તે કિયાની ગણતાં. અને ક્રિયાની મુખ્યતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ વિવિધ પુજા સંગ્રહ 31-0-0 (327) તે જ્ઞાનની ગણતા. પણ એ જેડું કાયમ સાથે જ રહે છે. છતાં જ્ઞાનમાર્ગ અને કિયામાર્ગ, એ કહેવાને આશય, જ્ઞાનની મુખતા તે જ્ઞાન માર્ગ, અને જેમાં ક્રિયાની મુખ્યતા તે કિયા માર્ગ એજ છે. જ્ઞાનમાર્ગ, अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः शुध्यत्पलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा. 1 નિશ્ચય નવડે આત્મા લેપાયેલ નથી. વ્યવહારનયથી આમાં લેપાયેલો છે. ( હું લેપાયેલે નથી ) આવી નીલેપ દઝીવડે જ્ઞાની શુદ્ધ થાય છે અને હું બંધાયેલ છું " આવી દષ્ટિવડે ક્રિયા કરવાવાળે શુદ્ધ થાય છે. " જ્ઞાનમાર્ગ સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપ છે. તેમને આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ, આ પાંચ સરીર માંહીલું એકપણુ શરીર નથી. તેઓ કેવળ આત્મસ્વરૂપ, પરમતિમય છે. શરીરજ ન હોવાથી, જન્મ, મરણ, રોગ, શેક, આધી વ્યાધિ, ઉપાધિ, આહાર, નિહારાદી કઈ પણ શરીરના ધર્મો લાગુ પડતા નથી. તેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મિક જ્ઞાન, અનંત આત્મિક સુખ. આદી અનંત સ્થીતિ, અગુરૂ લઘુ, અરૂપિ અને અનંત આત્મિક વીર્ય આ આઠ આત્મિક ગુણ રહેલા છે, આ જેવું સિદ્ધ પરત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ જીવોનું સત્તા સ્વરૂપ છે. એ સત્તા સ્વરૂપ સાથે કે, સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે, વારંવાર પિતાના વર્તમાન કાળના સ્વરૂ૫ની સરખામણી કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ (૩ર૮ ) શેતરંજય મહાભ્ય માટે રૂ. 20-0 અને જ્યાં જ્યાં તે સત્તા સ્વરૂપથી, ન્યુનતા દેખાય, ત્યાં ત્યાં તે ન્યુનતા પુરણ કરવા માટે અહોનિશ પ્રયત્ન કરે. નિરંતર આત્મ ઉપગમાંજ રહ્યા કરે. થડે પણ વખત વિશુદ્ધ સ્વરૂપને ભુલે નહિ. મનમાં ઉત્પન્ન થતી પર પરિણતી–આત્માના સ્વરૂપ સિવાયની વૃત્તિઓને જેમ બને તેમ દૂર કરી કેવળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે. અહોનિશ જ્ઞાન સ્વરૂપની. શુદ્ધ સ્વરૂપની જાગૃતિ, અને પરસ્વરૂપની વ્યાવત્તિ આવી રીતે મુખ્ય જ્ઞાન, અને ગણ આંતર ક્રિયારૂપ ની જ્ઞાન માર્ગમાં પ્રવૃત્તિ કરતાં, કર્મને સર્વથા ક્ષય કરી શુદ્ધ સત્તાપ સ્વસ્વરૂપે પ્રગટ કરે તે જ્ઞાન માર્ગ છે. આ જ્ઞાનમાર્ગ નિવૃતિને, પરમ શાંતિને, સરલમાર્ગ છે. પણ તે બહુ વિકટ છે. તે સર્વ મનુષ્યને એગ્ય નથી પણ કોઈ વીર પુરુષને જ યોગ્ય છે. અનેક પ્રકારના અધિકારીઓ સેહેલાઈથી જે માગે જઈ શકે છે તે ક્રિયામાર્ગ છે. ક્રિયામાગ. ક્રિયામા–ક્રિયામાવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર આવવું જ પડે છે. છતાં જે માણસમાં દોડવાની શકિત ન હોય તેમણે ધીમે ધીમે નહિં પણ ઉતાવળું તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયામાર્ગ છે. આમાં પૂર્વોકત જ્ઞાનમાર્ગ પણ રહેલ છે. છતાં ક્રિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માર્ગ ઘણે વખતે ઈચ્છિત સ્થળે જઈ મળે છે, આ માર્ગમાં જે ક્રિયા કરવી પડે છે તે સર્વ કિયા વિશુદ્ધ હોય છે કે, અધિકારી પર શુભ હોય છે. આમાં પુણ્ય બંધ પણ થાય છે. છતાં લક્ષબિંદુ, તે સિદ્ધસ્વરપ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ ગીરનાર મહરમ્ય રૂ. 1-8-0 (329) ~~~ ~~ ~ ~ શુદ્ધ સ્વસત્તાજ હોય છે, તે સર્વ ક્રિયા આ સ્વરૂપ પ્રાપ્તિ નિમિ ત્તિજ કરવી જોઈએ. શેહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોયતેથી પિતાના લક્ષબી દુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહોંચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રે નિવાસ કરી, તેને વિશ્રામ લેવાની જરૂર છે. આ વિશ્રામથી તે પોતાના લક્ષબિંદુને ભૂ હોય તેમ નજ કહી શકાય. બીજે દિવસે તે પોતાનું પ્રયાણ શરૂ કરવાને, અને તેથી અમુક મુદતે પણ ધારેલ સ્થળે પહોંચવાનો જ. એવી રીતે આ ક્રિયામાર્ગ ધીમે ધીમે ચાલનાર હોવાથી, ધર્મશાળામાં વિશ્રાંતિની માફક, પરમશાંતી સ્થળમાં એકજ ભવે નહિ પિહોંચી શકવાથી રસ્તામાં એકાદ કે વધારે દેવ, માનવ ભવ કરવા પડે તો તેથી તે લક્ષબીંદુ ચુક હાય તેમ ન કહેવાય. તે પિતાને માર્ગ કાપતેજ રહે છે. ભવિષ્યમાં તેવાં ઉત્તમ નિમિત્તો મેળવી ફરી આગળ વધશે અને એક વખત એવો આવશે કે તે પોતાના લક્ષબીદુરૂપ પરમશાંતિના મંદિરમાં પહોચશે. એવી રીતે આ ક્રિયામાર્ગ * મેડે ચાલો પણ ઉપકારી તે છેજ. ક્રિયામાર્ગ કે જે પરમશાંતિના સ્થળો એક ભાગ છે તેમાં પ્રવેશ કરતાં પહેલાં પિતા ધર્મ કે લક્ષબીદુ, અને તે ધર્મ પ્રગટ કરવામાં કે તે લબીંદુસ્થળે પહોંચવામાં મદદ કરનાર આ બે વાતને, ચોકકસ નિર્ણય કરવો જોઈએ. તે સિવાય લક્ષવિનાના નાંખેલા તીરની માફક અને ભીષણ રસ્તે જોખમ લઈ ચાલનારની માફક તેને પ્રયાસ નિરર્થક કે કષ્ટદાયક નિવડે છે. એ પિતાને ધર્મ કે પિતાનું લક્ષબીદુ " હું કોણ છું' એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ ( 330 ) ધર્મબીંદુ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 સંબંધી વિવેચનથી સમજાઈ ગયું છે, કે હું પરમસ્વરૂપ આત્મા છું. એજ મારો પરમધર્મ છે. અને એજ મારું લક્ષબીંદુ કે કર્તવ્ય છે. હવે તે રસ્તામાં મદદગાર, કેવા પ્રમાણિક યાને ગ્ય છે, તે વિચારવાની જરૂર છે. કેટલીક વખત રસ્તામાં ચોકી કરવા માટે, યા રસ્તે બતાવવા માટે સાથે લીધેલ મનુષ્ય તે રસ્તાને અજાણ હોય કે, અપ્રમાણિક ( ચેર પ્રમુખ ) હોય તો પથિકને હેરાન થવું પડે છે. અને ઇચ્છિત સ્થળે નહિ પહોચતાં વચમાંજ રખડવું પડે છે. આવી જ રીતે પરમશાંતિના માર્ગમાં, સાથે રસ્તો બતાવવા અને રક્ષણ કરવા લીઘેલ ભોમીયા તરીકે દેવ. અને ગુર, તે પ્રમાણિક અને રસ્તાના જાણકાર હોવા જોઈએ. ખરેખર વિચાર કરતાં તમને જણાશે કે, મનુષ્યને દેવ, ગુરની શામાટે અને કેટલી જરૂર છે ? દેવ, વીતરાગ, અહીંનું કે પરમેશ્વર ગમે તે નામથી બોલાવે તેમાં વાંધો નથી, પણ તેમણે પરમશાંતિનો માર્ગ જાણેલો અને અનુભવેલ હોવો જોઈએ. તેજ તે આપણને સત્ય રસ્તા બતાવી શકશે, અજાણ વટેમાર્ગને રસ્તા બતાવનારની જેટલી અગત્ય છે, તેથી પરમશાંતિને માર્ગ બતાવનાર, તેવા અહંતોની આપણને હજારગણી જરૂર છે. પરમશાંતિને રસ્તો નહિ જાણનારા દેવનામધારક, બીચારા આ શ્રિતોને મધ અટવીમાં રખડાવે છે. તેઓ પોતે પણ પરમશાંતિને માર્ગ જાણતા ન હોવાથી તેના આશ્રિતોને તે રસ્તે કેવી રીતે ચડાવી શકે ? માટે સત્યમાર્ગ જાણનારની મદદની મનુષ્યોને ઘણી અગત્ય છે. આવા નિયામકની કે સત્ય સાર્થવાહોની ઉપર, આશ્રિતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ અહત નિતિ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 ( 131 પૂર્ણ શ્રદ્ધાન હોવું જોઈએ. પિતાના મન, વચન, અને શરીર તેને અર્પણ કરી દેવા જોઈએ. અર્થાત્ આ ત્રણે મનાદિ ભેગને તેમના કહ્યામુજબ ચલાવવાં જોઈએ. - જ્યારે દેવે પૂર્ણ પરમશાંતિમાં વિશ્રાંતિ લીધી હોય અને ર્થાત્ આ દેહ ત્યાગ કરી, નિર્વાણ સ્થિતિમાં જઈ વસ્યા હોય. એ અવસરે તેમના બતાવેલ માર્ગે ચાલનાર ગુરૂઓને આશ્રય, (પરમશાંતિ માર્ગના પથિકોએ) લેવો જોઈએ. આ ગુણ્વર્ગ. પણ પરમશાંતિના માર્ગમાં ચાલનાર, છે કે નહિં? આગળ ચાલે છે કે નહિં! ગુર, નામધારક છે કે, સાર્થક નામ ધારક ગુણથી ગુરૂ છે. ! વિગેરે બાબતને અવશ્ય નિર્ણય કરે જોઇએ. તે સિવાય નામધારી ગુરૂઓનો આશ્રય કરવાથી, આશ્રિતને તેઓ ઈચ્છિતમાગે પહોંચાડી શકતા નથી. પણ ઉલટા અધઃપતન કે ઉન્માર્ગ ગમન કરાવે છે. : પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરૂની અવશ્ય જરૂર છે કે તેમની મદદથી થોડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમશાંતિનો શેડો અનુભવ તો અહીજ થાય છે. અને છેવટે તે નિર્વાણ પદ સુધી પણ પહોંચી શકે છે. માટે આવા ઉત્તમ ગુઓને આશ્રય કરે અને તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. * આ ગુરૂ, પરમ ત્યાગી, જ્ઞાનવાન, સભાસત્યને વિવેકી, શાંત રસમાં ઝીલનાર, દયાળું અને બોલે તે મુજબ ચાલનાર હોવો જોઈએ. કિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે. સંયમ અને તપ આ બે ક્રિયામાર્ગ છે. જ્ઞાન સાથે હોવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ ( 332) યેગશાસ્ત્ર ભાષાન્તર મેટું રૂ. 0-8-0 જોઈએ. જ્ઞાન પ્રકાશરૂપ છે. સંયમ આવતાં. કર્મ રોકે છે. અને તપ આવેલ કર્મ કાઢી નાંખે છે. એક દષ્ટાંતથી તે વાત તમને સ્પષ્ટ સમજાશે. રાજમાર્ગ ઉપર અનેક બારી બારણાવાળો એક મહેલ હતો. તે બારી બારણાંથી, રસ્તાઉપર ઉછળતાં ધુળ આદિના રજકણે ઉડી ઉડી તે મહેલમાં ભરાતાં હતાં. મહેલ ઘણો સુશોભનીક હતું, છતાં આ ધુળ પ્રમુખથી ઘણે ખરાબ દેખાતો હતે. અંદર તે ગાડાં ભરાય તેટલી ધુળ ભરાઈ હતી. મહેલની આવી દુર્દશા થયાં છતાં, તેને માલીક તે ઘોરનિદ્રામાં ઘોરતે હોય તેમ સુતા પડે હતો. અર્થાત્ તેની બીલકુલ સાર સંભાળ કરે નહોતો. તેને ભાન પણ ન હતું, કે મારે સુંદર મહેલ આવી દુર્દશામાં આવી પડે છે. તે ઓરડાના એક ભાગમાં પડે રહેતે હતા. એક દિવસે તેણે એક દીપક કર્યો, તેને પ્રકાશ મહેલના મધ્યપ્રદેશમાં પડશે. તે પ્રકાશમાં તેણે મહેલમાં ભરાયેલી ધૂળ, કચરો વિગેરે દીઠાં. તે જોતાંજ તેને ઘણે ખેદ થયે. પિતાના સુંદર મહેલની આવી દુર્દશા ! તરતજ તેણે તે મેહેલ સાફ કરવા કે સુધારવા પ્રયત્ન કર્યો. દીપક મહેલના મધ્યપ્રદેશમાં લાવી મૂક્યું. તેથી મેહેલમાં. રહેલી સર્વ વસ્તુ તેના દેખવામાં આવી. પછી તરતજ મહેલમાં ધુળ ભરવાના મૂર્ણ કારણરૂપ બધા બારી, બારણું બંધ કર્યા. અને એક પાવડો લઈ ખાંપી ખાંપી તે ધુળ બહાર કાઢી નાખવા માં-જ્યારે પાવડાથી લેવાય તેવી ધુળ ન રહી ત્યારે તેણે ઝીણી સાવરણીથી ધુળ એકઠી કરી, સર્વ બાહાર કાઢી -નાખી. મેહેલ તદ્દન સાફ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ -~ ~- ~ આત્મ પ્રદિપ્ત 0-8-0 પ્રેમથી મુતિક. 0-8-0 ( 333). આ દષ્ટાંત ઘણું સહેલું અને સમજાય તેવું છે. પણ તેને ઉપનય સમજવા જેવું છે. મેહેલ પરમ સ્વરૂપ શુદ્ધાત્મા બારી. બારણાંઓ આશ્રવને (પુણ્ય, પાપને) આવવાના રસ્તા માલીક જીવ. અજ્ઞાન નિદ્રા તેમાં તે ઘેરાય છે. જાગૃત થયો તે અંતરાત્મામાં આવ્યું. પ્રકાશ તે જ્ઞાનદીપક પ્રગટ કર્યો. જ્ઞાન પ્રકાશના તેજની મદદથી, શુદ્ધાત્માની દુર્દશા તેને સમજવામાં આવી. અર્થાત્ કર્મરૂપ ધુળ આમા ઉપર લાગેલી છે. તેથી તેની અપૂર્વ શોભા (શક્તિ) નાશ પામી છે, એમ તેણે જાણ્યું. તરતજ તેણે બારી બારણાંરૂપ આશ્રવને પુણ્ય, પાપરૂપ ધુળને આવવાના રસ્તા, સંયમરૂપ બારણાએ કરી બંધ કર્યા. અને બાહ્ય અત્યંત તપશ્ચર્યાપ પાવડા અને સાવરણીએ કરી, કર્મપ સર્વ ધુળ કાઢી નાંખી, મેહેલરૂપ આત્માનું તાત્વિક સ્વરૂપ શુદ્ધ કર્યું. - આ દષ્ટાંતે પરમશાંતિનો માર્ગ સંયમ અને તપ છે. પ્રકરણ 55 મું. સંયમ. . . - પાંચ આશ્રવનું વિરમણ—પાંચ ઈદ્રિયનો નિગ્રહ. ચાર કષાયને વિજય, અને ત્રણ દંડની વિરતી એમ સંયમના સત્તર ભેદ થાય છે. * * * * * * * . , છે. પાંચ આશ્રવ વિરમણ-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ; આને પાંચ આશ્રવ વિરમણ કહેવાય છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ (334 ) રાજકુમારી સુદશના નેવેલ 0-8-0. સંયમનો ટુંક અર્થ એટલે જ થાય છે કે, આશ્રવના દ્વારને બંધ કરવાં. અર્થાત્ કર્મ આવવા ન દેવાં કે આવતાં કર્મને રોકવાં. જીવની હિંસા કરવાથી અસત્ય બોલવાથી, ચેરી કરવાથી, મૈથુન સેવનથી અને પરગ્રહના સંચયથી, અનેક કર્મનું આગમન થાય છે. કેમકે રાગ, દ્વેષ સિવાય આ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી. અને રાગદ્વેષ તે, કર્મ આગમનનું પરમ કારણ છે. આ -રાગદ્વેષની ઉત્પત્તિ આ સંયમના કારણથી થાય છે. અહિંસા મન, વચન અને શરીરથી કોઈપણ જીવની હિંસા કરવી, કરાવવી, અને તેને અનુમોદન આપવું તેને હિંસા કહેનવામાં આવે છે, તે હિંસાને આ નવ પ્રકારે ત્યાગ કરે તે અહિંસા છે. આમા અમર છે એમ પેવે કહેવામાં આવ્યું છે. છતાં તેની હિંસા કેમ થાય ? એ પ્રશ્ન આંહી ઉત્પન્ન થવા યોગ્ય છે. તેને પરિહાર એ જ છે કે, આત્માધિષ્ટિત આ દેહ, જેના ઉપર અને મારાપણાને મમત્વ ભાવ છે. જેની સાથે આભા લેલી ભૂત ( એકમેક) થઈ રહ્યો છે, અને જેને નાશ કરવાથી આ દેહમાંથી અન્ય સ્થળે આત્માને ચાલ્યા જવું પડે છે તે દશ પ્રાણ. (પાંચ ઈદ્રિય, મન, વચન અને શરીરબળ, શ્વાસશ્વાસ અને આયુષ્ય ] ને નાશ કરે તેને કલામણ [દુઃખ] ઉત્પન્ન કરવી તે જીવ હિંસા આંહી કહેવામાં આવી છે. તે દશ પ્રાણને નહિ હણવા તે અહિંસાસંયમ કહેવાય છે. - 2. સત્ય. કે. લેભ, ભય કે હાસ્યથી કઈ પણ પ્રકારે મન, વચન, શરીરથી અસત્ય બોલવું નહિ, બેલાવવું નહિ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ - પ્રદચુમ્ન ચરીત્ર નેવેલ 0-5-0 ( 331 ) અસત્ય બેલનારને અનુમોદન ન આપવું તે સત્ય સંયમ કહેવાય છે. 3) અચાય. માલીકની રજા સિવાય કેઈપણ વસ્તુ મન, વચન, શરીરથી લેવી નહીં, લેવરાવવી નહીં, અને લેનારની અનુમોદના ન કરવી તે, અચાર્ય સંયમ કહેવાય છે. 4) બ્રહ્મચર્ય. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુન. મન, વચન, શરીરથી સેવવું નહીં, સેવરાવવું નહીં, અને સેવનારને અનુમોદન ન આપવું તે બ્રહ્મચર્ય સંયમ કહેવાય છે. : - 5) અપરિગ્રહ. સર્વ પદાર્થ ઉપર મૂર્છાને ભાગ. દેશ કાળને વિચાર કરી, ધર્મ ઉપગરણ સિવાય કોઈપણ પ્રકારને ધન, ધાન્યાદિ પરિગ્રહ મન, વચન, શરીરથી રાખ નહિં. રખાવ નહિં. અને રાખનારને અનુમોદન ન આપવું તે અપરિગ્રહ સંયમ કહેવાય છે. 6) સ્પર્શ ઇન્દ્રિયનિગ્રહઃ શીત, ઉષ્ણ, સુવાળા, બરસટ વિગેરે ઈષ્ટ નષ્ટ સ્પર્શને પામી રાગ, દ્વેષ ન કરે તે સ્પર્શ ઇંદ્રિય સંયમ. રાગ, દ્વેષ ન કરે તે રસઇંદ્રિયસંયમ. 8) પ્રાણ ઈદ્રિય નિગ્રહઃ ઇંછા નિષ્ટ ગંધમાં રાગ, દ્વેષ ન કરે તે ધ્રાણેદ્રિયસંયમ. . . 9) ચક્ષુઈ નીગ્રહઃ ઇટાનિષ્ટ રૂપ દેખી તેમાં રાગ, દ્વેષ ન કરે તે ચક્ષુ ઈદ્રિય સંયમ. ( 10) શાત્રે દિયનિગ્રહ, ઈનિષ્ટ શબ્દ સાંભળીને તેમાં રાગ, લેષ ન કરે તે શ્રાદિસંયમ | A * ' * * * * * ' . ' ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ ( 6 ) હરબળ મછી નેવેલ. રૂ. 0-8-0 11) કેાધકષાયવિજય. ઉદય આવેલા કેધને ક્ષમાથી નિફળ કરે. તેનું પરિણામ વિચારી શાંત થવું, તે ધસંયમ. 12) માનકષાયવિજય. માન, અહંકાર, ગર્વ નહિં કરવો. તેવા પ્રસંગને નમ્રતાથી નિષ્ફળ કરે તે માનસંયમ. 13) માયાકષાય વિજયઃ કપટ, માયા નહિ કરવી સરલતાથી ( સરલ સ્વભાવે ) દરેક પ્રસંગમાં પ્રવૃત્તિ કરી માયાને વિજય કરે તે માલાસંયમ. 14) લાભકષાયવિજય. સવ સ્થળે સંતોષવૃત્તિ રાખી, લાભને વિજય કરવો તે લેભસંયમ. - 15 ) મનદંડવિરતી. આર્ત, રે પરિણામ ઉત્પન્ન થાય તે કાંઈ પણ વિચાર ન કરવો. પણ ધર્મ, સુકલ ધ્યાનમાં પ્રવેશ થાય તેવા વિચાર કરવા તે મનદંડ વિરતિસંયમ. , ( 16 ) વચનદંડવિરતિ. પિતાને કે પરને. જેનું પરિણામ દુઃખરૂપ આવે તેવું વચન ન બોલવું. પણ પરિણામે સુખરૂપ થાય તેવું હિતાવહ બલવું તે, વચનદંડવિરતિ સંયમ. ' 17) કાયદડ વિરતિ. શરીરથી કઈ પણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી, પણ જેનાથી આત્મવિશુદ્ધિમાં મદદ મળે તેવી પ્રવૃત્તિ કરવી તે કાયદંડવિરતિ સંયમ. . આ સત્તર પ્રકારને સંયમ માર્ગ છે. આ એક એક ભેદ આશ્રવના પ્રવાહને રોકવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ વારંવાર આ સંયમનું સમાલોચન કરવું જોઈએ તેનાથી વિપરીત પ્રવૃત્તિ ન થાય તે માટે વારંવાર જાગ્રત રહેવું જોઈએ. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ વસ્તુપાળ તેજપાળનો રાસ 0-6-0 2 377 ) આ સંયમના દ્વારોએ, આવતા, આશ્રવને રોકયા પછી પૂર્વ જે કર્મને જમાવ એકડે થયો છે તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. - પ્રકરણ 56 મું. . . પ્રબળ કલીષ્ટકર્મોને ભેદવાનું મુખ્ય શસ્ત્ર તપ છે. નિકાચીત કમી પણ તપથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે. દુકામાં કહીએ તે પૂર્વ સંચિત કર્મ તપથી જ દૂર થઈ શકે છે. - બાહાતપ-અને અત્યંતર તપ–એમ તપ બે પ્રકારનાં છે: ઉપવાસ કરે, સ્વ૫ આહાર લે, નિયમિત વસ્તુ જ લેવી, રસકસ જેનાથી વિકૃતિ પેદા થાય છે તેનો ત્યાગ કરે, મજબુત આસને લાંબા વખત સુધી બેસી શકાય તેવી ટેવ પાડવી, અને ? અંગોપાંગને સંકેચીને નિત સ્થાનમાં રહેલા પ્રદીપની માસ્ક સ્થીર બેસી રહેવું; ઈત્યાદિ સર્વ બાહ્ય તપ છે. તે અત્યંતર તપમાં. ઘણેજ ઉપગી છે, ઉપવાસાદિકથી શરીર પરથી મમત્વભાવ: એ થાય છે, ઇદ્રિ સ્વાધીન રહે છે. નિસ્પૃહ થવાય છે, અને ધ્યાનમાં ઘણા લાંબા વખતપર્યત સુખે બેસી શકાય છે ઈત્યાદિ અનેક પ્રકારે બાહ્ય તપ ઉપયોગી છે. અાંતર તપ, આત્મ નિરીક્ષણ કરી, જ્યાં. જ્યાં સંયમગામમાં વિપરિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ (338) ચંદરહજાને રાસ ગુજરાતી 0-8-0 પ્રવૃત્તિ પિતાથી થઈ હોય, ત્યાં ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું. ગુર્નાદિકને વિનય કરે, તેમની વૈયાવચ્ચ કરવી. આત્મજાગૃતિ થાય તેવાં અધ્યાત્મિક પુસ્તકોનું પઠન કરવું, યા તેની જાગૃતિ માટે તે ગ્રંથનું વારંવાર રમરણ કરવું, ધ્યાન ન કરવું, અને મલીત વાસનારૂપ રાગ, દ્વેષનો ત્યાગ કરે. આ અત્યંતર તપ છે. આ તપના બાર ભેદમાં ધ્યાન તપ એ સર્વમાં મુખ્ય છે. ધ્યાનના અનેક પ્રકાર છે. જેવું આલંબન તેવેરૂપે આત્મા પરિણમે છે, માટે પિતાને જેવું થવું હોય તેવા લક્ષબીંદુને સન્મુખ રાખી તેવા થવાને માટે અહોનિશ પ્રયત્ન કરે. પરમશાંતિ પામવી હોય તેઓએ પરમ શાંતિને પામેલા મહાત્માનું જીવનચરિત્ર પિતાના હૃદયપટપર આળેખી, તેની માફક દરેક પ્રસંગમાં વર્તન કરવાનો પ્રયત્ન કરે, તેથી પિતાની માનસીક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે. આમ છે, તથાપિ ક્રમસિવાય એક જ કુદકે કઈ શાંતિ સ્થળથાં પ્રવેશ કરી શકાતો નથી. માટે ક્રમની ઘણી જરૂર છે. તે સાથે. તેવા. પવિત્ર આલંબનની પણ જરૂર છે. - પરમશાંતિપદ પામવા માટેનાં અનેક આલંબનો મહાત્મા જ્ઞાની પુરૂષીએ બતાવ્યાં છે તેમાં નવપદ આલંબન મુખ્ય છે. અને તેમાં ક્રમ અને આલંબન સાથેજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ ( 330 ) * પંચપ્રતિક્રમણ સુત્ર અથ સાથે 0-12-0 પ્રકરણ 57 મું. સાધુ પદ પરમ શાંતિપદના અભિલાષીઓએ પ્રથમ મુનિપદનું અવલંબન લઈ તેનું ધયાન કરવું. સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પોતાના સન્મુખ સ્થાપન કરવું. તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા પછી તે માફક પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં, અપ્રમત્ત મુનિઓ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે છે તે પિતાના મનને પુછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી - તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું. - ખાતાં, પીતાં. સુતાં, બેસતાં, ઉઠતાં કે કોઈ પણ કાર્ય કરતાં, તેઓનું ચિત્રપટ પોતાના હદયમાં કે, સન્મુખજ , રાખવું. અને આવા પ્રસંગોમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય કેવી લાગણી હેય, દેદય કેટલું આદ્ર હોય, અથવા કેવી વૈરાગ્ય પ્રવૃતિ હેય કે, કેવી ઉગની જાગૃતિ હોય તે વિચારી, તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું. આજે મુનિપદનું આરાધના અને આજ સુનિપરતું ધ્યાન આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જયારે સુનિપદ લાયકના સર્વ ગુણે પોતામાં દાખલ થયા છે, એમ પોતાનું હૃદય કબુલ કરે, ત્યારે તે પદથી ઉચ્ચપદ ઉપાધ્યાય પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું. આ ધ્યાનમાં પણ મુનીપરની માફક જ ઉપાધ્યાયના. ગુણેનું અનુકરણ કરવું. ઉપાધ્યાયનાં ગુણે પિતામાં દાખલ્સ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ (340 ) આનંદધનજી ચાવીસી અથ સાથે 0-8-0 - ~- ~~-~~~~~-~ ~~-~~~~~-~~- ~થયા તેને નિર્ણય થતાં, આચાર્યપદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે સમુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પિતે છું. દ્રવ્યથી નહિં પણ ભાવથી તેમના ગુણ સરખા ગુણો ધારણકરવાથી, આ નિર્ણય પિતાને થતાં અહપદનું આરાધન કરવું. અત્ જેવું નિશ્ચળ ધ્યાન, અર્હત્ જેવું વર્તન ટુંકામાં કહીએ તો અહની માફક સર્વ ક્રિયા કરવી ? આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઇ શકાય છે. અહ તું સ્વરૂપ : થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન-તન્મય-તત્પ. એટલે પરમશાંતિ મળી ચુકી. પરમશાંતી સ્વરૂપજ પતે થઈ જવાશે. પરમશાંતી. મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વ અનેક મનુષ્યએ પરમપદ પ્રાપ્ત કર્યું છે. માટે પરમપદ યા પરમશાંતિપદાભિલાષીઓએ આ રીતે પિતાનું વીર્ય કરવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું અસમર્થપણું જણાય, વિષય વાસનાની શાંતિ ન થઈ હોય, અથવા કુટુંબ નેહ વિગેરે બંધનતાં કારણે ન છુટી શકતાં હોય તેઓએ દ્વાદશ તરૂ૫ ગૃહરથ માં રવીકારવો જોઇએ. - આ માર્ગ પણ નિવૃત્તિનો માર્ગ છે, છતાં તે ઘણો સહેલો પણ વિશેષ લંબાણવાળે છે. આ માર્ગમાં આશ્રવના દ્વારા થોડાં થોડાં બંધ થાય છે. પણ આ માર્ગમાં રહી, આગળ ઉપર નિવૃત્તિનો હુકે માગ અંગીકાર કરવાનાં સાહિત્ય એકઠાં કરવા ધારે તો તે કરી શકે તેમ છે. ઉત્તમ ભેજન કરવું તે શ્રેષ્ઠ છે પણ તેના અભાવે ત ન ભૂખે મરવું તેના કરતાં સામાન્ય ભોજનથી પણ પેટ ભરવું તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ મહાવીર સ્વામીનુ ચરીત્ર 0.8-0 (31) minmmmmmm રોગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની યેગ્યતા ન થાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છે, એગ્યતા વધારવાનું તે પરમ કારણ છે.શ્તા સિવાય ચપદારહણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ કરવી એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે. માટે એગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની ગ્યતા જ્યાંસુધી ન મેળવી શકાય ત્યાં સુધી ડી ગ્ય તાવાળે કે પિતાની લાયક યોગ્યતાળા ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે. પ્રકરણ 58 મું. ગૃહસ્થધમ. .. ' આત્મસ્વરૂપ ( હું કેણ છું તે ) જાણ્યા પછી અને વિ ચિત્ર સંસાર સ્વરૂપ જોયા નથી, ગૃહસ્થાએ એક ડગલું પણ આગળ વધવું જોઈએ, અને તે એજ કે તેમણે ગૃહસ્થધામનાં વ્રત લેવાં જોઈએ ડાં પણ આશ્રવ દ્વારા રોકવાથી, કમ પ્રવાહ આવતો ઓછો થાય છે. જેટલા પ્રમાણમાં આશ્રયદ્વાર રોકાશે તેટલા પ્રમાણમાં કર્મ પ્રવાહ આવતે અટકશે. આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે દ્વાર બંધ કરવાં. આ પ્રશ્નને અવકાશ રહેતા જ નથી. એને ઉત્તર એટલે જ કે, જેટલા પ્રમાણમાં તે દ્વારા રોકાય તેટલાં કે. .. સ્થળ પ્રાણાતિપાત વિરમણ 1. સ્થળ મૃષાવાદ વિરમણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ ( 342 ) શાંતીનાથનુ ચરીત્ર 0-6-0 2. સ્થળ અદત્તાદાન વિમરણ 3. સ્થળ મૈથુન વિરમણ 4. સ્થળ પરિગ્રહ વિમરણ 5. દીગ્રવીરતી દ. ગોપભોગ 7. અનર્થદંડ વિરમણ 8. સામાયિક 9. દેશાવગાસીક 10. પિષધ 11. અતીથી સંવિભાગ 12. આ ગૃહસ્થ ધર્મનાં બાર વતે છે. | સર્વથા કેઈ પણ જવને મારે નહીં તે, સાર્વભૌમ (પૂર્ણ) અહિંસાવ્રત છે. તે અપેક્ષાએ આ સ્થળ અહિંસાવ્રત છે. 1. ત્રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ કહેવાય છે. હાલે, ચાલે તે ત્રસ જીવ કહેવાય છે. અને સ્થાવર નામ કર્મોદયવાળા છે સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ આ પાંચ જાતના અને સ્થાવર કહે છે. આ પાંચ જાતના સ્થાવર જીવેનું નીરંતર રક્ષણ કરવું તે ગૃહસ્થ માટે અશક્ય છે. માટે ત્રસ જીવોને તેમણે ખાસ બચાવ કરવો જોઈએ. ત્રસ જીવોમાં પણ અપરાધી જીને બચાવ કરવે તે ગૃહસ્થ ધર્મ ચલાવનાર માટે સલામતી ભર્યું નથી. તેમજ આરંભમાં પણ ત્રસ જીવોને વિનાશ થવે તે સંભવનીય છે. માટે નિરપરાધી, આરંભ સિવાય, અને સંકલ્પીને ( મારવાની બુદ્ધિથી જાણી જોઈને ) ત્રસ જીવેને ન મારવા. આટલો બચાવ ગૃહસ્થોએ પહેલે અહિંસાવ્રતમાં કર જોઈએ. 2. સ્થળ મૃષાવાદ વિરમણ હું આજે દશ વાગે આવીશ. એમ કહી દશ ને એક મીનીટે જે જાય તે મૃષાવાદ (અસત્ય) ને દેષ લાગે છે. આ આંબાનું વન છે એમ કહેતાં તેમાં જે કોઈ બીજાં વૃક્ષ હોય તે પણ અસત્ય દોષ લાગે છે આ જાતીનાં સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે. તેવી તીવ્ર જાગૃતિ ન હોવાથી આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ નેમનાથનું ચરીત્ર 0-6-0 (33) સૂમ અસત્યને ત્યાગ ગૃહસ્થા કરી શકતા નથી. માટે તેઓએ, જેને વ્યવહારમાં લોકો અસત્ય ગણે છે, તેવાં સ્થળ (મેટાં) અસત્ય બલવાને ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત છે. 3. સ્થળ અદત્તાદાન વિરમણ. ચોરી કરવી નહિ. માલીકની રજા સિવાય એક તૃણ માત્ર લેવું તે ચોરી ગણાય છે. પણ ગૃહસ્થોએ મટી ચેરીને ત્યાગ કરે તે ગૃહસ્થાશ્રમમાં બની શકવું એગ્ય છે. ખાતર પાડવું, તાળું તોડવું, વાટે લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચોરી કરવી, ઓછું દેવું વધારે લેવું, વિગેરે, રાજા ડે તેવી ચરીને ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું વ્રત છે. 4. સ્થળ મિથુન વિરમણ. પરસ્ત્રી ગમનને ત્યાગ કર. વિધવા, વેશ્યા, બાળકુમારી વિગેરેનો ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદારા (પોતાની પરણીત સ્ત્રી) માંજ સંતોષ કરવે તે ગૃહસ્થનું ચિધું વત છે. 5. સ્થળ પરિગ્રહ વિરમણ, ઈચ્છા અપરિમિત છે. તેને નિયમમાં રાખવી. એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સોનું, . હીરા માણેક, મોતી વિગેરે, દાસ દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મીલકતમાં ગણવામાં આવે છે, તે સર્વને ઈરછાનુસાર નિયમ રાખવે. તેથી વધારે થાય તે સન્માર્ગ, પ. રોપકારાદિમાં તેનો વ્યય કરવો, તે ગૃહસ્થનું પાંચમું વ્રત છે. . 6. દિકવિરમણ, ચાર કે છ દિશા તરફ જવા, આવવવાને નિયમ રાખવો, આ નિયમ પોતે જે શહેર કે ગામમાં. રહેતું હોય ત્યાંથી ગણવે. અને નિયમિત ઈરછાનુસાર રાખ.. પરમશાંતિમાર્ગના પથિક બન્યા પછી, ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃતિને કે આરંભ પરિગ્રહાદિને કાબુમાં રાખવા, અને ધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ ( 344) સતી લીલાવતી નેવેલ 0-8-0 કિયામાં, સત્સાદિને અભાવે શિથિલતા પ્રાપ્ત ન થાય, તે માટે આ વ્રત લેવાની જરૂર છે. 7. ગોપભોગ બત. એકવાર ઉપગમાં આવે તે ભેળ, અનાજ પાણી આદિ ખોરાક. અને એકની એક વસ્તુ વારંવાર ઉપયોગમાં આવે તે ઉપભોગ. વસ, સી પ્રમુખ; તેને ઈચ્છાનુ સાર નિરંતર નિયમ કરો. ભોજનમાં સાત્વિક ખોરાક લેવો. મદ્ય, માંસ, રાત્રી જન અને કદિ અનેક સવના સંહારવાળી અને વિકૃતિ કરનાર વસ્તુઓનો ત્યાગ કરે. કેમકે, મધ, માંસાદિ, તામસી, અને રાજસી પ્રકૃતિવાળાં હોવાથી, વિચરામાં વિકૃતિ બનાવી શાંતિમાર્ગમાં વિન કરનાર છે. . ડગલે ને પગલે શાંતિમાર્ગમાં આગળ વધવાનું હોવાથી, તેવા પથિકે એ અનેક જેનો તેમાં સંહાર થવા સંભવ છે, તેવા વિશેષ પાપના વ્યાપારોને પણ ત્યાગ કર જોઈએ. 8. અનર્થ દંડ વિરમણ. વગર પ્રજને દંડવું, કર્મથી બંધિત થવું તે અનર્થ દંડ. આત્ત રિદ્રધ્યાન. 1. પાપોપદેશ. 2. હિંસકઉપગરણ માંગ્યાં આપવાં. 3. અને પ્રમાદાચરણ -એમ અનર્થ દંડ ચાર પ્રકારે છે. - 1, આર્ત, ધ્યાન, વગર પ્રજને બીજા જીવોને દુઃખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા. જેમકે વૈરીનો ઘાત કરૂં ! રાજા થાઉં તે ઠીક. શહેરનો નાશ કરે ! અન સળગ: તો મુકું ! અમુક સ્ત્રી મળે તે ઠીક. વિદ્યાધર થી કે તે આ કાર માં ઉડવાની મજા પડે વિગેરે. : 2, પાપપદેશ–જ્યાં પિતાની દક્ષિણતા ન પચે તેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ ત્યવદન ચોવીસી 0-6-0 (345) મનુષ્યને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે ક્ષેત્ર ખેડે, બળદને દમન કરો, ઘોડાને પંઢ કરો, ગૃહ બનાવો. બાપનું વૈર 9. વિગેરે પરમશાંતિમાર્ગનો પથિક છતાં, ગૃહસ્થાશ્રમમાં રહેલ હોવાથી કુટુંબ વિષયિક ઉપદેશ આપવો પડે છે તે પણ જેમ બને તેમ ઓછો કરે, તો પછી પરને પાપ પ્રવૃત્તિમાં પ્રેરવાને તેનો અધિકાર નથી. 3, હિંસક ઉપગરણ. જેનાથી જીવની હિંસા થાય તેવાં હ થીયાર વિગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણતા ન પહોંચે ત્યાં માગ્યાં ન આપવાં. 4, પ્રમાદાચરણ, પરમશાંત્તિમાર્ગના પથિકે, વિકાર ઉત્પન્ન ન રાખવી. જુગાર ન ખેલવો, જળકીડા, હીંચળાદિવિનોદ, ભેંસા, સાંઢ. હાથી વિગેરેનાં યુદ્ધાદિ કરવાં નહિં, તેમ જેવાં પણ નહિ. શત્રુaઉપર વેરવાલન, અને સ્ત્રી, દેશ, રાજ્ય તથા ભોજન કથાદિ પ્રમાદાચરણને ત્યાગ કરવો. 9, સામાયિકવ્રત રાગદ્વેષવિનાની શાંત સ્થીતિમાં, બે ઘડ ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી રહેવું. તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન, આત્મનિરીક્ષણ, પરમેષ્ટિ મહા મંત્રને જાપ, મહાત્મા પુરૂષોના ઉત્તમ ચરિત યાદ કરતાં, કે અનિત્યાદિ બાર ભાવનાને વિચાર કરે, તે સામ ઇ. વ . - 10, દેશાવકાશિક. છઠા વ્રતમાં લીધેલ દિશાના લાભ નિયમને એક દિવસ કે અમુક કલાલો માટે ટુંક સંકે કરવે. એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કરવ ચાદ નિલમ ધારવાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #355
--------------------------------------------------------------------------
________________ ( 346 ) રતત્રરત્નાકર સાસ્ત્રી 0-4-0 * 11, પિષધવ્રત–આત્માને, યા આત્મગુણને જેનાથી પુષ્ટિ મળે તે પાષધ, ઉપવાસાદિ તપ કરે, પાપવાળા સદોષ વ્યાપારને સર્વથા ત્યાગ કરે 2 બ્રહ્મચર્ય પાળવું 3 અને શરીરની , અત્યંગનાદિ શુશ્રુષાનો ત્યાગ કરવો. 4 આ ચાર પ્રકારની ક્રિયાપૂર્વક, ચાર કે આઠ પહોર પર્વત ધર્મ દયાનમાં પ્રયત્નવાન રહેવું, તે પૈષધવ્રત છેનિરંતર ન બની શકે તે 5 વંતિથીએ તે અવશ્ય આ પિષધ કરે. 12. અતિથિસંવિભાગ–પરમશાંતિના માર્ગમાં પ્રયાણ કરવા માટે જેઓએ સર્વથા ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો છે તેવા અંતિથિ, ત્યાગી, મુનિ, વિગેરે ઉપનામથી ઓળખાતા મહાત્માએને અન્ન, પાણી, પાત્ર વસ્ત્ર, અને મુકામાદિ, તે માર્ગમાં ઉપયોગી, અને માર્ગના આધારભૂત વસ્તુઓનું દાન આપવું તેને અતિથિસંવિભાગવ્રત કહે છે, આ ગૃહસ્થ ધર્મને યોગ્ય ગૃહસ્થનાં વ્રત છે. આ સિવાય પણ તેઓએ નિરંતર દેવાધિદેવની પ્રતિમાનું પૂજન વંદન કરવું. તીર્થ યાત્રાઓ કરવી. અનુકંપાબુદ્ધિથી દુઃખીયાઓનો ઉદ્ધાર કરે. ધર્મવ્યાખ્યાન સાંભળવાં, ધર્માચાર્યની આજ્ઞા શીરપર ઉઠાવી. સ્વધર્મી બંધુઓને અને બહેનોને ઉદ્ધાર કરે. તેઓને જોઈતી મદદ આપી, ધર્મમાર્ગમાં સ્થીર કરવાં. જ્ઞાનના ઉત્તમ ભંડારે બનાવી તેનું રક્ષણ કરવું. જ્ઞાનશાળાઓ સ્થાપન કરવી. ' હે રાજન ! રાજાઓએ અને બીજા ધનાઢયેએ બીજા પણ અનેક લોકો પગી, પ્રજા ઉપયોગી કાર્ય કરી, ગૃહસ્થ ધર્મમાં પિતે આગળ વધવું અને બીજાઓને આગળ વધારવા. દુઃખીયા જી” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ નવસ્મરણ ગુજરાતી ગુટર 0-2-0 ( 347 ) માટે અનાથશાળાઓ, દર્દીઓને માટે દવાશાળાઓ, પથીકો માટે ધર્મશાળાઓ અને ભુખ્યાઓ માટે ભોજનશાળાઓ કરી તેમના દુઃખમાં ઓછાશ કરવી. જે મનુષ્ય, જે આશ્રમમાં રહ્યો હોય તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવતાં પાત્ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરલ પણ વિશેષ લાંબે પરમશાંતિ માટેને ગૃહસ્થ ધર્મ એ પણ એક માર્ગ છે. . આયુષ્ય અસ્થિર છે. સંપદા તે વિપદાથી ભરપુર છે. સંગ તે વિયેગવાળો છે. લક્ષમી વીજળીની માફક ચપળ છે, સંસારનું સુખ સ્વમ સરખું છે. ચારે બાજુથી વિપદાઓ આવી પડે છે, મરણચક માથે ફરી રહ્યું છે. પાણીના પરપોટાની માફક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે શરીર જરાએ જર્જરીત થાય છે. ધર્મ સિવાય કોઈ રક્ષા કરનાર નથી. ઈદ્ર, ચંદ્રાદિ દેવ પણ મરણને શરણ થાય છે. તે હે માન છે ! તમે આમ કયાંસુધી ઘોરનિદ્રામાં ઘેરાશો? આટલા બધા નિસંત શા કારણથી થઈ બેઠા છે ? જાગ ઉઠે. પરમશાંતિના માર્ગમાં પ્રયત્ન કરે. ગમે તે વખતે તેનું શરણ લીધા સિવાય તમારો છુટકો નથી જ. અમુલ્ય આયુષ્યને એક સમય પણ નિરર્થક ન કાઢે. આ માનવદેહ અને આ સંપૂર્ણ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે. ઈત્યાદિ ગુરૂમહારાજની ધર્મદેશના સાંભળી અનેક મનુષ્યો પ્રતિબોધ પામ્યા. - સુરપળ રાજાદિ રાજકુટુંબને ઘણે હર્ષ થશે. તેમના આનંદનો પાર ન રહ્યા. અહા ! ગુરૂસિવાય અજ્ઞાન અંધકાર bણ દૂર કરે ? ગુરૂ સિવાય જ્ઞાનનેત્ર કેણ આપે ? ગુફસિવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ ( 348) નવ સ્મરણ સાક્ષી 0-4-0 પરમ શાંતિનું કારણ કણ બતાથે ? ધન્ય છે ગુરૂવર્યના તાત્વિક જ્ઞાનને ! પ્રકરણ 59 મું. તે મચ્છ કેણ હતા? કે આ, જ્ઞાની ગુરજ મારો સંય દૂર કરશે. ખરેખર સૂર્ય સિવાય અંધકારને દૂર કરવાનું કોનામાં સામર્થ્ય છે ? ઈત્યાદિ વિચાર કરતા રાજાએ ગુરૂમહારાજને પ્રશ્ન કર્યો. 1 સુરપાળ–જ્ઞાનદીવાકર પ્રભુ અમને મોટું આશ્ચર્ય થાય છે કે, સમુદ્રમાં પડેલી મલયાસુંદરીને, તે મરે છે પાર કેમ ઉતારી ? એનામાં એવું તે શું જ્ઞાન હતું કે, તે વારંવાર પાછું વાળીવાળી, સ્નેહની દષ્ટિથી તેના સન્મુખ જેતે તો, સમુદ્રમાં ચાલ્યો ગયે ? : * ચંદ્રયશાકેવલી –રાજન : મલયાસુંદરીની વેગવતી નામની ધાવમાતા, અંત અવસરે આર્તધ્યાને મરીને આ સમુદ્રની અંદર તે હાથી આકારના મછપણે ઉત્પન્ન થઈ છે. ભારડ પક્ષીના મુખમાંથી જ્યારે મલયારસુંદરી નીચે રામુદ્રમાં પી એ અવસરે દૈવયોગે તેજ મચ્છ પાણી ઉપર તરતો હતો, તેનીજ પીઠ પર તે આવી પર્વ. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ નવસ્મરણ અથ સાથે 0-2-0 (349) મલયાસુંદરી ઉચ્ચસ્વરે નવકાર મંત્રનું સ્મરણ કરતી હતી, તે મછના સાંભળવામાં આવ્યો. સાંભળી ઈહાપોહ કરતાં, તે મછને સભાગે પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થઈ આવું.' પોતાની પીઠ પર કેણ આવી પડયું છે, તે જોવા માટે પોતાની ડોક પાછી વાળી જોતાં, તેણે મલયાસુંદરીને દીઠી. તેને જોતાં જ પૂર્વના પરિચયવાળી પિતાની ધાવપુત્રીને તેણે ઓળખી લીધી. મચ્છ વિચારમાં પડયે કે, અડા ! આ મારી અન્ય જ ન્મની પુત્રી, આવી વિષમ આપત્તિમાં કેમ આવી પડી હશે ? આવી અધમ તિર્યંચની સ્થીતિમાં હું તેને કેવી રીતે સહાય. આપું ? હું તેને બીજી મદદ કરવા અશક્ત છું છતાં, મારાથી એટલું તે બની શકે તેમ છે કે, આવીજ સ્થીતિમાં (પીઠ પર રહેલી સ્થીતિમાં) તેને કોઈ મનુષ્યની વસ્તીવાળી જમીન પર ; લઈ જઈ મૂ કું. ત્યાર પછી તે કોઈપણ પ્રયોગથી પિતાના બંધુ વર્ગને જઈ મળશે. આ પ્રમાણે વિચાર કરી તે મછે તેને સમુદ્રમાંથી સુખે સુખે લાવી, સમુદ્રના કિનારા પર બહાર મૂકી દીધી, કેમકે આ ગળ ચાલવાની તેની ગતિ બીલકુલ નહતી. પુત્રીપણાના સ્નેહથી વારંવાર ગ્રીવા પાછી વાળી જેતે, અને ખેદ પામતો તે મરછ પાછે સમુદ્રમાં ચાલ્યા ગયે. સુરપાળ-ભગવદ્ ! તે મચ્છ, હવે પછી કઈગતિમાં જશે? ચંદ્રયશાકેવળી–જાતિસ્મરણ થયા પછી તે ધાવ માતાને જીવ, નિરંતર નિર્દોષ (જીવોને સંહાર ન થાય તેવો ) આહાર કરે છે, અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન, સ્મરણ કર્યા કરે છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ ખેજ એક ખરેખર તો રાજામસુખ સર્વે ( 3.0 ) સમાયક સુત્ર અથ સાથે 0-2-0 આ મચ્છભવના આયુષ્યને પૂર્ણ કરી, પુર્વકર્મને પશ્ચાત્તાપ, નવકાર મંત્રનું સ્મરણ અને શુભ ભાવની મદદથી તે દેવલોકમાં જશે. - ચંદ્રયશાકેવળીના મુખથી વેગવતી (મલયાસુંદરીની ધાવ- - માતા) ને ભવાંતર સાંભળી, રાજાપ્રમુખ સર્વજને આપસમાં કહેવા લાગ્યા કે, ખરેખર તેણે આ જન્મમાં પણ માતાના સરખેજ નેહ બતાવ્યું છે. આવા તિર્યંચના ભાવમાં પણ તે પિતાની ફરજ ભુલી નથી. 1 સુરપાળ-ભગવદ્ ! આ મારા પુત્ર મહાબળે અને મલયા સુંદરીએ પૂર્વજન્મમાં એવાં શું કર્તવ્ય કર્યા છે કે, તેઓને આવી ભાવનાવસ્થામાં આવાં અસહ્ય દુખનો અનુભવ કરે પડશે. - ચંદયશા–રાજન ! તમે સાવધાન થઈ તેઓને પૂર્વજન્મ સાંભળે. પ્રકરણ 60 મું પુભવ, - પૃથ્વીસ્થાનપરમાં પહેલાં પ્રિય મિત્ર નામને ગૃહપતિ રહે. હતું. તે ઘણે સમૃદ્ધિમાન હતા, પણ તેને પુત્રાદિ સંતતિ કાંઈ ન હતી. : પ્રિય મિત્રને રૂદ્રા, ભદ્ર, અને પ્રિયદરી નામે ત્રણ સ્ત્રીઓ હતી. રૂદ્રા અને ભદ્રા, બે બહેન હતી. તેઓને આપસમાં સારી પ્રીતિ હતી. છતાં પ્રિય મિત્રને આ બન્ને સ્ત્રીઓઉપર લેશ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ પુર્ણ ને જમાં નિરતર સાથે દીવસ શત સંદરી સાથે જેન મધુર ગાયન રસ ૦-ર-૦ (35 ) માત્ર પણ પ્રીતિ ન હતી. પણ પ્રિયસુંદરીઉપર તે પુર્ણ સનેહ હતા. આ કારણથી પ્રિય મિત્ર અને સુંદરી સાથે રૂકા, અને ભકાને કલેશ કેઈપણ દીવસ શાંત થ ન હતા. અર્થાત્ આપસમાં નિરંતર કલેશ થયા કરતો હતે. પ્રિય મિત્રને, મદનપ્રિય નામને મિત્ર હતું. તે સુંદરી ઉપર વિશેષ રહ રાખતું હતું. તેમજ તેના ઉપર તે આસક્ત થયેલ હતે. ઘણી વખત તે સુંદરી સાથે નમ (સ્નેહનાં ) વાક્યો પણ બોલતો. એક દિવસ એકાંતમાં રહેલી તે રૂપવાન સુંદરીની. પાસે, મદનપ્રિય કામ સંબંધી પ્રાર્થના કરતા હતા. સુંદરીનું હૃદય પવિત્ર અને નિર્મળ હતું. તે પોતાના પતિઉપર પણ નેહ, અને ભકિત રાખતી હતી, તેમજ તેના પતિને પણ તેના ઉપર અનન્ય પ્રેમ હતો. સુંદરી, મદનપ્રિયની પ્રાર્થનાને ધિક્કારી કાઢતી હતી, અને આજ પછી તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા માટે સમજાવતી હતી, મદનપ્રિય, તે મદનપ્રિય થઈને વિષયને માટે પ્રાર્થના કર્યા કર હતું, એ અવસરે પ્રિયમિત્ર, અકસ્માત ત્યાં આવી ચડે. તેણે ગુપ્તપણે ઉભા રહી આ સર્વ વૃતાંત જાણી લીધું. પ્રિય મિત્રે કોધાતુર થઈ, આ સર્વ બીને તેના બાંધવ પ્રમુખ સ્વજનની આગળ જાહેર કરી, તેઓએ અત્યંત નિર્ભત્સના કરી, તેને શેહેર મૂકી ચાલ્યા જવાની ફરજ પાડી ગુરૂમહારાજ ચંદ્રયશાના મુખથી આ વાત સાંભળી સભામાં બેઠેલા કેટલાક વૃદ્ધ માણસો બેલી ઉઠયા. ગુરૂશ્રી ! આપનું કહેવું બરોબર છે. અમે પૃથ્વી સ્થાનપુરના છીએ. આ સર્વ વાત , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ ( ૩પર) સીધાળજીના સ્તરને ૦-ર-૦ અમારી સ્મૃતિમાં છે. ખરેખર જ્ઞાનને વિષયમાં કાંઈ પણ ન હાય તેમ નથી. અર્થાત્ જ્ઞાનીઓ, જ્ઞાનબળથી પૂર્વે બનેલી સર્વ હકીકત જાણી શકે છે. પ્રિયમિત્રનું ઘર હજી પણ ત્યાં તેના નામથી જ ઓળખાય છે. અને હમણું તે બીજા મનુષ્યના કબજામાં છે. * * - સુરપાળ-શેહેર છોડી ગયા પછી,મદનપ્રિયની શું સ્થીતિ થઈ ? રદયશા–મદનપ્રીય, એક દીશાને ઉદ્દેશીને આગળ ચાલવા લાશે. આગળ ચાલતાં નિરાહારપણે તેને બે દીવસ થઈ ગયા, ત્રીજે દીવસે આગળ ચાલતાં અટવીમાં એક ગોકુળ ( ગાયનું ટાળું ] તેના જેવામાં આવ્યું. ક્ષુધાતુર મદને એક ગોવાળીયા પાસે દૂધની પ્રાર્થના કરી. તે દયાળુ ગોવાળીયાએ તેના સમુદાયમાં એક મહીષી ( ભેંસ ) દયાનાની હતી, તે એક ઘડામાં દેહી આપી. અને તે દુધને ભરેલે ઘડે તેને પીવા માટે આ છે. આ નજીકમાં તળાવ જણાય છે. તેના કિનારા પર જઈ, ત્યાં બેસી હું આ દુધનો ઘડે પીઈશ. માટે આ ઘડે હું ત્યાં લઈ જાઉં ? ગવાળીઆએ તેમ કરવા હા કહી. એટલે તે દુધ ઘડે લઈ તળાવના કિનારા પર આવ્યું, શુભ ભાવથી તે વિચારવા લાગ્યું કે, હું બે દિવસને ભુખ્યો છું, આ અવસરે કોઈ અતિથી, તપસ્વી વિગેરે ઉત્તમ પુ રૂષ મળી આવે છે તેને દુધ આપી, પછી હું પીઉં તે મારો જન્મ સફળ થાય. કારણ કે આ જીદગીમાં એવું કાંઈ પણ સુકૃત મેં કર્યું નથી. મારી આવી દુર્દશા થઈ છે. મારી પાસે ખાવા પીવાનું કાંઈ પણ સાધન નથી, આવી સ્થીતિમાં પણ આ પદ્ધ૧થી, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ સમાયકસુત્ર અને સાથે 0-1-0 ( 353 ) કેઈ તેવા મહાત્માના શરીરને ઉપકાર થાય છે, મારી દુઃખદ જીદગીમાં આટલું સુકૃત સુખરૂપ થાય. આ પ્રમાણે મનોરથ કરતા, મદને સદ્ભાગ્યથી માપવાસી એક તપસ્વી દીઠા. આ તપવી માસોપવાસને પારણે પારણાથે નજીકના ગામડા તરફ જતા હતા. તેને દેખી તેના શુભ પરિણામમાં વધારો થયો. તે વિચારવા લાગ્યો. અહે ! મારે ભાગ્યોદય ! મનોરથની સાથે જ આ તપસ્વીનાં દર્શન થયાં. આ દુધમાંથી હું તેને આપું. એમ નિશ્ચય કરી, તે મુનિના રસ્તા તરફ જઈ, ભક્તિપૂર્વક તેણે જણાવ્યું, હે અનાથબધો ! કૃપાળુમુનિ ! આ પથ ગ્રહણ કરી, મારો નિસ્તાર કરે. અનેક દુષ્કએમાં જીવન ગાળનારા, મારા જેવા પાપી જીવને, આટલું પણ અન્ય જન્મમાં પાથેય ( ભાતા ) તુલ્ય થાઓ. મદનનાં આવાં શુભ પરિણામ દેખી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તે દ્રવ્ય, વિશુદ્ધ જાણી, ઈછાનુસાર તેમાંથી તે તપસ્વીએ કેટલુંક ગ્રહણ કર્યું. મદને પણ આ શુભ પરિણામથી વિશેષ પુણ્ય ઉપાર્જન કર્યું. ખરેખર આવી ગરીબ સ્થીતિમાં અને બે દિવસની ભુખમાં પણ દાન આપવાના પરિણામ થવા, એજ શુભદિવસની શરૂઆત છે. અને વિશેષ ફળ આપનાર પણ તેજ છે. ભર્યામાં કેણ ભરતું નથી? સુખીયા અને ધનાઢય ને કેણ જમાડતું નથી? પણ આવા જરૂરીયાતવાળા અર્થીઓને આપવામાં વિશેષ ફાયદો છે. મુનિરાજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. મદન પણ મુનિને નમસ્કાર કરી પાછે તે તળાવની પાળ પર આવ્યું અને પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ ( 354) નવમરણ અથ સાથે 0-2-0 : કૃતાર્થ માનતાં, પાછળ વધેલુ દુધ પોતે પીધું. . . . મનુષ્યના વિશેષ ઉપગમાં નહિ આવતું હોવાથી, આ. જંગલના તળાવના અપરાપ્રમુખ પથ્થરથી બાંધેલા ન હતા. તેમ તે પણ અજાણ્યું હોવાથી તળાવની ઉડાઈ કે, અંદર ઉતરવાને સરલ માર્ગ જાણતો ન હતે. એક માટીની ભેખડઉપર બેસી, વાંકે વળી, તે તળાવમાંથી પાણી પીવા લાગ્યો, તેવામાં માટીની ચીકાશથી તેને પગ ખસી ગયે. પગ ખસવાની સાથે જ તે તળાવમાં જઈ પડયે. અને તેના અગાધ જળમાં, પડયા પછી તરતજ ડુબી મુ. કેમકે આ જંગલમાં તેની ચીશ કેઈ સાંભળે કે મદદે આવે તેવું નજીકમાં કોઈ ન હતું.' . મુનિ દાન અને શુભભાવના કારણથી કે પ્રભાવથી, તે મદન, આજ સાગરતિલક શહેરના વિજય. રાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું કંદર્પ નામ આપવામાં આવ્યું. અને વિજય રાજાના મરણ પછી તે આ શહેરનો રાજા થયે, - પ્રિય મિત્ર પણ સુંદરીની સાથે વિલાસ કરતે, આનંદમાં દિવસે પસાર કરતો હતો, પણ આ વિષયાદમાં તેણે પિતાની બીજી બે પત્નીઓ દ્રાઅને ભદ્રા સાથે અનેક પ્રકારનું વિર ઉત્પન્ન કર્યું, ખરેખર વિષમસ્વભાવવાળી અનેક પત્નીઓ વેરનું પરમ કારણ બને છે. એક દિવસ પ્રિય મિત્ર, સુંદરીને સાથે લઈ ધનંજયયક્ષના દર્શનાર્થે જતું હતું. રસ્તામાં ચાલતાં તેઓ, એક વડવૃક્ષના વિસ્તારથી અલંકૃત ભૂમી પાસે આવ્યા. તેટલામાં સામેથી પિતાથી સન્મુખ આવતા એક મુનિને તે બન્નેએ દીઠા. : મુનિને દેખી, " આપણને આ અશુભ શુકન થયાં. ઉઘાડા * P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ - પ્રબંધ ચિંતામણી 1-8-0 ( 355) માથાવાળો આ સુંડ, આપણને પ્રથમજ સામે મળે છે. આપણું યાત્રા નિષ્ફળ જશે. અને બીજું પણ કાંઈક અમંગળ - થશે " ઈત્યાદિ બોલતી સુંદરીએ, પિતાનાં વાહન અને પરિવારને - ત્યાંથી આગળ વધતાં અટકાવી ત્યાંજ ઉભાં રાખ્યાં. : - અહા ! મનુષ્યોની અજ્ઞાનતાની પણ કાંઈ હદ છે ? જે મહાભાઓ વિષય, કપાયાદિ મહાન અપમંગળથી વિરમ્યા છે, દુનિયાની મલીન વાસનાઓ જેમનાં રદયમાંથી નીકળી ગઇ છે, જ્ઞાન, ધ્યાન અને આમિક વિચારણામાં જેઓ લીન થઈ રહ્યા છે. વિષયલંપટ પામર જીવોનું, હિતોપદેશ આપી જે રક્ષણ કરી રહ્યા છે. જેઓ નિરંતર અ–પર ઉદ્ધાર કરી રહ્યા છે, અને જે મહાત્માઓ દુનિયાની દશાનું ભાન પણ ભૂલી ગયા છે. આવી મંગળમૂત્તિને પણ અમંગળ કે અપશુકન કહેવું કે કાપવું, તેના જેવું બીજું એક પણ દુઃખદાઈ અજ્ઞાન કે, મૂતા નથી. અર્થાત્ તે અજ્ઞાન છે સુતા છે, આત્માનંદમાં નિમગ્ન સાધુ, જે સમ્બ મળ્યા હોય તે તેના જેવું બીજું કઈપણ શુભ શુકન કે, મંગલીક નથી. અર્થાત્ તે ઘણાં સારાં શુકન ગણાય, પણ આટલી વાત યાદ રાખવી જોઈએ, કે, શુકનને દેખી જેવી મધ્યેની ભાવના હોય છે, તેવું તેને ફળ મળે છે.. = સુંદરીએ અપશુકનબુદ્ધિથી પિતાના રથ અને પરિવાર હભે રાખે. એટલાથી જ તેની સમાપ્તિ ન થઈ, પણ તે મુનિને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગી. ખરેખર નિરંકુશ, અને ક્રોધાધીન સી જેટલું કરે તેટલું ઓછું છે. - મુનિએ વિચાર કર્યો. કે, આ વખતે મારાપર, ઉપસર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ (356 ) મન એકાદશીને ગણા 0-1- 7 આળે છે, સુવર્ણની ખરી પરિક્ષા તે કાટી આગળજ થઈ જઈ, આ અજ્ઞાની છની માફક ચેષ્ટા ન કરવી જોઈએ. અને જે તેમ કરવામાં આવે તે જ્ઞાની અને અજ્ઞાનીઓમાં તફાવત છે ? જ્ઞાનીના જ્ઞાનની પરિક્ષા આવે અવસરેજ થાય છે. મારે મારા મન કે, આત્માઉપર કાબુ રાખ જોઈએ. ઉદય વિજરી નાંખવાં જોઈએ. અને નવીન કબંધ થતું અટકાવવા જોઇએ, એમ નિશ્ચય કરી માનસિક વૃત્તિઓને નિમલ કરી, તે મુનિ તેજ ઠેકાણે કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. | મુનિને સન્મુખ ઉભો રહેલો દેખી, " અરે ! આ વેશ ધારી, મારા સન્મુખ અહંકાર કરીને ઉભે રહ્યો છે. મેં વાહન ઉભાં રાખ્યાં એટલે તે પણ ઉ ર વિગેરે " નિષ્ફર શબ્દ સુંદરી, ક્રોધથી બેલવા લાગી તેના ફોધમાં આથી વિશેષ વધારો થયે. ખરી વાત છે " ઘી " પણ સન્નિપાતના રોગવાળાને તેના રેગમાં વધારો કરનારું થાય છે તેમ મુનિને શુભ આશય, અથવા ક્રિયા પણ સુન્દરીને વિશેષ, કેધનું કારણ થયું. * સુંદરીએ સુંદર નામનાં પિતાના ચાકરને જણાવ્યું કે, સુંદર ! આ નજીકમાં બળતા ઈટના નિભાડામાંથી અગ્રિ લઈ: આવ કે, તેનાથી આ પાખંડીને ડામ દઈ આવ કે, તેનાથી આ પાખંને ડામ દઈએ. એથી આપણું અપશુકન દર થશે અને તેને ગર્વ પણ ઉતરી જશે. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ રત્નચુડ વહેવારીઆને રાસ 0-2-0 ( ૩પ૭ ) કાંટા ઘણુ છે, તે ફોગટ કાંટામાં કેણું જાય? એને ઠામ દેવાથી તમને શું ફાયદો થવાને છે. ? તમારા આ વિચારને, તમે મૂત્ર દે. અને આગળ ચાલે, હજી આપણે ઘણું દૂર જવાનું છે. પોતાની સ્ત્રીના હુકમનો અનાદર કર્યો જાણી, સ્ત્રીના આ હુકમને સંમતિ આપનાર પ્રિય મિત્ર ક્રોધથી બીજા નોકરે તરફ નજર કરી છે . અરે ! આ સુંદરના બન્ને પગ, આ વડની શાખામાં ઉંચે બાંધે કે, તેના પગ જમીન પર બીલકુલ અડે નહિં. તેમ થવાથી તેને કાંટા પણ વાગશે નહિં. પોતાના પતિએ પોતાનું ઉપરાણું લીધેલું જાણી ( તેના મતને અનુમોદન આપ્યું જાણી ) સુંદરીને પણ વિશેષ જોર - આવ્યું. તે રથથી એકદમ નીચે ઉતરી બોલવા લાગી, અરે પાખં! તારા આ અપશુકનથી અમારા આ સ્ત્રી, ભરથારને કદાપી પણ વિગ ન થાઓ. પણ તે અપશુકન તને જ નડે. અને તેથી તને તારા બંધુવની સાથે સદાને માટે તેને વિયેગ થાઓ. તું ખરેખર રાક્ષસ છે, અને તેથી જ અમારા જે. જીને ભયંકર જણાય છે. આ પ્રમાણે અનેક પ્રકારનાં આકેશવાળાં વાકય બોલતી, નિષ્ફર રદયવાળી તે સુંદરીએ, પિતાના સુખઉપરજ જાણે પ્રહાર કરતી હેય નહિં તેમ, તે મુનિને ત્રણ વાર પત્થરને પ્રહાર કર્યો. ( માર માર્યો, આટલું કરવા છતાં તે પિતાના દુષ્કર્મથી વિરામ ન પામી. તે સાધુની નજીક આવી. અને તે મુનિના હાથમાં રહેલ રજોહરણ (જન મુનિ પણાને સૂચક ચિન્હ ) તેણે ખેંચી લીધું. તે પિતાના વાહનમાં ( રથમાં ) નાંખ્યું. અને પિતાના નેકરને આજ્ઞા કરી કે, આપણું અપશુકન દૂર થયું. નિર્ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ ( 358 ) રત્નપાલ વહેવારીઓને રાસ 0-4-0 થઈ હવે આગળ ચાલે, ધનંજય યક્ષની પૂજા કરીએ. સુંદરીના આ દેશથી સર્વ પરિવાર આગળ ચાલ્યા. અને મે ચક્ષને ' મંદિરે આવી પહોંચે. : : : ' . . . . - યક્ષની પુજા કરી, સર્વ પરિવાર સહિત, પ્રિય મિત્ર અને પ્રિય સુંદરી એક શાંત સ્થળે ભેજન કરવા માટે બેઠા. એ અવસ- * રે સુંદરીનો કેધ શાંત થયૅલે જાણી, જનધર્મમાં વિશેષ પ્રમ- ' વાળી એક દાસીએ નમ્રતાપૂર્વક, પિતાના શેઠ અને શેઠાણીને જણાવ્યું કે, તે, મહાવ્રતઘારક, ક્ષમાશીળ મુનિને ઉપસર્ગ, આ કેશ અને કદર્થના કરવાથી તમે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. સંસાર આવાસથી વિરકત મહામાની હાંસી કરનાર પણ આ જન્મમાં અને અન્ય જન્મમાં અનેક દુઃખનો અનુભવ કરે છે, તો તમે તે તેનું રજોહરણ લઈ લીધું છે, આકોશ કર્યા છે, અને પથ્થરવતી મારમારી કદર્યના પણ કરી છે. તો તેથી કેટલું બધું દુખ તમે પામશે, તેને તમે પોતે વિચાર કરો. આવા મહાત્માપુરૂષે, અનેક જીવોને ઉદ્ધાર કરનાર હોવાથી, દુનિયાના જીવોને આધારભુત છે, અને સુખના મુળકારણરૂપ છે. તેવા ઉ. ત્તમ પુરૂષને દુખ આપવું, તે પિતાના સુખનો નાશ કરવા બરોબર છે. : : - ઈત્યાદિ અનેક વચને કહેવા કરી, દાસીએ તે દંપતી , ( સ્ત્રી ભરથાર, ) ને તેવી રીતે બોધ આપે કે, દુર્ગતિપાત . થવાના ભયથી તેઓ કંપવા લાગ્યાં. દીન મન કરી અત્યંતપ- : શ્ચાત્તાપ કરવા લાગ્યા અને વારંવાર આભ નિંદા કરતાં તેઓ નધર્મના અભિલાષી થયાં. . . ." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ રાત્રી ભોજનને રાસ 0-2-0. ( 3 ) : - તે દંપતીએ તે દાસીની ઘણી પ્રશંસા કરી. પોતાને દુર્ગા . તિપાતથી બચાવનાર દાસીની બુદ્ધિને ધન્યવાદ આપે. યક્ષ મંદિરથી તત્કાળ પાછાં ફરી, પિતાના અપરાધની માફી માંગવા અને તે મુનિને ધર્મધ્વજ ( રજોહરણ) પાછો આ પવા માટે તે દંપતી મુનિની પાસે આવ્યાં. આ મુનિ પણ હજી તેજ સ્થળે ઉભા રહેલા હતા. તેમછે તે ચેકસ નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી મને ધર્મધ્વજ પાછે નહિં મળે, ત્યાં સુધી કાર્યોત્સર્ગ ( ધ્યાનમાં સ્થીર રહેવા માટે આસન વિશેષ ) પારી ( મુકત થઈ) અન્ય સ્થળે હું જઈશ નહિ. જે તે દંપતી મુનિ પાસે આવ્યાં. પિતાના અપરાધને પશ્ચાત્તાપ કરતાં તેમનાં નેત્રોમાં અબ ભરાઈ આવ્યાં, મુનિના ચરણકમળમાં લેટી પડયાં. ધમધવજ પાછો આપે અને ઘણી આજીજી કરતાં તેઓએ જણાવ્યું. કૃપા સુદ ! પ્રભો, અજ્ઞાનને પરતંત્ર થઈ અમોએ જગપૂજ્ય મહાત્માની મોટી આશાતના યાને વિરાધના કરી છે. આ વિરાધનાથી કુંભારના ચાકપર રહેલા માટીના પિંડની માફક, અનંત સંસારના ચકમાં અમે પર્યટન કરીશું, તે પણ અમારો અંત નહિં આવે. દયાનિધિ ! અમારા પર પ્રસન્ન થાઓ, ક્ષમાસાગર ! કરણચિત્ત આ અવિનીતને કરેલ અપરાધ માફ કરો. અને અમને કોઈ ઉપાય બતાવે કે, જેથી અમે આ પાપથી તદન વિમુકત થઇ શકીએ. કરૂણારવથી ભરપુર અને પુરણ પશ્ચાતાપસૂચક, દંપતીના આ શબ્દો સાંભળી, મુનિએ કાર્ય પૂર્ણ કરી જણાવ્યું કે, મહાનુભાવો ! મારા રદયમાં ધ નથી. કર્મપરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ ( 360 ) લીલાવતીને રાસ ૦–૧–૦ધીન આજ ભવને જેનારા, પરમાર્થથી પરામુખ અને પિતાના કર્મથીજ હણાયેલા આ દુનિયાના પામર જીવોપર, તત્વજ્ઞ મુનિઓ કદી પણ કેધ ન કરે, અને કદાચ તેવા લબ્ધિધર મુનિ, અનન્ય કારણે કોધ કરે, તે સમજવું કે, આ દુનિયા, તેમના ક્રોધ આગળ બચી પણ ન શકે. મારૂં રથ સર્વ ઉપર કોણારસથી ભરપુર છે, અને તેથી કેઈની પ્રેરણસિવાય પણ હું સર્વજીપર ક્ષમાજ રાખું છું. છતા મહાનુભાવે ! મારે તમને જણાવવું પડે છે કે, તમારે આ મૂઢતા કે અજ્ઞાનતાનો ત્યાગ કરી વિવેકી થવું જોઈએ. તેમજ અજ્ઞાનને દૂર કરનાર, જનધર્મનો સ્વીકાર કરવો જોઈએ આત્માની નિત્યતા અને કર્મોની વિષમતા સમજવી જોઈએ. સર્વ જીવો સુખની ઈચ્છા રાખે છે. સુખ તમને પિતાને વાહાલું છે દુઃખ ઈષ્ટ નથી તે તે બીજાને શા માટે તમારે આપવું જોઈએ? શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય જોગવવાં પડે છે તે તે કર્મ બાંધતાં સાવધાન રહેવું જોઈએ, જેથી દુષ્ટ વિપાક અનુભવવાં ન પડે. અજ્ઞાનતામાં પણ જે મનુષ્ય હસતાં હસતાં કર્મ બાંધે છે, તેનાં વિષમવિપાકે રોતા પણ છુટી શકતા નથી. પાપને આવવાના માર્ગો રેકવા જોઇએ. સર્વથા રોકી શકાય તે છેડે છેડે પણ તે રોકવાનો અભ્યાસ રાખવો જોઈએ. આ કરુણરસથી પ્રેરાઈ, અપકારઉપર વણ ઉપકારનો બદલાતરિકે મુનિએ તેમને અનેક પ્રકારે હિતશિખા આપી, દુકામાં દ્વાદશતરૂ૫ ગૃહસ્થ ધર્મ સમજાવ્યું. આ દંપતીએ પણ તે મુનિનાં વચનો ઘણું ઉપગારસાથે સાંભળ્યાં, અને પાપથી મુકત થવા, તેમજ આગામીકાળે સુખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ વિવેક વિલાસ 0-12-0 (361) થવા સમ્યફવપુર્વક, ગૃહસ્થધર્મ રૂપ દ્વાદશત્રત તે મુનિ પાસે અંગીકાર કર્યો. જૈનધર્મ સ્વીકારી, વૈરાગ્ય રંગથી રંગત થયેલાં દંપતી, આહારાદી નિમિત્તે મુનીને પ્રાર્થના કરી પિતાને ઘેર આવ્યાં. મુનીપણ કેટલાક વખત પછી ભિક્ષાથે તે નગરીમાં ગયા. અને ફરતાં ફરતાં તે પ્રિય મિત્રનેજ ઘેર અકસ્માત્ જઈ ચડયા. પિતાના જન્મ તથા વીત્તને (ધનને) કૃતાર્થ માનતાં તે દંપતીએ, ઘણા હર્ષપૂર્વક વિશુદ્ધ ( નીર્દોષ ) આહારપાણી તે મુનીને આપે, તે લઈ મુની અન્ય સ્થળે ચાલ્યા ગયા. . - પરસ્પર પ્રીતી ધારણકરતાં આ દંપતી, મનુષ્યજન્મના સારભૂત સમ્યક શ્રદ્ધાનપૂર્વક શ્રાવકધર્મ પાળવા લાગ્યા.' આપસમાં સ્નેહ રાખતી રૂદ્રા અને ભદ્રા પણ, કેઈ જુદા ઘરમાં રહી યથાશકિત પુણ્ય, દાન કરવા લાગી. તે બનેને પરસ્પર પ્રેમ હતું, છતાં કોઈ કારણસર તેઓને એક દીવસ આપસમાં મહાન કલેશ થયા. ધવારે શાંત થયા પછી, બને ને પશ્ચાતાપ થયે. તે પાછી એકઠી મળી વિચાર કરવા લાગી કે, ધિક્કાર થાઓ આપણને !. આપણે જન્મ અને જીવિતવ્ય નીરર્થક ગયું. આપણા ઘરમાં કલેશ શાંત થતા જ નથી. પતિ તરફની તે બીલકુલ શાંતિ નથી, કેમકે તેને તે સુંદરીએ સ્વાધિન કરી લીધો છે. તે અને તે આપણા સામું પણ જોતાં નથી. આપસમાં આપણને નેહ હતા તેમાં પણ આમ કલેશ થઈ આવે છે. આમ કલેશીતજીવન ગુજારવું તેના કરતાં આપણને મરવું શ્રેષ્ઠ છે. આપણે યથાશકિત દાન, પુણ્ય કરી લીધું છે. તે હવે આ દેહ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે. એમ વિચાર કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ (362 ) શેત્ર જ્ય તીથી માળાને રાસ 0-2-0 એક ચિત્તવાળી તે બને સ્ત્રીઓ કઈને કાસિવાય એક કુવામાં પડી, આપઘાત કરી મરણ પામી. મરણ પામ્યા પછી, રૂદ્રા નામની સ્ત્રી, જયપુરના રાજા ચંદ્રપાળને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ તેનું કનકવતી નામ આપવામાં આવ્યું. જેનું લગ્ન આ નજીકમાં બેઠેલા ચંદ્રાવતીના રાજા વિરધવળની સાથે થયું છે..?? - ભદ્રાનામની બીજી સ્ત્રી મરણ પામી, પરીણામની વિચિત્રતાથી વંતરી જાતીના દેવમાં વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. . એક દિવસે તે વ્યંતરી, પૃથ્વીઉપર ફરતી ફરતી પૃથ્વીસ્થાનપુર ઉપર થઇ આકાશમાગે જતી હતી. તેણે પ્રિય મિત્રને અને સુંદરીને દીઠાં. તેને જોતાંજ “પિતાની સાથે વિવાહ કર્યા છતાં પોતાનો ત્યાગ કર્યો અને સુંદરીઉપર હુ રાખે વિગેરે પાછલું વેર યાદ આવ્યું. સપની (શોક) ને વેરથી તેનું હૃદય ઉકળી આવ્યું. ઘરની અંદર શાંતપણે સુતેલાં તે દંપતી ઉપર દેવિકશકિતથી તે ઘરની એક મેટી દીવાલ (ભીત) તેમનાઉપર પાડીને વ્યંતરી ત્યાંથી ચાલી ગઈ. , તે સ્ત્રી, ભરથાર, શુભભાવમાં મરણ પામી પ્રિય મિત્રને જીવ, હે સુરપાળ રાજા ! તમારે ઘેર મહાબળ પુત્રપણે ઉત્પન્ન થયો છે. અને પ્રિય સુંદરીને જીવ ત્યાંથી મરણ પામી, વીરધવળ રાજાની પુત્રી મલયાસુંદરપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વજન્મના પ્રબળ પ્રેમથી આ જન્મમાં પણ, તે સ્ત્રી ભરથારપણે સંબંધીત થયા છે. : રાજન ! મહાબળ અને મલયાસુંદરીએ, પૂર્વ જન્મમાં રૂદ્રા અને ભદ્રા સાથે વ્રત વેર ઉત્પન્ન કર્યું હતું. તે વેરને યાદ કરંતીઃ વ્યંતરદેવીએ, ફરી આ જમમાં પણ સહાબળકુમારને મારવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ શિયાળ રાજાનો રાસ -4-0 ( 363) . પ્રયત્ન કર્યો હતો. પણ તેના પુણ્યની પ્રબળતાથી તે તેને મારવાને જ્યારે સમર્થ ન થઈ, ત્યારે રાત્રે રાજમંદિરમાં સુતેલા મહાબ: ળને રોષથી ઉપદ્રવ કરવા લાગી. કુમારનાં વસ્ત્રો વિગેરે તેણે જ ; હરણ કર્યા હતાં. કે, જે વસ્ત્રો વડના કટરમાંથી મહાબળને મળી આવ્યાં હતાં. કુમારી મલયાસુંદરીએ, મહાબળના પ્રથમ સમાગમ વખતે, પિતાના હૃદયસર વલ્લભ જે લક્ષ્મીપુજહાર આપ્યો હતો, તે હાર પણ કુમારના સુઈ જવા પછી, તેની પાસેથી હરણ કરી નેહા ધિક્યતાથી પૂર્વજન્મની બહેન કનકાવતીના કંઠમાં. લાવી નાંખ્યું હતું, , , , , એ અવસરે વિસ્મય પામેલે વિરધવળ રાજા નમ થી બોલી ઉઠયો. ભગવન્! મહાબળ પ્રથમ મલયાસુંદરીને મળ્યો હતે તે વાત અસંભવિત જેવી લાગે છે, કેમકે મારા ધારવા પ્રમાણે સ્વંયવર મંડપ સિવાય તે, મલયાસુદરીને કઈ વખત મને નથી. છે. આ વચન સાંભળી મહાબળ, તથા મલયાસુંદી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત રીતે હસવા લાગ્યાં. કેમકે તેમના પ્રથમ મેળાપની વાત તેમના સિવાય બીજાઓના જાણવામાં ન હતી. રાજાની આશંકા દૂર કરવા માટે, જ્ઞાન દીવાકરજ્ઞાનીએ તે સર્વ વાત વિરતારથી કહી બતાવી કે, રાજકાર્ય માટે આવેલા સુરપાળ રાજાના પ્રધાન સાથે મહાબળ કુમાર ગુપ્તપણે આ હતો. તે કનકવતીના મેહેલમાં પ્રથમ દાખલ થયા હતા, ત્યાંથી મલયાસુંદરી પાસે જઈ મળે. એ પ્રથમ સ્નેહ સૂત્ર દઢ કરવા. નિમિત્તે લક્ષ્મીપુંજહાર મલયાસુંદરીએ મહાબળને આયે હતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ ( 364 ) સંગીત લીલાવતી નાટક 0-3-0. - પૂર્વજન્મના ડરથી આ વાતને બીજા રૂપમાં ઉલટાવી, કનકવતીએ તમને કપટથી જુદું સમાવી, મલયાસુંદરી ઉપર વિશેષ કેપ ઉત્પન્ન કરાવ્યું. ઈત્યાદી કનકવતીને સર્વ વૃત્તાંત ગુરૂશ્રીએ રાજાને જણાવ્યું. એ સાંભળી સર્વ લેકે બોલવા લાગ્યા. અહો ! તેનાઆવાં નિર્દય અને કપટતાવાળા ચિત્તને ધિક્કાર થાઓ. ધિકકાર થાઓ. એ અવસરે મહાબળ અને મલયાસુંદરીએ ગુરૂશ્રીએ પ્રથમ મેળાપની કહેલી વાત કબુલ કરી કે, ગુરૂશ્રી જેમ કહે છે તેમજ બનેલું છે. તેમાં કાંઈ સંદેહ કરવા જેવું નથી. ગુરૂશ્રીએ મહાબળના પુર્વભવ સંબંધી બીના આગળ ચલાવી. જ્યારે તે વ્યંતરીદેવીએ કુમારનું હરણ કર્યું, અર્થાત્ તે વ્યંતરી દેવીના હાથઉપર બેસી કુમાર આકાશમાગે ગયે, ત્યાં કુમારે વ્યંતરીઉપર જોરથી જે પ્રહાર કર્યો હતો. તેથી દુઃખીત થયેલી વ્યંતરી, પાછી કુમારપાસે કોઈ વખત આવી નથી. પુર્વ જન્મમાં જે સુંદર નામને ચાકર હતું. જેને, મુનિને ડામ આપવા માટે નિભાડામાંથી અગ્નિ લાવવા માટે સુંદરીએ કહ્યું હતું. તે સુંદર મરણ પામી, પૃથ્વીસ્થાનપુરની બહાર વડવૃક્ષઉપર ભૂતપણે થઈ રહ્યો હતે.. - જ્યારે મહાબળ, યોગીની પ્રેરણાથી સાર ચેરનું મૃતક લેવા માટે તે વડ પાસે આવ્યું, ત્યારે ભૂતે જ્ઞાનના બળથી મહાબળને ઓળખી કાઢયે. અને “આના પગ વડની સાથે બાંધે કે, જેમ ભૂમિપર ન અડે. તેને કાંટા વાગે છે ': વિગેરે તે પ્રિય મિત્રનાં કહેલાં વચને યાદ આવ્યાં. તેણે વિચાર કર્યો કે, સ્વામીપણાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ સલેકા સંગ્રહ 9-2-0 (365 ) ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~~~~~ ~ ગર્વથી તેણે મને આ પ્રમાણે કહ્યું હતું. તે તેના વચનને અનુસાર મારે પણ તેને મારા બળને ચમત્કાર અને તેના વચનનું ફળ આપવું જોઇએ. ઈત્યાદી વિચાર કરી, તેણે તે મૃતકના શરીરમાં પ્રવેશ કર્યો અને તે મૃતકના મુખદ્વારા મહાબળને જણાવ્યું કે " મૂઢ મને આ પ્રમાણે ઉચે બાંધેલ અને લટકતો દેખી તું શા માટે હસે છે ! તું પણ આવતી રાત્રીએ આ વડની ડાળે મારી સાથે બંધાવાને છે, અને અધમુખ તથા ઉપાદપણે રહી ઘણું દુઃખ સહન કરવાનો છે. " આ ભૂતના કહેવા મુજબ બીજે જ દિવસે મહાબળ, તે વડની ડાળી સાથે બંધાયે હતે. પુર્વ જન્મમાં નેકરને તાવ આવેશ અને કઠોર વચનથી જે શબ્દો કહ્યા હતા, તે તીવ્ર આવેશનું પરિણામ આ વડસાથે ઉધે મસ્તકે બંધાવાના રૂપમાં આવ્યું હતું. એક દિવસે રૂદ્રાએ તેના પતિનું મુદ્રારત્ન ( વીટી) લેભથી ચારી લીધું હતું. તે લેતાં સુંદર નામના ચાકરે તેને દીઠી હતી. પ્રિયમિત્રે ઘણી તપાસ કરી પણ મુદ્રાસન જેવામાં ન આવ્યું, ત્યારે પિતાના શેઠને વ્યાકુળ થતાં દેખી, રૂકાની હૈિયાતિમાંજ, સુંદરે જણાવ્યું કે, સ્વામી ! આમ વ્યાકુળ શા માટે થાઓ છે તમારું મુદ્રાર રૂદ્રા પાસે છે તેની પાસે કેમ માગતા નથી ? આ વચનો સાંભળી રૂદ્રા રોષથી બેલી ઉઠી, અરે દુષ્ટ સુંદર ! કપટી, છિન્નનાસિકાવાળા, મારા વૈરી! તું જુઠું શા માટે બેલે છે. મેં કયારે તારા શેઠનું મુદ્રાન લીધું છે! . રકાના રૈદ્ધ જેવા ભયંકર શબ્દ, બિચારે તે પરાધીન નેકર સાંભળી રહ્યો, તે માન કરી ઉભું રહ્યો. અસત્ય ઉત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ હરી રાજનો રાસ 02 0. * આપનાર શેઠાણીને શું કહેવું તે તેને સુજ્જુ એનાં કર્યા એ " ભોગવશે એમ ઉપેક્ષા કરી શાંતચિત્ત કરી રહ્યા. ' પ્રિય મિત્ર, શામ, દામ, દંડ, ભેદાદિ ઉપાયોએ કરી રૂપાસે તે મુદારત્ન કઢાવ્યું, અને પછી આપસમાં તેની વિશેષ હલકાઈ કરી. ચાકરને આવુ દુર્વચન કહેતાં, તેના પરિણામના પ્રમાણમાં રૂબાએ રદ્ર કમ ઉપાર્જન કર્યું. . પોતાની શેઠાણી ઉકા, તેજ આ કનકવતી થઈ છે. એમ ધારી, પિતાને કહેલ તે રદ્રવચનને યાદ કરી, ભૂતપણે ઉત્પન્ન થયેલા તે નેકરને જીવે ચેરના મૃતકમાં પ્રવેશ કરી, કનકવતીની નાસિકા કાપી નાખી. પૂર્વ જન્મમાં મદનને, સુન્દરી ઉપર નેહ હતું. તે ને હની પ્રબળ વાસનાથી આ જન્મમાં પણ કંદર્પ રાજા, મલયાસુંદરીઉપર આસકત થયે હતો. પ્રબળ વાસનાઓ ભેગવ્યા સિવાય કે, પ્રબળજ્ઞાનની મદદસિવાય શાંત થતી નથી. ' ' પૂર્વ જન્મનાં મહાબળ, અને મલયાસુંદરીએ, દ્વાદશી વ્રતધમફપ ગૃહસ્થ પા હતા અને મુનીને દાન આપ્યું હતું, તે શુભકમથી આ જન્મમાં ઉત્તમ ફળાદી સર્વ સામગ્રી તેમને મળી આવી છે. - મલયાસુંદરીએ મુર્તીને આક્રોશ કરતાં કહ્યું હતું કે, રે મુન “તને તારાં સ્વજન વર્ગાદી સાથે નિત્યને વિયેગથજે. તું રાક્ષસની માફક ભયકારી દેખાય છે. "" તેમજ રોષ કરી, પથ્થર વતી ત્રણવાર મુનીઉપર પ્રવાહ કર્યો હતો. મહાબળના જીવે પણ માનપણે ઉભા રહી, પોતાની સ્ત્રી કાંઈ કરતી હતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ ચંદન મલીયાગારીને રાસ 0-2-0 (37) તેને અનુમોદ આપ્યું હતું. આ કારણથી તે બન્ને જણાએ મને હાન પાતિક ઉપાર્જન કર્યું હતું. પાછળથી પશ્ચાતાપ થતાં અને મુની પાસે જઈ અપરાધ ખમાવતાં તેઓએ ઘણું પાપ નિર્જરી નાંખ્યું હતું. પણ જે કાંઈ પાપ બાકી રહ્યું હતું, તેના અનુભાવથી, પ્રભાવથી કે, હેતુથી આ બન્નેને પોતાના સંબંધી લોકથી ત્રણવાર વિગ થયે છે. વળી પુર્વ જન્મમાં, વૈરથી સંબંધિત થયેલી કનકવતીએ નિર્દોષ મલયાસુંદરીને રાક્ષસીનું કલાંક આપ્યું. આ પ્રમાણે આ બન્ને જણાંએ પિતપોતાના કર્માનુસાર સહાનું દુઃખ સહન કર્યું છે. ખરી વાત છે કે બાંધેલ કમ ભોગવવાથી ઓછાં થાય છે. . . પુર્વજન્મમાં મલયાસુંદરીના જીવે મુનીના હાથમાંથી રજે હરણ લઈ લીધું હતું. આ જોહરણ લેતી વખતના તેના કલષ્ટ અધ્યવસાયના પમાણમાં, તેના તેવાજ વિષમફળરૂપે તેના પુત્ર સાથે તેને ચિગ થયે હતો. આ બને સ્ત્રી, પુરૂષ, પ્રથમ મુનીને ઉપસર્ગ કરી, પાછળ થી તેનું આરાધન કર્યું હતું, તે મુનિને હમણાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે હું પોતે જ છું. મહાબળ અને મલયાસુંદરીજીને આ બીજો ભવ છે પણ મારા તે હજી તેજ ભવ છે. સુરપાળ-ભગવદ્ ! કનકવતી અને તે વ્યંતરદેવી, આ મારા પુત્રને તથા પુત્રવધુને આ જન્મમાં હવે ઉપસર્ગ કરશે કે, દુઃખ આપશે ? પ્રહાર કર્યો ત્યારે જ તે પિતા પર શાંત કરી, પિતાને ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ (368) જન લગ્નવિધિ ગીત સાથે 0-2-0 ચાલી ગઈ છે. એટલે તેના તરફથી તેઓને બીલકુલ ઉપદ્રવનું કારણું મળશે નહિં. પણ કનકવતી તરફથી હજી મહાબળને ભય રાખવાનું કારણ છે. તે ફરતી ફરતી આહીં આવશે. અને આ નગરની પાસે જ એકવાર મહાબળને ઉપદ્રવ કરવાથી કનકવતી મહાન પાપ ઉપાર્જન કરી સંસારચક્રમાં પરિભ્રમણ કરશે, હે રાજન ! આ પ્રમાણે મહાબળ અને મલયાસુંદરીના પુર્વભવની સમાપ્તિ થાય છે. પિતાના–પુભવનું ચરિત્ર સાંભળી, અસહ્ય યાતનાઓમાંથી છુટવા માટે, યોગ્યતાનુસાર તે દંપતીએ દ્વાદશતરૂપ ગુહાથધર્મ અંગીકાર કર્યો, અને આ જન્મના દુઃખના કારણભૂત પુર્વજન્મમાં વિરાધીત મુનીવર્ગની, આરાધના ( ભકિત) કર વોને વિશેષ પ્રકારે અભિગ્રહ કર્યો. ' આ વૈરાગ્ય ગતિ ચરિત્ર, અને ધર્મદેશના સાંભળી, કેટલાએક લઘુ કર્મીઓ, સંયમ લેવાને ઉત્સુક થયાં. કેટલાએક ગૃહસ્થ ધર્મ લેવા માટે તૈયાર થયા. અને કેટલા એક જ ભદ્રિક ભાવને તથા માર્ગનુસારી ભાવને પામ્યા. પોતાના પુત્ર, પુત્રીનું આવું બોધકચરિત્ર સાંભળી, વરધવળ અને સુરપાળ રાજા સંસાર દુઃખથી ભય પામી ચારિત્ર લેવાને તૈયાર થયા. તેઓ એ ગુરૂશ્રીને જણાવ્યું. પ્રત્યે ! આ રાજ્યની વ્યવસ્થા કરી અમે આપની પાસે ચારિ ત્રસ્વીકારીશું. * - ગુરૂશ્રી––ભલા રાજાઓ ! આ કાર્યમાં જરાપણ વિલંબ ન કરશે, કેમકે ઉત્તમ કાર્યમાં વન આવવાનો મોટે ભય છે. ગુરૂશ્રીનું વચન મસ્તક પર ચડાવી, તેમને નમસ્કાર કરી બને રાજાઓ શહેરમાં આવ્યાં. અને પિતાના રાજ્યની વ્યવસ્થા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ જેન લાવણી સંગ્રહ -6-0 (369) કરવા લાગ્યા. મહાબળનો આંહીજ હતો તેથી સુરપાળ રાજાને પૃથ્વીસ્થાનપુર જવાની કોઈ જરૂર ન પડી. તેણે મહાબળકુમારને આંહી રહીને જ પૃથ્વી થાન પુરનું રાજ્ય સેંપી દીધું. અને તરતજ સંયમ લેવાને તૈયાર થયે. ખરી વાત છે કે, વસ્તુને સત્ય જાણ્યા પછી તેને ગ્રહણ કરવામાં જેટલો વિલંબ કરે, અને અસત્ય જાણ્યા પછી તેનો ત્યાગ કરવામાં જેટલી ઢીલ કરવી, તેટલોજ તેના બોધમાં છે, તે તરફથી લાગણીમાં કચાશ સમજવી. સંયમમાટે સૂરપાળ રાજાને ત્વરા (ઉતાવળ) કરતે દેખી, વરધવળ રાજા પણ ચંદ્રાવતીમાં ન જતાં, મલયકેતુ કુમારને ત્યાં બોલાવી, આંહી રહ્યાં છતાંજ રાજ્યતંત્ર વાધીન કરી આપ્યું. અને તરત જ બન્ને રાજાએ પોતાની રાણીઓ સાથે, તે ગુરૂવર્યની પાસે ચારીત્ર અંગિકાર કર્યું. . ગુરૂવ પણ કેટલાક દિવસ ત્યાં રહી, તે બન્ને રાજરૂષિઓને સાથે લઈ, પૃથ્વી તળપર અન્ય સ્થળે વિહાર કરી ગયા. તે બન્ને રાષિઓ કેટલો વખત દુષ્કર તપ કરી, આરાધના પૂર્વક, મરણ પામી, દેવલોકમાં ગયા. અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી, કર્મ ક્ષય કરી મોક્ષે જશે. * મલયકેતુ રાજા પણ પિતાના બેન, બનેવીને પૂછી, પિતાના શહેરમાં આવ્યું. અને ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગે. મહાબળ રાજાએ સાગરતિલકમાં, બાળપણ અબાળપરાક્રમી સતબળ કુમારને રાજ્યસન પર બેસાર્યો. અને ત્યાં પોતાના સેનાપતી તથા પ્રધાનને મૂકી, શબળ કુમારને સાથે લઈ મૂળરાજધાની પૃથ્વીથાન પુરમાં આવી રહ્યો દુર્જય શત્રુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ ( 390 ) અંજના સતીને રાસ 0-1-0 સ્વાધીન કરી, નિષ્કટપણે રાજ્યનું પાલન કરવા લાગે; વિશેષ પ્રકારે ધર્મમાં સાવધાન થઈ રહ્યો. વ્યંતરદેવની મદદથી પ્રજા ઉન્નતીનાં અને ધર્મોન્નતીનાં તેણે ઘણાં સારાં કાર્યો કર્યા. ઘણા શેહેરમાં જીનેશ્વરનાં ભવ્ય દેવાલયે બંધાવ્યાં. અને પૂર્વ જન્મને વારંવાર યાદ કરતાં, વિશેષ પ્રકારે મુનીઓની ભક્તિ કરી. ગૃહી ધર્મનું પાલન કરતાં મલયાસુંદરીએ, વંશની ધુરાને ધારણ કરનાર સહાબળ નામના બીજે કુણારને જન્મ આપે. પ્રકરણ 61 મું. મહાબળને વૈરા» સંસારના પ્રપંચમાં અને પાંચ ઈદ્રિના વિષયમાં દિવસેના દીવસે, મહીનાના મહીનાઓ, અને વર્ષના વર્ષો ચાલ્ય જાય તે પણ મનુષ્યને તે સ્વપજ જણાય છે. અનાદિ કાળના લાંબા અભ્યાસથી, લાંબુ આયુષ્ય અને ઈષ્ટ વિષની પ્રાપ્તિ મનુષ્યોને વિશેષ ગમે છે. કેઈની પ્રેરણા હ યા, ન હો, તથાપિ તે તરફ સ્વાભાવિકજ મનુષ્યનું વલણ વળે છે. પણ અનાદી કાળથી ભુલાયેલું અત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પિતાની ઈચ્છાથી પ્રયત્ન કરનાર કેઈકજ અપવાદરૂપ વીરપુરૂષ મળી આવશે. ઘણે સેટે ભાગે તે પરની પ્રેરણાની રાહ જોઈ રહે છે. અને તેનાથી પણ મેટો ભાગ મહાત્માઓની પ્રેરણા થતાં પણ તે માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ કહે કઠીયારાને રસ 0-1-. ( 37 ). ચાલવા માટે આનાકાની કરે છે * અહા ! કેટલું મેહનું જોર ! કેટલી અજ્ઞાનતા પિતાનું પેટ ભરવા માટે પણ પરની નિમંત્રણાની રાહ જોવી ! નિમંત્રણા . કર્યા છતાં પણ મોટામાં મુકવા માટે સામાના મોટા સામું જોઈ રહેવું, અને દશાથી મેરામાં કેઈએ મુકયે છતે પણ ચાવ્યા વિના બેસી રહેવું એ કેટલું બધું શોચનીય ગણાય? - પિતાના ભલા માટે મનુચ્છેએ જાતેજ ધમ શોધવા નીક ળવું જોઈએ. તેમ ન કરી શકે તેવાઓના સન્મુખ આવી, મ. હાત્મા પુરૂષ ધર્મબેપ આપે છે તેને તેજ જોઇએઃ તે લઈને પણ પ્રાણપ્રથને તેનું પાલન કરવા પ્રવૃત્ત ન થાય તે તેવા માટે આ વિશાળ રસુતિના સંસારના રસ્તાએ ખુલાજ છે. * ગુરૂમહારાજે સનમુખ આવી આપેલ બોધ મહાબળે લીધો. તે અંગિકાર કર્યા પૂર્વ જન્મના દુખપ કર્તવ્યથી આ જન્મને અમુક ભાગ દુખ 5 અનુભવાય. પણ સુખની શ આત થતાં હળવે હળવે ધર્મમાં શીથીલ આદર થયે. સુશીલ શ્રી, ગુણવાન પુત્રે, અને વિશાળ રે; આ ભવમાં પોતાનું કર્તવ્ય ભૂલાયુ, ' ' ' એક વિદ્રાન કહે છે કે, મને કેઈ નમસ્કાર કરે તે હું તેને એટલોજ આશીર્વાદ આપી શકું કે, તારે મારો અસહ્ય દુઃખ કે એટી આફત આવી પડશે. આ કહેવાનો આશય એટલો જ છે કે, દુઃખી થા, વિચાર કરતાં શીખવે છે, સહનશીળતામાં વધારે કરાવે છે, ટાઢ, તાપદિ સહન કરવાને લાયક શરીર બનાવે છે, દેશાટન કરાવે છે, અનેક મનુષ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ (૩ર) એલચી કારને રાસ, 4-2-0 સમાગમ કરાવે છે, દુકામાં કહીએ તે ગુપ્ત રહેલી મનુષ્યની અમાનુષી શક્તિ (દેવિક શકિત) પણ દુઃખી અવસ્થર બહાર લાવી આપે છે. * મહાબળ કાંઇ એટલે બધે ધર્મથી પતિત થયા ન હતા. તથાપી તેને આ દ્ધારનું જે. પરમ કર્તવ્ય કરવાનું હતું તે વિસ્મરણ થયું હતું. રાજ્ય પ્રપંચ, અને વ્યવહાર માર્ગમાં પ્રવેશ કર્યો ને તેને બે વખત થઈ , ગયે હતો. એક દિવસ, તે પાછલી રાત્રીએ તે જાગૃત થયે. રાત્રી શાંત હતી. મનુષ્યને સંચારવ કે, શબ્દ સંભળાતે નહતો. હું અને મારું કર્તવ્ય શું? આ મને યાદ આવ્યા. વિચાર સૂર્યોદયનું એક કારણ બહાર આવ્યું. કોઈક પ્રકાશ . શાંતી વળી, તેની સાથે બીજું કિરણ દેખાયું. નિશા નિરાશે પરિર્વિવા i ioi શિહું પુરાય, એ બ્લેક-યાદ આવે છે. બળી રહ્યું છે. હું શા માટે સુતે શું ? શા માટે બહાર નીકળી નથી જતે? ચારે બાજુ નજર કરી, એક પણ ઘર બળતું ન દીધું. ત્યારે આ હું શું બોલું છું? હું જાણું છું કે સ્વપ્નમાં છું? એક નિર્ણય કર્યો કે હું જાણું છું. ત્યારે કયું ઘર બળે છે ? આને ભાવાર્થ શે વિચામાં ઉંડા ઉતરતાં વધારે પ્રકાશ થયે. જ્યોતિ થઈ–તેમાં પિતાશ્રીની સંવેગ રસમાં ઝીલતી શાંત મુક્તિ દેખાઈ. મૂર્તિ જોવારમાં લોપ થઈ ગઈ. પણ તે વિચારશ્રણને પ્રવાહ આગળ વધે. પિતાશ્રીએ આદર કરેલ સંયમમાગ યાદ આવ્યું. અહા ! ધન્ય છે માશપૂજ્ય પિતા સુરપાળને! અને ધન્ય છે મારા સસરા વીરવળને ! જેઆએ બળતા અરણ્યની માફક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર 9-4-0 1 73) રાજ્યતંત્રને ત્યાગ કરી, સંયમમા સ્વીકારી, આભન્નતિનો નિકટને રસ્તો લીધો છે. : : અહા ! હું કેટલું બધું પ્રમાદી 1 અન્ય જન્મમાં કરેલ સુકૃત તથા દુષ્કૃત અનુભવવા છતાં પણ તે સુખમય મને, અંગીકાર ન કરતાં. વિષય સુખમાં લુબ્ધ થઈ રહ્યો છું? આ મારી છેવટની સ્થતિમાં કોઈપણ રીતે આન્નતિ કરવી, જન્મ, મરણનાં ચોથી વિમુક્ત થવું, અને શાશ્વત સુખ મેળવવું તેજ : ચગ્ય છે. આ વખતે પ્રમાદ કરી, ક્ષણભંગુર અને વિરસવપા કવાળા વિષયોમાં વિશેષ વખત વહન થવા દઈશ તે આયુષ્ય - પૂર્ણ થતાં મને માટે પશ્ચાત્તાપ થશે. મનના મને મનમાં રહેશે. આ એક વખતની ભૂલ અનેક ભૂલ ઉત્પન્ન કરશે. પાપ - વૃત્તિ, પાપત્તિઓને વધારશે. અને છેવટે આ વિષમ સંસારચક્ર , અતિ વિષમ થઈ પડશે. જ્ઞાનીઓએ કયાં આવતા દિવસની રાહ . દેખી છે. જર્યું અને તરત જ પ્રવૃત્તિ કરી છે. એક ક્ષણ પણ અનેક વિદનોથી ભરેલી છે. હવે તો મારે હમ જ અ ન્નતિ માટે પ્રયત્ન કરવા તૈયાર થવું, ઈત્યાદિ મનેર અને નિય કરતાં પ્રભાત થવા આવ્યું. શય્યાથી ઉઠી, આવશ્યકદિ ષટ્કર્મ કરી, વિરક્તરાજા રાજસભામાં આવી બેઠો. જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે. જેટલી પ્રબળ ઈચ્છા, તેટલેજ તે નજીક છે. આ અવસરે વનપાળકે આવી વધામણી આપી કે, મહારાજા ! જ્ઞાનદિવાકર ગુરૂમહારાજ આપણા ઉદાનમાં આવી ઉતરેલા છે. આપની નિત્યની આજ્ઞા મુજબ તેઓ* શ્રીને જોઈતી સગવડ અમે કરી આપી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ ( 374) દેવવંદનમાલા સાસ્ત્રી. * પિતાના મનોરથને મદદ કરનાર કે, સિદ્ધ કરનાર સમાચાર સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. ખરેખર હું ધન્યભાગ્ય છું. મારા મનોરથની સાથેજ જ્ઞાની ગુરુનું આગમન થયું છે. મારા ઉત્તમ ભવિષ્યની સિદ્ધિની આજ નિશાની છે કે, ઈચ્છાથતાંજ મદદગાર તૈયારી દરેક સાધને અનુકુળ. રાજા - - કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયે પાદુકા કાઢી નાંખી, ઉઅત્તરાસન કરી, જે દિશામાં ગુરૂમહારાજ આવી ઉતરેલા હતા, તે દિશા સન્મુખ સાત, આઠ પગલાં જઈ પંચાંગ પ્રણામ . કર્યો. અને વધામણી લાવનારને પારિતોયિક દાન આપ્યું. અને તરતજ સભા બરખાસ કરી, ગુરૂમહારાજને વંદન કરવા જવાની . સર્વ તૈયારીઓ કરી. થોડા જ વખતમાં તૈયારી ચતાં મહારાજા - મહાબળ, પિતાની રાજસભા, નગર' હેકો અને મલયાસુંદરી પ્રમુખ સ્ત્રી સમાજને સાથે લઈ ચુકશ્રીને વંદના કરવા ગયે ભક્તિભાવથી વંદન કરી, પોતાને ઉચિતરથાને ગુરૂમહારાજની સમુખ રાજ પ્રમુખ બેઠા. " ' ' . ' - જ્ઞાનદિવાકર ગુરૂશ્રીએ તેઓની રચતાનુસાર, સમયને અનુકુળ ધર્મદેશના આપવી શરૂ કરી. - પ્રકરણ : : : : " .. . ઘમદશન મહાનુભાવે ! આ દુનિયામાં રહેલા છે, આ ભવચક્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #384
--------------------------------------------------------------------------
________________ મલ્લીનાથનું વર્ણન 0-1-0 (૩૭પ) અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુખનો અનુભવ કરે છે. અનેકનિઓમાં (જાતિ-અથવા ઉત્પત્તિસ્થાનમાં) ઉત્પન્ન થાય છે અને વિલય થાય છે. ફરી ઉત્પન્ન થાય છે અને વિલમ થાય છે. એમ અહટ્ટ ચકની માફક આ જન્મ, મરણને અંત આવતું નથી. અંત નહિં આવવાનું કારણ, જી પિતે, પિતાને ઓળખી કે જાણી શકતા નથી. અને તેથી આ દુનિયાનાં ક્ષણીક, તુચ્છ, સ્વ૯૫, અને વિરસ પરિણામવાળાં સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે. પણ તેમને સુખ મળતું નથી. જે મળે છે તે છેડો વખત રહી વિલય થઈ જાય છે, ચાલ્યું જાય છે, નાશ પામે છે, અને છેવટે નિરાશાજ મળે છે. - જે સુખ આવીને ચાલ્યું જાય તે તાત્વિક નજ કહેવાય. તાત્વિક સુખ તે તેજ કહેવાય છે, જેને કોઈપણ વખત નાશજ ન થાય અને કાયમ બન્યું રહે. આવું તાત્વિક સુખ આ દુનિ યાના પાંચ ઈદ્રિય સંબંધિ વિષયોમાંથી કેઈપણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અહોનિશ તેમાં જ પ્રયત્ન કરો તે ખરેખર અજ્ઞતા કે મૂર્ખતા જ છે. - ".. ખરું સુખ પોતાના આત્મા સિવાય કોઈપણ સ્થળે છેજ નહિં. તે સુખ માટે બહાર પ્રયત્ન નહિ કરતાં, પોતાના સ્વભાવમાં આવવું જોઈએ. અને અંતરમાં ઉછળતા વિષય, લોભ, તૃષ્ણા વિગેરેના કલેને ને શાંત કરવાં જોઈએ. તે શાંત થયા સિવાય આત્મશોધનને (આત્મવિશુદ્ધિ કરવાને) પ્રયાસ નિરર્થક છે. ધારો કે, એક પાણીનો ભરેલે વિશાળ કુંડ છે, અને તેને તળીએ એક અમૂલ્ય રત્ન પડ્યું છે, છતાં પાણી ઘણું ઓછું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ (376 ) માનતુંગ-માનવતન રાસ 0-2-0 અને પવનની લહરીઓનાં મોજાઓ વારંવાર તે પાણીને હલાવી રહ્યાં છે. આવી પાણીની મલીન, અને હલનચલન, વાળી સ્થીતિમાં તે પાણીને તળીએ પડેલા રત્નને તમે શું જોઈ શકશે ? નહિં. બીલકુલ નહિં દેખાય.. - આજ દષ્ટાંતે, શુદ્ધ આત્મરત્ન, મન રૂપ પાણીની નીચે ( મનથી પણ પર) રહેલું છે. તે મનરૂપપા વિષય, કષાયની ડેળાશથી મલીન થયેલું છે, અને અનેક પ્રકારના વિચાર તરંગોથી હાલી ચાલી રહ્યું છે, માટે વિષય કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાંતિ જ્યાં સુધી નહિં થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી થશે છે. આ જ કારણથી આત્મવિશુદ્ધિ માટે, બાહ્ય અંતરંગ ઉપાધીઓને ત્યાગ કર જોઈએ. તેજ નિત્ય, અવિનાશી અ.મિકસુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે, હે રાજન ! જો સત્ય, સુખની અભિલાષા હોય તે, આ ક્ષણભંગુર દેહ અને વિયેગશીળ રાજ્યાદિમાં અસક્ત ન થતાં આત્મસાધન માટે પ્રયત્ન કરે, તે તમારા જેવા સમજુ મનુષ્યને છે. દેહને નાશ અવશ્ય છે જ માનવજન્મ ફરી ફરી મળવો મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતા હોય તે કયા સમજી નુષ્ય પ્રમાદ કરે ! - ઈત્યાદિ ગુરૂમહારાજ તરફથી ધર્મદેશના સાંભળી, મહાબળ રાજા આત્મસાધન કરવા માટે સાવધાન થયું. આજ પ્રભાતથીજ પિતે સાવધાન થઈ રહ્યા હતા. તેમાં ગુરુશ્રીના ઉપદેશે વિશેષ વધારો કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ એલાચી કુમારીના ઢાલીયા. 0-1-0 ( 977 ) પ્રકરણ 63 મું. મહાબળ અને મલયાસુંદરી સંયમ માર્ગમાં. દેશના સાંભળી મહાબળ પરિવાહ સહિત શહેરમાં આજે. અને શતબળ, સસ્નેહબળ, તથા મલયાસુંદરી પ્રમુખ કુટુંબવર્ગને બોલાવી પોતાની સંયમમાર્ગ અંગીકાર કરવાની આતુરતા જણાવી. મલયાસુંદરી તે પૂર્વજન્મમાં કટુક વિપાકે સાંભળ્યાં તથા અનુભવ્યાં ત્યારથી જ વિરક્ત થયેલી હતી. કેવળ મહાબળની ઈચ્છાને આધીન થઈને જ આટલે વખત ગૃહાવાસમાં રહી હતી. મહાબળનાં આ વચને સાંસળી તેના ઉત્સાહમાં વધારે થયે. નેહબંધનેને તે નાંખી મહાબળની સાથે ચારિત્ર લેવા માટે તે તૈયાર થઈ રહી. - કુમાર શતબળ, તથા સહસ્ત્રબળે પિતૃભક્તિને લઈ રાજ્યમાં રહેવા માટે આગ્રહ કર્યો, પણ મહાબળની આત્મઉન્નતિ માટેની તીવ્ર લાગણી દેખી, કુમારને તેની ઈચ્છાને આધીન થવું પડયું. સાગરતિલકનું રાજ્ય પ્રથમથી જ તેણે સતબળને આપ્યું હતું એટલે પૃથ્વીસ્થાનપુરના રાજયઉપર રાજાતરિકે શહસ્ત્રબળને અભિષેક કર્યો. રાજા શતબળ, તથા રાજા સહસ્ત્રબળે અષ્ટાબ્લિક મહેસવપૂર્વક, મહાબળ અને મલયાસુંદરીને મહાન દિક્ષા મિહત્સવ કર્યો. ; .. મહાબળની સાથે અનેક રાજપરાએ ચારિત્ર અંગીકાર કર્યું. P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ દરર ( 378) પરદેશી રાજાને શસ 0 - 2-0 તેમજ રાણી મલયાસુંદરીની સાથે પણ અનેક રાજળની તેમજ અન્ય સ્ત્રીઓએ ચરિત્ર લીધું. દિક્ષા લીધા પછી મહાબળાદિ મુનિઓને ઝડણ, આસેવ નાદિ શિક્ષા અથે થીવિર મુનિઓને સેંપવામાં આવ્યાં. તથા સાધ્વી મલયાસુંદરી પ્રમુખને મહત્તરા સાથ્વીને સોંપવામાં આવી. . બન્ને પ્રકારની શિક્ષા પાલન કરતાં, પૃથવી થાનપુરમાં કેટલેક વખત રહી, જ્ઞાનદિવાકર ગુરૂ સાથે મહાબળમુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો, સાધ્વી મલયાસુંદરી પણ પિતાની મહત્તરા સાથ્વી સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં. પુથ્વી તળપર જુદા જુદા સ્થળે વિચરતાં, જ્ઞાન, ધ્યાનથી પિતાના આત્માને કૃતાર્થ કરતાં હતાં. વચમાં, આંતરેઆંતરે પૃ વીસ્થાનપુર અને સાગરતિલકપુરમાં આવી, તે બન્ને પુત્રને ધમમાં ઉત્સાહ પમાડતા, અને વ્યસનસેવનથી નિવારણ કરતા હતા. ગુરૂ શિક્ષાથી પિતાને કૃતાર્થ માનતા, તે બન્ને ભાઈઓ આપસમાં દઢસ્નેહવાન થયા અને ધર્મમાર્ગમાં પણ સાવધાન થયા. - કાળાંતરે તે બંને રાજાઓ એટલા બધા ધર્મમાં સાવધાન થયા કે, બીજાઓને પણ તે સત્ય માર્ગને બાધ કરવા લાગ્યા. એ મહાબળ–મહામુનિ ખડગની ધારા સમાન તીવ્ર વ્રતને પાલન કરતાં કર્મ સિદ્ધાંતના પારગામી થઈ ગીતાર્થ થયા. છે આ મોદ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કરનાર મહાબળ મુનિને, ગીતાથ હોવાથી એકાકી વિહાર કરવા માટે પણ ગુરુશ્રીએ આજ્ઞા આપી. પિતાનાં કલીકે કર્મ અપાવવા નિમિત્તે તેઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ ઉતમ ચરીત્રો રાસ 0-20 (37) mammminminnainim પણે સમુદાયેથી પૃથક થવાનું ઉંચીત ગયું. સમુદાયથી પૃથક જીર્ણને, જંગલ, સ્મશાન, પહાડ અને ગિરિક દરા પ્રમુખમાં નિવાસ કરી, નિરતિચાર વ્રત પાલન કરતાં આત્મધ્યાનમાં લીનતા કરવા લાગ્યાં. - આ મહાત્માની આત્મધર્મમાં નિશ્ચળતા મેની માફક હતી. પૃથ્વીની માફક સર્વે પરિષહ સહન કરવાની સહનશીળતા હતી. તેમની મુખમુદ્રા ચંદ્રની માફક સિગ્ય યાને શાંત હતી. આકાશની માફક તેને કોઈ તરફના આલંબનની જરૂર ન હતી. શંખની માફક રાગાદિકથી નહિ રંગાવા રૂપ નિરંજનતા હતી. પ્રથમ સંગરંગમાં અને પછી શાંત રસમાં રહી અંત રંગ શત્રુઓને (કામ કેધાદિને) નાશ કરતા હતા. કમે પૃથ્વીતળપર વિચરતાં એક વખત સાગરતિલકપુરના બહારના વનભાગમાં સંધ્યાવેળાએ, એકાકી મહાબળમુનિ આવી પહોચ્યા. કલીષ્ટકમ ખપાવવાં અને શુદ્ધ સ્વસ્વરૂપે પ્રકટ કરવું, એજ જે. મનું લક્ષ બીંદુ હતું. તેથી તરતજ તે વનના એક ભાગમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. એ અવસરે ઉદ્યાનને પાલક માળી, ફરતે ફતે ત્યાં આવ્યું, તેણે કાત્સર્ગ મુદ્રામાં રહેલા તે મુનિને જોયા. જેતાં જ તેણે તેને ઓળખી લીધા. તરતજ ત્યાંથી નીકળી જ્યાં શતબળ રાજા હતા ત્યાં શહેરમાં આવે. આવને નમસ્કાર કરી વધામણી આપી કે, મહારાજ ! આપના પૂજ્ય પિતાશ્રી મહાબળ મુનિ, એકાકીપણે આપને ઉદ્યાનના એક ભાગમાં આવીને ધ્યાનસ્થ પણે રહ્યા છે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ (380) ધરમબુદ્ધિ રાજાને રાસ ૦-ર-૦ - આ વધામણી સાંભળતાંજ, હર્ષથી રોમાંચિત થયેલા રાજાએ, તે વનપાળને વધામણીમાં વાંછિતદાન આપ્યું. વનપાળ પાછે ગયે. રાજા વિચાર કરવા લાગ્યા. અત્યાર સંધ્યા સમય થઈ ગયો છે. રાત્રીની શરૂઆત થઈ ચુકી છે તે પ્રાતઃકાળે સર્વ પરિવારને સાથે લઈ પૂજ્યપિતાશ્રી ગુરૂવર્યને વંદન કરવા માટે જઈશ. ખરેખર હું ધન્યભાગ્ય છું અને આ શહેર પણ આજે પવિત્ર થયું કે, અમારા પુણ્યદયથી આકર્ષાઈ, આજે ગુરૂમહારાજા આંહી પધાર્યા છે. આ પ્રમાણે બોલતા રાજાએ પગમાંથી પાદુકા દૂર કરી, સાત, આઠ પગલાં સન્મુખ જઈ, ત્યાં રહ્યા છતાંજ, તે દિશાતરફ ઉભા રહી, મહાન ભક્તિથી પંચાંગ વંદના કરી અને પૂજ્ય પિતાના મુખારવિંદ જેવાની ઉત્કંઠાથી રાજાદિ સર્વ પરિવારે તે રાત્રી ઘણી કષ્ટ પસાર કરી. - પ્રકરણ 64 મું. "કનકવતીએ વેર લીધું. મલયાસુંદરીને રાક્ષસીનું કલંક આપ્યા પછી, પેટીમાંથી બહાર કાઢી, મહાબળે તાડના કરી કાઢી મૂકેલી, અને સ્ત્રી જાતિ હેવાથી વધુ નહિ કરેલી કનકાવતી, દેશપાર થઈને પૃથ્વીતળપર ફરવા લાગી. ફરતાં ફરતાં કર્મસંગે, દ્રવ્યથી પ્રેરાયલી દુઃખી થઈ આજે આજ નગરમાં આવીને રહી હતી. જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ , કવિનાશાહને રાસ 0-2-0 ( 381 ) nammmmmmmmmmmmmmornim કોઈ પણ કાર્યપ્રસંગે, શહેરની બહાર રહેલા વનમાં તે સંધ્યા સમયે આવી. એટલામાં ધ્યાનમાં રહેલ મહાબળમુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાંજ તેણુએ તેને ઓળખી લીધે. તે વિચારવા લાગી-હા ! સુરપાળ રાજાનો કુમાર, મહાબળ તે આજ દેખાય છે. અરે ! તે વ્રતધારી થયે દેખાય છે? મારાં કરેલાં સર્વ અકાર્યો. આ જાણે છે કદાચ તે મારી સર્વ વાત આંહી પ્રગટ કરશે. તે મારી શી ગતિ થશે? મને રહેવાનું કામ પણ નહિ મળે અને લેકે કદથના કરીને મારશે.ખરી વાત છે. પણ સર્વત્ર શિવ પાપી સથળે શંકાવાળા જ હોય છે. હું કે એવો ઉપાય શોધી કાઢું કે, જેથી મારા કરેલા અકાર્યની કેઈને ખબર ન પડે. આ પ્રમાણે વિચાર કરતી અને આજુબાજુ નજર કરતી, કાંઈક આશ્ચર્ય પામતી તે અવસરે તે તે, ત્યાંથી ચાલી ગઈ. પણ રાત્રીના અવસરની રાહ જાતી તે પવિષ્ટા પિતાના મુકામમાં સાવધાન થઈ છેઠી. રાત્રિને અધિકાર ચારે બાજુ ફેલા. રસ્તાઓ મનુષ્યના સંચારવવિનાના થયા. એ અવસરે કોઈ નહિ જાણે તેવી રીતે તે ગુપ્તપણે પિતાના મુકામથી બહાર નીકળી આવી. ઘરથી નીકળતાં સાથે અગ્રિનું સાધન પણ સાથે લઈ લીધું હતું. ચાલતાં ચાલતાં જે સ્થળે મહાબળમુનિ કાર્યોત્સર્ગ ધયાનમાં ઉભા હતા ત્યાં આવી. અહા ! સ્થીર આશયવાળ મૂતિમાનું ધર્મજ ઉભે હેય. નહિં તેમ તે સંયમી મહાભા અત્યારે ધ્યાનમાં લીન થઈ રહે તે પણ આ મલીનવાસનાવાળી કનકવતીને મન તે સાક્ષાત તે કાળરવરૂપે દેખાતો હતે. ખરી વાત છે જે માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ ( 382) ધનાશાળી ભદ્રને રાસ ગુજરાતી. 13-0 જે વિચારનો હોય, જે સ્થીતિને હોય, તેને તેજ ભાસ થાય છે, તેજ અનુભવ થાય છે અને સામાના સંબંધમાં તેવુંજ ( પિતાની યેગ્યતા કે સ્ત્રીતિના અનુસારનું જ ) અનુમાન બાંધે છે. - આ અવસરે મુનિને મહાન કઈ થવાનું છે. એ દુઃખ આપણાથી કેમ જોવાશે? એમ ધારીને જ જાણે શહેરના દરવાજા બંધ થયા હોય તેમ તે વખતે શેહેરના દરવાજાઓ બંધ થઈ ગયા હતા. મુનીને થનાર કષ્ટ સહન નહિ કરી શકવાથી જ જાણે તે અવસરે નગરલોકનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થઈ ગયાં હોય તેમ લોકે નિદ્રામાં પડયા હતા. કે વિચિત્ર સંગ! કેવું નિકાચિકમ ! કે કે પ્રભળ વિરભાવ ? ઉદ્યાનને રખવાળ પણ આ વેળાએ કઈ પ્રબળ કારણથી હાજર થઈ શક ન હતો. લોકોના સંચારના અભાવે ભૂમિભાગ શાંત થયેલ દેખી, કનકાવતી પિતાના હૃદયમાં ઘણો હર્ષ પામી. નજીકના ભાગમાં, કોલસા બનાવવા નિમિત્તે સ્વભાવિકજ કોઈ મનુષ્ય લાકડાં લાવી મૂક્યાં હતાં, તેને માટે ઢગલે ત્યાં પડયું હતું, તે લાડાંવડે કરી, કનકવતીએ કાર્યોત્સર્ગપણે રહેલા મુનીના શરીરને મસ્તક પર્યત ચારે બાજુએ ઘેરી લીધું. અર્થાત્ તે મુનીની ચારે બાજુ તે લાકડાં ખડકી દીધાં છે, જેથી મુનિનું જ માત્ર પણું શરીર દેખાઈ ન શકે.. મુનીને આ પ્રમાણે કાશી વિટતા તેણીએ ચતુરગતિનાં નાના પ્રકારનાં દુખેથી પિતાના આત્માને ઘેરી લીધે. જન્માંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ ધનાશાળી ભદ્રને રાસ શાસ્ત્રી 1-4-0. ( 383 ) રના વૈરાનુબંધથી, નિર્દય થઈ કનકાવતીએ ત્યારપછી તે લાકડાની ચારે બાજુએ અગ્નિ લગાવી દીધો. . . પિતાના ઉપર મરણાંત ઉપસર્ગ આવેલા જાણી તે મહાત્માએ પણ ત્યાં તેવી અવસ્થામાં ઉલ્યાં ઉભાંજ મન સાથે આરાધના કરી લીધી, અગ્રિપણ જાણે કનકવતીના પુણ્યસંચયને મૂળથી બાળી નાંખતે હેય તેમ મુનિના શરીરને બાળવાને પ્રવૃત્ત થયે, એ અવસરે મહાબળ મુનિ પણ દુઃસહઉપસર્ગને. સહન કરતાં પિતે પિતાને બેધ આપવા લાગ્યા. - પ્રકરણ ૬પ મું . આત્મા ઉપદેશ અને એક્ષ . દેહ, આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતેજ સ્પષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કલીકકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે, ઘણા વખતની સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમકારણ કેઈક વખત જ મળે છે, ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારેજ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાને અભ્યાસ અને અવસરેજ ઉપર એગમાં આવે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ ( 384) સંગીત લીલાવતી નાટક. 0-2-0 પિતાની ચારેબાજુ લાકડાં ખડકાય છે. ખડનાર કોણ છે ? શા માટે ખડકે છે, તેનું પરિણામ શું આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બળવા લાગ્યાં. અને શરીર પણ બળવાની તૈયારી છે. બળવા પણ લાગ્યું. આ સર્વ વાત મહાબળ મુનિથી અજાણ નથી. ગુરૂશ્રીએ આગળથી ચેતાવેલ પણ હતું કે, કનકવતી છે. વટને ઉપસર્ગ કરશે. પિતાનું વેર લેશે. તેમ મહાબળ મુનિ પણ અત્યારે જ્ઞાનદષ્ટિથી કે ચમેદષ્ટિથી તેને નજરે જુવે છે. સામાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતામાં છે. આ શહેરનો રાજા તે પણ તેમને પુત્ર અને પરમભક્ત છે. આટલું છતાં આ મુનિએ આ અસહ્ય ઉપસર્ગ શા માટે સહન ક હશે ? એ સામાન્ય વાંચનારને અજાયબી ઉત્પન્ન કરનાર છે. અને છે પણ તેવુંજ પણ આયુશ્ય થેડું અને ઋણાનુબંધ વધારે એટલે બીજો ઉપાય શું. દેહાધ્યાસ કે દેહ ઉપર મ મત્વ સર્વથા છુટેલ હોવાથી તેનું ( દેહનું ) ગમે તેમ થાય. મારે તો બંધીખાનામાંથી છુટવું જ. આવી પ્રબળ ઈચ્છાવાન દેહઉપર પ્રેમ શા માટે કરે ? ખરેખર દેહ બંધીખાનું જ છે. આત્મા આવા મલીન પદાર્થોના કીચડથી આવૃત થયેલ છે. તેના મધ્યમાં પડે છે. દેહાધ્યાસથી રીબાય છે, ઝરે છે, અને વારંવાર તેમાં પ્રવેશ, તથા નિર્ગમન કર્યા કરે છે. આવા પરમ દુઃખના કારણભૂત દેહ અને કર્મને સર્વથા ક્ષય થતો હોય. ફરી પાછું આવા દેહમાં આવવાનું, સદાને માટે બંધ થતું હોય, તે આવા દેહ બંધીખાનામાંથી છુટવાની કે આનાકાની કરે છે આત્મદશામાં દેહુ દશાનું ભાન પણ ન હોય. ઉક્ષેપ પણ પ્રબળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ જૈન સઝાય માલા બાગ 1 0-12-0 ( 385 ) ભાવનિર્માણ પણ તેવું. ઈત્યાદિ અનેક કારણે, આ ઉપરાગ સહન કરવામાં ગણી શકાય. વિશેષ કારણ તે તે મહાત્માજ જાણે. આવા ઉપસર્ગ પ્રસંગે આત્મજાગૃતિની પુરણ જરૂર છે, તે જાગૃતિ આ મહાત્માને હતી. વિશેષ જાગૃતિ માટે પિતેજ પિતાને દ્રઢતા કરતા ચાલ્યા. હે જીવ! શુભ ભાવ રૂપ વહાણઉપર તું ઘણું કાળથી ચકેલ હોવાથી, હવે સંસારસમુદ્રને કિનારે પામવાની તૈયારી છે. આ સામેજ દેખાય છે. સદ્દભાવના રૂપ વાડાણને શુધ્ધ ચિત્તરૂપ વાયુવડે પ્રેરણા કર કે, આ વાહાણ તને હમણાં જ કિનારા પર લાવી મુકશે. સમુદ્ર તરી આવ્યું છે. હવે આ ખામાં કે ખાબોચીયામાં તું ન બુશ. હે જીવ! નરક, તિર્યંચાદિ ગતિઓમાં તે અસહ્ય દુખો સહન કર્યા છે. તે યાતનાઓને વિચાર કરતાં આ યાતના, તેની આગળ શી ગણતીમાં છે ? આ સી ઉપર તું બલકુલ અશુભચિંતન ના કરીશ. કમ ઉમ્મુલન કરવાના કાર્યમાં આ સ્ત્રી તને ખરેખર મદદગાર થઈ છે અને તેથી તે, તારા એક પરમ મિત્ર સમાન છે. હે ચેતન ! તું જે દેવમંદિરમાં રહ્યા છે. તે તારાથી જુદું છે.” આ બાહ્ય ઘર બળવાથી તું બળવાને નથી. તારો નાશ થવાને નથી. તું અમર અને અરૂપો છે. આ અગ્નિ પુર્વ સંચિત મલને વિશુદ્ધ કરે છે, બાળીને રાખ કરે છે એટલે તે પણ અહિતકર નથી. ઈત્યાદિ પ્રબળ ભાવનાને બળથી કનકવતીઉપરથી ઠેવસાવ અને દેહઉપરથી, મમત્વભાવ શાંત કરી, સમભાવની સ. રિલ થિએ તે મહાત્મા હાળ રનિ અ ગ - 1 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ ( 386 ) જૈન સઝાય માલા ભાગ 2 0-12-0 દન જુદે જ અનુભવાય. આ આત્મસ્થિતિમાં ઘાતિકને ક્ષય * થતાં જ જ્ઞાન ઉત્પન્ન થયું. બહારથી લાકડાને અગ્નિ પ્રજવલીત થઈ રહે છે અને આંતરમાં શુકલધ્યાનાગ્નિ જાજ્વલ્યમાન થઈ રહ્યો હતો. આ આંતર અગ્નિની મદદથી ભરોપગ્રાહી ( બાકીનાં ચાર કર્મો ) કર્મો પણ બળીને ભસ્મીભૂત કરી નાખ્યાં. ડાજ વખતમાં તે મહાત્મા મહાબળમુનિ, અંતકૃત કેવલી થઈ, કમથી સર્વથા નિવૃત્તિ પામી.મેક્ષે ગયા. અને નિરતરને માટે તે પવિત્ર આત્માએ જન્મ, જરા, મરણાદિ કલેશેને જલાંજલી આપી. - પ્રકરણ 66 મું. * * * શતબળનો વિલાપ આતે મહાત્મા પુરૂને સીંહનાદ છે કે, જેકાલે કરવાનું હોય તે આજે કરે અને આજે કરવાનું હોય તે હમણાં કરે, એક મુહુર્ત જેટલા ટુંકા વખતમાં પણ અનેક વિદને આવે છે. માટે આવતા વખતની રાહ ન જુઓ. મુલત્વી રાખ્યાનાં માઠાં કળે ઘણી વખત મનુષ્યને અનુભવવાં પડે છે. એક વખત સબત છકડ લાગ્યા સિવાય આ વાતનો ખરો અનુભવ સમજવામાં નથી આવતું. પાછળથી જ મનુષ્યને ડહાપણ આવે છે કે, અમે આ કામ તરત કર્યું હતતે ઘણું સારું થાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ જ સઝાય માલા ભાગ 3. ૦-૧ર-૦ (387) પ્રાતઃકાળ થતાંજ પિતૃદશનાથે ( ગુરૂદર્શનાર્થે) અતિ કંઠિત શતબળરાજા પરિવારસહિત ઉદ્યાનમાં આવ્યું. આજુ બાજુ તપાસ કરતાં મુનિ તેમના દેખવામાં ન આવ્યા, પણ જે ઠેકાણે તે સુનિ ઉભા હતા, તે સ્થળે એક રાખનો ઢગલે તેમના દેખવામાં આવે, અને તે ઢગલામાં કોઈ મનુષ્ય ભસ્મીભૂત - થયું છેષ તેવા નિશાની દેખાઈ ઘણી બરિક તપાસ કરતાં જણઈ આવ્યું કે, તે મુનિનું શરીરજ બળીને રાખ થયું હતું. આ દુઃખદાઈ વર્તમાન ( સમાચાર ) જાણતા જ રાજા મુછો ખાઈ જમીન પર પડી ગયે. કેટલીકવારે મુંછ શાંત થતાં, કોપ કરી રાજ બોલવા લાગ્યું કે, અરે ! ભવભ્રમણથી નિર્ભય થ યેલા અને નિકાસ વૈરી સરખા કેણે આ મુરિને આવે દુઃખ દાઈ ઉપસર્ગ કર્યો? આમ બોલેવાની સાથે તે રાખના ઢગલા તરફ નજર કરતાં પિતૃવત્સલ સજા ફરી પાછો મુર્જીવશ થઈ પડશે. મને વૃ4 ત્તિને ઘણી શાંત કરવા માંડી પણ તે શત ન થઈ. ત્યારે રા. જા મુકતકંઠે વિલાપ કરવા સાથે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હા ! હા ! હતાશ શતબળ, તું કેટલે બધે નિર્ભાગ્ય? દુર્લભ પિતૃ ચરણ કમળને પામ્યા છતાં પણ પ્રમાદના કારણથી, તત્કાળ આવી વંદન ન કરી શકે. હે પુજ્યપિતા ! આપની કરૂણા પવિત્ર દષ્ટિ મારા ઉપર ન પડી. મેં મારા કર્ણ પુદ્ધ શા આપના કે મુખથી દેશના અમૃતનું પાન ન કરું. એક પૈર ( દરિદ્ર) : મનુશ્યના મનોરથની માફક. મારા હૃદયના મને વિલીન થયા છે. પુજ્યગુરૂ ! હું આજે જ નિરાધાર. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #397
--------------------------------------------------------------------------
________________ ( 388) જેન સઝાય માલા ભાગ ક. 14-0 ગયા. હા ! હા ! પૂજ્ય પિતા, મારા રાજ્યમાંજ અને મારી હૈયાતીમાંજ, નજરે પણ ન જોઈ શકાય તેવી આપની અવસ્થા થઈ. ખરેખર હું નીર્ભાગ્યેજ કે, આપને સમાગમ બીલકુલ ન થયે. ધિક્કાર થાઓ, મારા જેવા પ્રમાદીઓને કે, તત્કાળ કરવા લાયક કાર્યો આગામી કાળઉપર મુલ્લવી રાખે છે. જે હું કાલે સંધ્યા સમયે જ આંહી આવ્યું હતું તે, પૂજ્યપિતાશ્રીને મેળાપ, તેમનાં દર્શન, અને ઉપદેશ શ્રવણ આદી સર્વ લાભની પ્રાપ્તિ થાત. - આ પ્રમાણે વિલાપ કરતા રાજાએ કુટીના વિક્ષેપથી રુ. ભોને જણાવ્યું કે, અરે, મારા સુરવીર સુભટો ! તમે તે પાપી ના પગલે પગલે જાઓ અને આ અનર્થ કરનારને અહી જી વતે પકડી લાવે. રાજાને હુકમ થતાં જ સંખ્યાબંધ સુભટો ચારે બાજુ નીકળી પડયા. પગલાના જાણકાર સુભટો પગલે પગલે આગળ વધ્યા. અને અનુક્રમે તે પગલું એક ખીણના ભાગમાં જઈ અને ટકયું. સુભટે તે ખીણમાં ઉતરી પડયા. ત્યાં તપાસ કરતાં એક ભાગમાં છુપાઈ રહેલી કનકતી તેમને દેખવામાં આવી. તેને પકડીને સુભટો રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તાડના કરી તે સ્ત્રીને પૂછયું કે, તે આ મુનીને શા કારણથી જીવતાં બાળી દીધા? ઘણો માર પડવા પછી તેણે પોતાનું કરેલ સર્વ અકાર્ય સત્ય જણાવી આપ્યું. શતબળ રાજાએ નાના પ્રકારના મારથી તે કનકવતીને મારી નખાવી. તેણીએ પણ પોતાના દુષ્ટ કર્મનું ફળ કર્માનુસાર મેળવ્યું. મરણ પામીને છઠ્ઠી નકે નારકપણે તે, ઉત્પન્ન થઈ, અને ત્યાં નાના પ્રકારના દુઃખના ભાજન : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ દેવસરાઈ પ્રતિક્રમણ સુત્ર ગુજરાતી -4-( 389) ભૂત થઈ. . . કનકવતીને મારવાથી કોઈ રાજાને શેક છે ન થ. તેને કારી ઘા ન રૂઝાય. પિતની અને ગુરૂની ખોટ ન પુરાઈ. પ્રધાન પુરુષોએ તેને ઘણે સમજાવ્યું, પણ તેણે એક ક્ષણ માવ પણ પિતૃશોક મૂક્યો નહીં. . . . . - પુજ્ય પિતાનું મરણ આવી વિષમ રીતે થયું જાણું, સહસબળ રાજા પણ શોક સમુદ્રમાં ડુબી ગયે. આ બન્ને રાજઓને પિતાનો શેક, સમલક્ષમણના શોકની માફક કે, કૃષ્ણ બળભદ્રના શોકની માફક સલવા લાગ્યા. તેઓએ રાજ્યના તમામ સુખને જલાંજલી આપી. સારું ખાવું, સારૂ પીવું, સારાં વા. પહેરવાં, હસવું કે આનંદથી બોલવું તે સર્વે તેમ મૂકી દીધું, સવ દિશાએ તેમને શુન્ય લાગવા માંડી, તેમજ કઈ પણ રળેિ તેઓને રતી ન મળી, કેવળ શોકની ગમગીનીમાં બને ભાઈઓ અહોનિશ રહેવા લાગ્યા, અને રાત્રદીવસ પિતાનું મરણ અને તેના ગુણે સંભારવા લાગ્યા.. તે આ પ્રમાણે આ બન્ને રાજાની સ્થીતિ દેખી, પ્રધાનમંડળ પણું વિચારમાં પડયું કે, હવે આ રાજાઓને શોકથી કેવી રીતે મુક્ત કરવા? . . : : : : : - પ્રકરણ 67 મું... . . . . . . અત્તર સાધ્વી મલયાસુંદરી . . . . . “કેળવણીની કે, યથાસ્થાન નિજનની તે બલીહારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ (30) દેવસીરઈ પ્રતિકમણ સાસ્ત્રી. 1-4-0 છે. જે કાર્ય ઘણા લાંબે કાળે અને દુઃશકયતાથી મનુષ્ય કરી શકે છે, તે કાર્ય દાહક સ્વભાવવાળો અને અસ્પષ્ટ ચેતન્યવાળો અગ્નિ ઘણા થોડા વખતમાં અને સુશક્યતાથી કરી શકે છે. વીજબીની અને અગ્નિની મદદથી ચાલતા તાર, ટેલીન, રેલવે સ્ટીમર, મીલ, અને અનેક પ્રકારના સંચાઓ, આ સર્વ દેeતે પ્રત્યક્ષ અત્યારે આપણા સર્વના દેખવામાં આવે છે. તેમજ પાણી અને વાયુની મદદથી પણ તેવાં અશક્ય કાર્યો બની શકે છે. હિંસક શ્વભાવવાળં સિંહ, વ્યાઘાદી પશુઓ પણ કેળવણીના પ્રતાપથી રહેતા દેખવામાં આવે છે. સ્વાતી નક્ષત્રનું પાણી યથાસ્થાન (- છીપમાં) સ્થીતિ પામવાથી મોતી જેવી સુંદર અને બહુ મુલ્યની વરતુ પેદા કરે છે. આ વિચાર કરનારને પણ સમજાશે. કે, આ સર્વ કાર્યની સિદ્ધિ તે, તે વસ્તુને યથાગ્ય કેળવી જાણવાથી અને યથાસ્થાન નીજત કરવાકી જ થઈ શકે તેમ છે, જ્યારે અસ્પષ્ટ ચિત્તન્યવાળાં પાણી, અગ્નિ વાયુ અને પશુએને પણ તેમના સ્વભાવમાં ફેરફાર કરાવી શકાય છે. તેમની શકિતમાં વધારો કરી શકાય છે અને અનેક મનુને ઉપયોગી બનાવી શકાય છે, તે પછી સ્ત્રીઓને કેળવી જાણવાથી કે - થાસ્થાન ઉત્તમ સહવાસમાં નિયેજીત કરવાથી તેમની શકિતમ વધારો, સ્વભાવમાં ફેરફાર અને અનેક મનુષ્યને ઉપગાર ર્તા તરીકે કેમ ન બનાવી શકાય? અવશ્ય બનાવી શકાય જ.” સાધ્વી મલયાસુંદરી, નિર્મળ ચરિત્રનું પાલન કરતાં, અને સાથે જ્ઞાનાભ્યાસ કરતાં, અનુક્રમે અગીયાર અંગ પર્વતનું જ્ઞાન મેળવી શકી. તેણે તત્વજ્ઞાનમાં ઘણે ઉંડો પ્રવેશ કર્યો હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ દેવસીરાઈ પ્રતિકમણ અથ સાથે. 0-10-0 (31) અને તેથીજ અનેક ભવ્ય જીવોને ઉત્તમ બોધ આપતી તે પૃથ્વી તળપર વિચરતી હતી. જ્ઞાનની સાથે તે મહાશયા તીવ્ર તાપશ્ચર્યા પણ કરતી હતી. કર્મકલેશને દૂર કરવા માટે તે અહેનિશ પ્રયત્ન કર્યા કરતી હતી. નવીન કર્મબંધ થતું અટકાવવા માટે પણ તેટલી જ પ્રયત્ન કરતી હતી. કેમકે કર્મનાં ભયંકર ફળે આ ભવમજ અનુભવવાં પડયાં હતાં, તે વખત અને દુઃખને તે - ભુલી ગઈ ન હતી. જ્ઞાન, કિયામાં નીરંતર પ્રયન કરતાં આ મહાશયાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરૂમહારાજે તેમને વિધિપૂર્વક મહત્તરાની (સર્વ સાધ્વીઓમાં મુખ્ય, આગેવાન, વીતરાગની આજ્ઞા મુજબ સર્વ સાધ્વીઓને પ્રવર્તાવનારની) પદવી આપી.. - અવધિજ્ઞાનના પ્રકાશની મદદથી મનુષ્યના સંદેહરૂપ અંધકારને દૂર કરતી, અને ભવ્ય જીવરૂપ કમળને વિકસિત કરતી, તે મહાનુભાવો મહત્તરા પૃથ્વીતળ પર ઉગ્ર વિહારે વિચારવા લાગી. - જ્ઞાનકથી ( જ્ઞાનપ્રકાશથી (મહાબળ મુનિનું નિર્વાણ થયેલું જાણી, અને તે દુઃખથી શોકસાગરમાં ડુબેલા શતબળ રાજાને દેબી, તેમને ઉદ્ધાર કરવા નિમિત્ત સાધી મલયાસુંદરી, અનેક સાધ્વીના પરિવાર સહિત વિહાર કરતાં, ક્રમે સાગરતિલક શહેરમાં આવી, અને પોતાને લાયક વસ્તીમાં મુિકામમાં નિવાસ કર્યો. . પિતાની માતા મહત્તરા મલયાસુંદરીનું આગમન સાંભળી શતબળને ઘણો હર્ષ થે. રાજા શતબળ પિતાના પરિવાર સહિત, તકાળ તે મહત્તરાને વંદન કરવા આવ્યા. વંદના કરી પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ (૩૯ર) સમકિત કેમુદી ભાષાંતર 0-8-0 : ઉચિત સ્થાને પરિવાર સહિત ધર્મશિક્ષા સાંભળવા બેઠા. પ્રકરણ 68 મું. સાવી મલયાસુંદરીને ઉપદેશ. અમૃતસરીખાં મધુર વચનોએ, અને પ્રસન્ન મુખે સાથ્વી મલયાસુંદરીએ ઉપદેશ આપતા જણાવ્યું કે, વત્સ, શતબળ, મનુષ્યદેહની ક્ષણભંગુરતા, આયુશ્યની અલ્પતા, અને સંગની વિયેગશીલતા શું તું ભુલી ગયે? જગતમાં આ દેહથી કેણ અમર રહ્યો છે ? અનંતબળ ધારી તીર્થકરો પણ આ દેહથી, શું વિત થયા નથી ? મહા સવવાનું છમાં શિરોમણિ તુલ્ય તારા પિતા મહાબળમુની, તે સ્ત્રીના ઉપસર્ગ કરવા પછી, કેવળજ્ઞાન પામી ત્યાં તેજ અવસરે નિર્વાણપદ પામ્યા છે. . જેને માટે ધન, સ્વજન, કલત્ર, પુત્રાદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે, જેને માટે તપશ્ચર્યાદિ દુષ્કર ક્રિયાઓ કરી મહાન દુઃખ સહન કરવામાં આવે છે, તેવું દુર્લભ, ઉત્તમ અને શાશ્વતસ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. આ સર્વ ભવપ્રપંચને સદાને માટે તેમણે જલાંજલી આપી છે. તેવા પવિત્ર પિતાને માટે તું હજીસુધી શોક શામાટે કર્યા કરે છે ! - પોતાના કોઈપણ વહાલા માણસને મહાન નિધાનની પ્રાપિત થઇ હોય તે શું વહાલાપણને દાન કરનાર માણસને તેનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ ઉનમ રારીત્રને રસ. 1-2 0 ( 393) આનંદ થાય કે શક થાય ! જે શોક થાય છે તે તેનો વાલેસરી કહી શકાય ? નજ કહી શકાય. તેવીજ રીતે તારા પિતાને કેવળ જ્ઞાનરૂપ આભનિધાનની પ્રાપ્તિ થઈ છે, તે તેથી તેને આનંદ થ જોઈએ કે શોક ? આનદ જ થ ઈજે. પિતાને કેઈ ઈષ્ટ–સંબંધી ઘણા કાળથી બંધીખાનામાં પડ્યા હોય અને અકસ્માત્ તે બધીખાનામાંથી છુટવાની વધામણી મલે, તે તેથી તેને આનંદ થશે કે શોક ? તેવી જ. રીતે તારા પુજય પિતાને આ સંસારબંધી ખાનામાંથી સદાને માટે છુટકારો થયો છે, તો તેથી તેને આનંદિત થવું જોઈએ કે, આમ શેક કરવું જોઈએ ? - રાજન પિતાને કઈ ગાઢ સંબંધી મહાન વિપત્તિમાંથી મુક્ત થયો હોય તે તેથી આનંદ થાય કે શક થાય? આનંદજ થવું જોઈએ.. તેવીજ રીતે તારો પીતા સંસારચક્રમાં અનંતવાર સહન કરવી પડતી, જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ અને ઉપાધિર વિપત્તિથી સદાને માટે વિમુક્ત થયે છે તે શું આ વેળાએ તને આનંદ ન થવું જોઈએ . . . રાજન પિતાને કઈ ઈષ્ટ સંબંધી ઘણા વખતથી રેગે પીડાતે હોય, અને દેવસંગે તે એક વખત સદાને માટે સર્વથા નરોગી થાય તો શું તેના સબંધીને તેથી હર્ષ ન થાય? થે જ જોઈએ. તેમ તમારો ઈષ્ટ સંબંધી પિતા મહાબળ, અનાદી કાળથી કરેગથી પીડાતું હતું, તે હમણાં સર્વથા સદાને માટે કમરેગથી મુકત થઈ, અજરામરૂપ નિરોગ. અવરથા પામ્યું છે, તે આવા આનંદી વર્તમાનથી તમને આનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ (34) પર પ્રતિક્રમણ સુત્ર અર્થ સાથે. 012-0 થવું જોઈએ. અત્યારે તમેને મહેસવને વખત છે તેને ઠેકાણે આમ શેકમાં ગમગીન થઈ રહેવું, તે કોઈપણ રીતે તમારા જેવા સમજુને લાયક નથી. હે રાજન ! હું જાણું છું કે, તમારા પિતાને અગ્નિથી દુસહ પીડા થઈ હશે, તે કારણથી તમને વધારે દુઃખ લાગી આવે છે, પણ તે અગ્નિની પીડા તમારે ચિંતવવા જેવી નથી. કેમકે, સંગ્રામપર ચડેલા અને જયશ્રીની ઈચ્છાવાળા સુભટો, શું શત્રુઓ તરફના પ્રહારને નથી સહન કરતા! અર્થાત્ કરેજ છે. તેવી જ રીતે કમાત્ર સામે સંગ્રામ કરતાં અને શુદ્ધ આત્મસ્વરૂપ૨૫ જયલક્ષ્મીની ઈચ્છા વાળા તમારા પિતાને પરિષહ કે ઉપસર્ગરૂપ શત્રુના પ્રહારો લાગ્યા છે, તથાપિ આત્મગુણરૂપ જયલક્ષ્મીની પ્રાપ્તિ થયેલી હેવાથી તેવા અમૂલ્ય લાભની આગળ, આ પરિષહેકે ઉપસર્ગો તેમને તે વખતે કાંઈ પણ ગણતીમાં હોય જ નહિં.. . છે અથવા વિદ્યા સિદ્ધ કરનાર પુરૂષ, વિદ્યા સિદ્ધ કરતાં અત્યંત દુસહ દુખ કે, ઉપસર્ગો સહન કરે છે. કેમકે, કષ્ટ સહન કર્યા સિવાય અભુત વિદ્યાસિદ્ધિ મળી શકતી નથી. તેવી જ રીતે આત્મવિદ્યા સિદ્ધ કરતાં તમારા પિતાને દુઃસહ દુઃખો સહન કરવાં પડયાં છે તથાપિ તેમને આત્મવિ. પુર્ણ : સિદ્ધ થઈ છે એટલે તે દુઃખ તેમને દુઃખરૂપ લાગ્યાં નથી. હે રાજન ! " હું પિતાના ચરણારવિંદને નમસ્કાર ન કરી શકે ? આ કારણથી તમને અઘતિ થાય છે, પણ આ અધીરજ કરવા .ગ્ય નથી કેમકે તું સદાને માટે પિતૃભકિત છે. પિતાની આરાધના કરવામાં તું નિરંતર આસકત છે માટે સાક્ષાત્ પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ 'પંચપ્રતિકમણ સુત્ર સાસ્ત્રી. 08-0 ( 35 ) ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ આરાધના કરવાથી જે લાભ મેળવી શકો હતું, તે લાભ તે તારા પરિણામની વિશુદ્ધિવાળા ભાવથી મેળવી લીધું છે. અને હજી પણ મેળવીશ. માટે પિતાસંબંધી શોકને ત્યાગ કર. સંસારની વિચિત્ર સ્થીતિને વિચાર કર. શોક કરવાથી મનુષ્યો પિતાનું રક્ષણ કરી શકતા નથી. આ ભવવાસને દુઃખના ઘરરૂપ જાણ. આ સંબંધોને સ્પષ્ણ સદશ સમજ. લક્ષમીને વિધુની માફક ચપળ જાણુ અને જીવિતવ્ય પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર સમજ. રાજન ! ગુરૂશિક્ષા ગ્રહણ કરવામાં વિચક્ષણ તમારા જેવા વિવેકી પુરૂષે પણ, જ્યારે આવી રીતે શોક કરશે ત્યારે ધૈર્ય અને વિવેક કયાં જઈને રહેશે ! તેઓને કોને આશ્રય ! ' ' આ પ્રમાણે મહત્તરા મલયાસુંદરીએ રાજા શતબળને પ્રતિબોધ આપે તેનાં અતિશયિક વચની એટલી બધી પ્રબળ અસર થઈ કે, રાજા શરબળ શોકરહિત થઈ ધર્મ ધ્યાનમાં સાવધાન થયે. - મહારા પિતાના કલ્પની મર્યાદા પ્રમાણે જેટલા દિવસ પયત સાગરતિલકપુરમાં રહ્યાં તેટલા દિવસ પર્યત રાજા સતબળ નિરંતર વંદન અને ધર્મશ્રવણ નિમિત્તે તેમની પાસે આવતેજ રહ્યો. જે સ્થળે મહાબળ મુનિમેશ ગયા તે સ્થળે શતબળે એક મંદિર બંધાવ્યું અને તેમાં મહાબળ મુ તની મૃતિ : ચગાવન કરી વિવિધ પ્રકારના મહેર કર્યા. ' ' . મહત્તારા મલયાસુરીએ, તે શેહેરના લેકેને અનેક પ્રકારે ઉપકાર કરી અને રાજાને ધર્મમાં સાવધાન તથા સ્થીર કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ (36) પંચપ્રતિકમણ સુત્ર ગુજરાતી 0-4-0 અન્ય સ્થળે વિહાર કર્યો. .. . . . . . . પ્રકરણ 69 મું. મલયાણુંદરીનું પૃથ્વસ્થાનપુરમાં આગમન. કે અવધિ જ્ઞાનના પ્રકાશથી સહસ્ત્રબળજાને પણ શેકમાં ગરકાવ થયેલો દીઠે, તેને પણ શોકથી મુકત કરવા અને ધર્મકાર્યમાં સાવધાન કરવા નિમિતે સાધ્વી મલયાસુંદરી વીસ્થાનપુરમાં જવું ઉચિત ધાર્યું. પરોપકાર અને આમાં ઉંદ્ધાર એજ મહાન પદને પામેલા જીનું કર્તવ્ય છે. એમ સમજી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતાં, મહતરા પૃથ્વીરથાનપુરમાં આવી પહોંચ્યાં. - પરોપકાર પ્રવીણ ધર્માત્માએ ધર્મોપદેશની આપી, સહસ્ત્રબળરાજાને પરિવાર સહિત, પ્રતિબોધ પમાડે, અને ધર્મમાર્ગમાં સ્થીર કર્યો, મહતરાને વંદન કરવાને ઉસુક થયેલે શતબળરાજ પણ ભાઈના સ્નેહથી પૃથ્વી સ્થાનપુરમાં આવી પહો . ત્યાં આવ્યા પછી બન્ને ભાઈઓ નિરંતર મહતરાને વંદન, ધમશ્રવણ, અને એકાગ્રતાથી ધન સેવન કરવા લાગ્યા. . . * તેઓનું ધર્મશ્રદ્ધાન ઘણું ઉત્કૃષ્ટ હતું. ત્રિકાલ જીન પુજન કરતા. સુપાત્રમાં દાન આપતા... યથાશકિત તપશ્ચરણ કરતા. વિવિધ પ્રકારે સંઘની ભકિત અને વાત્સલ્ય કરતા હતા ગરિબ અનાથને માટે ઠેકાણે ઠેકાણે અન્નક્ષેત્ર ખુલ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ કેવળકૃત નેમવિવાહ -ર-૦ (397) જીવહિંસા અને અધર્મ માગે પ્રવર્તન થતા લોકોને તેઓ મના કરતા હતા. તે બન્ને રાજાઓએ પિતાના દેશના દરેક શહેરમાં અને દરેક ગામમાં જનભુવને બંધાવી, આખા રાજ્યની પુથ્વીને, જીનેશ્વર ભગવાનના પવિત્ર, સ્મરણીય નામથી મંડિત કરી દીધી. તે ચિમાં સ્નાત્ર પુજા મહેસવ તિર્થોમાં રથયાત્રા અને અષ્ટાબ્લિકા મહોત્સવ વિગેરે ધર્મકર્તવ્ય સદાને માટે શરૂ કરી દીધાં. ' પરસ્પર દઢ નેહવાળા અને ધર્મ ધુરાના ભારને વહન કરવામાં ધરેય તુલ્ય, બન્ને ભાઈઓ ધમ ઉન્નતિ કરતા, આનંદમાં મગ્ન રહી સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. - રાજાને પગલે ચાલવાવાળા અન્ય લકે પણ ધમનું સેવન કરવા લાગ્યા. ખરી વાત છે “યથા રાજા તથા પ્રજા. એ અવસરે, સૂર્યોદય વેળાએ જેમ તારાઓ સ્કુરાયમાન થતા નથી તેમ અન્ય ધર્મો સ્કુરાયમાન થતા જણાતા ન હતા, , મહતરા મલયાસુંદરી પણ આવી રીતે અનેક જીવોને ધર્મમાં સ્થીર કરી, અન્ય ને ઉપકાર કરવા અથે, અન્ય. થળે વિહાર કરી ગયાં. * પ્રકરણ 70 મુ. મહત્તરાનું દેવકગમન–અને ઉપસંહાર : .. પૃથ્વીતળપર અનેક વર્ષપર્યંત ઉગ્રવિહારે મલવારીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ (98) આનંદધનજીકૃત ચેવીસ અર્થ સાથે. 0-8-0 વિહાર કર્યો. તેટલા અવસરમાં તેણે અનેક જીવને ધર્મમાર્ગમાં જોડયા. તેના ઉગ્ર તપસેજ અને નિર્મળ બ્રહ્યચય આગળ સર્વ કેઈને નમવું પડતું હતું. તેનું ચરિત્ર નિર્દોષ હતું. તેની વિશુદ્ધિ અપુર્વ હતી. તેની વાણું અમેઘ હતી. તેની વાણી અમૃત વર્ષાવતી હોય તેવી મીઠી અને શાંતિદાયક હતી, તેની મુખમુદ્રા શાંત અને આનંદી હતી. રાજતેજ અને તપતેજ બને ભેગાં હોવાથી, તેની ધર્મદેશનાની અસર લોકો ઉપર ચમત્કારીક રીતે થતી હતી. તે મહતરાને દેખતાં જ કઠેર દદયવાળા મનુને પણ પૂજયબુદ્ધિ ઉત્પન્ન થતી હતી. શ્રમણ ધર્મનું પાલન કરતાં, તપ, યોગ, જ્ઞાન, અને ધ્યાનવડે ઘણાં કમ ખપાવી દીધાં હતાં, નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હજી શેષ કમ બાકી હતાં. તેવામાં અવવિજ્ઞાનથી તપાસતાં આ દેહમાં રહેવારૂપ આયુશ્ય ઘણું જ સ્વ૯૫ રહેલું પિતાના જાણમાં આવ્યું. એજ અવસરે તત્વજ્ઞ - હતરાએ અંત્ય વખતની આરાધના કરી લીધી. અને ધર્મ ધ્યાનમાં સાવધાન રહી, આત્માનંદમાં ઝીલવા લાગી. આ શુભભાવમાં માનવદેહ સંબંધી આયુષ્ય પુર્ણ થતાં, મહત્તરા મલયાસુંદરી, આ દેહ ત્યાગ કરી, અશ્રુત નામના બારમા દેવલોકે દેવપશે ઉત્પન્ન થઈ, દેવ આયુષ્ય પૂર્ણ કરી, મહા વિદેહ ક્ષેત્રમાં, ઉ તમ કુળમાં, માનવદેહ પામી, ચારિત્ર લઈ, કેવળજ્ઞાન પામી, નિર્વાણ પામશે. આ પ્રમાણે આ મહાસતી મહત્તારા મલયાસુંદરીનું જીવન : ચરિત્ર. અંહી પૂર્ણ થાય છે. આ ચરિત્રમાંથી વાચકોને ઘણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ જનકથા સંગ્રહ ભાગ લે 1-0-0 ( 399) સમજવાનું મળે તેમ છે. કેટલીક વાતે ત્યાગ કરવા જેવી છે. અને કેટલાક સદગુણો અનુકરણ કરવા લાયક છે. સારાં, ખોટાં * પાની ભલાઈ બુરાઈ તરફ ટીકા કરવા ન બેસતાં કે, તેના પ્રપંચીક વ્યવહાર તરફ ન આકર્ષાતાં, દષત્યાગ અને ગુણાનુરાગવાળી દ્રષ્ટી રાખી, હસની માફક સારગ્રહી લક્ષથી આ ચરિત્ર વાંચનારને સારો લાભ થવા સંભવ છે. વસ્તુ એકની એક જ, પણ યેગ્યતા વિશેષ ગુણ, દેશની પ્રાપ્તિ થાય છે. પાણી એકનું એકજ, પણ ગાયના પેટમાં જતા તેનું દુધ થશે અને સર્પદી ઝેરી જાનવરના પેટમાં જતાં તે વિષપણે પરિણમશે. આ ચરિત્રમથી સમજવા જેવું, ત્યાગ કરવા જેવું અને અનુકરણ કરવા જેવું શું છે, તે વિચાર વાચકોની બુદ્ધિઉપર મૂકવામાં આવે છે. બુદ્ધિમાને અવશ્ય તે વાતને ફડ કરશે. રઇની સર્વ સામગ્રી તૈયાર કરી આપીને તે ચાવવાનું કામ તેં અવશ્ય ભોજન કરનારને સેંપવું જોઈએ. તેમ આ ચરિત્ર લખી આપી, તેમાથી હેય, ફેય, ઉપાદેય ( ત્યાગ કરવા લાયક, જાણવા લાયક, અને ગ્રહણ કરવા લાયક) શોધી કાઢવા જેટલી મહેનત વાંચનારની બુદ્ધિને આપવી જ. અને તેમ કરવાથી વાંચનારની બુદ્ધિમાં વધારે થશે. તેમજ આત્માની છુપી રહેલી શકિત બહાર આવશે. એમ ધારી તે વિષે સહજ ઈશારે કરી આંહી વિરમવું ઉચીત ગણ્યું છે. શ્રીમાન પાર્શ્વનાથ તીર્થકરના મોક્ષ દિવસથી સો વર્ષ જવા પછી આ ચરિત્રના નાયક, નાયિકા, મહાબળ અને મલયાસુંદરીની હૈયાતી આ પૃથ્વીતળ પર હતી. આ મલયાસુંદરીનું ચરિત્ર, શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજાની પાસે કહ્યું હતું તેમ, મેં પણ તમારી આગળ તે અનુસાર જણાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ (400 ) सोचायतयाबीसी. इत्यागमिक श्री जयतिलक सूरिभि, गीर्वाण भाषा ग्रथित ज्ञानरत्नोपाख्यान मलयासुंदरी चरितानुसारेण, पं. कमलविजय गगि विनेयेन, पं. मुनि केशविजय गणिना, गुर्जर भापा सं. स्कृतं मलयसुंदरी चरितं, दक्षिण देशालंकारभूत पूर्णाख्य (पुना) वत्तने, एकोनविंशति शत चतुष्पष्टि विक्रम संवत्सरे, श्रावण / शुक्ल चतुथ्या शनिवासरे, समाप्ति रमगत्. .. समाप्त. PPR animasonOASOORatnanima P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust