SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મચ્છવેધ 04- 7 થઈને ગટ અનેક ઉપાય ચિંતવ્યા કરે છે. - છે. રાજકુમારી ! પૂર્વ કર્મની પ્રબળતા હોય તે પ્રમાણે કાર્ય બની આવે છે. જે કાર્ય પ્રબળ કર્માધીન છે તેને માટે કરાયેલ પ્રયત્ન નિષ્ફળ જાય છે.વાવેલ બીજ અવશ્ય ઉગશેજ આકારણથી ઉદ્યમ ન કરશે એમ મારું કહેવું નથી. પણ મહાન અને પતિ પ્રસંગે મતિ મુંઝાઈ જતાં " આ ? વિચારે હૃદયને ધીરજ આપે છે, વિશેષ સંતાપ કરવા દેતા નથી, નવીન કર્મબંધ થતું અટકાવે છે, સમભાવે કર્મ વેદાવે છે, અને ઉત્સાહિત રાખે છે કે, આ કર્મ ભગવાઈ જતાંજ હું આ વિપત્તિમાંથી મુકત થઈશ. વળી આ મારૂં કથન પ્રબળ કર્મોદય યા નિકાચીત ( અવસ્ય જોગવવા લાયક ) કર્મોદય આશ્રેિનેજ છે. માટે હે રાજકુમારી આ લેકને તેવા પ્રસંગમાં અવશ્ય ઉપયોગ કરજે. ટાંકણાથી કતરેલા અક્ષરોની માફક આ ક્ષેક મલયાસુંદરીનાં હૃદય પટ્ટમાં કેતરાઈ રહ્યા, લેકનો ભાવાર્થ વિચારી તે મસ્તક ધુણવા લાગી. અહા ! કુમારને શે વિવેક ! કેવી ઉત્તમ બુદ્ધિ ધર્મશાસ્ત્રમાં કેટલી નિપુણતા ! મારા ભાદયથીજ આ સમાગમ થયે છે. - - મહાબળ—હવે મને રાજી ખુશી થઈ રજા આપો. વખત ઘણે થઈ ગયો છે. મારાં માણસો મારી રાહ જોતાં ચિંતામાં પડ્યાં હશે. મલયાસુંદરી–જાઓ એ શબ્દ નિઃસનેહતા સૂચક છે, માટે તેવી રજા હું મારા મુખથી જ આપું. છતાં આપનું મન જવાને વિશેષ ઉત્સુક છે, અને આપ મારી સાથે વિવાહિત થવાને મને કબુલાત આપે છે, તે હું અત્યારે એટલાથીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy