SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સાન એકાદશીનાં ગલુણા. 01-0 (35) માટે પુણ્યોપાર્જન કરવાની મુખ્ય આવતા છે. પુણ્યોપાર્જન નિમણે સુપાત્રને ( ઉત્તમ જ્ઞાની છોને ) તેમજ દુઃખી છે ને દાન આપવું, ત્રિકરણ શુદ્ધ શિયળ પાળવું, દેવનું પૂજન કરવું, જાપ કરે, તપશ્ચર્યા કરવી વિગેરે ઉપાયે મહાપુરૂષે એ બતાવ્યા છે. માટે હે દેવી ! પુણ્યપાર્જન નિમિત્તે આપણે અત્યારથી જ સાવધાન થવું. પુણ્યની પ્રબળતાથી, તેમજ દેવારાધન કરવાથી અંતરાય કર્મ દૂર થતાં આપણને સંતાનની પ્રાપ્તિ થશે. એ વાત મને ચોક્કસ ખાત્રીવાળી અને નિઃસંશય લાગે છે. - ત્યારે આપણે કયા દેવની આરાધના કરીશું ?" ચંપકમાલાએ જણાવ્યું, " સ્વામિનાથ ! આ પ્રશ્ન આપને કેમ ઉદભવ્ય ? દેવાધિદેવ, પરમપૂજ્ય, ઋષભદેવ પ્રભુ આપણા ઇષ્ટદેવ છે, તેને શું આપ નથી જાણતા કે, ક્યા દેવની આરાધના કરવા વિષે આપે પ્રશ્ન કર્યો ? રાજાએ જણાવ્યું. પ્રિયા ! આપણા પરમ પૂજ્ય, દેવાધિદેવ ઋષભદેવ પ્રભુને હું જાણું છું, તથાપિ તે લોકોત્તર દેવ હોઈ, વીતરાગદેવ છે. સંસાર કાર્યના નિમિતે લોકોત્તર દેવને આરાધવાથી સમ્યક્ત્વને મલીનતા થાય છે, એ વાત આપણે સદગુરૂના મુખથી સંભાળી હતી. વળી તેઓ વીતરાગ હોવાથી આપણને સંતતિનું સુખ કેવી રીતે આપશે ? આ જ કારણે આ પ્રશ્ન ઉત્પન્ન થવાનું છે. . ચંપકમાલાએ જવાબ આપે, સ્વામિનાથ ! આ શંકા : હત્પન્ન થવાયેગ્ય છે, તથાપિ સંતતિ પ્રાતિ નિમિત્તે દેવારાધનતા - ગાણ કરી, મુખ્યત્વે અંતરાય કમ ક્ષય થવા નિમિત્તે દેવનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy