SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કહે કઠીયારાને રસ 0-1-. ( 37 ). ચાલવા માટે આનાકાની કરે છે * અહા ! કેટલું મેહનું જોર ! કેટલી અજ્ઞાનતા પિતાનું પેટ ભરવા માટે પણ પરની નિમંત્રણાની રાહ જોવી ! નિમંત્રણા . કર્યા છતાં પણ મોટામાં મુકવા માટે સામાના મોટા સામું જોઈ રહેવું, અને દશાથી મેરામાં કેઈએ મુકયે છતે પણ ચાવ્યા વિના બેસી રહેવું એ કેટલું બધું શોચનીય ગણાય? - પિતાના ભલા માટે મનુચ્છેએ જાતેજ ધમ શોધવા નીક ળવું જોઈએ. તેમ ન કરી શકે તેવાઓના સન્મુખ આવી, મ. હાત્મા પુરૂષ ધર્મબેપ આપે છે તેને તેજ જોઇએઃ તે લઈને પણ પ્રાણપ્રથને તેનું પાલન કરવા પ્રવૃત્ત ન થાય તે તેવા માટે આ વિશાળ રસુતિના સંસારના રસ્તાએ ખુલાજ છે. * ગુરૂમહારાજે સનમુખ આવી આપેલ બોધ મહાબળે લીધો. તે અંગિકાર કર્યા પૂર્વ જન્મના દુખપ કર્તવ્યથી આ જન્મને અમુક ભાગ દુખ 5 અનુભવાય. પણ સુખની શ આત થતાં હળવે હળવે ધર્મમાં શીથીલ આદર થયે. સુશીલ શ્રી, ગુણવાન પુત્રે, અને વિશાળ રે; આ ભવમાં પોતાનું કર્તવ્ય ભૂલાયુ, ' ' ' એક વિદ્રાન કહે છે કે, મને કેઈ નમસ્કાર કરે તે હું તેને એટલોજ આશીર્વાદ આપી શકું કે, તારે મારો અસહ્ય દુઃખ કે એટી આફત આવી પડશે. આ કહેવાનો આશય એટલો જ છે કે, દુઃખી થા, વિચાર કરતાં શીખવે છે, સહનશીળતામાં વધારે કરાવે છે, ટાઢ, તાપદિ સહન કરવાને લાયક શરીર બનાવે છે, દેશાટન કરાવે છે, અનેક મનુષ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy