________________ , કવિનાશાહને રાસ 0-2-0 ( 381 ) nammmmmmmmmmmmmmornim કોઈ પણ કાર્યપ્રસંગે, શહેરની બહાર રહેલા વનમાં તે સંધ્યા સમયે આવી. એટલામાં ધ્યાનમાં રહેલ મહાબળમુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાંજ તેણુએ તેને ઓળખી લીધે. તે વિચારવા લાગી-હા ! સુરપાળ રાજાનો કુમાર, મહાબળ તે આજ દેખાય છે. અરે ! તે વ્રતધારી થયે દેખાય છે? મારાં કરેલાં સર્વ અકાર્યો. આ જાણે છે કદાચ તે મારી સર્વ વાત આંહી પ્રગટ કરશે. તે મારી શી ગતિ થશે? મને રહેવાનું કામ પણ નહિ મળે અને લેકે કદથના કરીને મારશે.ખરી વાત છે. પણ સર્વત્ર શિવ પાપી સથળે શંકાવાળા જ હોય છે. હું કે એવો ઉપાય શોધી કાઢું કે, જેથી મારા કરેલા અકાર્યની કેઈને ખબર ન પડે. આ પ્રમાણે વિચાર કરતી અને આજુબાજુ નજર કરતી, કાંઈક આશ્ચર્ય પામતી તે અવસરે તે તે, ત્યાંથી ચાલી ગઈ. પણ રાત્રીના અવસરની રાહ જાતી તે પવિષ્ટા પિતાના મુકામમાં સાવધાન થઈ છેઠી. રાત્રિને અધિકાર ચારે બાજુ ફેલા. રસ્તાઓ મનુષ્યના સંચારવવિનાના થયા. એ અવસરે કોઈ નહિ જાણે તેવી રીતે તે ગુપ્તપણે પિતાના મુકામથી બહાર નીકળી આવી. ઘરથી નીકળતાં સાથે અગ્રિનું સાધન પણ સાથે લઈ લીધું હતું. ચાલતાં ચાલતાં જે સ્થળે મહાબળમુનિ કાર્યોત્સર્ગ ધયાનમાં ઉભા હતા ત્યાં આવી. અહા ! સ્થીર આશયવાળ મૂતિમાનું ધર્મજ ઉભે હેય. નહિં તેમ તે સંયમી મહાભા અત્યારે ધ્યાનમાં લીન થઈ રહે તે પણ આ મલીનવાસનાવાળી કનકવતીને મન તે સાક્ષાત તે કાળરવરૂપે દેખાતો હતે. ખરી વાત છે જે માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust