________________ (362 ) શેત્ર જ્ય તીથી માળાને રાસ 0-2-0 એક ચિત્તવાળી તે બને સ્ત્રીઓ કઈને કાસિવાય એક કુવામાં પડી, આપઘાત કરી મરણ પામી. મરણ પામ્યા પછી, રૂદ્રા નામની સ્ત્રી, જયપુરના રાજા ચંદ્રપાળને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ તેનું કનકવતી નામ આપવામાં આવ્યું. જેનું લગ્ન આ નજીકમાં બેઠેલા ચંદ્રાવતીના રાજા વિરધવળની સાથે થયું છે..?? - ભદ્રાનામની બીજી સ્ત્રી મરણ પામી, પરીણામની વિચિત્રતાથી વંતરી જાતીના દેવમાં વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. . એક દિવસે તે વ્યંતરી, પૃથ્વીઉપર ફરતી ફરતી પૃથ્વીસ્થાનપુર ઉપર થઇ આકાશમાગે જતી હતી. તેણે પ્રિય મિત્રને અને સુંદરીને દીઠાં. તેને જોતાંજ “પિતાની સાથે વિવાહ કર્યા છતાં પોતાનો ત્યાગ કર્યો અને સુંદરીઉપર હુ રાખે વિગેરે પાછલું વેર યાદ આવ્યું. સપની (શોક) ને વેરથી તેનું હૃદય ઉકળી આવ્યું. ઘરની અંદર શાંતપણે સુતેલાં તે દંપતી ઉપર દેવિકશકિતથી તે ઘરની એક મેટી દીવાલ (ભીત) તેમનાઉપર પાડીને વ્યંતરી ત્યાંથી ચાલી ગઈ. , તે સ્ત્રી, ભરથાર, શુભભાવમાં મરણ પામી પ્રિય મિત્રને જીવ, હે સુરપાળ રાજા ! તમારે ઘેર મહાબળ પુત્રપણે ઉત્પન્ન થયો છે. અને પ્રિય સુંદરીને જીવ ત્યાંથી મરણ પામી, વીરધવળ રાજાની પુત્રી મલયાસુંદરપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વજન્મના પ્રબળ પ્રેમથી આ જન્મમાં પણ, તે સ્ત્રી ભરથારપણે સંબંધીત થયા છે. : રાજન ! મહાબળ અને મલયાસુંદરીએ, પૂર્વ જન્મમાં રૂદ્રા અને ભદ્રા સાથે વ્રત વેર ઉત્પન્ન કર્યું હતું. તે વેરને યાદ કરંતીઃ વ્યંતરદેવીએ, ફરી આ જમમાં પણ સહાબળકુમારને મારવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust