SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વખતનો સદુપણને લઈને ચાલ મને ગાળનાર જીવોના ) કોણ સુખ વૈભવના મોહમાં લલચાવીને સન્માગે ગતી કરાવવાને અવકાશ આપવાને પણ હેતુ [ આ જીવનચરિત્ર લખવાનો ! છે. તેમજ અવકાશવાળા જીવોના અવકાશના વખતમાં વગર પ્રોજને આમતેમ આડાંઅવળાં અથડાતાં મન, વચન, શરીરને અમુક વખત પર્યત પણ નિયમમાં રાખવાનો હેતુ પણ (આ ચરિત્ર લખવાનો ) છે. ' આવી સકથાઓ સત્રિ , વ્હાલી માતા, પરોપકારી મહાત્મા કે સદ્દગુરૂઓની માફક હિતોપદેશ આપી મનુને સમાગે દેરવે છે. આ કારણને લઈને પૂર્વાચા પોતાના અમૂલ્ય વખતનો સદુપચોગ આવા પરોપકારના મા કીં આવ્યા છે. આ ચરિત્ર તેમના પરે પકારની નિશાની છે. આ રાત્રિમાં ચાલતી કાથી વધારે પ્રપક કથા આવી ન હેવારશ્ન વાર્તાની સંકલનાનું એકય બરાબર સચવાઈ રહ્યું છે. | ઉન્નત સ્થીતિએ ચઢવાને કમ આ ચરિત્રની નાયક નાયકાએ (મહાબળ, મલયાસુંદરીએ) સ્વીકારેલ હોવાથી તેનું અનુકરણ હરકોઈ મુમુક્ષુ જીવ કરી શકે તેમ છે. આ ચરિત્રનો વિષચ, શાનરત્નને સમર્થન કરવાનું છે. મહાબળે, માયાસુંદરીને એક લેક રત્ન આયે હતો, તે તેનું તેણીએ ઘણીવાર વિચાપુર્વક મનન અને નિદિધ્યાસન કર્યું હતું. તે કલેક રત્નના સત્યનો સાક્ષાત્કાર અનેક વિપત્તિઓના પ્રસંગમાં તેણીએ પગલે પગલે અનુભવે છે. અને મહાન વિપત્તિઓના વિકરાળ પંજામાં અનેકવાર સપડાવા છતાં તે કોક રનની મદદથી ધીરજાપુવક જે તે પાર પામી છે. Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy