SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બે પારના માલપર નીશાણીએ બાબતનેએ. -4-0 223) કુમારના કહેવા મુજબ રાજાએ ઠેકાણે ઠેકાણે માણસો છે. કલાવી દીધા. અને જે સ્થળે તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે પણ તપાસ કરાવી. ' રાજાએ કુમારને સમજાવીને જોજન કરાવ્યું, અને પોતે પણ ભેજન કર્યું. છતાં કુમારનું મન ચિંતાથી મુકત નજ થયું. મલયાસુંદરીની શોધ માટે એકલાવેલ સુભટો અને માણસે, તપાસ કરી કેટલાક દિવસે પાછા ફર્યા. સર્વ સ્થળે તેઓએ શોધ કરી પણ મલયાસુંદરીને બીલકુલ પતિ જ મળે. આ સમાચારથી કુમાર નિરાશ થયે. આશાના તરંગમાંથી નીકળી નિરાશાના વમળમાં ડુબવા લાગે. ખરેખર અત્યારે મારે અશુભ કમેનોજ ઉદય છે. નહિતર આવી અવસ્થામાં પ્રિયાને વિયેગ શામાટે થાય ? હા ! શુન્ય અરયમાં હૃદયટથી તે. મરણ પામી હશે. અથવા આમ તેમ ફરતી જોઈ, તેને કોઈ લઈ ગયું હશે. અથવા દુષ્ટ સ્થાપદોને ભોગ થઈ પડી હશે. અરે સુંદરી ! તું રાજપત્ની થવા છતાં આવી આપદામાં પડી ! યુથથી ભ્રષ્ટ થયેલ કુરંગીની માફક વમાં એકકી રખડતી થઇ. તે મારી સાથે આવવા માટે ઘણી હઠ કરી, પણ હતભાગ્ય આ મહાબળે તને અહીં જ રહેવાની સલાહ આપી. એજ આ પણા વિયોગની શરૂઆતનું પ્રથમ પગલું થયું. દયિતા! જમે. હેલનાં ઉત્તમ સુખનો અનુભવ કરી તું ગાઢ દુઃખ સમુદ્રમાં જઇ પડી. હા! જઈ પડી જ. આ દુઃખને અનુભવ તું કેવી રીતે કરીશ? અરે તેને પાર તું કયારે અને કેવી રીતે પામીશ? યાદી અનેક પ્રકારે મલયાસુંદરીનું સ્મરણ કરતા રાજકુમાર તીણ સત્યથી વિધા હેય તેમ કોઈ સ્થળે આનંદ કે રતિ ન પામે. જ P.P. Ac. Gunratnasuri M.S. . : Jun Guit Aadhar Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy