Page #1
--------------------------------------------------------------------------
________________
XXXXXX
ને
શ્રી
[5] ભાર
श्रीराम चरित्र । છાનું પ્રસિદ્ધ કરનાર
शानावा लघुभाइ
B
યુદ્ધ
અમદાવાદમાં
માણેક ભંક કાગદીઓળમાં ખાડા દ્વારમાં જાનમાં માવાદ કિટારીઆ પ્રેસમાં
શાહ નાથાભાઈ લલ્લુભાઈએ છાપ્યુ વત ૧૮૩૮ ૧૮૮૨
કમત રૂ ૫-૦૦ કદ પ્રમાણે સામિલને હક રાખ્યા છે.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
श्री सुगुरुम्योनम:
श्री वीतरागोम्योनम અથ શ્રી રામ ચરીત્ર પ્રારંભ.
મંગળા ચરણુ. જેઓએ વજન સામર્થને જીતી લીધું છે, અને મેહરૂપી જે માહામલને જીત્યા છે તથા જગતમાં જે આઠ કર્મરૂપ તિમીર એટલે અંધકાર છે તેનું હરણ કરવાને ખગ એટલે સુર્યરૂપ છે. જે ચરણને વિષે સીંહનું ચા
ન્હ છે, જે મેક્ષના માર્ગને દેખાડનારા છે, ને ન કરી નીરખતાં કલ્યાણ રૂપ જળ વરસે છે, તે થકી ભવ્ય લોકરૂપી રોવરે માહા હર્ષને પામે છે જે માટે કામ ધના ક્ષય કરનાર છે, જેનુ ઉતકૃષ્ટ સહજ સુખરૂપ ધમ અર્થ ભક્તજન સ્મરણ કરી રહ્યા છે, તેથી તે સાત ભયરૂપ સીત તે નાસી જાય છે જેનાં દરશન થકી ભવ્ય લોકોના મનો ક્ષય થાય છે, દુષ્ટ કર્મને દળવાવાળા તથા મેરૂ પર્વતની પેઠે અચ જગતના જીવોને સુસારથી તથા [નીરજામક) એટલે નાવમાં બેસારી સમુ પાર ઉતારનાર જેમ સમુદ્રમાર ઉ. તારે છે તેમ ભવ્ય જીવોને સંસારરૂપી મુદ્રમાંથી તારીને મોક્ષરૂપી નગર પિચાડનાર થોડામાં કહીએ તો જગતનજીવોને બંધુ સમાન જગતના રક્ષક એહવા ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમા-સ્વામીના તીર્થમાં આ ગ્રંથના કરતા શ્રી હેમચંદ્રસુરી માહારાજ થયા તેવોઝી મહાવીર સ્વામી પ્રતે નસ્કાર - રીને કહે છે.
! આ જંબુદ્દીપના ભરત ક્ષેત્રનેવેશે જેના માહાત્મને અંત નથી સર્વ રાજાઓમાં આદય સર્વ તીર્થકરોમાં થમ તીર્થકર, એહવા જે શ્રી રષભદેવ ભગવાન તે ઇક્વાકુ વંસને વિષે નાભીરાજાના પુત્ર થયા તે વાર પછી પાટનપાટ અનેક રાજ ચક્રવરતી મુખ તેમનાજ વંસમાં થયા, કેટલાએક ચારીત્ર ધર્મ આરાધી પરમપદ નેમેક્ષ) તેને વિષે ગમન કરી ગયા તેમજ
-
-
Page #4
--------------------------------------------------------------------------
________________
(૨)
કેટલાક પાટ સુધી તે વગર ચારીત્ર લીધે પણ અરીસા ભુવનમાં સસારની અસારતા સ્પષ્ટ દેખી ભાવની સુધતાએ કેવળજ્ઞાન પામી મેાક્ષ પાતા તથા કે ટલાએક દેવતાની ગતી પામ્યા તેવાર પછી હરી વક્ષના વિષે વિસમા તીર્થંકર શ્રી મુની સુવ્રત સ્વામી થયા તેમના તીર્થને વિષે જન્મેલા આડમા બળદેવ શ્રી રામચંદ્ર તથા આઠમા વાસુદેવ લક્ષમણ ઉપના તેવાનાઅને મતી વાસુદેવ રાવણ વિગરે મહંત પુડ્માના ચરીત્રનુ વર્ણન કરૂ છુ.
આહીંજ જંબુદ્રીપના ભરક્ષેત્રને વિષે સર્વ પ્રથ્વીથી શ્રેષ્ઠ સર્વ નગરી આથા ઊત્મ એહવી વિનીતા જાતી એક નગરી હતી, તેમાં ઇક્ષ્વાકુ વસ ને દીપાવનાર તથા સર્વના કળશ હરણ કરનાર સગર નામના ચક્રવરતીરાજા થયા, સર્વ કળામાં નીપુણ ત માહા પ્રાક્રમી અને સત્યવત ન્યાઇ સુરવીર અહવા તે રાજા એકદા સમેસાથે સુભટોના પરિવાર સહિત અસ્વ (ધાડા) ઉપર ખેશીને રયવાડી નીકળ્યે ત્યાં ચારે દીશાએ ધાડો ફેરવીને તેવતી વારાફરતા પાંચેગતી કરાવ્યા. તેવાર છે પાંચમી પદ્યુત નામની ગતીવડે તે ધાણે લગામના તાબામાં ન રહાને આકાશમાર્ગે ઉડયા, તે જાણે કોઇ પીસાચ કોઈને હરણ કરીને લઇ જતા હોયન તેમ તે સગર રાજાને લઇને એક માટા વનમાં ગયા. તેવારે રાજાએ કે કરીને પોતાની બે જાંગા તેના પેટ સાથે દાખી રાખી લગામ ખેંચી કુદકૈમારીને જમીન ઉપર પડયો અનેતે ઘેાડાની ગતી પણ ત્યાંહાંજ પુરી થઇ. ાનને નીચે પડતા જોઇને ઘેાડો પણ પૃથ્વી ઉપર પડચા, તથાપી ધાડા ઉપર બેસતાં રાજા પેાતાના પગે ચાલવા લાગ્યા, કેટલુ ંએક ચાલ્યા પછી ચંદ્રની તિ. જેવા સેાભાયમાન એક સુંદર ત ધ્રુવ દીઠો ત્યાંહાં વીસામે ખાવા સારૂ કાર રાજા તળાવમાં સ્નાન કરી
Page #5
--------------------------------------------------------------------------
________________
ka Y
તેમાંના પાણીનુ પાન કરીને તેમાંથી ખાહાર નીકળીને તેની પાજ ઉપર આવીને ઉભા રહયા, આમ તેમ જુએ છે તેટલામાં ત્યાં એક તરૂણ્ય સા દીડી, જેનુ નવીન .કમળના જેવુ મોડું છે, નીલા કમળદળ જેવી જેની આંખ્યા છે, જળના તરંગ જેવુ જેનુ લાવણ્ય છે. ફુલેલા રાતા કમળના જેવા જેના હાથ તથા પગ છે; એહવી અદભુત રૂપવાળી સ્રી જોઈને રાજા પેતાના મન સાથે વિચાર કરવા લાગ્યા, કે આતે અપ્સરા છે? કવા કોઇ વતરી છે? કિવા કોઇ નાગ કન્યા છે? અથવા કોઇ વિદ્યયાધરી છે? આના જેવી સામાન્ય સી તે ના હોય, કેમકે આ સીનુ મુખ જોવાથી અતી આણંદ ઉત્પન થાય છે, એવા વિચાર કરે છે તેટલામાં તે સીએ પણ સગર રાજાને પેાતાની ચક્ષ વડે દીઠા. ખનેની નજર એક થચ્છાથી તે સ્રી કામે પીડાતી થકી પોતાની સુધ ભુલી ગઇ અને અગ ઉપરથી વસ ખસી ગયાં તેવારે તે ની સખીએ તેના અંગ ઉપર વસ નાંખી તેને એક કારે બેસાડી, અહીંયાં સગર રાજાને પણ તે સ્રી જોઇને અંગો અંગ કામ વિકાર વ્યાપી ગયા, તેથી તળાવની પાજ ઉપર હળવે હળવે હાલ ચાલ કરે કરે છે એટલા માં તે સ્રીની એક દાસી રાજા પાસે આવીને ખેાલવા લાગી,
હે સ્વામીન, ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામના પર્વત ઉપર લક્ષ્મીને ત્રિય એવા ગગનવલ્લભ નામના નગરમાં એક અલંક નગરીમાં કુબેરની પડે, વિખ્યાત ત્યાંના વિક્રયાધરાના સુલોચન નામના રાજા હતા. તેને સહુસનયન ના મના એક નીતીનિપુણ પુત્ર છે. તથા જગતની સર્વ સોમાં મુકુટમણિરૂપ એક સુકેશા નામની પુત્રી છે. તેનુ જન્મ થતી વખત એક નીમિતીયાએ તે ના ચિન્હોં ઉપરથી ભવિષ્ય કહ્યું કે આ ચક્રવરતી રાજાની સી થશે. એની સુંદરતા વગેરેની કીર્તી સાંભળીને, રથનુપુર નગરના રાજા પુર્ણમેઘ તે કન્યા ઉપર આશત થયા થકો તેવુ પોતાની સાથે લગ્ન કરવા સારૂ સુલોચન રાજા પાસે તેન્રી માગણી કરી. તે કેણ તેણે માન્ય ન કરયાથી, તથા સુકેશાને ખળાત્કારે હરણ કરવાની ઇચ્છાથી પુર્ણમેઘ મેઘ જેવી ગર્જના કરીને યુદ્ધ કરવા વાસ્તે આવ્યા; ને તે રાજાની સાથે લઢાઇ કરીને તેણે તેને માર્યા. ત્યારે સહસ્રનયન નામના સુલોચન રાજાના પુત્ર પરિવાર સહીત દ્રવ્ય તથા પોતાની બેનને લઇને અહીં તાશી આવ્યા છે.
તે મુકેશાએ આ તળાવમાં તમને ક્રીડા કરતાં જોતાં વૈતજ કામવિકારે પ ડાણી થકી, ગ્રામરૂતુમાં મહેનત કરેલા માણસના આંગ ઉપર જેમ પશીના આવે, તેમજ એનુ શરીર પશીનાથી ભીજાઇ રહ્યું છે. ધાતુની તાપેલી પુત
Page #6
--------------------------------------------------------------------------
________________
ળીની પકે એ પગથી કે માથા સુધી તાપેલી જણાય છે. શીયાળાના દહાડા માં ટાહાડ વાયાથી જેમ રોમ ઉભા થાય, તેમ એ સીના કોમલ શરીર ઉપર અતિ બારીક કેશ સીધા થયા છે. કફ વડે જેમ ગળુ ભરાઇ જાય તેવી એના કંઠની વ્યવસ્થા થઈ છે. ભય પામ્યાથી જેમ આંગ થરથરે, તેમ એ કમલનયનીનું શરીર કરે છે. રેગીના શરીરની પેઠે એનો પીળો વર્ણ થઇ ગયેલ છે. શેકાતુરના નેત્રોમાં જેમ પાણી ભરાઈ આવે, તેમ તેની આ ખા આંસુથી ભરાયેલી દેખાય છે. અને જેમ યોગી પુરૂષોના મનની વૃતી એકાગ્રપણે ધ્યેય પદાર્થમાં લાગી રહે, તેવીજ એના અંતઃકરણની વૃતિની સ્થિ તી થઈ છે. એવી દશાનું કારણ પુછશે તો તે રાજા, ઉપર કહ્યા પ્રમાણે પ્ર કુલિત કમલ જેવા તારા મુખનું દરશન કરતાં તજ એની નાના પ્રકારની વિચીત્ર અવસ્થા થઈ ગઈ છે. તે વાસ્તે હવે એ કન્યા જ્યાં સુધી જીવે તાત્કાલ તું એનું રક્ષણ કર.
એવી રીતે તે સખી સગર રાજાની સાથે બોલે છે, એટલામાં આકાશ માર્ગથી સહસનયન આવીને, તે ચક્રવરતીને નમસ્કાર કરી, તથા તેનું યથા યોગ્ય આદર સત્કાર કરીને, તેને પોતાના સ્થાનક ઉપર તેડી ગયે. પછી ત્યાં સુકશારૂપ સા રત્ન આપીને તેને [પરણાવીને પ્રસન કર્યો. ત્યાંથી તે બેઉ વિમાન ઉપર બેસીને વિતાઢચ પર્વત ઉપર ગગનવલભ નામના નગરમાં આવ્યા. ત્યાં તે ઇંદ્ર જેવા પ્રાક્રમવાળા ચક્રવતી સગર રાજાએ સહસનયનને તેના બાપના રાજ્ય ઉપર બેસાડીને તથા સર્વ વિદયાધરોનો અધીપતી કરીને પિતાની સાથે તે સીરત્ન લઈ અયોધ્યા નગરીમાં ગયો. ત્યાં અતિ આનંદ સહિત ક્લા, કૌશલ્ય, ગાયન વિનદાદિક નાટારંભ કરતો છતો તે પોતાની રા ન્ય લક્ષ્મી સહિત સુખરૂપ રહેવા લાગ્યો. કોઈ એક સમયને યોગે, સુરાસુરને પુજા કરવા યોગ્ય એવા શ્રી અજીતનાથ ભગવાન અયોધ્યા નગરીના ઉપવન માં સમસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવતા તથા સગર ચક્રવરત્યાદિક રાજા, વગેરે પવંદામાં આવા શ્રી ભગવાનને વંદનાદિક કરીને યથા એગ સ્થાનકે બેઠા પછી શ્રી અછત જિદ્ર દેશના દેવા લાગ્યા. તે વખત એ બનાવ બન્યો કે, વિતાચ પર્વત ઉપર પિતાના બાપના મરણને સ્મરણ કરી કે ધમાં આવેલા સહસનને ગરૂડ જેમ સને મારે તે પ્રમાણે તેણે પુર્ણમેઘના પ્રાણનું ઘાણ કાડયું. તેના ભયથી અતીશય કાંપતા થકા પુર્ણમેઘનો પુત્ર ઘનવાહન ત્યાંથી નાશીને સરખું રહેવાના હેતુથી સમવસરણમાં આવ્યો. ત્યાં શ્રી અજીતનાથ જીનેંદ્રને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરો જેમ કે ઇતે અગ્ની ઝાળમાં બળતો હેય
Page #7
--------------------------------------------------------------------------
________________
તે પુરૂષ કલ્પ વૃક્ષની છાયા તળે શાંતિને પામે તેમ જિનચરણની સરણ મવાથી તે શાંત થશે. પણ પિતાના વેરીને યાદ કરી ગુસ્સામાં આવીને કહે વા લાગ્યો કે, તેને હું પાતાળમાંથી ખેંચી લાવીશ, અગર સ્વર્ગમાં જશે તે ત્યાંથી પણ હેઠળ પાડીશ; પિતાથી નહી બને તો કોઈ મોટા પુરૂષને આ શ્રય લઈને પણ સહસનયનને મારા વિના રહીશ નહીં. એમ બેલે છે એ ટલામાં હાથમાં હથિયાર લઈને સહસનયન પણ ત્યાં આવ્યો. તેણે ઘનવાહ નને સભામાં બેઠેલે દીઠો. પણ શ્રી ભગવાનના સામર્થ્ય વડે તેનું મન પી. ગળીને આંખમાં આંસુ આવ્યાં, તથા કોપની શાંતિ થઈ ગઈ, ને શ્રી તીરથંકર ભગવાનને પ્રદક્ષિણ તથા નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાન ઉપર બે ઠો. એવા પ્રસંગે સગર રાજા શ્રી ભગવંતને પુછવા લાગ્યો કે, પુર્ણમેઘ અને સુલોચન વચ્ચે વૈર થયાનું કારણ શું છે તે કૃપા કરીને દરશાવો તેવારે ભગવત કહે છે –
હે રાજા પુર્વે આદિત્યાભ નામના નગરમાં એક ભાવન નામને સાહુકાર હતો. તે પોતાના હરિદાસ નામના પુત્રને સર્વ દોલત સોંપીને વ્યાપાર સારૂ દેશાંતરે ગયો. ત્યાં જઈ ઘણું નાણું મેળવીને કેટલાએક કાળ પછી પિ તાના નગરમાં રાતના સમયે આવી પહોતો તેથી પિતાની સાથે જે દ્રવ્ય લાવ્યો હતો તે એક ઠેકાણે રાખીને સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતીના આવેશથી તથા ત્યોને જલદી મળવાની આશાથી કુવખતે તથા કુવાટે પિતાના ઘરમાં પે ઠો. તેને ન ઓળખીને આ કોઈ ચોર હશે એવી બુદ્ધિથી તેના પુત્ર હરિદાસે હાથમાં તરવાર લઈને કાંઈ પણ વિચાર ન કરતાં તેને માર્યો. કહ્યું છે કે “મંદ બુદ્ધિને વિચાર હેત નથી.” તેવખતે ભાવને જાણ્યું કે મારે પુત્ર શ. તરૂ થયો. તેને દેષ છતાં તે મરણ પામ્યો. પછી તેની હરિદાસે ચેકશી કરી મુખ જોતાં પોતાનો બાપ જાણ્યાથી તેને ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા, પણ કરે શું ? ભાવા કેઈથી મટતી નથી, હજાર ઉપાય કરે તો પણ અન્યથાન થતાં જેમ થવાનું હોય તેમ થાય. એમ મનને શાંત કરીને તેણે પ્રેત કાર્ય વગેરે કરયાં, એ ઘોર કર્મનું શુલ તેના મનમાં રહી ગયું. કેટલાએક દહાડા પછી હરિદાસ પણ કાળ કરી ગયો. તે બન્નેના જીવ દુઃખરૂપ યોનિયોમાં જ
ન્મ ધરતા થકા કોઈક પુન્યના વેગે ભાવનનો જીવ પુર્ણમેઘ થયો અને હરિદાસનો જીવ સુલોચન થયો. એવી રીતે એ બેઉની વચ્ચે પ્રાણાતિક વિર થવાનું કારણ પુર્વ જન્મનું ઘર કૃત્ય છે, તે આ ભાવમાં સબંધરૂપ થયું.
ફરી સગર ચક્રવર્તી હાથ જોડી પુછવા લાગે છે કે, હે જગદુદ્ધારક દેવાધિદેવ,
Page #8
--------------------------------------------------------------------------
________________
પુર્ણમેઘ તથા સહસ્ત્રનયનને સંગ, ને એમના રિનું કારણ શું છે? તેમજ સહસનયન વિષે મારી પ્રીતી શા કારણથી થઈ ? તે પા કરીને કહો. ત્યારે શ્રી અજીતનાથ સ્વામી કહે છે – હે રાજાધિરાજ, પુર્વે તું દાનશીલ, રંભક નામને પરિવ્રાજક હતો. તે સમયે શશિ તથા આવળી નામના બે તારા શિથો હતા. આવળી ગુરૂ ભકત હેવાથી તે તને શશિ કરતાં વધારે પ્રિય હતો. તેણે કોઈએક વખતે પોતાની ગાય પૈશા લઈને વેચી. અને શશિ અતિ કઠેર મનને હોવાથી તેણે ચેરીથી આવળીની ગાયને વેચી. એ વાત આવનીએ જાણ્યાથી તે બેઉ વચ્ચે માહા ભયંકર લઢાઈ થઇ. એક બીજાના વાળ તથા ભુજાડંડ પકડીને મુડી મારવા લાગ્યા... યુદ્ધ કરતાં શશિને આવળીએ છ વથી માર્યો. તેને જીવ ઘણુ કાળ સંસારમાં ફરીને પુર્ણમેઘ થયો, આવળી કાળ કરી ગયા પછી તેને જીવ ઘણે કાળસહસ્ત્રનયન થયા, અને રંભક પરિવ્રાજકનો જીવ દાનના યોગે કરી આ તું સગર રાજા થયો. એ પ્રમાણે એમને સબંધ તથા વિર થવાનું કારણ; તેમજ સહસનયન સાથે તાહારી પ્રિતી પુર્વ જન્મની •છે. એવી રીતે. પર્ષદામાં ભાષણ ચાલે છે, એટલામાં ત્યાં બેઠેલા ભીમ નામે
રાક્ષનો રાજા જટ દેતે ઊંઠી અતિ પ્રેમ સહિત ઘનવાહનને આલીંગન કરીને તેને કહેવા લાગ્યો કે પૂર્વ જન્મમાં પુષ્કર દ્વીપના ભરતક્ષેત્રમાંના વિતા
ચ પર્વત ઉપર કાંચન નામના નગરમાં હું વિદયુઝર નામે રાજા હતા. તે ભવમાં તું મારે અત્યંત પ્રિય પુત્ર હતો. તે માટે હે પુત્ર, હું તને આજ જે તાંજ અતિ આનંદવાન થયો છું. હવેથી આ ભવમાં પણ હું તને પુત્ર ભાવે જાણું છું; માટે માહારૂ સર્વ સૈન્ય, તથા દ્રવ્યાદિક લઈને, સમ ચોરસ સાતમેં યોજન વિસ્તીર્ણ, સર્વ દ્વીપમાં મુકુટમણીરૂપ રાક્ષસ નામના દ્વીપની વચ્ચે વચ્ચે સુમેરૂની પેઠે શોભાયમાન નવ જન ઊંચો, તથા પાંચસેં જન પરિ ધિને ગોળાકારે એક ત્રિકુટ નામને પર્વત છે, તે ઉપર મેં એક સુવર્ણમય લંકા નામની નગરી હમણાજ કરી છે, જે દેવથી પણ ન છતાય અને તેને સેનાને કીલે છે, તેમાં ઘરો પણ તેમનાજ છે, તેમજ તેને તેરણ પણ કનકના બાંધેલાં છે. તસા તેથી છ યોજન દુર પેલા તરફ સવાસો યોજન સમા ચેરસ અતિ દુર્ગમ, તથા મનને પરમ પ્રિય એવી પાતાળ નામની નગરી પણ મેંજ કરી છે. તેને નિર્મળ સ્ફટિક રત્નને કિલ્લા છે, અને જે રમણ્ય ઘરો વડે શોભી રહી છે. તે બેહુ નગરી આજથી મેં તને આપી. હવે માહારૂ આપણું લક્ષ લાવ લઈને તેનું તું રાજ્ય કર. અને ત્યાંનો અધિપતી થા. આ સુરાસુરને પજ્ય તીર્થનાથના દરશન કર્યાનું ફળ તને તત્કાળ પ્રાપ્ત થયું
આ
જ
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૭ )
એમ સમજ. એમ કહીને તેને પોતાના નવ રત્નના હાર, તથા રાક્ષસી વિદ્યા આપી. તે લેઈને ઘનવાહન શ્રી તીર્થંકરને નમસ્કાર કરી, પોતે ઘણા ખુશી -રથઇ નૈરાક્ષસદ્દીપમાં જઇ બેઉ લકાનુ રાજ્ય કરવા લાગ્યા. તે દિવશથી રાક્ષસદ્દિપના રાજ્ય વડે, તથા રાક્ષસી વિદ્યાના યોગે તેના વંશ રાક્ષસ કહેવરાવ વા લાગ્યા. પછી ઘનવાહન રાજા ઇંદ્ર જેવા પરાક્રમી થઇ, પોતાના શતરૂના ખળને જીતીને નિ:શંકપણે બેઉ લકાનું રાજ્ય કરવા લાગ્યા.
એવી રીતે ભરતક્ષેત્રના રાક્ષસદ્વીપમાં લંકા નગરીમાં રાક્ષસવાનું મુલ શ્રી અજીતનાથ ભગવતના તિર્થને વિષે ઘનવાહન નામના મહા બુદ્ધિમાન રાજા થયા. તેણે કેટલાએક કાળ સુધી રાજ્ય કર્યા પછી સર્વ સંપતીન માલીક પેાતાના મહા રાક્ષસ નામના પુત્રને કરી, શ્રી અજીતનાથ ભગવાનના ચરણની શરણે જઇ દીક્ષા લઇને મેક્ષ સુખને પામ્યા. મહારાક્ષસે પણ ઘ ણા કાળ રાજ્ય કર્યા પછી, પોતાના દૈવ રાક્ષસ નામના પુત્રને સરવ સોંપી, દીક્ષા લઈને સિદ્ધાવસ્થા પામ્યા.
એ પ્રમાણે રાક્ષદ્દીપના અસંખ્ય અધિપતી થયા કેડે શ્રી શ્રેયાંશ ભગ વાનના તીર્થમાં કી ધવલ નામના રાક્ષસોના રાજા થયા. તે સમયમાં વૈતાઢચ પર્વત ઉપર મેઘપુર નામના નગરમાં, એક અતીક્રૂ નામે વિખ્યાત, ત્યાના વિ ધાધરાનાં રાજા હતા. તેની શ્રીમતી નામની સ્ત્રીના ઉદરથી એક શ્રીકડ ના મના પુત્ર, તથા એક દેવી નામની પુત્રી થઇ, તેની સુંદરતાને સાભળીને પુખેતર નામના રત્નપુરના રાજાએ પોતાના પદમેાતર નામના પુત્ર સારૂ તે કમલનયની કન્યાને તેના ખાપ પાસે માગી. જો પણ પદમાતર ગુણી તથા શીલવાન હતા. તાપણ તેને અદ્રે છોકરી દીધા નહી. તે પછી દૈવના ચો ગે કીર્તીઘવલને પરણાવી. એ વાત પુષ્પાતર રાજા સાંભળીને અર્તીદ્ર તથા તેના પુત્ર શ્રીકંઠ સાથે દ્વેષ કરવા લાગ્યાં.
•
એક વખતે શ્રીકંઠ મેરૂપર્વતથી પાછા આવતાં, લક્ષ્મી જેવા રૂપાળી, ત થા પુનિમના ચંદ્ર જેવા મુખવાળી, પદ્મમા મામતી પુષ્પાતર રાજાની કન્યાને તેણે દીઠી. તે જોતાંજ તેનેકામવિકાર ઉપન્યાને બેઉની નજરા જનર થતાંજ ત્યાની પ્રીતિ ખંધાઇ. વિકશિત કમળના જેવા મુખવાળી તે પદમાં શ્રી કંઠની સાંખે ઉભી રહી ને વવામાં જેમ વરના ગળામાં કન્યા વર્ષ માળા ઘીલે છે તેમ દૃષ્ટિના કટાક્ષરૂપ મણિકા માહેલી મદનખાણ રૂપ માળાજ જાણે તેના ગળામાં ઘાલતી હોયની? એવા ત્યાના રસભરિત ચિન્હાને જોઇને તેની એક દાશી માટેથી પુકારવા લાગી કે, પદમાને કોઈ નવો પુરૂષ હરણું કર્રી
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૮ )
જાય છે.” તે સાંભળીને તથા પોતાની કન્યા ઉપર કરૂણા બુદ્ધિએ કરીને, પેાતાનાં સૈન્ય સહિત પુષ્પાતર રાજા પુત્રી વાળવા દાડયા. આંઇ શ્રીકંઠ ૫દમાને લઇને ઘણા ઉતાવળા નાશીને કીર્તી ધવલ રાજાની સરણે આવ્યો. ને પદમાના હરણ કરવાની સર્વ વાત તેને સાંભળવાવી પાછળતી પુષ્પોત્તર રાજા પણ જેમ કલ્પાંત સમુદ્ર પાણીથી દશે દિશા ભરી ચુકે છે, તેમ ત્યાં આવીને પોતાની સૈન્યવડે તેણે ત્યાંની દશે દિશા ધેરી લીધી. એ વાત કીર્તીધવલે સાંભળીને પોતાના જાશુદદ્દારા તેને કહેવરાવ્યુ કે, હે પુષ્પાત્તર ૨ાજા કંઇપણ વિચાર કરચા વના તુ લડાઇ કરવાને તત્પર થયો, તેથી તારી એ મેહેનત નિષ્ફળ છે, કેમકે છેકરીને કોઇ પુરૂષને આપ્યા વના છુટકોજ નહીં, તેથી તને પણ એમ કરવુ પડયુ હતજ; ત્યારે તારી કન્યા પોતાની રાજી ખુશીથી શ્રીકંઠને પરણી તેમાં અપરાધ શાના? એમાં કાંઇ અપરાધ નથી. માટે એટલા સારૂ પરસ્પર દ્વેષથી વઢી મરવુ એ બેઉને લાયક નથી તારે તા. પોતાની કન્યાનુ મત જાણીને તેને પરણાવી દેવી એ સઉથી સારૂ છે. પદ્માએ પણ દાશીદ્વારા પોતાના બાપને કહી ચુક્યુ કે, હું મારી રાજી ખુશીથી શ્રીકંઠને વર્ષી છું. મને એણે હરણ કરી નથી એમ સાંભળીને પુષ્પાત્તરને ગુસ્સા ઉતરી ગયા. કહ્યું છે કે “વિચારવાળામાણસના ક્રોધ જલદી જતા રહે છે, પછી મેાટા આનંદે શ્રીક સાથે પદ્મમાના વિવાહ કરીને પુપાત્તર પાતાના નગરમાં ગયા.
એ બધું જોઇને કીર્તીધવલે શ્રીકંઠને કહ્યું કે વૈતાઢય પર્વત ઉપર તારા ઘણા વેરી છે. તેથી તુ અહીંમાંજ રહે, અથવા આ રાક્ષસ દ્વીપની પાસે આથમણી દિશામાં ત્રણસે યેાજનના પ્રમાણના વાનર નામના મારા દ્વીપ છે તેમજ ખખ્ખર કુલ, તથા સહલદ્વીપ પ્રમુખ ખીજા પણ મારા દ્વીપો છે, તે જાણે સ્વર્ગમાંથીજ કટકા પડયા હોયની ! એવા રળીયામણા છે. તેમાંના ગમે તે દ્વીપમાં રાજધાની કરીને મારા નજીક તું રહે. જો પણ મારી સહાયતા છતાં વૈરીના ખીક તને જરા પણ નથી, તેપણ તું દુર ગયાથી આપણા વિયોગ થશે; માટે તને આંઇજ રહેવુ તે મને સારૂ લાગે છે. એમ સાંભળી ને મારા ઉપર કીર્તીધવલની ઘણી પ્રીતિ છે, એવા વિચાર કરીને શ્રાૐ વાનરદ્વીપમાં રહેવાની મરજી કરી. તે કીર્તીધવલે માન્ય કરીને ત્યાં કિર્સ્કિધાં નામની નગરી વસાવી રાજ્યની સ્થાપના કરી, તે ઉપર શ્રીકંઠને બેસાડીને તેને આખા વાનરદ્વીપના અધિપતી કર્યાં. કિસ્મિધ પર્વત ઉપર વિચરતાં મોટા શરીરાવાળા મનોહર ફળને ખાનારા, એવા ઘણાં વાંદરા તેને
Page #11
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
દીઠામાં આવ્યા, તે જોઈને પોતાના રાજ્યમાં તેણે થાળી પીટાવી કે, વાંદરા ને કોઈએ મારવું નહીં. ઉલટુ ને અન તથા પાણી વગેરે આપતાં રહેવું તેથી ત્યાંના રહેનારા લોકોએ પણ ત્યાની ઉપર ઘણી પ્રિતી કરીને ને સુખી કરવા લાગ્યા. કહ્યું છે કે, “યથા રાજા તથા પ્રજા,” પછી તે દીવશ થી ત્યાના લોકો દ્વતક વડે ચિત્રપટ ઉપર, છત્ર ઉપર, ધ્વજા ઉપર તથા માટી વગરની જગશ ઉપર વાંદરાના જ સર્વ ચિત્રા કરવા લાગ્યા તે ચિલ્ડ વડે તથા વાનર દીપના રાજ્ય વડે, તથા વાંદર વિદ્યા થકી ત્યાના રહેવાશી વિદ્યાધરો વાનર નામે વિખ્યાત થયા, પછી શ્રી કંઠને વજકંઠ નામને એક પુત્ર થી, જેને પરાક્રમ કોઈ પણ કળી શકે નહી. ને લડાઈ કરવાની ઘણી ઇચ્છા છે જેને અર્થાત યુદ્ધમાં નિપુણ એવા પુત્ર સહિત શ્રીકંઠ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યો
એક સમયે નદીવિર દ્વીપમાંના શારવત નંદ્રની યાત્રા કરવા સારૂ જવાવાળા માર્ગસ્થ દેવતાઓની પાછળ કેટલાએક ભવિક લોકો અતિ ભક્તિ વ ડે ચાલ્યા જતાં શ્રીકઠે દીઠા. તેથી એને એવો ભાવ ઉપને કે હું પણ એ મની સાથે યાત્રા કરવા જાઊં. પછી તે વિમાનમાં બેશીને યાત્રાએ જતાં ર. સ્તામાં જેમ, પહાડ આડે આવ્યાથી નદીને વેગ અટકી જાય તેમ માનુ.
સ્તર પર્વત ઉપર તેને વિમામ અટકી ગયો. ત્યારે વિચાર કરવા લાગ્યો કે મારો મરથ પુર્ણ કરવામાં વિઘને પડવાનું કારણ શું હશે ? કે મેં પુર્વ જ ન્મમાં થોડું તપ કયું છે ? એ પ્રમાણે પશ્ચાતાપ કરતો છતાં તે જ વખતે દીક્ષા લઈ મહા તપ કરીને સિદ્ધ અવસ્થાને પાયે, એવી રીતે શ્રીકંઠાદિક થકી વજકંઠાદિક કેટલાએક રાજા થઈ ગયા પછી શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થમાં એક ધનદધિ નામને રાજી થયો, તેમજ રાક્ષસ દ્વીપમાંની લંકા નગરીમાં કેટલાએક રાજ થઈ ગયા પછી તડિત કેશ નામને રાજા થયો, એ બેઉ વચ્ચે અતી ઘણી મીત્રાચારી થઇ. ,
એક દહાડે તડિકેશ પિતાની પ્રિય શ્રીચંદ્રા નામની સી સહિત નંદન વનમાં કીડા કરવા ગયો. ત્યાં જઈ સુખરૂપ વિચરે છે એટલામાં કોઈ વાંદરે એક ઝાડ ઉપરથી. ઊતરીને તેણે તડિતકેશની સીના સ્તને ઉપર પિતાના નખ કરી વીખડાં કરયાં. તે જોઈને રાજ અતિ ગુસ્સામાં આવી ગયે કહ્યું છે કે, “સ્રાને પરાભવ કોઈથી સહન થાય નહી.” પછી રાજાએ વાંદરા એવાંદરાને એક બાણ માર્યો. તે તેના શરીરમાં લાગ્યાથી મહા દુઃખીત થત બે ત્રણ કુદકા મારી ત્યાંથી કેટલેક દુર એક મુની તપ કરતા હતા
-
-
Page #12
--------------------------------------------------------------------------
________________
કે
[૧૦]
તેની સામે જઈ પડશે. મુનીને તેની દયા આવ્યાથી જેમ કોઈ વાટમારગુને ભાતું આપે તેમ તેવોએ તે વાંદરાને પરલોક જવાના અર્થે ભાતારૂપ નવકાર મંત્ર આવે, તેના યોગે તે વાંદરાને જીવ ઉદધી કુમાર નામના દેવતાઓમાં એક ભુવનપતિ થયો, એક વખતે તે પિતાના પુર્વ જન્મનું સ્મરણ કરીને તે મુની પાસે આવી તેમને વંદના કરવા લાગ્યો, કહ્યું છે કે, “સત્ય પુરૂષને અવશ્ય સાધુ વંદના કરવા યોગ છે, તેમાં પણ જે સાધુ ઉપગારી હોય તેની વંદના તો વિશેષ કરવી જોઈએ.” આંઈ તડિત કેશ ફેધમાં આવીને પોતાના યોદ્ધાઓ સહિત તે વનમાંના વાંદરાઓને મારવા લાગ્યો, જેને જોઈને તે ભુવનપતી દે વતા કેપ કરતો થકો બહુ વાંદરારૂપે થઈને રાક્ષસ ઉપર ઝાડ તથા પથ્થરો ના વરસાદ કરવા લાગ્યો. એ ઉપદ્રવથી તે વ્યાકુળ થઈને દિવ્ય પ્રયોગ છે એવુ તડિતકેશે જાણી લઈને ઉદધિ કુમાર દેવતા પાસે આવી નમસ્કાર કરી તેની પુજા કરવા લાગ્યું. અને માટે સ્વરે તેને પુછે છે કે, તું કોણ છે? ને શા સારૂ મને દુઃખ દે છે એ તે મેં તારો કેવો અપરાધ કર્યો છે તે સાં ભળીને ઉદધી કુમાર શાંત થયો, ને પિતાનું મરણ તથા મુનીના મંત્રનું સામધ્યે તેને કહ્યું, પછી તતિકશ તથા તે દેવતા પેલા મુનીના પાસે આવીને પુછવા લાગ્યા કે, હે પ્રભુ અમ બેઉ વચ્ચે વિર થવાનું કારણ શું? ત્યારે મુ. ની કહે છે કે, હે તડિતયેશ રાજા પુર્વ ભવમાં સાવથી નામની નગરીના રા જાના પ્રધાનને તું દત્ત નામનો પુત્ર હતો. ને તે વાંદરો કાશી નામની ન. ગરીમાં એક પારધી હતો, કોઇ એક વખતે તું દીક્ષા લઈને કાશી નગરીમાં જ તાં પારધીને પોતાના કામ ઉપર જતી વખતે સામે મળ્યો, તે જોઈ અને પશુકન જાણીને તેણે પિતાના બાગવતી તને માર્યો તેજ વખતે કાળ કરીને મહેદ્ર નામના દેવલોકમાં દેવતાનો ભવ તને મળ્યો, ત્યાં કેટલાએક કાળી રહી ત્યાંથી આવીને આ તું તડિતકે નામે લંકાશ થયો, ને તે પારધી પણ તે જ દહાડે વીજળીના પડવાથી કાળ કરીને નરકમાં ગયો, પછી ઘણા કાળ સુધી સંસારમાં ભટકતો થો વાંદરાના ભવને પામ્યો. તે હમણાં આઉદધિ કુમાર નામના દેવતાના ભવમાં છે. એવી રીતે તમારૂ વૈર પુર્વ જન્મનું છે. તે સાંભળીને ઉદધિ કુમાર શાંત થઈ તે મુનીને નમસ્કાર કરીને પિતાના લો કમાં ગયા. અને તડિતયેશ રાજા પણ મુનીને વાંદીને ઘેર જઈ પોતાના સુકેશ નામના પુત્રને રાજ્યસન ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયે. તેમજ કિ
કિધાને રાજા ધનદીધ પણ પોતાના પ્રિસ્કિંધ નામના પુત્રને રાજ્ય સોંપી 8 ને દીક્ષા લઇ કાળ કરી મેક્ષ ગ.
- -
-
-
-
-
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
વૈતાઢય પરવત ઉપર રથનપુર નામના નગરમાં અશનિવેશ નામના વિ વાધરોના રાજા થયા. તેના બે પુત્ર થયા. એકનુ નામ વિજયસીંહ તથા ખીજાનું નામ વિદ્યુતવેગ તે બેઉ જાણે તેની બે ભુજાજ હોયની ! એવા થયા તેજ પરવત ઉપર આદિત્ય નામના નગરમાં એક માલ્યવાન નામના વિદ્યાધરાના રાજા થયા. તેને શ્રી માલા નામની કન્યા હતી, તેના તેણે સ્વયંવર કર્યું. તેમાં ખાલાવેલા દેશ દેશના અનેક રાજા આવ્યા. તે જેમ આકાશમાં નક્ષત્ર શોભે છે. તેમ તે સર્વ પોત પોતાના આસન ઉપર બેસતા થકા શાભ વા લાગ્યા. પછી શ્રી માલાને તેની દાશી પેાતાની સાથે લઇને એક એકના ગુણ વર્ણન કરતી થકી ઘણા રાજા દેખાડયા. પરંતુ તે સરવને મુકીને કિસિંધના રાજા ધનાઢધિના પુત્ર કિષ્કિંધીની સામે આવી ઉભી રહી. તે જા ણે સમુદ્રની પાસે ભાગીરથી આવીને ઉભી રહી હોયની ! તેવી દેખાવા લાગી. પછી તેના ગળામાં વરમાળા ઘાલી, તે જાણે હવે પછી થવાનાં તેની ભુજનાં આલિંગનને વાસ્તે કબુલાતજ દેતી હોયની ? એવી રીતે શ્રી માલા કિષ્કિંધીને પરણી એમ જાણીને સિંહના જેવા જેના પરાક્રમ છે, એ બે વિજયસિંહ નામના રા ત્યાં બેઠા હતા તે ક્રોધ વડે ભૃકુટી ચડાવીને મોટા અવાજે ખેાલવા વાગ્યા કે, આ ચારની પડે દુરનય કરવાવાળા વિદ્યાંધરોને પ્રથમજ વૈતાઢય પર્વત ઉપરથી હાંકી કાહાયા છતાં. હમણા આંઇ કોણ ખેાલાવી લાવ્યા, માટે એ દુષ્ટ, કુરદુષક, તથા દુરાચારી વિદ્યાધરાને પ્રથમ જ પશુની પડે આજ હુ મારીશ. એમ કહીને અશનીવેગના પુત્ર વિજયસીંહ ઉડયા. તેને જોઇને ખીજા વાંદરા, રાક્ષસા, તથા વૈતાઢય પરવત ઉપર રહેવાવાળા વિદ્યાધરા પણ ગર્જના કરીને ઉઠી ઉભા થયા પછી બેઉનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. તે આ પ્રમાણે: હાથીની સામે હાથી, ધેાડાની સામે ધાડો, રથતી સામે રથ, પાળાની સામે પાળા, તથા પોતપોતાની ચાગ્ય તા જોઇને પરસ્પર યુદ્ધ કરવા મંડી ગયા. તે વખતે કલ્પાંતની પડૅ જમીન ઉપર લેાહી તથા ચીકળ વિના ખીજી કાંઇ નહોતુ દેખાતુ. એમ યુદ્ધ થાય છે એટલામાં કિષ્કિંધી રાજાના નાના ભાઇ અધક નામના સુરવીર ઘણી જડપથી દોડીને જેમ કોઇ ઝાડની ડાળથી ફળને તાડે તેમ તેણે એકજ ખાણે કરીને વિજયસીંહનુ માથુ કાપી નાખ્યું તે મુવા એમ જાણીને તેનુ સર્વ સૈન્ય વીખરી ગયું. કહ્યુ છે કે, “જેને નાયક નહી તેને રાય ક્યાંથી? સત્યા ધીશ વિના અન્ય મુડદા જેવું જાણવું” પછી તે જયલક્ષમી જેવી શ્રીમાલાને સાથે લઇને પોતાના પિરવાર સહિત કિસ્મિથી રાજા પાતાની નગરીમાં ગયા.
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ).
- અશનીવેગ રાજા પોતાના પુત્ર વિજયસીંહનું મરણ સાંભળીને, અકાલે વપાતની પડે ત્યોની નગરીમાં કિષ્કિન્ધી રાજાની સાથે લડવા સારૂ આવ્યો તેને જોઈને તેની સામે થવા સારૂ કિસ્કિંધી રાજા લંકાને રાજા સુકેશી, તથા અંધક વગરે પરિવાર સહિત નગરથી બહાર નીકળ્યા. પછી બેઉ લશ્કર વચ્ચે લડાઈ થવા લાગી. તેમાં અશનીવેગ રાજાએ અંધકનું માથું કાપી ના
ખ્યું. તે જોઈને રાક્ષસોનું તથા વાંદરાનું લશ્કર દસે દિશા તરફ ના. વૈરીનુ બળ વધારે જાણીને કિસ્કિધી રાજા તથા લંકાને રાજા વગેરે પોતાના સી આ દિક પરિવારને લઈને પાતાળ લંકામાં નાશી ગયા. પુત્રને મારવાવાળા અંધક રાજાના મરવાથી તથા પોતાના વેરી નાશી જવાથી અશનીગ રાજાનો ગુ
સ્સો શાંત થશે. તથા મનમાં આનંદવાન થયો થકો નીત નામના વિદ્યાધર ને લંકા તથા કિકિંધાના રાજ્ય ઉપર બેસાડી પોતે પોતાના નગરમાં ગયો.
ત્યાં કેટલાએક કાળ રાજ્ય કર્યા પછી તેને કોઈએક સાધુનો સમાગમ થએથી પિતાના સહસાર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી.
પાતાળ લંકાના સુકેશી રાજાને તેની ઇંદ્રાણી નામની સ્ત્રીના પેટે માલી સુમાલી, અને માલ્યવાન નામના ત્રણ પુત્ર થયાઅને કિકિંધી રાજાની સ્ત્રી શ્રીમાલાના પેટે આદિત્ય રજ, કક્ષરજ એ નામના બે પુત્ર થયા. એક દિવશે કિસ્કિંધી સુમેરૂની યાત્રા કરી પાછા ફરતાં મધુ પરવત ઉપર એક મનરમ વન જોઈને ત્યાં વિશામો ખાવા ઉતર્યો. તે ઠેકાણે એક નવી કિ. કિંધી નામની નગરી વસાવીને તેમાં પોતાના પરિવાર સહીત રહીને જેમ કૈલાશ પર્વત ઉપર કુબેર શોભે છે તેમ દીપવા લાગ્યો.
સુકેશી રાજાના ત્રણ પુત્રાએ પોતાનું રાજ્ય શતરૂએ હરણ કરી લીધુ એ મ સાંભળીને પ્રજવલિત અગ્નિની પઠે ધમાં આવ્યા થકા, લંકા નગરી માં આવીને મહા પ્રાક્રમ વડે, નિર્ધત નામના ખેચરને મારીને સુશીનો મેટ પુત્ર માલી ત્યારે રાજા થયો, તે વખતે કિસ્કિંધી નગરીનો રાજા આ દિત્યરજ થયો.
વતાઢય પરવત ઉપર રથનપુર નગરમાં સહસાર રાજાની સા ચિત્તનું દરીના ગર્ભમાં દેવલોકથી ભ્રષ્ટ થએલા કોઈ દેવતાના જીવે પ્રવેશ કર્યો, તેના સામર્થ વડે ચિત્તસુંદરીને ઇંદ્રની સાથે ભેગા કરવાને મનોરથ થયો. તેની ઈચ્છા પુરી ન પડવાથી તેનુ શરી દહાડે દહાડે સુકવા લાગ્યું. પોતાની સોની ખરાબ દિશા જોઈને સહસાર મોટા આગ્રહે તેને પુછવા લાગ્યું, જે પણ તે |
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૩ )
જી.
હા,
- -
-
- - - - - -
-
--
કે
મનોરથ કહેવા લાયક હેતો. તોપણ ના ઇલાજથી સર્વ હકીક્ત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ વિદ્યાના યોગે ઇદ્રનું રૂપ ધારણ કરીને પોતાની સ્ત્રીનો મરથ પુરો કર્યો. તેને પુરા માસ થયાથી જેમ, પુર્વ દિશાથી સુર્ય નીકળે તેમ તેના ઉદરથી મહા પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયો. તે પેટમાં છતાં તેની માતાને ઇદ્રની સાથે સંભોગ કરવાનો મારથ થયો હતો તેથી તેનું નામ ઇંદ્ર રાખ્યું, પછી તે પિાવન અવસ્થામાં આવ્યાથી તેના પિતાએ ઘા વિદ્યાધરોની કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું, કેટલાએક દિવરા પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સહસાર રાજાએ દીક્ષા લીધી.
પછી તે ઇંદ્ર રાજા રાજ્ય કરતાં સર્વ દેશ તથા વિદ્યાધરોને પિતાના સ્વા ધીન કરી લઈને પોતાની સર્વ સંપતી ઇંદ્રના જેવી કરી. તે આ પ્રમાણે ચાર દિગપાલ, સતિ સન્ય, સાત તેના અધીપતી, ત્રણ સભા, વજ નામનું અસ, ઐરાવત હાથી, રંભાદિક વેશ્યા, બૃહસ્પતી મંત્રી, તથા નગમેથી નામ નો સેનાપતી. એ પ્રમાણે પિતાની સર્વ સંપતી ઇંદ્રના જેવી કરીને ત્યાંના વિ ઘાધર સહિત રાજ્ય કરતો થકો પોતાને ઇંદ્ર કહેવરાવવા લાગ્યો. એના ચાર દિગપાલના નામ આ પ્રમાણે જ્યોતીષપુરનો સ્વામી મકરધ્વજ રાજા, તેની સા આદિત્યકીર્તીના ઉદરથી જન્મેલો સેમ નામને વિદ્યાધર તેને પૂર્વ દિશાનો દિગ્યાલ કયો. મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણાના પેટે જન્મેલો વરૂણ ના મના વિદ્યાધરને પશ્ચીમ દિશાનો દિગ્યાલ કર્યો. કાંચનપુરના સુર નામના રા જાની સી કનકાવતીએ જન્મેલા કુબેર નામના પુત્રને ઉત્તર દિશાનો દિપાલ કર્યો, અને કિકિંધા નગરીના રાજા કાલાગ્નીની સ્ત્રી શ્રી પ્રભાથી જન્મેલા યમ નામના વિદ્યધરને દક્ષિણ દિશાનો દિપાલ કર્યો. ઇત્યાદિક પિતાની સંપતી સહિત ઇંદ્ર રાજા રાજ્ય કરવા લાગો..
એ બધુ જોઈને લકાના માલી રાજાને સહન ન થયું, તેથી તે પોતાનું ના ભાઇઓ, પ્રધાનો, મહા પ્રાક્રમી મીત્ર, તથા વાંદરદ્વીપના માણસો સહિત, તે ઇદ્રની સાથે યુદ્ધ કરવા સારૂ તેની નગરી તરફ જવા લાગે. તે વખતે રસ્તામાં તેને અપશુકન થયા, તે જોઈને તેના સુમાલી નામના ભાઈએ, જવા ની મના કરી. તેનુ ન સાંભળીને પોતાના બાહુબળ વડે ગર્વીત થયે થકો માલી રાજા, ઈદ્ર રાજાને જીતવા સારૂ વિતાવ્ય પરવત ઉપર ગયે, આઈ ઇંદ્ર રાજા પણ પિતાના ઐરાવત નામના હાથી ઉપર બેસીને હાથમાં વન્દ્ર ધારણ કરીને પિતાના ચાર લોકપાલ સહીત માલી સાથે લડવા સારૂ નગરીથી બા
,
,
,
,
કરતા
,
કે
Page #16
--------------------------------------------------------------------------
________________
***
*****
****** * *
* * * * * * *
*
* * *
* *
* *
*
* *
*
*
**
***
******
*******
*
( ૧૪ ) હાર નીકળ્યો. પછી બેઉ લશકરો વચ્ચે મોટુ યુદ્ધ થવા લાગુ, તેમાં રથની સામે રથ, ઘોડાની સામે ઘોડો, હાથીની સામે હાથી, તથા પાળાની સામે પાળો, થઈને એક બીજાને મારવા માંડી ગયા. એ પ્રમાણે લડાઈ થતાં પર્વત ઉપરથી જેમ શિખરો પડે તેમ ર પડવા લાગી. જેમ વાયરાથી વાદળ વી ખરાઇ જાય તેવી હાથીઓની દશા થઈ. જમીન ઉપર સુરવીરનાં માથા પ. ડવા લાગો. કોઇના પગ તુટ્યા, તો કોઈના હાથ કપાયા. એ પ્રમાણે બેઉ રા જાના લશ્કર પરસ્પર એક બીજાને નાશ કરવા લાગી. તે જોઈને યુદ્ધ કરતો થકો ઘણો ધ આવ્યાથી પોતાના સસ તથા અસ્ત્રથી ઘેરી લઇ મોટી જડ. ૫ કરીને પોતાના વક્ત વડે ઇંદ્ર રાજાએ માલીનું માથું કાપી નાખ્યું, માલીને મુઓ જાણીને સર્વ લશકર પાતાલ લંકામાં નાશી ગયું. પછી ઇંદ્રરાજાએ રાક્ષ સની લંકા તથા તેમની રાક્ષસી વિદ્યાનું હધણ કરીને એક વિસ્વા નામના વિદ્યાધરની સી કશીકાના ઉદરથી જન્મેલા વિશ્રવણ નામના રાજાને લંકા નું રાજ્ય આપીને ને પોતાની નગરીમાં આવ્યા, •
સુમાલી રાજાની સી પ્રીતિમતીના ઉદરથી રત્નાશ્રવા નામનો પુત્ર ઉ૫ ન થતો. તેને વન અવસ્થા પ્રાપ્ત થઈ છતાં, કાંઈ વિદ્યા સાધન કરવાના હેતુથી કુસુમ નામના ઉદ્યાનમાં જઈને, એકાંત સ્થાનમાં બેશી, નાસાગ્ર થી કરી તથા પરવતની પઠે સ્થીર થઇ, જપમાલા ધારણ કરીને જપ કરવા લા
. એક સમયે કોઈ એક વિદ્યાધરની કન્યા પોતાના પિતાની આજ્ઞાથી તે ની સામે આવી ઉભી રહી ને કહેવા લાગી કે હું માનવ સુંદરી નામની મહા વિદ્યા તને પ્રસન છું. તે સાંભળીને તથા જપમાલા જમીન ઉપર રાખીને નેત્ર ઉઘાડી રત્નાશ્રવા જુએ છે તો એક નવોવન વિદ્યાધરી પિતાની સામે ઉભેલા દેખાઇ. તેને પુછવા લાગે કે, હે કન્યકા, તું કોણ ? કોની પુ ત્રી છે? ને આઈ શા સારૂ આવી છે ? ત્યારે તે કહેવા લાગી કે, કતક મં. ગળ નામના નગરમાં વ્યોમબિંદુ નામનો એક વિદ્યાધર છે, તેની કાલીકા તથા કેકશી નામની બે કન્યા છે. તેમાંની કાશિકાને યક્ષપુરના સ્વામી વિશ્વ વા રાજાને પરણાવી છે, તેને પુત્ર વૈશ્રવણ નામ વિદ્યાધર હમણાં લંકાનું રાસ કરે છે. ને કૈકશી હું પોતે છું, કઈ નીતિથી મારા બાપે વચને ક રીને આપને સોંપી દીધી છે, તેથી આંધ આવી છું. હવે મને અંગીકાર કરે, તેનું એવું બોલવું સાંભળી, ને મનમાં વિચાર કરવા લાગો કે, હું ધ્યાન માં છતાં જેણે મને કહ્યું કે, હું માનવસુંદરી નામની મહાવિદ્યાતને પ્રસન
1]
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ).
--
***
****
*
**
*
*
******
*
*
**
***
છું. તે આ નહીં પણ તે સાક્ષાત માનવસુરી નામની વિદ્યા જ હતી. હવે હુ કૃતકૃત્ય થયો. એમ જાણને પછી પોતાના ભાઈઓ વગેરેને ત્યાં બેલાવી લાવીને રત્નાશ્રવાએ તેની સાથે લગન કરવું. પછી ત્યાંજ પુષ્પપુર નામનું નગર વસાવીને તે સ્ત્રી સહીત ઉપભેગ ભોગવવા લાગે,
એક વખત કેકશીએ સ્વપનામાં હાથીનું ગંડસ્થલ તોડનારો સિંહ જોઈ ને રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે, તેને એક માહાબાષ્પી પુત્ર થશે. પછી તે રત્નાશ્રવા ચિત્યની પુજા કરવા લાગે. કેટલાએક દિવસ પછી કેકશીને ગર્ભ રહે. તેના પ્રભાવથી રાણીની વાણી નિષ્ફર થવા લાગી એક સમયે કૈકશી આરીસામાં પોતાનું મુખ જોતાં મહા ભયંકર દીઠામાં આ વ્યું. ને તે ઇંદ્ર રાજાને પણ આજ્ઞા કરવાની ઈચ્છા કરવા લાગી. પિતાના ગુરૂ વગેરેને નમસ્કાર કરવું મુકી દીધું. તથા શતરૂના માથા ઉપર પગ દેવા ની મરજી થવા લાગી. એવા દારૂણ ભાવ થવાનું કારણ તેને ગર્ભ હતો. એમ કરતાં પુરા માસ થએથી સારા લગને, શુભ મહુરતે તથા પુર્ણ માશી ના શુભ દિવસે તે સાડાબાર હજાર વર્ષની આયુષ્યવાળા પુત્રને જન્મી, માતાના ઉદર થકી બહાર આવતાં જ પ્રથમ પોતાના વડીલોને મળેલ નવ ૨ત્નને હા, જે કરડયામાં રાખેલ હતું તે ઘણી ચાલાકીથી હાથથી ઉપાડીને તેણે પિતાના ગળામાં ઘાલ્યો. તે જોઈને કશી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે, બીજાએ ઉચકવાને અશકય એવો નવ રત્નને હાર આજ સુધી અમારા વડીલોએ પુ, ને તેનું હજાર નાગે કરી રક્ષણ કરેલા નિધ્યાન પઠે રક્ષણ કર્યું, તેને આ બાળકે રમત માત્રમાં ઉપાડીને પોતાના ગળામાં ઘાલ્યો. તેમાં તેના મુખનું પ્રતિબિંબ પડ્યાથી તેનુ દસ મુખ એવું નામ રાખ્યું.
એક સમયે રાવણને બાપ રત્નશ્રવા પોતાના મનમાં વિચાર કરવા લા ગે કે, માહારે પીતા સુમાલી મેરૂ પરવતની જાત્રા કરવાને ગયો હતો. તેને વારે ચાર જ્ઞાન સહીત મુની માહારાજને તેણે પુછયું, તેવારે મુનીએ કહ્યું હતું કે આ હાર જે પોતાના હાથે ઉપાડીને પોતાના ગળામાં નાંખશે તે - તીવાસુદેવ થશે, માટે આ માહારા પુત્ર દસમુખ હસુસ કરીને પ્રતીવાસુદેવ થશે. એ નીરણે કીધો. પછી કેટલાએક વરસ વીત્યા કેડે કંકશીએ વિપ
નામાં સુર્ય દીઠે તે દીવસથી ગર્ભ ધારણ કરી નવ માસ પુરા થએથી, ભા| નુકાર્ડ અથવા કુભકર્ણ નામના પુત્રનો જન્મ આપ્યો તેવાર પછી સ્વપનામાં
******
***
*
*****
*
*
*
Page #18
--------------------------------------------------------------------------
________________
ચંદ્રમા દેખવે કરીને ત્રીજા પુત્રં બિભીષણને જન્મ આપતી હતી, છેવટ ચંદ્ર ની કાંતીની પેઠે નખની કાંતીવાળી ચંદ્રનખા અથવા સુરૂપનાખા નામની કં. ત્યારે જન્મ આપતી હવી, ઉપર કહેલા ત્રણ પુત્રનાં શરીરે સોળ સોળ ધ. નુષ પ્રમાણે ઉચાં હતાં. એ ત્રણે ભાઈઓ માહ સુરવીર પ્રાકમવંત થકા પિ તાની ઇચ્છા પ્રમાણે એક કરતા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા.
इत्ती श्री हेमचंद्र आचार्य वीरचीते श्री राम लक्षमण चरित्रे राक्षसवंस तया वानरवंस उतपती
-- रावण जन्म वर्ण
प्रथम खंड समाप्त
છે
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
अथ बीजो खंड प्रारंभते,
એકદા સમે રાવણ ખીભીષણ અને કુંભકર્ણ ત્રણ ભાઇ એક સ્થળે બેઠા હતા. તેવામાં આકાશ માર્ગે જતા એક વીમાન તેઓએ દીઠા, તેવારે રાવણ પેાતાની માતાને પુછવા લાગ્યા કે, મા વીમાનમાં બેશી કાણુ જાય છે એવું પોતાના પુત્રનુ ખાલવું સાંભળી કાશી કહેવા લાગી, કે હે પુત્ર એ મા હારી મેાટી બેનના પુત્ર છે, એનુ નામ વશ્રવણછે, ને સર્વ વિધાધરોના રાજા જે ઇદ્ર તેના એ એક માહાટી ચાહ્યા છે. અને માલી નામના તારા વડાઊવા ના ભાઈને યુદ્ધમાં મારીને ઇંદ્ર રાજાએ તેની લકા નગરીમાં એને બેસા છે, એવું સાંભળીને રાવણને લકા નગરી લેવાનુ મન થયું. એમ જાણીને તેની માતા તેને કહેવા લાગી તે, તે માહારા વાહાલા પુત્ર પુરવે ભીમે× નૉ મના રાજાએ શ્રી અજીતનાથજીની પરખામાં બેઠેલા એક ઘનવાહ્ન નામના વીદ્યાધરને “એ માહારા પુર્વ જન્મમાં પુત્ર હતા.”એવુ સ્મરણ કરીને દુશમ નાને નીરાશ કરવા સારૂ પોતાની વસાવેલી લંકા નગરીના રાજ્ય ઉપર બેસા। અને તે દીવશથી તેને પોતાના પુત્ર માનીને તેણે દીક્ષા લીધી, પાતાની રાક્ષસી વિદ્યા તથા આ નવ રત્નના હાર, પણ તેણેજ આપ્યા છે, તે ધનવાહન રાજા આપણા કુળનુ મુળ છે, તેની સર્વ સંપતી તારા પીતા માહા સુમાલી રાજા સુધી ચાલી, પછી ચંદ્ર રાજાએ તેનુ સર્વ રાજ્ય ખુચી લીધું. તે દીવશથી સુમાલી રાજા પાતાળ લકામાં નાશી ગયા. તે હજી સુધી તીહાંજ રાજ્ય કરે છે, અને એ લકામાં સુખે કરી તાહારા દુશમના રાજ્ય કરે છે. તેનુ દુ:ખ હજી સુધી તાહારા પીતાના મનમાં છે, પણ એવા દાહાડો કયારે આવશે કે એ લકાના રાજ ઉપર હું તને બેઠેલા જાઇશ? લંકાને લુટનારાઓને તાહારા હાથ વતે ખંધીખાને નાંખેલા હું જોઈશ? ત્યારેજ હું પુત્રવતી સ્રીઓમાં શિરોમણી થઇશ, હમણાં તે એ સર્વ માહારા મનમા મ નના મનાર્થ આકાશના ફુલ જેવા છે. એવું પોતાની માતાનુ ખાલવું સાંભ ળીને ત્યાં બેઠેલા ખીભીષણ નામના રાવણને નાહાના ભાઇ કહેવા લાગ્યું, હું માત તું ખેદ કર નહી, આ દસકંધ (રાવણ) ની તને ખખર નથી. આ ની આગળ ઇંદ્ર તથા વૈશ્રવણુ, ખીજા વિદ્યાધરા, રાજા, દેવતા મનુષ્યો એ સર્વ પશુ જેવા છે, તે તા રહ્યા પણ એકલા આ કુભકરણજ હું પૃથ્વીને વશ કરવાને સામર્થ છે, અને હું પણ આપણા સર્દષ્ટ શાીઓ
અને
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) મારવાને હીમત રાખું છું, એવા માહા સુરવીર તાહારા પુત્રો છતાં તું શા સારૂ ચીંતા કરે છે એવું બીભીષણનું બોલવું સાંભળીને ને મનમાં રાજી થઈ, એ ટલામાં રાવણ દાંતે કરી એઠ ચાવતે થકે પિતાની માતાને કહેવા લાગ્યો કે હે જનની, તે જે તહારા રૂદયમાં શલ્ય ધારણ કરવું છે તે મુકી દે. અને વજનાં જેવી કઠણ થયું. મારા એકજ હાથે કરી ઇંદ્રાદિક શતરૂએને માર વને સમર્થ છું. તથાપિ કેમે કરી આવેલી જે વિદ્યા, તેની સાધના કયા પહેલાં તે માહારા શતરૂએને જીતવાને ઇચ્છતું નથી, ત્યારે હવે મને આજ્ઞા આપ. હું વિદ્યા સાધીને સર્વ તાહારા મનના મનોરથ પુર્ણ કરીશ. પિતાના પુત્રના એવા સુરવીર પણના વચને સાંભળીને તેના માતા પીતાના નેત્રોમાં હર્ષનાં આંસુ આવ્યા થકા. તેના માથા ઉપર ચુંબન કરીને તેમણે તેને ર. જા આપી. રાવણ પણ ગદ ગદ કંઠ થયો થકો ત્યાંથી નીકળીને એક મહા ભયંકર વનમાં ગયે. ત્યાં જઈ આમ તેમ જુએ છે તે મોટા ઝાડની નીચે કેટલાએક મદોન્મત સિંહ મોટા શ્વાસો શ્વાસ સહિત ગર્જના કરી રહ્યા છે. કેટલાએક પિતાના પુછડા વડે જમીનને ઝપાટા મારે છે. ઉલુક વગેરે પક્ષીઓ મહા ભયંકર કિરરર કિરરર શબ્દ બેલે છે.
એવા ભયંકર વનમાં દશકંઠ પોતાના ભાઈઓ સહિત જઈને, તપસ્વીની પડે પોતાની જટા વધારીને, હાથમાં જપમાલા લઈને, પોતાની નજરને નાકની અણી ઉપર રાખીને આગ ઉપરના બધાં ધોળાં કપડાં કરીને, તથા દઢ આસન વાળીને દશ કોટી હજાર જપે કરીને સિદ્ધ થવા વાળા વોડાક્ષ રી જપ કરવા સારૂ એક પ્રહરમાં ત્રણે ભાઈઓએ સર્વ કામને દેવાવાળી એ. વા અષ્ટાક્ષરી વિદ્યાની સાધના કરી. - એક સમયે જબુદ્દીપ સુર નામનો રાજા, પિતાની સીઓ સહિત વ. નની ક્રિીડા કરતો કે જ્યાં રાવણાદિક ત્રણ ભાઈઓ તપ કરતા હતા ત્યાંહાં આવ્યો. તેને ધ્યાનમાં બેઠેલા જોઈને તેઓના તપમાં વિન કરવા સારૂ પિતાની સીઓને તેમની પાસે મોકલી. તે બધી ત્યાં જતાં જ તેઓનું રૂપ જઈને પિતાનું કામ ભુલી જઇ તેની ઉપર મેહિત થઈ કામે કરી પી. બતી થકી તેઓને નિવકાર, નિશ્ચલ, તથા મની જાણીને અતિ મધુરવાણી "બડે બોલવા લાગી. ભ ભ જટાધરે, અમારી સામે તો જુવો. અમારું રૂપ
ઈને દેવતા પણ મહાઈ જાય, તે પ્રત્યક્ષ તમારી ઉપર પ્રસન્ન થઈ છતાં બીજે કઈ મોટી સિદ્ધિપણે કીડા કરવાથી સર્વ વિદ્યા, મંત્ર, તથા બધી
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) સિદ્ધિ મળ્યાથી વિશેષ આનંદ થશે. - . . . '
એવી રીતે તે સ્ત્રીઓએ તેઓને મોહીત કરવા સારૂ ઘણા ઉપા-કરયા તોપણ તેઓ પિતાના આસન ઉપરથી ડગ્યા નહીં. ત્યારે તે યક્ષ તે ને કહેવા લાગે કે, હે મુખ, તમે આ ધ્યાનરૂપ મહાક કરી સાધ્ય વસ્તુ નો આડંબર કેમ કરી રહ્યા છે ? આ કિયો કરવાને કહ્યુતારા દુરાભાએ તમને ફસાવ્યા છે. માટે આ ધ્યાનરૂપ દુરાગ્રહ મુકીને આંથી જાઓ. તમને કાંઈ ઇચ્છા હોય તે તે મારી પાસે માગ્યાથી મળી શકશે. ઈત્યાદિ એણે પણ ઘણા ઉપાયો કરયા તથાપિ તે પોતાના આસન ઉપરથી ચલાયમાને ન થયા ત્યાં જઈને ધમાં આવ્યો થકો કહે છે કે, હું પ્રત્યક્ષ દેવ તમારી સામે ઉભો છતાં તેને મુકીને કોનું ધ્યાન ધરે છે? હવે આ ઢગને મુકી છે. જે જોઈએ તે મારી પાસેથી માગી લ્યો, નહીં તો પછી હું તમને બળાત્કારે મુ. કાવીશ. એવું ભય બતાવ્યાથી પણ કાંઇ ન વળ્યું. ત્યારે મોટા ભયંકર કિલ- 1 કિલાટ શબ્દ કરવા લાગ્યા. મોટા પર્વતના શિખરો ઉપાડીને તેમની સાખે છે ફ્રકવા લાગ્યા. સિંહ રછ, તથા વાઘ વગેરે બીહામણુ જાનવરોનાં સ્વરૂપ ધારણ કરીને ઘણી બીક બતાવવા લાગ્યો. તથાપી તે ચંચળ ન થયા. પછી માયાવી કેકશી, રત્નશ્રવા, તથા ચંદ્રનખાનાં રૂપ ધારણ કરીને તેઓને ખાંધીને તેમની સાંબે આવી નાખ્યાં. તે માયામયં ત્રણે જણની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છે, ને રડતાં થકાં કહે છે—હે પુત્ર, જેમ પારધી પશુને મારે છે, તેમ તમારી સાંબે આ નિર્દય અમને બાંધીને મારે છે. માટે હે રાવણ હવે તું જલદી ઉઠીને અમારું રક્ષણ કર. શા સારૂ અમારી સંભાળ લેતા નથી. આટલો બધો તારે અહંકાર ક્યાં ગયા? હે કુંભકર્ણ તું પણ સાંભળતા નથી કે અમારી આવી અવસ્થા છતાં તમે નચીંત થઈ કેમ બેઠા છે? હે બિભીષણ તું તો કાંઈક દયા કરે. અમારા વિશેની તારી આટલી બધી જ ! તિ ક્યાં ગઈ? પણ એ તમારો વાંક નથી. અમારા કમજ ફરવું જણાય છે. તે વિના પુત્ર તે શત્રુ કેમ થાયી ઇત્યાદિક ઘણા વિલાપ કરયા તો પણ તે સમાધિથી ખસ્યા નહીં. પછી તે ત્રણેનાં તેણે માથાં કાપી નાખ્યાં. એવાં દારૂણ કર્મથી પણ તે ચંચળ થયા નહીં, ત્યારે તે ય બીજા માયાવી મેં ભકર્ણ તથા બિભીષણ કરીને રાવણની સાથે તેમનાં માથાં કાપ્યા. તેમજ છે તેઓની સાંબે રાવણનું માથું કાપતાં જ તે કઇક ધ્યાનથી ખસી ગયા જે પણ તે કાંઈ પણ બીના નહીં. તેપણ કેવળ ભકિતના પ્રભાવથી સાતે
I
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
ચિત ચંચળ થયા. પણ પરમાર્થ જાણવા વાળા રાવણ લગારે ધ્યાનથી ત ખસતાં પર્વજ્ઞની પેઠે અચળ સ્થત રહ્યા. તે વખતે આકાશમાં “સાધુ સાધુ” એવા વાણી થઇ. સર્વ વ્યંતર, તથા કિંનર, વગેરે દેવતા આકાશમાંથી ફુલાના વરસાત કરવા લાગ્યા. એવા પ્રસંગે એક હજાર વિદ્યા સર્વ એકઠી મ ળૌને રાવણની સામે આવીને ઉભી રહી. તેમાંની કેટલીએક વિદ્યાનાં નામા આ પ્રમાણે છે—પ્રજ્ઞપ્તિ, રહિણી, ગારી, ગાંધારી, નભ: સચારિણી, કામગામિની, અણિમા, લધિમા, અક્ષાલ્યા, મનસ્તંભન કરિણી, સુવિધાના, તારૂપા, દહેતી, વિપુલદરી, શુભપ્રદા, રોરૂપા, દિરાનત્રિવિધાયિની, વદરી, સમાકૃષ્ટી, અદર્શની, અમરા, અનલ સ્તંભની, તોયસ્ત ભિની, ગિરિદારૂણી, અવલોકિની, વૃન્હી, ધારા, ધીરા, ભુજંગિની, તારિણી, ભુવના, અવધ્યા, દારૂણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસપત્તિ, રેશાની, વિજયા, જયા, વર્ષની, મેાચની, વરાહી, ચિલાકૃતી, ચિતદભવકરી, શાંતિ, કૈાખેરી, વસ્યકારિણી, ચાગેરવરી, લેાત્સાહા, ચડા, અભીતિ, ધર્ષણી, દુર્તીવાસ, જગત્યપ-કારિણી, તથા ભાનુ માલિની, ઇત્યાદિક મહા વિદ્યા રાવણને પુર્વ જન્મનાં કર્મ વડે ચૈાડાજ દહાડામાં સાજ્ય થઇ, કુંભકર્ણને પાંચ વિદ્યા મળી તેનાં નામઃ— વૃદ્ધિ, ભિણી, સર્વાપહારિણી, વ્યામ ગામિની, તથા ઈદ્રાણી, એ પાંચ વિદ્યા. અને બિભીષણને આ ચાર વિદ્યા મળીઃ—સિદ્ધાર્થા, શત્રુ ક્રમની, નિવ્યાઘાતા, ખગામિની. એવી રીતે તે ત્રણે ભાઇઓને વિદ્યા મળી તે જંબુદ્રીપના અધિપતિ યક્ષે જોઈ મનમાં ભય પામીને રાવણ પાસે પોતાના અપરાધની ક્ષમા માગી, ને કહેવા લાગ્યા કે મારો અપરાધ માફ કરો. હ્યુ છે કે, “માટા પુરૂષના અપરાધ કરચા છતાં તેની આગળ નમરતા કરવી એજ તેના પ્રતિકાર છે.” પછી તે યક્ષે તેજ વનમાં એક સ્વયં પ્રભ નામનુ નગર વસાવી, તેમાં રાવણનું રાજ્ય સ્થાપીને તે પોતાના સ્થાનકે ગયા.
રાવણને વિદ્યા મળી તે રત્નશ્રવા તથા કૈકશીએ સાંભળીને પોતાના ૫રિવાર સહિત ત્યાં આવી માટા ખાનદ વડે રહેવા લાગ્યા. પછી રાવણે સાળ ઉપવાસ કરીને ચદ્રહાસ્ય નામનો એક ખડ્ગ ધારણ કરચા. વૈતાઢચ પર્વત ઊપર ` સુરસઞીત નામના નગરમાં એક મય નામનાં વિદ્યાધરોના રાજાની સ્રો હેમતીના ઉડ્ડરથી જન્મેલી મદારી નામની કન્યા ઉપવર થઇ છતાં તેના ખાપ તેને ચાગ્ય વર મળવાના વિચાર કરતાં કેટલાએક વિદ્યાધરોના પુત્રાનાં
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧ ) ગુણ જોવાથી તેમને કોઈ તેને યોગ્ય ન જણાયાથી મોટી ચિંતામાં બેઠા છતાં તે વાત તેણે પિતાના પ્રધાનને કહેવાથી તેણે કહ્યું કે, ચિંતા કરવાનું કાંઈ કામ નથી. સહસ્ત્ર વિદ્યા સંપન તથા દેવતાઓને પણ ભય બતાવનાર, એ એક દશાનન નામનો રતનશ્રાને પુત્ર છે, તેની બરાબરી કરનાર એકે વિદ્યાધર મળનાર નથી. તે જ તમારી પુત્રીને યોગ્ય વર છે. માટે તેની સાથે એ મંદોદરીનું લગ્ન કરવું જોઈએ. એવું તે પ્રધાનનું બોલવું સાંભળીને અતિ આનંદવડે તે મય રાજા પોતાના પરિવાર તથા સૈન્ય સહિત પોતાની પુત્રી રાવણને દેવા સારૂ આગળ જાસુદ મોકલીને તે સ્વયંપ્રભ નગરીમાં આવ્યો. તે કબુલ કરીને સુમાલી પ્રમુખ રાવણના ગોત્રે મંદોદરીને ઘેર લાવવા વાસ્તે સાં. મિ કહાડ્યો. પછી શુભ દિવસ, તથા લગ્ન વગેરે જોઈને બેઉને વિવાહ કર. સર્વ કાર્ય થઇ રહ્યા પછી મય રાજા પોતાના પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. આંઇ રાવણ પણ મંદોદરી સમેત ઘણા દહાડા અતિ આ નંદ વડે સુખ ભોગવવા લાગ્યો.
કોઈ એક દિવશે રાવણ કીડા કરવા સારુ મેઘરથ નામના પર્વત ઉપર ગયો.. ત્યાં સરોવરમાં સ્નાન કરતી વિદ્યાધરોની એક હજાર કન્યાને તેણે દીઠી. તે કન્યાઓએ પણ રાવણને જોયો. તેની નજરોનજર થએથી તેહજાર કન્યાઓ કામે કરી પીડાતી થકી રાવણ પાસે આવીને કહેવા લાગી કે હે સ્વામિન તું અમારા પતિ થા. રાવણે તે માન્ય કરયાથી તે સર્વ ગાધર્વ વિવાહે પરણી. એ. સં વૃતાંત તેઓની દાસીઓએ તેમના પિતા પાસે જઈ કહ્યા. રાવણ તે હજારે સીઓને પોતાના રથમાં બેસાડીને ચાલતો થયો. પાછળથી મોટા ધમાં આવીને રાવણને મારવાના હેતુથી તે વિદ્યાધરો દડશે. તેને જોઈને તે હજારે સ્ત્રીઓ રાવણને કહેવા લાગી કે, હે સ્વામિન, આ વિમાન જલદી તું હાંકી જા. કદાચિતે અમરસુંદર નામે એકજ વિદ્યાધર આવી પહોંચશે તો તે બિલકુલ છતાશે નહીં. તે ફછી કનકેબુદ્ધાદિક સરવ પિતાના પરિવાર સહિત આવશે તે તે કેમ છતાશે? રાવણ સાંભળીને તથા હંશીને કહેવા લાગ્યો કે સ્ત્રીએ તમે હજી મારૂ બાહુ બળ જોયું નથી. તે આજ તમને બતાવીશ. એટલામાં તે સરવ વિદ્યાધરો આવીને જેમ પરવત ઉપર મેઘ વરસાત કરે તેમ પિતાનાં શસ તથા અસ વડે તેઓએ રાવણને ઢાંકી લી. રાવણે પિતાના પરાક્રમ વડે તેમનાં સરવ હથિયારોને પિતાના હથિયાર વડે તેડીને પ્રસવાયન, નામના અસથી તેઓને મેહ પમાડીને પશુની પેઠે નાગપાસ થકી બાંધી લીધું.
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
તે જોઈને આશ્ચર્ય પામી થકી તે સર્વ સીઓએ રાવણ પાસે પિતભિક્ષા માગી. તે માન્ય કરીને રાવણે તેઓને છોડી મુકયા. પછી તે રાવણનો ઉપકાર માની પોતાના નગરમાં ગયા. રાવણ વિદ્યાધરોની કન્યાઓ સહિત પિતાના સ્વયંપ્રભ નામના નગરમાં આવ્યો. તે વખતે લોકો મોટા આનંદ કરી તેને કરભાર દેવા લાગ્યા. કુંભપુર નામના નગરના સ્વામી મહોદર નામના રાજાની રૂપનયના નામની સ્ત્રીના પેટે જન્મેલી વિદુલ્લતા જેવી કાંતીવાળી, ત થા કુંભના જેવા બે સ્તન કરી શોભીત, એવી તડિત્માલા નામની એક કન્યાની સાથે કુંભ કર્ણનું લગ્ન કરવું. અને વૈતાઢય પર્વતની ખુણમાં એક
જ્યોતિષપુર નામના નગરના સ્વામી વીર નામના રાજાની સી નંદવંતીએ જમેલી પંકજસી કન્યાની સાથે બિભીષણે લગ્ન કરયું. કેટલાએક કાલ પછી રાવણની સી મંદોદરીના પેટે ઈદ્ર જેવા પ્રાક્રમવાળા ઇંદ્રજીત તથા મેઘવાહન એવા બે પુત્રોનું અનુક્રમે જન્મ થયું.
કોઈએક સમયે પોતાના વડાઓનું વૈર સાંભરીને કુંભકર્ણ તથા બિભીષ ણ લંકા નગરીમાં જઈને શ્રવણ રાજાને ઊપદ્રવ કરવા લાગ્યા. તેથી અકળાઈને વિશ્રવણે પોતાના દુતના મુખે સુમાલીને કહેવરાવી મુક્યું કે, પોતાની શકિત ન જાણતાં રાવણના નાના ભાઈઓ મનમાં સુરવીરપણાનો અભિમાન ધરતા થકા કુવાના દેડકાની પેઠે મારી લંકા નગરીમાં તોફાન કરે છે, તેની આજ દિવસ સુધી મેં ક્ષમા કરી, પણ હવે શશાતું નથી. માટે તું એમને સમજાવીને બેલાવી લે, નીકર પુ જેવા માલીના હાલ થયા હતા, તેવા એ મન પણ થવાના. મારા બલની શું તને ખબર નથી ? તે જાસુદના એવા બેલો સાંભળીને ધમાં આવ્યો થકો ત્યાં બેઠેલો રાવણ તેને કહેવા લાગે કે, એ વિશ્રણવ કોણ છે ? તથા કોન શેવક છે ? બીજાને કર ભાર દેતે છેતાં આટલો બધો ગર્વ કેમ રાખે છે ? બીજાની આપેલી નગરીનું પાલન ક રતે છતાં આટલી બધી મગરૂરી કરતાં લાજ નથી થતી ? તું દુત હોવાથી તને હું મારતો નથી. માટે તેને જીવની ખપ હોય તો જલદી આઇથી નાશી જા. એ સર્વ વ્રતત દુતે જઈને વૈશ્રવણને કહ્યા. પછવાડેથી રાવણ પણ પિતાનું સન્ય સજીને લંકામાં આવી પહોતો. તે જોઈને વિશ્રવણ પોતાના ૫રિવાર સહિત નગરીથી બાહર નીકળ્યો. પછી પરસ્પર લડીને રાવણે વિશ્રવણને છત્યે,
Page #25
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
ડ
-
-
( ૨૩ ) વિશ્રવણે યુદ્ધમાં હારીને વિચાર કરવા લાજે કે, આ મોડું હું ઇંદ્ર રાજાને કેમ દેખાડું? જે પુરૂષ વરીના હાથે છતાયો તેને પ્રથવી ઉપર છેવતા રહેવું ધિક્કાર ભરેલું છે. માટે અનેક અનર્થે દવા વાળું આ રાજ્ય કરવામાં શું ફાયદા છે. તેથી બહેતર છે કે, મોક્ષનું દ્વાર જે દીક્ષા, તેને ગ્રહણ કરીને સદા સુખી રહેવું. આ કુંભકર્ણ તથા બીભીષણ જે પણ મને અપકાર કરનારા ખરા તો પણ આ વખતે મારા ઉપકારી થયા. તે વિના મને એવી બુદ્ધિ કયાંથી થાત? રાવણને પણ પરમ મિત્ર જાણવો જોઈએ, જેથી આ વરાગ્યની ઉત્પત્તિ થઈ. એમ વિચાર કરીને, તથા પિતાનાં શસ્ત્ર અસાદિક જમીન ઉપર નાખીને, વિશ્રવણ તત્વનિષ્ટ થયો છતાં પોતેજ પિતાના મને કરી સાધુ દિક્ષા લીધી. તે સર્વ જાણીને, તથા હાથ જોડી નમસ્કારીને, રાવણ તેને કહેવા લાગ્ય—હે વિશ્રવણ તું મારો મોટો ભાઈ છે. માટે મારાથી તારો જે કાંઇ અપરાધ થયો હોય તે માફ કરીને નિર્ભય થયો થકો આ લંકાનું રાજ્ય કર. બીજી ઘણી થવી પડી છે, ત્યાં જઈ હું રાજ્ય કરીશ. એવાં રાવણનાં વાકયો સાંભળીને કાંઈ પણ ન બેલતાં વઈશ્રવણ મિન ધારણ કરીને તપ કરવા બેસી ગયો. પછી તે તેજ ભવમાં મેક્ષ પામી ગયો.
વિશ્રવણની એવી અવસ્થા જોઈને રાવણે જાણ્યું કે, આ હવે સંસારને અંગીકાર કરનાર નથી, તેથી તેની આગળ હાથ જોડી, નમસ્કાર કરી, પિતાના અપરાધની ક્ષમા કરાવીને તેની લંકા નગરી, તથા તેનું પુષ્પક વિમાન તેણે લઈને ત્યાંનું પોતે રાજ્ય કરવા લાગ્યો. એક સમયે તે વિમાનમાં બેશી રાવણ સંમત પરવત ઊપર અહંતની પ્રતિમાની વંદના કરી ત્યાંથી ઉતરતાં સિન્યના કલકલાટ શબ્દની પેઠે એક વનના હાથીને શબ્દ તેણે સાંભો. તેને જોઈને, તથા મોટેથી હંસીને એક દુત રાવણને કહેવા લાગ્યા કે, આ હતી ન આપણી સંપત્તિ યોગ્ય છે. તે હાથી કેવા છે? જેના મોટા દાંતે છે, પીળા છે જેનાં નેત્ર, ગંડસ્થળ ઊંચુ છતાં જેમાંથી મદને જરણો વહી રહ્યા છે, તથા એ સાત હાથ ઊંચે, તથા નવ હાથ લાંબો છે. એવા મદોન્મત્ત હાથીને વશ કરીને રાવણ તેની ઉપર બેઠે. તેનું નામ ભુવનાલંકાર રાખ્યું. પછી તેને બંધનતંભની સાથે બાંધીને તથા તે રાતના ત્યાંજ ૨હિને, બીજે દહાડે સવારના ઉઠીને ત્યાંજ રાજસભા કરી. એટલામાં એક ચપદારની સાથે પવનવેગ નામને વિદ્યાધર મારે કરી જરજર થએલો છે. સભામાં આવીને રાવણને નમસ્કાર કરીને કહેવા લાગ્યો.
S
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
હે દશકંધ, સ્કિધી રાજાના આદિત્યરંજ, તથા રૂક્ષરજ નામના બે પુત્ર યમ રાજાની સાથે યુદ્ધમાં હારથાથી યમે તેમને બાંધીને પોતાના ખદીખાતામાં નાખ્યાં. તે પરંપરાના તારા શેવક છે. તેને નરક રૂપ બંદીખાનાંથી છુટા કર. સેવકને વાંકુ થયાથી તેના ધણીને તેની ચિંતા કરવી યોગ્ય છે. એમ સાંભળીને રાવણ અતિ ધમાં આવ્યો થકો ખાલવા લાગ્યા કે, હે પવનવેગ; મારા વકાને દુ:ખ દેવાનું ફળ તે યમ હમણાંજ પામશે. એમ કહી પુષ્પક વિમાનમાં બેશીને પેતિાના સૈન્ય સહિત રાવણ કિસ્મિધા નગરીમાં આવ્યા. ત્યાં જીવને પીડા દેવાવાળા તથા મહા ભયંકર એવા સાત નરક ને જોઈને મહા ક્રેધાયમાન થયા થકો, પરમ ધારમિક જે રાવણ, તેણે ત્યાંના કેટલાએક નરકોની રક્ષા કરવાવાળા યમના 'કરોને મારીને પોતાના જન તથા ખીજા સરવેને છેડી મુકયા. એ વાતની યમને ખબર પડતાંજ ધ વડે નેત્ર રાતા કરતા થકા રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પાતાનું સૈન્ય લઇને નગરીથી ખાહેર નીકળ્યા. પછી બેઉની પરસ્પર લડાઇ થવા લાગી. તે આવી રીતે હાથી હાથીની સાંબે, ધાડો ઘેાડાની સાંખે, રથ રથની સાંખે, તથા પ્યા ટા પ્યાદાની સાંખે, એમ પોતપાતાના ચાગ્યની સાંમે યુદ્ધ થતાં યમ રાજા કેધમાં આવીને તથા માટી ઝડપથી સુંડાડ જેવા એક માટી ફંડ હાથમાં લઈને રાવણ ઉપર નાખ્યો. દશકંઠે પોતાના બાણ વડે તેના કટકે કટકા કરચા. ત્યારે યમે ખાણના વરસાદ કરીને રાવણને ઢાંકી દીધા, તેની સાંખે તેણે પણ તે મજ કયું. પછી ચમે ખીજા ઘણા ઉપાય કહ્યા. તેપણ તે ફાવ્યો નહીં, અને રાવણના ખાણે કરી પીડાણા થકી ત્યાંથી નાશીને રથનુપુર નગરમાં ઇંદ્ર' રાજા પાસે આગ્યો. તેને યથાયાગ્ય તમરકાર કરીને હાથ જોડી કહેવા લા
ગ્યા, હે સ્વામી, તમારા દીધેલા યમપણાના અધિકાર મને નથી જોઇતા, હુમણાં એક રાવણ નામના રાજા યમના પણ યમ પેદા થયા છે, તેની સાંબે કોઇનું ચાલતુ નથી. મારી નગરીમાં આવી, નરકના રક્ષણ કરનારા લોકોન્ મારીને, તેમાંના સર્વ પ્રાણીઓને કહાડી મુકયા, તેની સાથે યુદ્ધ કરતાં જેમ તેમ છવે લઇને હું નાડા છું. તેણે વૈશ્રવનેથ છડીને તેની લકા. નગરી, તથા પુષ્પક વિમાન લઈને ત્યાંનું રાજ્ય સ્વાધીન કરયું છે. તે સાંભટ્ટીને મોટા ધિમાં આવ્યો થકા રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પેાતાનું સૈન્ય સ, જૈન ઇંદ્ર રાજા નગરીથી ખાÈર નીકળ્યા. ત્યારે તેના પાણા પ્રધાના તેને ક હેવા લાગ્યા કે, રાવણ મહા બળવાન છે, તેની સાથે સુધ. કરયાથી આપણે.
Page #27
--------------------------------------------------------------------------
________________
*
*
*
( ૨૧ ) બિલકુલ ફાવી શકવાના નથી, એવું તેમનું બોલવું સાંળળીને ઇંદ્ર રાજાએ જવાનું આળસ કરવું. પછી યમ રાજાને સુરસંગીતક નામનું નગર આપ્યું. પિતે પાછા નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યો. આંઇ રાવણે કિર્ડિંધાનું રાજ્ય આદ્દિત્યરજને આપ્યું. તણું કક્ષરજને કલપુર નામના નગરનું રાજ્ય ગાદીએ બેસાડ્યો. ત્યાર પછી પોતાના ભાઈઓ સહિત રાવણ લંકામાં જઈને પિતાના વડીલોનું સંપાદેલું રાજ્ય કરવા લાગ્યો.
આદિત્ય રજની સ્ત્રી ઇંદુમાલિનીના ઉદરથી એક વાલી નામને મહા બ ળવાન પુત્ર પેદા થયો. તે દરરોજ ચારે સમુદ્રની પ્રદક્ષિથી કરીને ચેત્યોની વંદના કરવા લાગ્યો. કેટલાએક કાળ વીત્યા પછી તેને બીજો સુગ્રીવ નામનો પુત્ર થશે. તથા શ્રી પ્રભા નામની એક કન્યા થઈ. કક્ષરજની સ્ત્રી હરિકાંતાના પેટે નલ તથા નીલ એ બે પુત્ર થયા. કેટલાએક કાળ પછી આદિત્યરાજ રા
એ પિતાના વાલી નામના પુત્રને મહા પરાક્રમી તથા બળશાલી જાઈને તેને રાજ્ય સોંપી પોતે દીક્ષા લઇ તપ કરીને મેણે ગયો. પછી વાલીએ પોતાના સુગ્રીવ નામના નાના ભાઈને ન્યાયતંત, તથા મહા પરાકણી જાણીને તેને હૈ વરાજ્ય ઉપર રાખ્યો. ને પોતે સુખવડે રાજ્ય કરવા લાગ્યો.
લંકાનો રાજા રાવણ ચૈત્યવંદન કરવા સારૂ મંદોદરી સહિત હાથી ઉપર બેસીને મેરૂપર્વત ઉપર ગયો. પછવાડે દુષણ નામના વિદ્યાધરની સી મેઘપ્રભાનો પુત્ર ખર નામે વિદ્યાધર રાવણની બેન ચુદ્રનખા (સુર્પનખા)ને હરણ કરીને પાતાલ લંકામાં ગયો. ત્યાં આદિત્યરાજને પુત્ર ચંદિર નામનો રાજા રાજ્ય કરતો હતો તેને કહાડીને ત્યાનું રાજ્ય પોતે કરવા લાગ્યો. તે વૃત્તાંત રાવણ સાંભળીને મહા કોપાયમાન થયો થકો તે ખરવિદ્યાધરને મારવા સારૂ જવાની તૈયારી કરતી વેળાએ તેને મંદોદરી કહેવા લાગી કે, હે પતિ, આ આ ભલતા વખતે કેધ કે? એ કન્યા કોઈને આપવાની તો હતી. ત્યારે તે પિતે રાજી ખુશીથી પરણું તે શું અયોગ્ય છે? દુષણને પુત્ર ખરવિદ્યાધર થી મહા પરાક્રમી છે, માટે તે ચંદ્રનખાને ચોગ્ય છે. તેથી હવે પ્રધાનોને મોકલીને તેને રાજી ખુશીથી પરણાવી દેવાથી કીરત્તિ થશે. અને તેને તે પાતાલ લંકાનું રાજ્ય કરવા દે. એવાં મંદરીનાં નીતિનાં વાકયો સાંભળીને રાવણ વિચાર કરે છે, એટલામાં કુંભકર્ણ તથા ખિભીષણે પણ કહ્યું કે, એ કામને વાતે ષ ન કરવો તે ભલું છે. પછી રાવણે મય તથા મારીચ એ | બે વિદ્યાધરને ખરવિદ્યાધર પાસે મોકલીને તેની સાથે ચંદ્રનખાનું લગ્ન કરાવ્યું.
Page #28
--------------------------------------------------------------------------
________________
ને તેને પાતાલ લંકાનું રાજ્ય કપડામાં આપ્યું. તે સર્વ ખરવિદ્યાધરે માન્ય કરીને પોતાની સ્ત્રી સહિત નિર્વઘનપણે સુખ ભોગવવા લાગ્યો. આ
પાતાલ લંકામાંથી આદિત્યરાજના પુત્ર ચાદરને ખર રાજાએ કહાડી મુક્યા પછી તે ચાદર વનમાં જઈ તપ કરીને કાળાંતરે મરણને પામ્યો. તેની અનુરાધા નામની સ્ત્રી ગર્ભિણી છતાં તેની સાથે વનમાં ગઈ હતી. તે કેટલાએક દિવસ પછી જેમ સિંહણી સિંહને જન્મ તેમ નયાદિ ગુણ સહિત વિરાધ નામના પુત્રને જન્મી. તે પાવન અવસ્થામાં આવ્યો છતાં કળાકૈશલ્ય શીખીને પૃથિવી ઉપર નિર્ભયપણે ફરવા લાગ્યો.
લંકા નગરીને વિશે રાવણ સુખે રાજ્ય કરે છે એવામાં કોઈએક દીવશે રાવણની સભામાં વાલીરાજાના પ્રાક્રમની વાત નીકળી તે સાંભળીને અતી અભીમાની જે રાવણ તેનાથી સહન ન થઈ તેથી કરી તેણે એક દુત વાલી રાજા પાસે મોકલીને કહેવરાવ્યું તે વારે તે દુત વાલી રાજા પાસે જઈને નમકાર કરીને કહેવા લાગ્યા, હું રાવણનો દુત છું અને તેમને મોકલ્યો છે માટે ઇહાં આવ્યો છું તેને જે માહારી પાસે તમને કહેવરાવ્યું છે તે સાંભળો.
અમારા વડીલો કરતી ધવલ રાજાએ શતુના ભયથી રક્ષણ કરીને તમારા વિડીલ શ્રીકાંતને અતી પ્રીતી વડે વાનરદ્વીપના રાજ્ય ઉપર બેસાડ્યા તે દીવસથી બંને પક્ષ વિશે પરમ સ્નેહ થયો છે અને તેજ દીવસથી તમારો તથા અમારે શેવ્ય સેવક ભાવ છે, માટે તું અમારી જેમ બને તેમ શેવા કર, અરથાંત આજ્ઞા માન્ય, એમ કરવું આપણે બંનેને યોગ્ય છે. એવું તે દુતનું બોલવું સાંભળીને વાલી રાજાને ઘણજ કેધ વા તથાપી તે મન માંહી જ રાખીને દુત પ્રતે કહેવા લાગ્યું. હે દુત રાક્ષસ કુભ તથા વાનર કુળનો પરંપરાને સબંધ છે તે વાત ખરી છે ને તે સબંધ હજી ચાલતો છે, દુખ તથા સુખની વખતે એક બીજાને સાજ્ય કરવી તે સ્નેહનું કારણ છે, પણ તેથી સેવ્ય સેવક ભાવ નથી. સેવ્ય સેવક ભાવ રૂપ સબંધ તે, સુધ દેવ ગુરૂ તથા અરિહંત ભગવંત માંહે હોય છે, અને બીજા ઠેકાણે કહેવું તે ફેટનું છે, તથાપી તાહાર સ્વામી રાવણ કોણ જાણે કેવાએ ભરમથી બક્યા કરે છે, માટે હે દુત તું જા અને રાવણને કહે છે કે, વાનર કુળ સેવક અને રાક્ષસ કુળ સેવ્ય એવું સ્વપ્નમાં પણ ન જાણીશ, અને એમ પેટે વિચાર કરીને આપણે પરંપરાને સ્નેહ તડવાને તૈયાર ન થા, છેવટ એમાં તું ફાયદો પામનાર નથી એ રીતે કહેજે, અને તે માને તે ઠીક છે નહીતર તેનું કૃત
Iછે
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ભોગવશે. પણ પિતાની શકતી વિચારયા વિના બધાને બળ હીણ જાણીને સહસ કામ કરવું નહીં તે વિશે પાકો વિચાર કરીને કોઇના ઉ૫દ ઈરષા કરીએ. હે દુત માહારા ઉપર અપવાદ આવે તેથી હું તેના ઉપર કાંઈ કરવાનો નથી તથાપી એ જે તે માહારૂ, કાંઈ ખોટું કરશે તો હું પછી તેનો બદલો આપીશ, પણ ઘણા કાળને નેહછે તે તોડવા માટે હું પહેલ કાહાડવાનો નથી, અને તાહારા સ્વામીને પિતાની શતી વીચારીને જે કરવું હોય તે સુખેથી કર હવે તું પાછો જ, એવાં વાલીરાજાનાં વચન સાંભળીને તે દુત લંકા નગરીમાં ગયો ત્યાંહાં જઈને વાલીની કહેલી સઘળી વાત રાવણને કહી સંભળાવી, તે સાંભળતાં તુરતજ રાવણ ધાતુર થઈને સર્વ સિન્ય તૈયાર કરીને પુષ્પક વિમાનમાં બેશીને યુદ્ધ કરવા માટે કીસ્કીંધા નગરીએ આવ્યો, તેને જોઈને વાલીરાજા પણ મહા બળવાન પોતાના સૈન્ય સહિત પિતાની નગરીની બાહર નીકળી રાવણના સામે યુદ્ધ કરવાને આવ્યું, તેવારે બંને સિન્ય વચ્ચે તુમુલ્ય ચુદ્ધ થવા લાગ્યું. એવું મહા ભયંકર યુદ્ધ થવાથી તેમાં ઘણાજ પ્રાણુઓને ઘાત થયો તે જોઈને મહા દયાનો સાગર વાલીરાજ રાવણ પ્રતે કહેવા લાગ્યું, હે રાવણ તું હોટે બહુ પરાક્રમી છે તે હું જાણું છું પણ જેની છતાં દયા રહીત થવું તે યોગ્ય નથી કારણ કે યુદ્ધમાં ઘણા જીવનો ઘાણ નીકળી જાય છે તેથી નરકની પ્રાપ્તી થશે, માટે સિન્યની તડાઈ બંધ કરીને આપણે બંને જણ સામ સામી લડીએ તે યોગ્ય છે, એવું વાલીરાજનું કહેવું સાંભળીને દયા ધર્મને જાણનાર તથા સર્વ યુદ્ધ કરવાને સામર્થ એવો જે રવિણ તેણે વાલીનું કહેવું માન્ય કરીને વાલીની જ સામે યુદ્ધ કરવા લાગ્યો, તેવારે અસ તથા શસ વાલી ઉપર જે રાવણ નાખે તે વાળી રમત માત્રમાં તોડી નાખે તેમજ વાલી નાખે તે રાવણ તો પાડે, એવી રીતે ઘણીવાર યુદ્ધ ચાલ્યું તેમાં રાવણનાં સર્વ હથીયારો નીફળ ગયાં તેથી કરી રાવણ અતી ધાતુર થઈને પોતાનો ચદ્રહારય નામને ખડગ મહા ભયંકર હાથમાં લઈને વાલી ઉપર દો, તેને આવો જોઈને મુળ સહીત ઝાડની પેઠે રમત માત્ર વડે ઉપાડીને રાવણને પિતાની બગલમાં ભીડાવીને એક ક્ષણમાં ચાર સમુદ્ર ફરી આવી રાવણને જમીન ઉપર નાખ્યો તેથી રાવણ ઘણું લખ્યા પામ્યો એવું દેખીને વાલીરાજા તેને કહેવા લાગ્યું.
હે રાવણ ચાર રાજ્ય લોકન ભાવને જાણનાર તથા રીલોકને પુઓ
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૮ )
એવા શ્રી વીતરાગ દેવ છે તે શીવાય આ જગતમાં મને કોઇ પણ નમરકાર કરવા યોગ્ય નથી તેમજ વળી મને કોઇ ક૨ાવનાર પણ નથી તુજને અતી અભીમાન થયા અને માહારી ઉપર ઇરબા થઇ તા તાહારી આવી દશા થઇ,
હે રાવણ મે તારા પુ૨વના ઉપકારો યાદ કરીને તને મુકી દીધા હતા, નહીં તા પૃથ્વી ઉપરના સર્વ રાજાને હું જીતનારા અને સર્વને આણ મનાવવાને સામર્થ એવા છતાં પણ એકજ તરફ રાખીને ખધુ તને સોંપી દીધુ છે, નહીં તા તને આટલી રાજ્ય લક્ષમી કચાંથી મળત. જે વન માંહે સિંહ રહે છેતે વનમાં હાથી રહી શકતા નથી તેમ તું પણ આટલા ખળવાન માહારા છતાં ન થાત પર ંતુ હું ઘણા રાજ્યની ઇચ્છા રાખતા નથી અતી વૈભવથી અતી પાપ છે અને અતી રાજ્ય લક્ષમી અંતે નરકની દાતાર છે માટે હું તેની ઇચ્છા રાખતા નથી માટે તું તાહારૂ રાજ્ય સુખેથી ભાગવ્ય અને માહારે ત રાજ્ય કરવું નથી હવે હું મેાક્ષ મારગ સાધવાને માટે પ્રવ્રજ્યા (દીક્ષા) અંગીકાર કરૂ છું અને આ કીસ્કીંધા નગરીમાં મારા નાના ભાઇ સુગ્રીવ રાજ્ય કરશે તે તાહારી આજ્ઞા માનશે અને તેની સાથે તુમીતી રાખીને તેની સાજ્ય કરજે, એવી રીતે રાવણની સાથે ભાષણ કરીને પોતાના નાના ભાઇ સુગ્રીવને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે શ્રી ગગનચંદ્ર નામના મુનીરાજ્ય પાસે દીક્ષા લીધી, તે વાર પછી વાલી મુની ઘણી આકરી તપશ્યા કરવા લાગ્યા પોતાનુ સ્વરૂપ યથાર્થ જાણીને પર્મ બ્રહ્મ જ્ઞાનવંત થકા વાલી મુની પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા. અનુક્રમે સજમ યોગને સાધતા થકા અણમા નામની વીગરે લબ્ધી પામ્યા. એકદા શ્રી અષ્ટાપદ પર્વત ઉપર જઈને કૈાસગ ધ્યાન કરવા લાગ્યા વળી એક એક માસના ઉપવાસ કરીને પારણુ કરવુ. એવી રીતે મહા આકરી તપયા કરી પોતાની દેહને ગાળવા લાગ્યા.
આંઇ કિષ્કિંધા નગરીમાં સુગ્રીવે પોતાની શ્રપ્રભા નામની બેનને ૨વણ સાથે પરણાવી દીધી, અને વાલીના પુત્ર ચંદ્રહાસ્ય નામનો મહા પરાક્રમી ચાધા તેને ચાવરાજ્ય ઉપર બેસાડયા. રાવણ શ્રીપ્રભાને લઈને લંકામાં ગયા. ત્યાર પછી રાવણે ખીજા કેટલાએક વિદ્યાધરાની કન્યા સાથે લગ્ન કરચ્યું. કોઇએક સમયે રાવણ નિત્યાલોક નામના નગરમાં ર્ાન નિત્યાલાક
ની કન્યા રત્નાવળી સાથે પોતાના વિવાહ કરવા સારૂ ગયા. ત્યા જતાં ૨સ્તામાં અષ્ટાપદ પર્વત ઉપર તેના વિમાન અટકયા. તેથી કેધમાં આવ્યા ચિંકા રાવણુ નીચે ઉતરચે, ત્યાં વાલી મુનીને કાઉસગ્ગ ધ્યાન વડે ઉભેલા
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૨ )
તેણે દીઠા. મૈં તેને કહેવા લાગ્યા કે, હે મુની હજી સુધી તે કપટ મુકચી નથી કે? આ તપ કરતાં કપટ તે કેવા? પણ કાંઈ ચિંતા નહીં. હવે તું મારી ભુજાનુ ખળ જોજે તે જે કરયુ તેના આજે ખદલો લે. પુર્વે મને તે માસ ખડગ સહિત કાખમાં ઘાલી, એક ક્ષણમાં આખા સમુદ્ર ફરી પાછો આવી નાખી દીધા હતા, તેમજ તને આ પર્વત સહિત ઉપાડીને ક્ષીર સમુદ્રમાં નાખી ઘઊં તાજ હું રાવણુ! એમ કહી તે પર્વતના તળે .જમીન ખાદીને તેમાં પેઠા. ત્યાં હજાર વિદ્યાનું સ્મરણ કરીને પોતાના ખાહુ બળ વડે તે પર્વતને ઉપાડવા લાગ્યા. તે વખતે માટા દારૂણ શબ્દ થવા લાગ્યા. તે સાંભળીને તથા રાવણે આ પર્વત ઉપાડચા, એમ જાણીને વાલી મુતી - હેવા લાગ્યા. હે દુર્મતિ રાવણ, હજી સુધી અકલ નથી આવી કે? આ ક્રુષ્ટ કરમ કરીને શું ફાયદા થવાના હતા? તાડુક અનેક પ્રાણિઓના નાશ શા સાફ કરવા ?
વળી આ પર્વત ઉપડવાથી ભક્તેશ્વરના ચૈત્યના વિધ્વંસ થશે,એ મહા ઉત્કૃષ્ટ તીર્થના નાશ થવા વિશે કાંઇ પણ એ વિચાર કરતા નથી મે તા સર્વ સંગ મુકી દીધા. આ શરીરમાં મારી નિસ્પૃહતા છે, રાગ દ્વેષના ત્યાગ કરચા છે, તાપણ ચૈત્યની તથા ખીજા પ્રાણિઓની રક્ષા કરવા સારૂ, રાગ કેષાદિક ધારણ કરચા વના એને થાડીક શિક્ષા કરવી જોઇએ. એમ વિચાર કરી, પોતાના પગના અગુઠા વડે તે પર્વતને કિંચિત દાબ્યો. તેના પ્રભાવથી, જેમ કાઇ કાચા પાતાનાં આંગને સકેંચે, તેમ રાવણ પોતાનુ આંગ ખચાવવા લાગ્યા. તે ભારના યોગે તેના મુખમાંથી લાડ઼ી નીકળવા લાગ્યુ. ત થા મેઢેથી ખુબ મારવા લાગ્યા. તે દિવશથી તે રાવણ કહેવાયા. પછી વાલીએ તેની દીનતાનાં વચના સાંભળીને તથા તેની ઊપર દયા કરીને થોડીક શિક્ષા કરીને છુટો કરયા. રાવણ નિસ્તેજ થઇને પોતાના મનમાં પશ્ચાતાપ કરતા થકો ત્યાંથી નીકળી, મુની પાસે આવી; તેને નમશ્કાર કરી હાથ જોડી ને કહેવા લાગ્યા. જે સાધા, મેં જે વારંવાર અપરાધા કરચા, તેની તમે મને ક્ષમા કરી. તેથી તમારા મા ઉપકારી થયા છું. હવે કયારે પણ તમારો અ પરાધ કરનાર નથી, આજ મારા માણની રક્ષા કરી. તેથી તમે મારા પિતા રૂપ છે, હવે હું કોઇ સમયે પણ આવુ નિષ્ઠુર કર્મ કરનાર નથી. એમ કહી, ત્રણ પ્રદક્ષિણા કરીને વાલી મુનીને રાવણે નમસ્કાર કરવું. એવું વાલી મુનિનું મહાત્મ્ય જોઇને દેવતા સાધુ સાધુ શબ્દો કહેતા થકા તેની ઉપરે
Page #32
--------------------------------------------------------------------------
________________
રી
( ૩૦ ] ભલે વરસાત કરવા લાગ્યા. - ત્યાર પછી રાવણ વાલી મુનિને વદના તથા નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો અષ્ટાપદ પર્વત ઉપર ભરતે સ્થાપેલા ચિત્યની વંદના કરવા સારૂ આ
વ્યા. ત્યાં પોતાના ખડગાદિક સર્વ હથિયારો મુકીને, પિતાની સીઓ સહિત, રૂષામદિક ચિત્યેની આઠ પ્રકારે પુજા કરીને તેમની સામે અતિ આનંદ વડે વિણા વગાડવા લાગ્યા, ખુબ રંગમાં આવતી વખતે તેની તાર તુટી પડી, તે જોઈને રાવણે પિતાની ભુજામાંથી એક જાડી નાડી, કહાડી, તેમાં જોડીને પ્રથમની પેઠે વગાડવા લાગ્યો. મુછના સહિત, શુદ્ધ ગ્રામમાં આણને એવી મધુરતાથી રાગ ગાવા લાગ્યો કે, સહજ ત્યાંના સી લોકોને આનંદ થયો, તેમજ તેની સીઓ પણ નૃત્ય કરતી થકી અતિ મનોહર સ્વર સહિત ગાથન કરવા લાગી.
તે વખતે એક ઘરૌંદ્ર નામને નાગોનો રાજા ચિત્યવંદન કરવા સારૂ ત્યાં આવ્યા હતા તે રાવણની ભક્તિ જોઈને તેને કહેવા લાગ્યો; હે દશકંધર, તે એવું મધુર ગાયન કરયું કે તેને ઉપમા જ ન દેવાય. વળી તેમાં શ્રી ભગવાનના ગુણોનું વર્ણન છે, તેથી વિશેશ શોભા થઈ. એથી જણાય છે કે તારી શ્રીઅહં વિશે ઘણી ભક્તિ છે તેથી હું તને પ્રસન થયો છું. અપી આ જે તે ભગવંતના ગુણનું સ્તવન કરયું, તેનું મુખ્ય ફળ તે મેક્ષ જ છે, તથાપી હજી તારી વાસના ગઈ નથી, માટે તું કાંઈ પણ મારી પાસે માંગ, હું તારા ઉપર અતિ પ્રસન થયો છું. એમ સાંભળીને તેને રાવણ કહે છે – હે નાગૅદ્ર, આ દેવાધિ દેવના ગુણોનું વર્ણન કરયાથી તું રાજી થયા માટે તું ધન્ય છે. ને શ્રી અરિહંત વિશે એવો ભાવ રાખવો તે યોગ્ય જ છે. હે નાગે, મને દેનારો જે તું, તેની સ્વામીને વિશે પુર્ણ ભક્તિ છે. તેમજ લેનારાની પણ તેવી જ ભક્તિ હોવાથી વિશેષ આનંદ થયો છે તે જ બસ છે. એવાં રાવણનાં યુક્તિનાં વાકો સાંભળીને તેને નાગૅદ્ર કહે છે, હે રાવણ ઘણું સારૂ કહ્યું. તું ઇચ્છા રહિત હોવાથી હું રાજી થયો છું. તે પણ મારૂ વચન વ્યર્થ ન થાય, એમ કહીને અમેઘવિજયા નામની વિદ્યા શક્તિ તેણે રાવણને દીધી, પછી ધરણંદ્ર પોતાના સ્થાનકે ગયે. રાવણ પણ ત્યવંદન કરીને ત્યાંથી જતાં નિત્યલોક નામના નગરમાં જઈને ત્યાં રતનાલળી નામની કન્યાની સાથે લગ્ન કરીને લંકામાં ગયે વાલી મુનિ પણ કાળે કરો
.............ચના ક
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩૧ )
સુરાસુરત અપ્રાપ્ય એવા કેવળજ્ઞાનને પામ્યા થકા જન્મ મરણને દેવાવાળા કમાના નાશ કરીને સિદ્ધાનત ચતુષ્પદ્ર રૂપ માક્ષે ગયા.
વૈતાઢય પર્વત ઉપર જ્યાતિષપુર નામના નગરમાં જવલનસિંહ નામના વિદ્યાધર રાનની સ્રી શ્રીમતિના ઉદરથી એક તારા નામની કન્યા થઇ. કોઇ એક સમયે ચક્રાંક વિદ્યાધરના પુત્ર સાહસ્રગતિ નામના વિદ્યાધર, તેણે તારાને
જોઇને કામે કરી પીડાયમાન થયા થકા વધારા તેને તેના પિતા પા
સે માગી. તેમજ વાલી રાજાના ભાઇ સુગ્રીવે પણ તારા ખાખત તેના ખાપને કહેવરાવ્યુ. તારાના ખાપે જ્યાતિષીને પુછ્યું કે, સાહસગતિ, વિદ્યાધર તથા સુગ્રીવ એ બેઉ મહા પરાક્રમી છે તેમજ રૂપવાન પણ બેઉ જણાછે, તેમાંના કયાને મારી કન્યા આપું ? જ્યાતિષીએ કહ્યું કે, સાહસગતિની આવરદા ।ડી છે, ને સુગ્રી ઘણી આયુષ્યવાળા છે. હવે ગમે તેને આપો. તે સાંભળી ને તેણે પોતાની કન્યા સુગ્રીવને આપી. એ વાત સાહસગતિને સમજાતાં, ૬-. હાડે દહાડે શુકાતા સાલ્યા; અને જેમ કોઇ પુરૂષ ભુતના આવેશથી ગમે તેમ ખકે તેમ તે ખકવા લાગ્યા. “હું તારા હું તારૂ મુખ કયારે ચુખન કરીશ? તારા કુંભ જેવા સ્તનાને હું મારા આ હાથ વડે કયારે ગ્રહણ કરીશ? આ મારી ભુજા વડે તને હું કયારે આલિંગન કરીશ ? અને તારા અરૂણ વર્ણના હોઠની સાથે મારા હોઠ કયારે મળાવીશ?” અરે એ તરૂણ નવયાવન સીત હરેક પ્રકારના છળે કરી હું હરણ કરીશ. એમ કહીને રૂપ ફેરવનારી વિદ્યા મેળવવાનું ચિંતન કરી, હિમવાન પર્વત ઉપર એક ગુફામાં જઇ બેઠા. પછે તે સાહસગતિ ત્યાં સેમુખી નામની વિદ્યાની સાધના કરવા લાગ્યા.
આ લકા નગરીમાંથી રાવણ પૃથ્વી દિગ્વિજય કરવા સારૂ નીકળ્યા. તે જેમ પુર્વ દિશાથી નીકળતા સુર્ય શાભે તેમ શાભવા લાગ્યા. પછી ફરતાં ક્
રતાં હીપાંતરોમાં રહેવાવાળા સર્વ વિદ્યાધર રાજાઓ,તેના દેશે, તથા બી
છ કેટલીએક જમીન પેાતાના સ્વાધીન કરીને પાતાલ લકા નામની નગરી માં આવ્યા. ત્યાંથી ખરદુષણ, તથા સુગ્રીવાદિક સૈન્ય સહિત ઇંદ્ર રાજાને છ તવા સારૂ ચાલવા લાગે. જતાં રસ્તામાં એક રેવા નામની નદી આવી. તેના કિનારા ઉપર પોતાનું સર્વ સૈન્ય રાખીને તથા તેમાં સ્નાન કરીને ત્યાંજ છે. નની પુષ્પો વડે પુજા કરવા લાગેા. તે વખતે રેવા નદીમાં માટા પાણીના પુર આવ્યા. તેને લીધે પુજાની સર્વ સામગ્રી તણાઇ ગઇ, તેથી જાણે કાઇએ પોતાનું માથું કાપી લીધુ હોયની તેવું રાવણને લાગ્યું. પછી મોટા કેલિ
Page #34
--------------------------------------------------------------------------
________________
- (૩ર ) માં આવન સહિત બોલવા લાગે. રે આ નદીનાં પાણી, આજે આવા સમયે આટલું બધું તને કેણે વધારયું છે? હું જિનનાથની પુજા કરતાં તેનો કયા દુષ્ટ નાશ કરે ! કોઇ દેવતા છે કે માણસ છે? રાક્ષસ છે! કે કોઈ વાનર છે? પિતાના વાદ્ધાઓ સામે જોઈને) જે હોય તેને આંઇ બાંધીને લઈ આવે. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવીને કહે છે. તે સ્વામી, માહિષ્મતિ નામની નગરીને સ્વામી, મહા પરાક્રમી, ને જેને હજારો રાજા છે, એ સહસ્ત્ર નામને રાજા છે. તેણે આ રેવા નદીને સેતુ બાંધીને તેમાં પિતાની સીઓ સહિત જલક્રીડા કરે છે. તેણે પોતાનું રક્ષણ કરવા સારૂ નદીના બેઉ તટ ઉપર મોટા મોટા હથિયારો સહિત કેટલાએક યોદ્ધાઓને ઉભા રાખ્યા છે. તે સેતુબંધના પગે નદીનું પાણ વધ્યું છે. અને આ પુજામાં 'વિધૂન થવાનું કારણ પણ તે જ છે. તેની સીઓનાં વાપરેલાં ફુલો આ પણીમાં તરતાં દેખાય છે. તથા તે રાજપત્નિઓએ પિતાના અંગ ઉપર લગાડેલા કસ્તુરિઆદિકના વિલેપનો ઘવાઈ ગયાથી નદીનું પાણી ડોળાઈ ગયું છે, એવું સાંભળીને રાવણને કેધ ચડે તેને આવેશે પિતાના શુરવીરોને બોલાવીને કહ્યું કે, હે સુભટો, જેમ કાજળના ગે સફેદ કપડાને દુષણ લાગે છે, તેમ આ મરણની સરણ જનારા રાજાના આંગ વડે દુષિત થએલાં પાણીથી આ મારી દેવપુજા રદ થઈ. માટે તમે ત્યાં જઈને, પિતાને શુરવીર જાણનારા જે ત્યાં સુભટ, તેઓને ટાટ બાંધીને મારી પાસે લઈ આવે. એવી રીતે રાવણે પિતાના યોદ્ધાઓને આજ્ઞા કરતાં વેત જ કેટલાએક રાક્ષસ યોદ્ધાઓ ઇણી ઝડપથી જઈને રેવા નદીના કાંઠા ઉપર રહેલાં સહસાસુના સન્યની સાથે યુદ્ધ કરવા મંડી ગયા. તે જાણે એક વનના હાથીઓ બીજા વનના હાથીઓ ઊપર પડ્યા હેયની! રાવણના દ્ધાએ આકાશમાં રહ્યા થકી પૃથિવી ઉપર ઉભેલા સહસવું રાજાના યોદ્ધાઓને મહા દુ:ખ દેવા લાગ્યા. પિતાના જ પીડાઓ છે એમ જાણીને, ધે કરીને જેના હાથ ધ્રુજી રહ્યાં છે, તેમાં ધ્વજા ઝાલીને સહસ્રાંશુ રાજા પોતાના સૈન્યને ધર્મ દેવા લાગ્યા. પછી જેમ સુર નદીમાંથી ઈદ્રનો અરાવત નામને હાથી નિકળે, તેમ રેવા નદીમાંથી સહમાંશુ
સજા બહાર નિક. કિનારે આવીને પિતાનું ધનુષ્ય તૈયાર કરી, જેમ વાI ગુરૂષને ઉડાવે તેમ તે બાણ કરીને આકાશમાંના રાક્ષસોને ઉડાવવા લાગ્યા છે તેથી ત્રાસે માસીને રાક્ષસો સર્વ નાશી ગયા. એ વાતની રાવણને ખબર થતાં
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩૩ ] જ મહા કેપ કરતે થકે ત્યાં જઈ સહસ્ત્રાંસુ ઉપર બાણેનો વરસાદ કરવા લાગ્યો. એક બીજાના સહન ન કરવાવાળા રાવણ તથા સહસ્ત્રાંશુ મહા બીવાન તથા અતિ ગંભીર તે બેઉ જણ પરસ્પર કેટલી એક વેળા યુદ્ધ કરવા લાગયા. પછી સવણે જાણ્યું કે આ સહસાબુ રાજા કેવળ બાહુબળે કરી
જીતાવાનો નથી, ત્યારે તેણે વિદ્યા ફેરવીને સહસાસુને મહિત કરો, ને જેમ કઈ હાથીને બધે તેમ તેને બાંધી લીધો. તે પણ તેનું શુરર્વીરપણું જોઈને રાવાણ પિતાના મનને કહેવા લાગે છે, જે પણ મેં એને બાંધ્યા તો ખરે તો પણ એ અજય છે એમાં સંસી નથી. પછી તેને પોતાના સિન્યમાં લઈ ગ. ને મનમાં રાજી થયો થકો સભામાં સિંહાસન ઉપર બેસે છે, એટલામાં ત્યાં એક સબાહુ નામને ચારણ મુની આવ્યો. તેને જોતાં જ સિંહાસન ઉપરથી ઉઠીને રાવણે તેના ચરણને માથું નમાવ્યું. આ અહંતગણોમાં ઉ. ત્તમ પુરુષ છે, એમ જાગીને તેને યોગી આસન ઉપર બેસાડયો. ફરી તેને નમસ્કાર કરીને પોતે જમીન ઉપર બેઠો. ત્યારે સાક્ષાત મુર્તિમાન વિરવાસરૂપ તથા જગતને આશ્વાસન દેવાવાળા તે મુનિએ રાવણને ધર્મલાભ કહ્યું. ત્યારે રાવણ પોતાના બે હાથ જોડીને તેને પુછવા લાગે કે મહારાજ આપનું અહીં આવવાનું કારણ શું ત્યારે મુનિ કહે છે—હે રાવણ માહિષ્મતિ નગરીમાં સ.બાહુ નામે હું રાજા થયો. કેટલાએક કાળ પર્વત રાજ્ય કર્યા પછી આ ભ ભાવનાને મુકીને, તથા મારા સહસા નામના પુત્રને રાજ્ય સોંપીને મોક્ષના માર્ગે જનારાને ભાતાની પેઠે આ મુનિત ધારણ કર્યું. એટલામાં રાવણ પિતાનું માથું હલાવીને બોલ્યો –હે પુજ્યપાદ, એ તમારો પુત્ર છે કે ? ત્યારે મુનીટ્ટે કહ્યું હતું. ફરી રાવણ કહેવા લાગ્યો. હે મુનીવર, હું પપ્પી દિવિજય કરતો થકો આ નદીના કાંઠા ઉપર આવી ઉતારે. ને ૫છી હું અહંત જિનની પુજા કરવા બેઠો. એટલામાં આ તારા પુત્રે સ્નાને કરી છે ળેલાં પાણીથી તે પુજા સામગ્રી બગડી, તથા નદીના વેગથી તણાઈ ગઈ, તેથી મને ફોધ ચડે ને તેજ આવેજમાં તમારા પુત્ર સાથે યુદ્ધ કરવા ને તેને બાંધી લાવ્યો છું. પણ હવે જણાય છે કે તમારો મહાત્મા પુત્ર જે સહસ્રાં! તેણે એ કેવળ અજ્ઞાને કર્યું છે. તમારો પુત્ર વળી અહિતની પુજા નું ભંગ કરે છે એમ કહીને રાવણે સહસાબુને ત્યાંહાં બેલાવી લીધો. સહસ્યાં. સભામાં આવી ઘણી લજજા વડે માંથું નીચું ઘાલીને પિતાના પિતા મુનીંદ્રને નમસ્કાર કરવા લાગ્યો. તે જોઈને રાવણ તેને કહે છે– સહસાં
ST
*
* *
*
મા
મા
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩૪) શું તું શા વાસ્તે લજવાય છે? આજથી તું મારો ભાઈ છે. આ શતબાહુ મુનીશ્વર જેવો તારો પિતા છે. તેવોજ મારો સમજું છું. હવે આઇથી જલદી જઈને પિતાનું રાજ્ય નિયર્થપણે કર. બીજી પણ કેટલીએક પૃથ્વિ તને આપું છું, તે લઈને અમે ત્રણેજણાને તું પોતાના ભાઇની પેઠે સમજ. એમ કહીને તેને મુકી દીધો. ત્યારે સહસાસુ તેને કહેવા લાગ્યો કે આ રાજ્ય મને શા સારૂ જોઇએ ? મને આ શરીરનું પણ ખપ નથી. જે વ્રત મારા પિતાએ ગ્રહણ કર્યું છે, તે આ સંસારને નાશ કરનારું છે, તેને આશ્ચય લે એજ કામ આવશે. માટે આજથી મેં પણ એજ માર્ગને ગ્રહણ કરો. જેને મોક્ષની ઈચ્છા છે તેને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ કહી ને પિતાનાં પિતા પાસે તેણે દીક્ષા લીધી. અને પિતાના અજરેદ્ર (અનરણ્ય) નામના મિત્રને પિતે દીક્ષા લીધા વિશે એક ચાકરના મુખે કહાવ્યું. તેણે એ વાત સાંળળીને પિતાના મનને કહેવા લાગ્યો કે, મેં તથા મારા મિત્ર સહંસાએ પ્રથમ સલાહ કરી હતી કે, આપણે બે સાથે દીક્ષા લઈશું, તે પ્ર તિજ્ઞા આજ પુરી કરવી જોઈએ પછી તેણે પોતાના દશરથ નામના પુત્રને રાજ્ય આપીને મુનિ વ્રત ગ્રહણ કર્યું. ત્યાર પછી રાવણ શતબાહુ તથા સહસ્ત્રાંસુને નમસ્કાર કરીને તથા સહમાંશુના પુત્રને ત્યાંના રાજા ઉપર બેસાડી ને પિતે વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલતો થયો.
એવે સમે નારદ મુની દોડતો દોડતો રાવણ પાસે આવીને કહેવા લા ગ્યું કે, હે રાજા અન્યાય છે! અન્યાય છે. એવી રીતે પોકાર કરતો થકો રાવણ પાસે આવીને કહેવા લાગ્યો;
હે રાજન રાજપુર નામના નગરનો એક મરૂત નામનો મીથ્યાદષ્ટી રા જા છે. તેણે બ્રાહ્મણોના કહેવા ઉપર વિશ્વાસ રાખીને યજ્ઞ કરવા માંડ્યો છે, અને તેમાં હેમવા સારૂ લાવેલા પશુઓને ત્યાં બાંધી છે, તે મોટી બુમો કરવા લાગી. તે સાંભળીને મને દયા આવી તેથી આકાશથી નીચે ઊતરી તે ઠેકાણે જઈને તે રાજા તથા બ્રાહ્મણોને હું પુછવા લાગે કે, આ તમે શું કરે છે? તે વારે મરૂત રાજાએ કહ્યું કે, આ બ્રાહ્મણોએ બતાવેલા યજ્ઞનો મે આરંભ કરે છે, તેમાં દેવતાઓની તૃપ્તિ કરવા સારૂ પશુઓને હેમવા એ યોગીય છે. સ્વર્ગ જવા વાસ્તે એ મોટો ધર્મ કહે છે. તે માટે હું પશુનો યજ્ઞ કરૂ છું. એવું મરૂત રાજાનું કહેવું સાંભળીને મેં તેને કહ્યું કે, હે રા- . જ એ યજ્ઞથી કાંઇ ફળ થતું નથી, ને દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી, તે
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
ઉલટા ટૂશી થાય છે. શાસ્ત્ર માંહે યજ્ઞ કહ્યા છે, તે તુ સાંભળ:— શરીર રૂપ વેદી છે, તેમાં યજ્ઞ કરનારા આત્મા છે, તપ રૂપ અગ્નિ છે, તેમ ધૃત રૂપ જ્ઞાન છે, ને કર્મ રૂપ ઇંધન છે, તેમાં હોમવા સારૂ ક્રેધાદિક પસુ છે, નૈ સત્ય રૂપ યજ્ઞ સ્તંભછે, ને સર્વ પ્રાણીઓની રક્ષા કરવી તે દક્ષિણા છે, જ્ઞાન, દર્શન, તથા ચારીત્ર; એ ત્રીવેઙી છે, એ મહા ઊત્કૃષ્ટ યજ્ઞ છતાં આ નષ્ટ કર્મને શ્રેષ્ઠ માનીને ઇષ્ટ સપાદવા સારૂ ભરમેષ્ટ થયા થાં શા વાસ્તે કષ્ટ સહન કરે છે. વેદમાં પણ એજ યજ્ઞને માન્ય કર્યું છે. તમે તે કેવળ ઢોંગ કરા જણાય છે, એ પશુ વધ યજ્ઞરૂપ ચુડી તે શું મુક્તીનુ સાધન થશે? એથી તે ન રક મળે. ચંડાળની પેઠે દયાતીન થઇને આ દીન ખકરાને જે યજ્ઞમાં મારે છે, તે મુા પછી ધાર નરકમાં પડે છે. તે માટે હે મૃત રાજા, તુ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયા છતાં, તથા બુદ્ધિમાન છતાં આ નરકરૂપ ક્રિયા કેમ કરે છે ! હવે એથી તુ દુર થા. ખિચારા નિરમાધી પ્રાણીઓને મારચાથી જો સ્વર્ગ મળતા હોય તો ઘેાડાજ દીવસમાં આજીવ લેાક સુન્ય થઈ જાય. હે રાવણુ મેં જ્યારે એમ કહ્યું ત્યારે ત્યાં બેઠેલા સર્વ બ્રાહ્મણા કાપ કરીને તથા હાથમાં લાકડી લેઇને તે વતે મને માર્યા ત્યાંહાંથી નાશીને હું તારી પાસે આવ્યો છું. હે રાવણ, ખીચારા નિરપરાધી પશુને દુષ્ટ બ્રાહ્મા મારે છે તેનું તુ રક્ષણ કર. ને હું પણ તાહારાથી રક્ષીત થયો છું.
એવાં નારદનાં વચન સાંભળીને દયા ધરમના જાણનાર એવા રાવણ તે મૃતરાજાના નગરની પાસે આવીને રથમાંયી નીચે ઉતર્યું તેવારે મૃતરાન રાવણને જોઇને તેના આદરમાન કરીને સિઘાસન ઉપર બેસાડયા. પછી રા વણ ક્રોધાતુર થઇને કેહેવા લાગ્યા હે મૃતરાજા, આ નરકમાં લેઇ જનારી ક્રિયા શા સારૂ કરે છે, જગતના જીવાને અર્થે જ્ઞાની પુરૂષોએ દયા ધર્મ કહ્યા છે તે યા ત્યાગીને આ દુષ્ટ ક્રિયા દયા રહિત થઇને આ લાકમાં તથા પર લોકમાં દુ:ખના દેનાર યજ્ઞ તુ શા સારૂ કરે છે? હવેથી અહીં શા કર્મ કરવાનો ત્યાગ કર, અને જો કરીશ તે માહારી પૃથ્વીમાં રહી શકીશ નહીં. ને માહારા તકશીરવાન થઇશ. એટલુંજ નહી પણ મુદ્દા પછી નર્કમાં જઇશ એવું રાવણનુ કેહેવુ સાંભળીને મૃતરાજાએ યજ્ઞ કવું મુકી દીધું. કેમકે ત્રણ ખંડને વિષે ભયને પમાડનારી રાવણની આજ્ઞા દુર્લષ્ટ હોવાથી તેણે માન્ય કરી, તે દિવસથી સર્વ રાજા યા ધરમ પાળવા લાગ્યા તેવાર પછી રાવણ નારદને પુછવા લાગ્યા કે આ પશુના જેમાં વૈધ થાય છે એવા યજ્ઞ કર
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૩ ) વાને કારણે દુષ્ટ બતાવ્યું છે તેવારે નારણ રાવણ મતે કહેવા લાગ્યો. I હે રાજન શુદ્ધીમતી નામની એક નગરી છે તેમાં અભિચંદ્ર નામનરાજા રાજ્ય
કરતો હતો તેને એક વસુ નામનો પુત્ર થયો, તેજ નગરીમાં એક ક્ષીર કદંભક નામનો બ્રાહ્મણ રહેતો હતો તેને પર્વત નામનો એક પુત્ર હતા, તે ક્ષીર કદંભ નામના ઉપાધ્યાય પાસે હુ તથા તેનો પુત્ર પર્વત અને અભિચંદ્ર રાજાના પુત્ર વસુ એ ત્રણે જણ ભણતા હતા, કોઈ એક સમે રાતના સામે આ કાશ મા બે ચાર મુનીયો જતા થકા બોલવા લાગ્યા છે આ ઉપાધ્યાના ત્રણ શિષ્ય છે તેમાં બે નર્ક જશે ને એક સર્ગે જશે, એ શબ્દ અમારા ગુરૂએ સાંભળ્યું તેથી પોતે વિચાર કરવા લાગ્યા જે માહાર ભણાવેલા શિહો નર્ક જાપ તે સારૂ નહીં પણ જે ભાવભાવ છે તે મટવાનું નથી તો પણ પારખુ તો જો કે કોણ નકે જશે ને કોણ સર્ગે જશે એમ ચીંતવીને ઉપા દાયે લોટના ત્રણ કુકડા બનાવીને અમને ત્રણે જણને બોલાવી કહેવા લાગા જે કોઈ ના દેખે તેવી જગાએ જઈને આ અકેકજણ અકેક કુકડે મારી આવો પછી સુ અને પરવત તે કઇ ઉજડ જગામાં જઈને અહીયાં કોઈ દેખતું નથી એમ ધારી મારી આવ્યા અને હું પણ નગરની બાહર લાંબે છે. જઈને એક મુખ્ય મહેસમાં ઉભે રહ્યા પછી વિચાર કરવા લાગે છે આઈ તો આ કુકડો પિતે દેખે છે, હું દેખું છું, સંપૂર્ણ ખેચર દેખે છે લોકપાલ દેખે છે, તેમજ જ્ઞાની દેખે છે. એવું કોઈ ઠેકાણું નથી કે જ્યાંહાં કોઈ કોઈને દેખે નહી. ગુરૂના બોલવાનું તાત્પર્ય એટલું જ કે, કુકડાને માર નહી. તે દયાળ તથા પરોપકારી હોવાથી અમારી બુદ્ધિની પરિક્ષા લે વા સારૂ આ કામ કર્યું જણાય છે. એ વિચાર કરીને તથા તે કુકડાને પાછે જેમને તેમ લાવીને પાછો ગુરૂની પાસે આવીને તેને ન માનવાનું સ4 કારણ કહી સંભળાવ્યું. તે ઉપરથી ગુરૂએ જાણ્યું કે આ સ્વર્ગમાં જશે. પછી મોટી પ્રીતીવડે મને આલિંગન કર્યો, ને રાજાના પુત્ર વસુએ તથા પતાના પુત્ર પર્વતે કુકાને મારીને આવી કહ્યું કે જ્યાંહાં કોઈએ દીઠું નહીં તેને અમે સારશે, ત્યારે ગુરૂ તેમને કહેવા લાગ્યા કે, રે મુખ તમે પોતે દેખતા હતા, તથા બીજા પણ ખેચરાદિક ઘા રખતા છતાં તમે કેમ માર્યો? માટે તમે પાપી છે, એવો ગુરૂએ તેમને શ્રાપ આપ્યો. અને ઉપાધ્યાયને ખેદ થયો કે મેં એમને અમસ્તા ભણવ્યા, એ બેઉને વિદ્યાનું ફળ કલેશ માત્ર છે, સ્વચ્છ પાત્રમાં ગુરૂના ઉપદેશને સારો ઉપયોગ થાય છે, ને મલીન પાત્રમાં
-
-
-
-
-
- -
-
-
=
=
=
=
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩૭ ) વ્યર્થ જાય છે. જેમ વરસતના પાણી વડે શુતિમાં મેતી થાય છે, ને બીજા ઠેકાણે ખારું પાણી થાય છે, તેમ આ મારો પુત્ર પર્વત, તથા રાજાને પુત્ર વસુ, મને વાળા છતાં તે નરક ગામી થયા, ત્યારે હવે મને આ ઘરમાં રહી ને શું કયું છે ? એવા થરાગ્યવડે ઉપાધ્યાએ દીક્ષા લીધી.
તેને તે પર્વત નામને પુત્ર સર્વ શાસ્ત્રમાં નિપુણ હતો, તેથી તે પિતાના બાપનું કામ ચલાવવા લાગયો. ને પોતાના સ્થાનકે ગયા અને અમિચંદ્ર રાજાએ પોતાના પુત્ર વસુને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી તે વસુ રાજાની પૃથ્વી ઉપર એવી કીર્તી થઈ કે, સત્ય ભાષણ કરતા વસુ રાજા છે. તેથી વસુ પણ હમેશા સાચુ બોલવા લાગ્યા; કેમકે જે તેમ ન કરે તો કિરતનું રક્ષ નું કેમ થાય? કોઈ એક વખતે એક પારધી મુગીતા કરવા સારૂ એક વનમાં ગયો. ત્યાં એક હરણને પોતાની હરિણી સહિત જે ઈને તેની ઉપર બાણું નાંખે. તે બાણ તેના વાંસાના ભાગ ઉપર લાગ્યા થી વ્ય ગયો. બાણ શાથી વ્યર્થ ગયો તે જેવા સારૂ પારધી તેની પાસે ગયો. ત્યાં જઈ ને છે તો તેને પૂછીથી અપર એક ફાટિક રિલા દેખાઈ તેને હાથવતી સ્પર્શ કરીને જોવા લાગ્યા, પછી તેણે જાણ્યું કે જેમ પૃથ્વીના છાયા ચંદ્રમાં પડે છે, તેમ બીજા ઠેકાણે ફરનાર હરણનું પ્રતિબિંબ બ આ શિલામાં પડયું, તેને મારો બાણ લાગીને તે વ્યર્થ ગયો. હવે આ સ્ફટિક શિળ વસુ રાજાને યોગ્ય છે, એમ જાણીને પારધીએ તે સર્વ વૃતાંત રાજ પાસે કહ્યા. તે સાંભળીને વસુ રાજા એ તે શિળા મંગાવી લીધી. ને તે પારધીને ઘણું દ્રવ્ય આપ્યું. પછી તે ગિળામાંથી કારીગરો પાસેથી એક સિંહાસન કરાવ્યું. ને તે કરનારાને રાજાએ મારી નંખાવ્યા. કહ્યું છે કે, “રાજા લોકો કદી કોઈને થતા નથી.” તે સિંહાસનને જોનારાને તે પૃથ્વીથી ઊંચું દેખાતું હતું. તેથી લોકોમાં એવી વિખ્યાતી થઈ કે વસુ રાજાના સત્યની સામર્થ્ય વડે તેનું સિંહાસન આકાશમાં રહેલું છે. તેના સત્ય વડે દેવતાઓ સંતુષ્ટ થઈને તેને સાહ્ય કરે છે. એવી રીતે વસુ રાજાની પ્રખ્યાતી થતાંજ બીજા સર્વ લોકો ભય પામવા લાગ્યા. કહ્યું છે કે “લોકોમાં સત્ય અથવા મિથ્થાની પ્રસિદ્ધિ જયને કારણે છે પછી તે શુતિમતિ નામની નગરીમાં એક દિવસ હું ગયો. ઉપાધ્યાયના ઘેર જઈ જઉ છું તો તેનો પર્વત નામના પુત્ર કેટલાએક છોકરાઓને ભણાવી રહ્યું છે ને તેમને યજ્ઞ કરવાને ઉપરાશ કરે છે. બકરા વગેરેનું યજ્ઞ કરવું. એવું તેનું બેલવું સાંભળીને મે તે
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૮ ]
ભ્રાંતિવડે તું શું ખકે છે? અન્ય શબ્દના અર્થ
તેને કહ્યું. હે ભાઈ આ એમ થતા નથી. અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય જેથી બીજા વાન્યની ઉત્પતિ ન થાય તે સમજવો. અને તે આપણા ગુરૂએ પાકી રીતે આપણને સમજાવ્યા છતાં તું કેમ ભુલી ગયા ? ત્યારે પર્વત કેહેવા લાગ્યો કે નારદ, મારા પિતાએ મને અજ શબ્દનો અર્થ ખકરો કહ્યા છે. ને નિઘંટ. માં પણ એમજ કહ્યુ છે. મુખ્ય અને ગાણ હોય છે,
ત્યારે મેં કહ્યું કે, હરેક શબ્દની અર્થ કલ્પના તેમાંની ગાણુ અર્થ કલ્પના ગુરૂએ આપણને કહી છે; કેમકે ગુરૂ ધર્મના ઉપદેશ કરનારા છે, અને ભ્રાંતિ ધર્મ સ્વરૂપ છે, તેના વિસ્વાસ તં કરતાં તેથી વિરૂદ્ધ કામ તું શા સારૂં કરે છે? એથી પુન્યને ખ઼દ લે પાપ થનાર છે, એવું સાંભળીને તેણે મારો તિરસ્કાર કરયા, ને કેહેવા લાગ્યા કે તારા કહ્યા પ્રમાણે ગુરૂએ અર્થ કહ્યા નથી. ખકરો તે। મેષ શબ્દ ના અર્થ છે. ગુરૂએ કહેલા શબ્દાર્થને ઉલંઘન કરીને તથા પોતાનો ધર્મ મુકીને અહંકાર વડે મિથ્યા ભાષણ કરતાં તને ઠંડ ભય થતું નથી ? માટે હવે તુ તાહારૂં' મત સ્થાપન કર, ને હુ માહારૂં ચલાવું છું. જેનું સાચું હશે. તે ચાલશે. એમાં જે હારે તેની જીભ કાપી નાંખવી, આપણે બેઉ વચ્ચે સાક્ષી આપણા રવાધ્યાયી વસુ રાજાને કરવો. એવું તેનુ પેાલવુ સાંભળીને મેં કહ્યું કે મારે તે માન્ય છે. કેમકે સાચુ બાલનારામાં અભિમાન ન રાખવો.
પછી અમે બેઉ જણ ત્યાંથી ઉઠચા. તે વખતે પર્વત પોતાના ઘરમાં ગયા, ત્યારે તેની માતા તેને કેહેવા લાગી કે હે પુત્ર, તારા ખાપે તે અજ શબ્દના અર્થ ત્રણ વર્ષનું ધાન્ય કહ્યા છે, તે કહેતી વખત ઘરના કામમાં છતાં મ સાંભળ્યું હતું. તે ફૅરવવાને તે અહંકાર વડે જીભ કપાવવાનો પણ કરયા છે તે યોગ્ય નથી. કહ્યું છે કે, “વિચાર ન કરતાં કાર્ય કરનારો પુરૂષ વિપત્તિને પામે છે” ત્યારે પર્વત કેહેવા લાગ્યા કે, મારૂં એ ખાલવું કેવળ અવિચારનુ છે; તે વાત ખરી, પણ હવે એ વચન સત્ય થાય તેવો ઉપાય કર, નીકર મને મા દુ:ખ થશે. પછી તેની માતાએ જાણ્યું કે પુત્રને ઘણી પીડા થશે. તેના નિવારણ કરચા વિના છુટકોજ નહી. કહ્યું છે કે, “પુત્ર સારૂ માતા શુ” ન કરે ? પછી તેની માતા વસુ રાજા પાસે ગઈ. તેના આદર સત્કાર કરીને કહેવા લાગી :—હે માતાજી, આજ મેં સાક્ષાત ક્ષીરદખક ગુરૂનાં દરશન કરચાં, એવા ભાવ તમને જોતાંજ મારા મનમાં આવી ગયે
હવે હું તમને શું આપું? ને તમને શાની ઈચ્છા છે? ત્યારે ગુરૂપની
Page #41
--------------------------------------------------------------------------
________________
'
( ૩ ) કહેવા લાગી. હો રાજ મને પુત્રભિક્ષા આપ, પુત્ર વિના બધુ શુન્ય છે. ધ ] ન, ધાન્ય તથા પુસ્તકો વગેરેને પુત્ર વિના શુ કરાય ? તે સાંભળીને વસુ કહે. વા લાગ્યું કે હે માતાજી એ પર્વત મને પાલન તથા પુજા કરવા યોગ્ય છે. કેમકે ગુરૂપુત્રની પાસે ગુરૂની પેઠે વરતવું એવી ભ્રાંતિ છે? તેને કોણે પીડા દીધી છે? કોને મત્યુ આવ્યો છે? હે જનની મારા ભાઈને કોણ મારનાર છે? ને તેને શું દુ:ખ છે ? તે કહે. ત્યારે તેણે નારદનું આવવું, પ્રસંગે તેનું ભાષણ થવું, અજ શબ્દના અર્થ વિશે વાદ, તે વિશે બેઉએ પણનું કરવું, તથા તે બાબત રાજાનું સાક્ષી રહેવું. ઈત્યાદિક સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. પછી દીનતાથી કહેવા લાગી કે હે રાજા અજ શબ્દનો અર્થ તને બકરો કહેવો જોઈએ, તે વિના મારા પુત્રને મહા દુઃખ થનાર છે. કહ્યું છે કે જે મોટા પુરૂષ છે તે પરોપકાર અર્થે પોતાના પ્રાણ પણ દે છે તો વાણી તે શા હિસાબમાં છે?” ત્યારે વસુ રાજા કહેવા લાગ્યા, હે માતાજી હું ખોટું કેમ બેલું? કહ્યું છે કે “પ્રાણ જાય તો પણ સત્યવતા પુરૂષોના મુખમાંથી અને સત્ય બોલાતું નથીવળી કહ્યું છે કે “હરેક પુરૂષે કદી પણ જૂઠું બોલવું નહી” ઈત્યાદિક વાકાને તથા ધર્મને બાધિત એવા એ કામ સિવાય બીજુ જે કહેશે તે હું કબુલ કરીશ. હું માતુશ્રી ગુરૂની વાણી અન્યથા કરવાથી માં હા પાપ લાગે છે, તે પછી ખાટી સાક્ષી પુરસ્યાથી જે થાય તેનું શું પુછવું. તથાપિ પુત્રનું વાક્ય સાચું કર. એવું તેનું ક્રોધે ભરેલું બોલવું સાંભળીને તેણે કબુલ કરયું. પછી તે ક્ષીરદંબકની સ્ત્રી મનમાં રાજી થઈને પિતાના ઘેર ગ '
: જે દીવસે હું તથા પર્વત બેઉ મળીને વસુ રાજાની સભામાં ગયા. ત્યાં ને ગુણશાલી, હંસ જેમ પોતાની ચાંચ વડે ખીર તથા નીરને જુદાં કરે છે, તેને પોતાની બુદ્ધિ વડે સારને અસારનું વિવેચન કરવા વાળા મહા સભ્ય ૫ બેઠેલા હતા. અને જેમ નક્ષત્ર ગણમાં ચંદ્રમા શેભે, તેમ અધર રહેલી સ્ફટિક શિલા ઉપર બેઠેલો રાજા વસુ શોભતો હતો. તેવા પ્રસંગે અતિ, ઉમંગે બેઉ સંગે જઈને તે સભામાં. અમારી સર્વ વાત સંભળાવીને કહ્યું કે, અમારા ગુરૂએ કહેલા અજ શબ્દના અર્થ વિશે અમારો વાદ થયો છે, તેનો ન્યાય કરાવવા સારૂ અમે અહીં આવ્યા છીએ. હે
રાજ તું સત્યવાદી છે, માટે બરાબર ઈનસાફ કરીશ એમ અમે પાકું સ. Iીમજીએ છીએ., પૂથ્વી તથા આકાશની વચ્ચે જેમ સુર્યની સાક્ષી છે, તેમ આ
Page #42
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
=
=
=
=
E
( ૧૪ ) આ બેઉ વચ્ચે તું સાક્ષી છે. બ્રહ્માંડમાંની ઘટપટાદિક સર્વ વસ્તુ કેવળ સત્યના યોગે વરતે છે. સત્ય વડે વરસાત પડે છે, તેમજ દેવતા પણ સ
કરી પ્રસંન થાય છે. રાજા તે આટલા બધા મુલક મેળવ્યાનું કારણ પણ સત્યજ છે. માટે આ અમારા વિવાદમાં તારા સત્યને જે ઊચિત હોય તે કહે. આપણુ ત્રણે જણ ગુરૂ પાસે ભણતાં અજ શબ્દનો અર્થ શું શીખ્યા છીએ. ને તે શબ્દને અર્થ શું છે? તે અપક્ષપાતળા કહે ત્યારે વસુ રાજા મૃત્યુના વશ થયો થકો પોતાના સત્યને એક કોરે રાખીને ગુરૂએ અજ શબ્દનો અર્થ બકરો કહ્યું છે એમ કહ્યું.
એવી માહા કુર સાક્ષી વસુ રાજાએ આપવાથી અંતરિક્ષ રહેલા દેવતાઆથી સહન ન થયું. તેથી પેલી સફટિક શિલાના સિંહાસનને ચૂર્ણ કરીને તે સભામાં બેઠેલા સંપુર્ણ પુરૂના દેખતાં પૃથિવીના પતિ વસુને જમીન ઉ. પર પટકા. ખોટું બોલવાથી પેલા જે દેવ, તેઓએ માસ્યાથી તે વસુ રાજા નરકમાં ગયો. તેના પુત્ર વસુ, ત્રિવસુ, વાસ, શ, વિભાવસુ, વિવાવસુ, સુર, તથા મહાસુર પિતાના બાપને રાજ્યમાં છતાં તેઓને પણ દેવતાઓએ મારી નાખ્યા. તે આઠ, મરીને નરકમાં ગયા ને બીજા બે નાશી ગયા અને પરવતને પણ નગરના લોકોએ પાપી જાણીને શહેરમાંથી કાંઠાડી મુક તેણે કોઈ દુષ્ટ દેવતાની મદતથી ભેળા લોકોને આ હીંસા રૂપ યજ્ઞ ઘોર નરકમાં લઈ જનારી કયા શીખવી.
તે દીવસથી એ અઘોર હીંક્ષા બ્રાહ્મણોના કહેથી અજ્ઞાન જ કરે છે માટે હે રાવણું તું તેનું ની વારણ કર, એવાં નારદનાં વાંકો સાંભળીને રાવણે તે માન્ય કીધું, અને મત રાજાએ રાવણની આજ્ઞાથી નારદ પાસે માફ માગી તથા તેને ઘણું આદરસત્કાર કરીને વિદાય કરો, તે વાર પછે મૃત રાજા રાવણને પુછવા લાગે, જે પુરૂષ કોણ હતું કે જેણે તમારી હીંમત વડે મને આ ઘર કર્મ કરતે. નીવાર્યો તે વારે મુત રાજાને રાવણ નારદની ઉત્પતી કહેવા લાગ્યો.
પુરવે એક બ્રહ્મરૂચી નામને બ્રાહ્મણ હતું, તે કોઇ પ્રસંગે તાપસ થે તે વારે તેની કુરમી નામની સ્ત્રી ગર્ભવતી હતી. અને તે પોતાના પતીનાજ આશ્રમમાં રહેતી હતી.
એક દીવશ તે આશ્રમમાં કેટલાક સાધુએ આવ્યા. તેમાંનો એક - સાધુ તે તાપસ બ્રાહ્મણને કહેવા લાગ્યું. તે સાધુ તે આ સંસારના ભય થકી
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
ગૃહવાસ મુકયા. તે ઘણું સારૂ કહ્યું; પણ વિરક્ત થયા છતાં આ દુ:ખ રૂપ સ્રીમાં ખાશક્તિ કરચાથી ગૃહેવાસ કરતાં આ વનવાસમાં શુ અધિક મળવાનું છે? એવુ, સાંભળીને #રૂચિ તાપસે તેજ વખતે તેની પાસેથી દીક્ષા લ ને શ્રી જિનસાસનને અંગીકાર કહ્યું અને તેની સી પણ મિથ્યાત્વને સુકીને તથા શુદ્ધ શ્રાવિકા થઈને ત્યાંજ રહેવા લાગી. પછી તેને માંસ પુરા થએથી એક પુત્રને પ્રસવી. તે ખાળક જન્મતી વખત રડયાં નહીં તેથી તેનુ નામ નારધ રાખ્યું. કોઇએક સમયે કાંઇ કારણને લીધે તે ખાળકને આમમાં મુકીને પોતે ખાહેર ગઇ. તે વખતે જુંભક નામના દૈવતાએ તે ખાળકનું હરણ કહ્યું પછી તે શ્રાવિકા આશ્રમમાં આવી જુવે છે તો પોતાના પુત્ર દેંખાયા નહીં. તેથી મહા શાક કરતી થકી વૈરાગને પામીને એક ઇંદ્રુમાલા નામની સાધવી પાસે જઇ તેણે દીક્ષા લીધી.
જંભક નામના દેવતાએ નારદનું સારી રીતે પાલણ પોષણ કર્ડ્સ. કેટલાએક શાસ્ત્ર ભણાવ્યા. ક્રમે કરી આકાશ ગામિની વિદ્યા આપી. પછી ત્યાં નાસ્ત્ર અણુવ્રત ધારણ કરવા લાગ્યા. એમ કરતાં નારદની યવન અવસ્થા થ ઈ. તેણે પ્રથમથીજ શિખા રાખી હતી તેથી તે યતિ અયતિ મેહુથી જુદા દેખાવા લાગ્યા. કજીયા જોવાને શાકી, ગાયન તથા નૃત્ય જોઈને જેને કાતક થાય; ખેાલવામાં મહા પ્રવિણ, કામ વિકાર થકી રહિત, અત્યંત દયાળુ, તેમજ વીર તથા કામી લોકોની સધિ તથા વિગ્રહ કરવામાં અતિ કુશળ થયા. પગમાં ચાખડી, માથામાં ટોપી, તથા હાથમાં કેમ ડર્ડી લઈને ગમે ત્યાં ફરે. એને કોઇ આડી છડી કરે નહી. દેવતાએ પ્રતિપાલન કચ્ચું તેથી પૃથ્વી ઉપર એ દેવઋષિ નામે વિખ્યાત છે. ખાળ બ્રહ્મચારી છતાં પોતાની ઇચ્છા વડે પૃથ્વી ઉપર વિચરે છે. એવે લોકો નારદ કહે છે. એવી રીતે રાવણે મરૂત રાજાને નારદના વૃત્તાંત કહ્યા તે સાંભળીને હરિષત થયા થકો મત રાજાએ રાવણ પસે પોતાના અપરાધની ક્ષમા કરાવી. પોતાની પ્રભા નામની કન્યા ઉપવર થઇ છતાં મરૂત રાજાએ તે રાવણને દીધી. રાવણે અતિ આનંદ સહિત તેની સાથે વિવાહ કા.
ત્યાર પછી તે વાયુ જેવા પરાક્રમ વાળા, તથા મરૂત રાજાના યજ્ઞને તોડનારા રાવણ ત્યાંથી ચાલ્યા મથુરા નગરીમાં ગયા. એ વાત ત્યાંના હરિવાહન રાજાએ જાગતાંજ હાથમાં ત્રિશુલ લીધેલા પેાતાના મધુ નામના પુત્ર હિત રાવણની સામે આવ્યો. તે જોઈને તથા મારા વિશે એની ઘણી ભક્તિ
Page #44
--------------------------------------------------------------------------
________________
+
:
-
'
-
| ( ર ) છે એમ જાણીને રાવણ રાજી થયો. અને તેને પુછવા લાગે. હે હરિવહન રાજ, આ તારા પુત્રને ત્રિશુલ રૂપ આયુદ્ધ કયાંથી મળ્યો? એટલામાં હરિવાહને તેને ઉત્તર દેવા વિશે પિતાના પુત્રને શાન કરી. તે જાણીને તેનો મધુ નામને પુત્ર રાવણને કહેવા લાગ્યો. હે દશકંધર, એ મારા પુર્વ જન્મના ચમક નામના મિત્રે મને આપ્યો છે. તેણે એ આપતી વખતે મને કહ્યું કે, ઘાતકી ખડ નામના દ્વીપમાંના એરાવત નામના ક્ષેત્રમાં એક શિવદાર નામનું નગર છે, તેના સુમિત્ર નામના રાજાના પુત્રનો એક પ્રભવ નામનો શેવક હતા. તેમની બેઉની વચ્ચે વસંત અને કામદેવની પેઠે મિત્રાચારી હતી. તે બેઉની બાલ્યાવસ્થા છતાં એક ગુરૂ પાસે જઈને કળા શિખ્યા. પછી અશ્વિનિકુમારની પેઠે નિત્ય સાથે કીડા કરવા લાગ્યા. સુમિત્રની પાવન અવસ્થા થઈ ત્યારે તે નગરનો રાજા થયા. તે વખતે તેણે પોતાના પ્રભાવ નામના મિત્રને ઘણી સંપત્તિ આપી. એક વખતે તે સુમિત્ર રાજા અસ્વકીડા કરવા સારૂ ઘોડા ઉપર બેશીને બાહર નીકળ્યો. તે ઘોડે તેને એક મોટા વનમાં લઈ ગયો. ત્યાં કોઈ એક પલિપતિ રાજાની વનમાલી નામની કન્યા સાથે લગ્ન કરીને તેને સાથે લઈ પોતાના નગરમાં આવ્યો. તે વખતે તે રૂપ ધવન શાલિની કન્યાને પ્રભવે દીઠી. તેને જોઈને તે કામાતુર થયો થકો કૃષ્ણપક્ષના ચંદ્રમાની પેઠે દિવશે દિવસે ક્ષીણ થવા લાગ્યો. પોતાના મિત્રને મંત્ર તથા તંત્રથી અસાધ્ય જોઈને સુમિત્ર રાજા તેને પુછવા લાગ્યો. હે પ્રભવ, તને શી પીડા છે? તે મને કહે ત્યારે પ્રભવ કહેવા લાગ્યો કે હે સુમિત્ર, મને જે પીડા છે તે તેને કહેવા યોગ્ય નથી. જો કહીશ તો તેથી તેને કલંક લાગશે. ત્યારે રાજા મટા આ ગ્રહથી પુછવા લાગ્યો, ત્યારે તેણે ના ઈલાજથી તેને કહ્યું કે હું મારા પ્યારા મિત્ર તારી સી વનમાલાને જોઈને તે વિશે મારી ઈચ્છા થએથી આવી દશા થઈ છે. એમ સાંભળીને તથા હશીને રાજા તેને કહેવા લાગ્યો કે, હે મિત્ર, તારા સારૂ હું મારું રાજ્ય પણ કુરબાન કરી દે, તે પછી આ સીની શું બિશાદ છે? આજથી એ સ્ત્રી મેં તને આપી. એમ કહીને ત્યાંથી ઉઠીને પિતાના ભુવનમાં ગયે. સધ્યા સમયે પોતાની સામે એક દુતિની સાથે દાસીની પેઠે મોકલાવી દીધી. ત્યાં જઈને તે વનમાલા તેને કહેવા લાગી, હે પ્રભવ રાજાએ મને તમને સેંપી છે, તે માટે હું અહીં આવી છું. કેમકે ૫તિની આજ્ઞા સીએ માન્ય કરવા યોગ્ય છે. મારા ભરથારની તમારી ઉપર એટલી પ્રીતિ છે કે તમારા અર્થે તે પોતાના પ્રાણ દેવાને પણ પાછળ હઠનાર
Page #45
--------------------------------------------------------------------------
________________
• ( ૪૩ ) નથી, તે પછી મારા જેવી દાસીની તે શું મિશાદ ? તેમ છતાં તમે આ છે લા ઉદાસી કેમ જણછો ? મારી સામે ન જેવાનું કારણ શું? ત્યારે પ્ર. ભવ બોલ્યા, હે વનમાલા મારા જેવો બીજો કોઈ પણ લજ્જ હીન નથી. મને ધિકાર છે, સુમિત્ર તો સત્યની મુર્તિજ છે. અરેરે !!! જેને મારા વિશે આટલો સજજન ભાવ! જે મારા સારૂ પ્રાણ રેવાને પણ તત્પર છે ! મે કહેતાં વેત જ જેણે પોતાની સ્ત્રીને મારી પાસે મેકલાવી દીધી ? એ અસ હ્ય કર્મ કરવાને એ વિના બીજા કોઈ પણ તત્પર થાય નહીં. મારા જેવો નિટુર બીજો કોઈ માગનારો નથી, અને એના જેવો કલ્પવૃક્ષ બીજો કોઈ દાની નથી. હે વનમાલા તુ મારી માતા છે, ને હું તારો પુત્ર છું. માટે પાછી રાજા પાસે જા; આ દુનિયામાં મારા જેવા પાપ કરનાર બીજે કઈ ! મને જણાતો નથી.
ઈત્યાદિક પ્રભવનું બોલવું પશ્ચાતાપ ભરેલું સાંભળીને તે રાણી પાછી આવીને તે સર્વ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ મિત્રનું સત્યપણું જે ઈને અત્યંત રાજી થયો. અહીં પ્રભવ પોતાના મનમાં પશ્ચાતાપ કરતે થકો એક ભયંકર ખડગને હાથમાં લઈને મરવા તઈચાર થયો. એટલામાં સુમિત્ર રાજા તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હે મિત્ર સાહસકર્મ કહી પણ કરવું નહીં. આ ખડગ તું હાથમાંથી નિચે નાંખી છે. તો પણ તેણે ન મુકવાથી રાજાએ પિતાના હાથે કરી લઈ લીધુ. તે વખતે તે પ્રભવ મહા લજ્જાપમાન થઈને પોતાનું માથું નિચું ઘાલ્યું. તે જાણે પૃથ્વિમાં પેસવાને વિચારજ કરતો હોયની ! એ જણાયો. તે જોઈને સુમિત્ર રાજાએ ઘાણી પ્રકારે તેને સમજાવીને કાંઈક સારી દિશા ઉપર આર્યો. ત્યાર પછી પુર્વની પિઠ મિત્ર ભાવ રાખીને કેટલાએક કાળ સુધી રાજ્ય કરીને અંતે દીક્ષા લઈ સવા પછી તે રાજા ઈશાન દેવ થયો. ત્યાંી ચાવીને મથુરાના સ્વામી હરિવહન રાજાની સ્ત્રી માધવીના પેટે તું મધુ નામનો પુત્ર થયો. અને પ્રભાવ પણ ઘણા કાળ સુધી ભવમાં ભટકીને વિશ્વાવસુ રાજાની સ્ત્રી જ્યોતિમતિના પ કુમાર નામના પુત્ર થયો. તે ભવમાં આકરો તપ કરયાથી કાળ કરી, ગયા પછી આ હું ચમરેદ્ર નામનો દેવતા થયો છું. એમ કહીને તેણે મને આ ત્રિશુળ આપ્યું, હે રાજા આ ત્રિશુળ બે હજાર જોજન દુર જઈને પિન તાનું કામ કરી પાછું આવે છે. એવું મધુકુમારનું ભાષણ સાંભળીને તથા તેની ભક્તિ અને શક્તિ જાણીને તેને પોતાની મનારમા નામની કન્યા ૫
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૪૪ ) | રણાવી દીધી. ત્યાર પછી અઢાર વર્ષ સુધી દિગ્વિજ્ય કરીને મેરૂ પર્વત ઉ. પર આપે. ત્યાં પાંડુક નામના વનમાં ચિતવંદન કરવા સારૂ ઉત્કંઠા સહિત પોતાની સર્વ સંપત્તિ વડે આવ્યા. પછી ચિત્યની પુજાદિક કરવા લાગ્યો.
પિતાના કુંભકર્ણાદિક ભાઈ તથા સૈન્ય વગેરેને ઈદ્ર રાજાના એક નળમુબર નામના દિપાલને પકડવા સારૂ તેના દુવંધ્ય નામના નગરમાં મોકલ્યા. તે નગર એક જ વિશ્વર્ણ છે, આશાલી વિદ્યા વડે જેને અગ્નિમય કિલ્લે છે, નગરમાં સર્વ અગ્નિમય યંત્રે છે, તેમાં નલકુબર રાજા પિતાના પરિવાર સહિત રહે થકો અગ્નિની પેઠે શોભતે હતો. એવા અપુર્વ નગરને કુંભકર્ણાદિક રાવણના યોદ્ધા જેવા લાગ્યાથી જેમ ગ્રીષ્મરૂતુમાં મધ્યાનના સુની સામે સુઈ ઉઠેલો પુરૂષ જોઈ શકે નહીં, તેમ તે નગરની સામે તેમ નાથી જોવાયું નહી. પછી તેમણે વિચાર્યું કે આ દુર્લધ્ય નગર આપણાથી છતાય એવું જણાતું નથી. એમ જાણીને મનમાં ખિન્ન થયા થકા તે મું. ભકર્ણાદિક ત્યાંથી પાછા ફરીને રાવણ પાસે આવ્યા, ને ત્યાંનો સવે વૃતાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને રાવણ પિતે ત્યાં ગયો. તેઓએ કહ્યા પ્રમાણેજ તે નગર જોઈને પિતાના ભાઈઓ સહિત રાવણ વિચાર કરવા લાગ્યો કે આ કિલ્લો કેમ લેવાય? એટલામાં તે નલકુબર રાજાની સ્ત્રી ઉપરંભા રાવણ ઉપર આશકત થઈ થકી તેની પાસે પોતાની એક દાસીને મેકલી. તે આવી કહેવા લાગી કે હે રાવણ મુર્તિમાન જયશ્રી જેવી નલકુબર રાજાની સ્ત્રી ઉ. પરંભા તારા ઉપર મેહિત થઈને તને ચાહે છે. તારા ગુણે વડે જેનું અં તકરણ હરાઈ ગયું છે. એવી તે ઉપરંભા કેવળ શરીરે કરી ત્યાં રહી છે. પણ તેનું મને તારી પાસે છે. તેને ગ્રહણ કરચાથી આ કિલ્લાને રક્ષણે કરનારી આશાલી નામની વિદ્યાને પોતાના આત્માની પેઠે તું વશ કરીશ. ને તેના વેગે નલકુબર સહિત આ નગર તને મળશે. એમાં દેવે રાખેલું સુદર્શન નામનું ચક્ર પણ તને મળશે. એવું તે દાસીનું બોલવું સાંભળી રાવણ કાંઈક હશીને તેણે વિભિષણ સામે જોયું ત્યારે વિભિષણ તે દાસીને કહેવા લાગ્યા કે હે દુતિ તે જે કહ્યું તે ઠીક છે, ને અમારે માન્ય કરવા - ગ્ય છે. એવું મોઘમ કહીને તે દાસીને તેણે રાજા દીધી. તે વખતે રાવણ ફોધ કરીને કહેવા લાગ્યો કે હે ભાઈ આપણા કુળને જે વિરૂદ્ધ છે તે તે કેમ અંગીકાર કર્યું? હે મુરખ આપણા કુળમાં જન્મેલા લોકોએ પર સા તરફ મન પણ દીધું નથી, તેમ છતાં તે કેમ તે કબુલ કરચાથા યુદ્ધમાં તરૂને
- ના નારા
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૪૫ )
==
=
===
===
=
=
પીડ બતાવવા જેવું થયું. જે શબ્દ આપણા કાનને પણ કલંક ચડાવે, તે તે. વાણીથી કહાડયું ! હે બિભીષણ તારી એવી બુદ્ધિ કેમ થઈ છે ? જેથી આ
હું નિશ્ચય કરે છે. તે સાંભળીને બિભીષણ રાવણને કહે છે, કે રાવણ કેધ કરવાનું કારણ નથી. જે વિશુદ્ધ અંત:કરણવાળા પુરે છે તેમને લાણીથી કલંક લાગતું નથી. આ અશાલી નામની વિદ્યા તને મળવાથી તાહારો શતરૂ નલકુબર વશ થાય એટલા સારૂ હું એમ બોલ્યો છું; પણ તેના અં.. ગીકાર કરવા વિશે મારું બોલવું નથી. પોતાનું કામ થયા પછી તેને હક યુકિતથી સમજાવજે, એવી રીતે બિભીષણ બોલે છે એટલામાં આલિંગન ક. રવાને અતિ લંપટ એવી ઉપરંભા ત્યાં આવી. તે નગરનું રક્ષણ કરનારી આશાલી નામની વિદ્યા તેણે રાવણને આપી, તેથી યંત્ર વડે રહેલાં શસ તથા અસ સર્વ નિષ્ફળ થયાં. તે વિદ્યાના પગે તે અગ્નિમય કિલ્લાનું - રણ કરીને પોતાના સિન્ય સહિત તે દુર્લધ્ય નામના નગરમાં પિઠો. ત્ય તે નલકુબેર રાવણની. સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થયો; તેને આવતો ને જેમ ચામડાની ધમણને હાથમાં ઝાલીએ; તેમ બિભીષણે પોતાના હાથે તેને પકડી લીધો. તેમજ દવ તથા અસુરને અજય એવું ઈ સંબંધી દુર્ધર સુદર્શન ચક્ર, તે પણ લઈ લીધું. ત્યારે લાચાર થ થકી નલકુબર રાવણને નમ્યા. તે જોઈને રાવણે તેનું નગર રાજી ખુશીથી તેને પાછું આ
પ્યું. પછી તેની સી ઉપરંભાને બોલાવીને રાવણ તેને ઉચિત વાકય કહેવા લાગે કે હે ઉપરંભા, મને નો એ જે આ તારો પતિ તેનું તું સેવન કર. આ વખતે તેમને આશાલી વિદ્યા આપી તેથી તું મારી ગરૂપે થઈ છે મને તે સર્વ પર સી માતા તથા બ્રેન જેવી છે. તું કાંઈક પાછળ ફરીને તારા કુળ તરફ નજર કર. કાશધ્વજ રાજાની સ્ત્રી સુંદરીના પેટે તારૂ જ. ન્મ થયું છે, તે તારા માતા પિતા તથા કુળને તું કલંક નહી લગાડ. હવે એવી વિપરીત બુદ્ધિ મુકી દે.' એમ કહીને તેને નલકુબર રાજાને સ્વાધીન કરી. પછી તે નલકુબર રાજાને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ ૨. અનુપુર નગરમાં ગયો. : }
રાવણું આવ્યો એમાં પણ મહા બુદ્ધિમાન જે સહસ્ત્રાર રાજા તે પિતાના પુત્ર ઈદ્રને કહેવા લાગ્યો કે હે પુત્ર અમારા વશમાં તું મહા માકમી થશે, પોતાના બળે ફરી બિન રાધિઓએ આવીને સ્વમુળને ભ્રષ્ટ -
-
અબજ
Page #48
--------------------------------------------------------------------------
________________
સું તે કેવળ તે તારા નામથા જ કર્યું છે, પણ આ વખતે કાંઈકે મારું બોલવું સાંભળવું જોઇએ. કેવળ પ્રાક્રમ કયાંક દુઃખનું કારણ થાય છે. માત્ર પ્રાકમ વડે સિંહાદિક પશુઓનો નાશ થાય છે. આ પૂ4િ ઉપર એકથી એક બળવાન ઉત્પન્ન થાય છે. હું સર્વ થકી બળવાન છું એ અહંકાર કોઈથી પણ ન થાય. તેમજ આ વખતે સર્વ વરમાં શ્રેષ્ઠ એક રાવણ નામે મહા શુરવીર ઉત્પન્ન થયા છે, જેણે પોતાના પ્રતાપ વડે સૂર્ય જે પ્રા. કમી જે સહસાબુ તેને બાંધ્યું, લીલા માત્ર કરી જેણે કલાસ પર્વત ઉપાશે સત રાજાના યજ્ઞને તેડા, જંબુદ્વિપના સ્વામી યક્ષે જેના અંતઃકરણને ફરી નહી, શ્રી અતંતજિન સામે પોતાની હાથની નાડી કહાડી વિણામાં તાર કરીને જેણે મધુર ગાયન કર્યું; તેણે કરી પ્રસન્ન થએલા ધરણે ત્રિ. ભુવનને જીતવાવાળી એક અમોઘ શક્તિ નામની વિદ્યા તેને આપી છે. પિતાની બે ભુજાની પેઠે જેના બે ભાઈઓ છે, ને જે સુકેશી નામના રાક્ષસ કુળમાં મુરની પેઠે દીપે છે, જેણે લીલા માત્ર યમ રાજાને નાડો. વૈશ્રવણ લો. કપાલ સ્થા વાલીના ભાઈ સુગ્રીવને જેણે પોતાના સેવક કરયા. અગ્નિ જેવા કિલ્લાવાળા દુર્ભાધ્ય નગરમાં પેસીને જેના બિભીષણ નામના ભાઈએ નલકુબર રાજાને બાંધી લીધો. એ પ્રલય કાળની અગ્નિ જેવો રાવણ તારા ઉપર ચડી આવ્યો છે, તે નર્મતારૂપ અમિત વૃષ્ટિ વડે શાંત થશે, એ શિવાય બીજા કોઈ ઉપાયથી શાંત થનાર નથી. તેને તારી રૂપિણી નામની માતા સ્વરૂપવાન કન્યાને આપ. તેથી તેની સાથે તારી પ્રીતિ બંધાશે. એવું પિતાના બાપનું બેસવું સાંભળીને ઈદ્ર રાજા ધમાં આવ્યો થકો કહેવા લાગ્યો કે, હે તાત જે આપણને મારવા યોગ્ય તેને આપણી કન્યા કેમ આપીએ ? એ ની સાથે આપણું આજનું વિર નથી, પણ આપણા વંશપરંપરાગતનું છે. પૂર્વે મારા પિતામહ વિજયસિંહ પકડીને માર હતા, તે તને કેમ યાદ આવતું નથી ? માટે એના માલી નામના પિતામહની જેવી પુર્વે અવસ્થા કરી હતી તેવી એની પણ કરીશ. હે તાત શું કર નહી, મનને ધેર્ચ આપ; તું પોતાના પુત્રને પ્રાક્રમ શું જાણતો નથી ? એવી રીતે પીતા પુત્રનું ભાષણ ચાલે છે, એટલામાં રથનુપુર નગરને રાવણે આવી ઘરે ઘા. પ્રથમ રા
વણે પોતાના એક દુતને સામ કરવા અરૂ ઈ રાજા પાસે મિક. તે ઈદ્ર ન રાજી પાસે આવીને યુક્તિ વડે તેને સમજાવવા લાગે છે ઇજ આ પૃથ્વી
Page #49
--------------------------------------------------------------------------
________________
-
-
---
--
-
--
----
---
--
-
ઉપર જે રાજાએ વિદ્યા અને સાધુ બળે કરી મહા ગતિ છે, તે પણ સારુ વણને કર ભાર આપે છે. આજ દિવસ સુધી તારૂં સમણુ નહતું, તથા તારી નર્મતા વડે જેમ તેમ આટલો વખત ગયો, હમણાં આ તારો ભકિતના વખત છે, ત્યારે હવે ભક્તિ અપવા ન બતાવું. ભકિત ક્યા શક્તિ થકી હીન થઇને યુદ્ધ કરીશ તો પછી દીવાને પામીશ. એમાં તે ઇતનાં વાઈ સાંભળીને ઈદ્ર રાજા તેને કહેવા લાગ્યો કે હે જસુ, જે હલના રાજાઓ હતા તેમણે આજ દિવસ સુધી રાવણની પુજા કરી; તેથી એ આટલો બધો 9ન્મત્ત થઈને મારી પાસેથી પોતાને પુજાવવાની ઈચછા ફરે છે, તે ન કરવી છેઇએ. આજ દિવસ સુધી તો જેમ તેમ રાવણને વખત સુખે ગમે, પણ આ વખત એના કાળરૂપ થયો છે એમ સમજ. ત્યારે તું અહીંથી જઈને તારા સ્વામીને પોતાની ભક્તિ અથવા શકિત બતાવવાનું કહે. પિતાની ભક્તિ અથવા શક્તિ બતાવશે નહી તે તે નાશ પામશે. તે સર્વ વૃત્તાંત (તે રાવણને આવી કહ્યું. એમ સાંભળીને મહા ઉત્સાહ છે જેને, એ રાવણું મા હા કોપાયમાન થઈને યુદ્ધ કરવા સારૂ પિતાના સૈન્ય સહિત તત્પર થયો. અહીં ઈદ્ર રાજા પણ રથનુપુર નગરમાંથી બહેર નિકળ્યો, કહ્યું છે કે જે વિર પુરૂષ છે તે બીજા શુરવીરનો અહંકાર સહન કરતા નથી.” પછી યુ. દ્ધને આરંભ થયો. તેમાં સામતની સામે સામત, સિનીકની સામે સિનીક, તથા સેન્યાની સામે સેન્યા થઈને પરસ્પર લડવા મંડી ગયા. તે વખતે સંવર્તકમેઘ, તથા પુષ્પરાવર્તમેશની પેઠે બેઉ સિન્ય તથા રાઓનું યુદ્ધ થવા લા ગ્યું. તે વખતે ઈદ્ર રાજાના શુરવીરોએ એટલાં બાણ છેડ્યાં કે જાણે વરસાત થતો હેયની? તે જોઈ રાવણ ભુવનાલંકાર નામના પોતાના હાથી ઉપર આરૂઢ થયો થકો હાથમાં ધનુષ્ય બાણ લઈ પોતે મારવા મંડી ગયે, સામે ઈદ્ર પણ તેવી રીતે જ મારવા લાગ્યો. કોઈ કોઈથી હટે નહી. બેઉ રાજા વચ્ચે એવી હણમાર થયાથી તેઓના હાથીઓ એક એકને આવી વળગ્યા, ને પિતાના દાંત વડે એક બીજાને મારવા લાગીયો. તે એવા જોસથી વઢવા લાગીયા કે, તેમના દાંત મારતી વખતે તેમાંથી અગનિની તણખી નિ, કળવા લાગી. પછી જેમ વિરહણી સ્ત્રીના હાથમાંથી કાંકણ નિકળી જાય, તેમ તેમના દાંતોમાંના સોનાનાં કાંકણે પૃથ્વિ ઉપર પડ્યાં. દાંતે ભાગી ગયાથી ક્ષીણ થએલાં તેઓનાં શરીરમાંથી તથા તેના ગંડસ્થળમાંથી મને ની ધારાની પેઠે લોહીની ધાર નિકળવા લાગી. તેમની ઉપર બેઠેલા રા છે
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૪૮ )
વણ, તથા ઈદ્ર રાજા ક્ષણમાં ભાષાથીત ક્ષણમાં ખાણે કરી, તથા ઘડીકમાં પુદ્દગલ વડે એક બીજાને મારવા લાગીયા. એવી રીતે તે બેઉ પરાક્રમી પરસ્પરનાં અસ્ત્રા તાઠવા લાગીયા. એક અગતિ અન્ન નાંખવાથી બીનએ વર્ષીત અસ્ત્ર નાંખ્યું. એવી રીતે ઉત્સર્ગ તથા અપવાદની પેઠે એક ખીજાને કરવા લાગીયા, એમ કરતાં કરતાં ગઉ પાસે આવી ગયા, તે વખતે રાવણે પોતાના હાથી ઉપરથી કુદકા મારી તેના હાથી ઉપર જઇને ઈંદ્રના હા થીના ભવતને મારીને ઈંદ્રને પકડયો. તે જોઇને રાક્ષસાના વી૨ સહસ્રારે ઈંદ્રના સન્યને ઘેરો ઘાલ્યો. એમ જાણીને ઇંદ્રનું સર્વ સૈન્ય ચારે દિશા તરફે નાશી ગયું. કહ્યું છે કે “સૈન્યના સ્વામી છતાયાથી સર્વ પદાતિ છતાયા” એમ સમજવું. પછી રાવણ ઈદ્રને પોતાના લશ્કરમાં લઈ ગયા, પછવાડે નાયક વનાનુ રહેલુ સર્વ વિદ્યાધરાનું સૈન્ય રાવણના સ્વાધીન થયું. પછી રાવણ ત્યાંથી નિકળીને પેાતાની લકાં નગરીમાં આવ્યા, ત્યાં જેમપટને પાજરામાં પુરીએ, તેમ રાવણે ઈદ્રને ખંધીખાનામાં નાંખ્યો.
પછી ઈંદ્ર રાજાના પિતા સહુસાર પોતાના દિગપાલા સહિત લંકામાં આવી રાવણને નમસ્કાર કરી તથા હાથ જોડીને કહેવા લાગીયેા. જેણે લીલા માત્ર કરી પથ્થરની પેઠે કૈલાસ પર્વતને ઉપાડયો, તેણે અમને છત્યાની અ મને કંઇપણ લાજ નથી. તેમજ તારી પ્રાર્થના કરવામાં પણ અમે લાજતા તની. માટે હે રાવણ, હું માગી લેઉં છું કે મારા પુત્ર ઇંદ્રને તુ છૂટો કર નૅ એ પુત્રભિક્ષા` મને આપ. તે સાંભળીને રાવણ ઢહેવા લાગીયા કે જે હુ કહું તે એ પોતાના પરિવાર સહિત કરે તો તે એને છોડી મુક. તે કામ એ કે, લકા નગરીમાં ગલી ગલીએ ઝાડુકાહારૂં. જે કાંઇ ગામમાં કચરો પડયા હોય તે ખાડ઼ાર કાડ઼ાડીને સાફ કરી મુકે તે રસ્તા રસ્તે પાણી છાંટે તે પા; ણી સુગંધીવાળુ હોવુ જોઇએ. ઝાડુ પણ જેમ પોતાના ઘરમાંની કાડ્રાડીએ તેમ કાહાર્ડવું જોઇએ, એમ કરયાથી હું રાછ થઇશ. તથા સારાં સારાં ફુલા ગુનીને મારી નગરીમાંના સર્પ દેવસ્થાનાને તેની માલા પુરી કરવી. એટલું મારૂં કહ્યું માને તે તેનુ રાજ્ય તેને પાછું આપું. ત્યારે તે સર્વ સહસ્રારે કબુલ કર્યુ. ત્યારે રાવણે ઈદ્રને મુકી દીધા. મેં તેને ભાઇની પેઠે સત્કાર કરયા. પછી સહસ્રાર તથા ઈદ્ર એઉ ત્યાંથી ચાલ્યા પોતાને ઘેર
$5
.
આવ્યા. પણ ઇદ્ર રાજા મનમાં ખિન્ન થયા થકા કહેવા લાગયા, કહ્યું છે કે
•
Page #51
--------------------------------------------------------------------------
________________
· *
* **--*--
*
*--
****
**
*
*
*
****
*
****
**
* *
*******
*
*
*******
( ૪૮ ) તેજવી પુરૂષ નિસ્તેજ થએથી તેને મરવા કરતાં વતું દુઃખ થાય છે.”
કોઈએક સમયે રથનુપુર મગરમાં નિવાણું સંગમ નામના એક જ્ઞાન‘વાન મુનિ આવ્યા. તેમને વંદન કરવા સારૂ ઈદ્ર રાજે તેની પાસે ગયા. ત્યાં જઈ નમસ્કાર વગેરે કરીને બેડા પછી તે સાધુને પૂછવા લાગ્યો કે હે ભગવાન કયાં કર્મ વડે રાવણે મારે પરાભવ કરયો? તેમજ પછી તેણે સાકાર કરવા નું કારણભુત કધુ કર્મ છે ? ત્યારે મુનિ કહે છે-“હે , એક અરિજપ ના મના નગરમાં જવલનસિંહ નામને વિદ્યાધર જ રાજ્ય કરતો હશે. તેની સ્ત્રી વેગવતીના પેટે એક અહિલ્લા ભામની મહા રૂપવાન કન્યા જજમે. તે ચાવન અવસ્થામાં આવ્યાથી તેના બાપે તેનો સ્વયંવર રચા, તેમાં સર્વ - છે દેશના વિદ્યાધર રાજાઓ આવ્યા તેમાં એક ચદ્રાવતપુર સ્વામી આનંદમાલી નામનો વિદ્યાધર રાજા હતો, તથા સૂર્યવર્તપુરને સવામી તંડિ. તપ્રભ નામમાં વિદ્યાધર વાજા આવ્યો હતો. એ બેઉ સ્વયંવરમાં સાથે આ
વ્યા હતા. તેમાંન્ત આનંદમાલીને અહિલ્યા પરણી. ત્યારે તડિત પ્રત્યે જાણ્યું કે મારે મરાભવ થયો. પછી તે દિવસથી તે આનંદમાલીની સાથે દેષ કકરવા લાગ્યો. આનંદમાલી કેટલાએક કાળ સુધી રાજ્ય સુખ તમા તે અહિકયા સ્ત્રીની સાથે નાના પ્રકારના ઉપભોગ ભેગધીને અંતે વિર(ગ્ય ઉત્પમ થયે તેથી દીક્ષા લઈને તથા આત્મ ધ્યાન કરતો થકે મોટા મોટા મુનિઓની સાથે વિચરવા લાગ્યો. વિહાર કરતાં એક દિવસ આનંદમાલી સ્થાવર્ત નામના પર્વત ઉપર ગયો. ત્યાં કોઈ પ્રસંગે તેને તંડિતપ્રભ રાજાએ દીઠે, તે વખતે તેને અહિષાના વિવાહની યાદ આવી. તે દેષ વડે તે મુનિને ધ્યાનમાં બેઠેલો જોઈને તડિત પ્રત્યે તેને બાંધીને માર્યો, તથાપિ તે પિતાના ધ્યાને થી મ ડગ્યો. એવું અઘોર ઝૂત્ય જોઈને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ એવા એક તેના કલ્યાણ ગુણધર નામના ભાઈએ તડિતભે અયોગ્ય કહ્યું એમ જાણીને તેની ઉપર તેજલેયા નાં મી; તેથી તે પીડાણ ત્યારે તેની સત્યશ્રી નામ ની સીએ તે સાધુ પાસે પ્રાર્થના કરી, તેથી તેના ફોધની શાંત્તિ થઈ ને તે જોલેસ્યાને પાછી સમેટી લીધી, તેથી તે બળ્યા વિના જેમ તેમ જીવતો ર.. એવી રીતે તે ધ્યાનમાં બેઠેલા નિરપરાધી સાધુને દુ:ખ દીધાથી તે કાળ કરી ગયા પછી તે પાંપના યોગે કેટલાએક ભવ ભટકી ને આ ભવમાં સહસાર રાજાને પુત્ર તું ઈદ્ર થે. તારો રાવણના હાથે પરાભવ થવાનું કારણ પુર્વ જન્મમાં તે નિર્દેવી મહા પુરૂષને તિરસ્કાર છે. કહ્યું છે
*
********
**
**
**
*
***
*
**
**
**
Page #52
--------------------------------------------------------------------------
________________
www
(૧૫૦ ) કે, “જે કર્મ કર્યું હોય તેનું ફળ કોઈક દિવસે પણ મળે.” એવી સર્વ માણી ઓની સ્થિતિ છે, ઈદ્રથી તે કીડી સુધી સર્વ કર્મધીન છે. એમ તે સા ધુના મુખે સાંભળીને પિતાના દત્તવીર્ય નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને , દીક્ષા લઈને તથા ઉગ્ર તપ કરીને મોક્ષે ગયે.
કેઈએક સમયે રાવણ મેરૂ પર્વત ઉપર અનંતવર્ય નામના મુનિને વ દના કરવા સારૂ ગયો. ત્યાં જઈને મુનિની વંદના વગેરે કરીને યોગ્ય આસન ઉપર બેઠો. મુનિ ધર્મ દેશના દેવા લાગ્યા, તે અમૃત જેવાં મુનિનાં વચન સાંભળીને રાવણ મનમાં રાજી થયા. વ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી રાવણ પુછવા લાગ્યો, હે મહામુનિ, હું કોના હાથથી મરીશ? તે મને કહે. ત્યારે મુનિએ કહ્યું કે હે રાવણ, પરસીના દેવે કરીને વાસુદેવના હાથે તારો મૃત્યુ થશે. તારા દેહાંતની વખતે તું મહા. વિપત્તિમાં પડીશ. એમ સાંભળીને તે મુનિના સામેજ પ્રતિજ્ઞા કરી કે આજથી મારા વિશેની ઈચ્છા રહિત સ્ત્રીની સાથે હું કયારે પણ રમમાણ થવાના નથી. એમ કહીને તથા તે મુનિને નમસ્કાર કરીને પિતાના પુષ્પક વિમાનમાં બેશીને લંકામાં જઈ સુખે રાજ્ય કરવા લાગ્યો.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते
श्री राम लक्षमण चरीत्रे
wwwh~~~~
C
बीजो खंड समाप्त
Page #53
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ત્રીજો ખંડ પ્રારંભત અહીંયાં શ્રી રામ ચરીત્ર વગરે જે ચરીત્ર કહેવાનાં છે તે માંહે કથા નુ પ્રસંગે બીજા પણ ઉત્તમ પુરૂષનાં ચરીત્ર આના ભેગાં કહેવાનાં છે કેમકે આ ચરીત્રમાં તેઓનાં નામ પણ આવેલાં છે, માટે અહીંયાં જે તેમની ઉ. ત્પત્તિ કહેવામાં આવે તો જ કથા વાંચવાને રસ આવે, માટે અહીંયાં ત્રીજા ખંડમાં પવન તથા અંજનાનો સબંધ કહે છે. - વૈતાઢય પર્વતની ઉપર આદત્યપુર નામના નગરમાં એક મલ્હાદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને કેતુમતી નામે પટરાણી હતી. એકદા ઉત્તમ વપ્ન દેખ કરીને રાણીએ ગર્ભ ધારણ કાછે. નવ માસ પુરણ થએથી શુભ પગે માહા તેજસ્વી એક બાળકને તેણી જન્મતી હવી. રાજાએ મેત્સવ કરી પવનજય એવું નામ દીધું. તે બાળક અનુક્રમે વૃદ્ધિને પામતો થક માહા બળવાન અને વિદ્યાઓમાં પણ નિપુણ હોતો હતો. અનુક્રમે
વન અવસ્થા પામ્યો, તેવારે એવો તો બળવાન થયો કે જાણે આખી પૃવિના રાજાઓને પોતે એકલેજ જીતી સકશે એવો મહા પરાક્રમી થા.
ભરતક્ષેત્રમાં સમુદ્રની પાસે દલી નામના પર્વત ઉપર મહેન્દ્ર નામના નગરમાં એક માહિદ્ર નામના વિદ્યાધર રાજા થયો. તેની દય સુંદરી ના મની જીના ઉદરથી અરિદમાદિક એક પુત્ર પૈદા થયા, છેવટ એક અજનસુંદરી ગામની કન્યાને જન્મ થયે. તે પાવન અવસ્થામાં આવ્યાથી તેને યોગ્ય પતિ મળવા સારૂ તેનો બાપ વિચાર કરવા લાગ્યો. પછી પિતાના પ્રધાનોને કહ્યું કે, આ મારી કન્યાના લાયક વરની શોધ કરો. તે માન્ય ક રીને તે દશે દેશ ગયા. સર્વ વિદ્યાધર રાજાઓના પુત્રોના ચેહેરા કાહાડી લાવીને રાજાને બતાવ્યા. તેમજ એક હિરણ્યાભ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી સુમતીને પેટે જન્મેલા વિ ...ભની, તથા મલ્હાદ રાજાના પુત્ર પવનજયની, તસબીરો લઈને પ્રધાને રાજાને બતાવી. તે બેડું રૂપવંન, કુલીન, વિઘાવંત, ધનવંત, તથા બીજા સર્વ ગુણ સંપન્ન જણાયા ત્યારે રાજાએ મધાતેને પુછયું કે એ બેમાંથી આપણી કન્યાને યોગ્ય કોણ છે ? પ્રધાને કહ્યું કે રાજા વિધુસ્ત્રનું આયુષ્ય અઢાર વર્ષનું છે, તે જોગવીને મેક્ષ જશે. એમ મોટા શાસન જાણનારી જ્યોતિષિઓએ કહ્યું છે, અને મલ્હાર રાજાના પુત્ર પવન. જયનું ઘણું આયુષ્ય છે, માટે એ આપણી કન્યાને યોગ્ય વર છે. તેને એ
Page #54
--------------------------------------------------------------------------
________________
( ૫ )
રીને આપવી જોઇએ. એવા પ્રસ ંગે શ્રી નંદીશ્ર્વર દ્વિપમાં શ્રી ન... દીશ્વરની યાત્રા કરવા સારૂ સર્વ વિદ્યાધરા પોતાના પરિવાર તથા ઉદ્ધિ સહિત ગચા હતા, ત્યાં મલ્હાદર જા પણ ગયા હતા; તેમ જ મહેદ્ર રાજા પણ ગયો. તેની પાસે મલ્હાર્દ પોતાના પુત્ર પવનજય સારૂ તેની કન્યા અંજનાસુંદરીની માગણી કરી. પ્રથમજ તે મહેદ્ર રાજાના મનમાં આવ્યાથી તે કહેણ તેણે માન્ય કર્યું. મલ્હાદનું કેહેવું તે નિમિત્ત માત્ર થયું. પછી તે દિવસથી ત્રી જે દાહાડે લગ્ન કરવાના ઠરાવ કરયા. યાત્રા કરી સર્વ પોત પોતાના ઠેકાણે ગયા. તેમજ મહેંદ્ર રાજા તથા મલ્હાદ રાજા મનમાં રાજી થઇને બેઉએ માનસ સરાવર ઉપર જઇને ડેરા કર્યા.
એ વાતની પવનજયને ખખર પડતાંજ પેાતાના મહસિત નામના મિત્રને કહેવા લાગ્યા કે, અંજનાસુંદરીની સાથે મારૂં લગ્ન થવાનું છે, તે પોતે કેવી છે ? તેને તે જોઈ છે? તે સાંભળીને તથા તે મહસિત કાંઈક હશીને તેને કેહેવા લાગ્યા કે, હે પવનજય મેં અજનસુંદરીને દીઠી છે, તે ૨ભાદિક અપ્સરાઓથી પણ સુંદર છે, કોઈના ઉપમા જેને દેવાય નહી,, ને એનુ રૂપ જેવુ દેખાય છે તેવુ વર્ણન કરવાને મહા પંડિત પણ સમર્થ ન થાય. ખી
તે હું શું કહું ! એમ સાંભળીને કહેવા લાગ્યેા કે હે મિત્ર, વિવાહના ક્રિ વસ ધણા દુર છે, તે મને તો તેને જોવાની ઈચ્છા ઘણી છે, તે પુર્ણ કેમ થાય ? કહ્યું છે કે “સીની અભિલાષા વાળા પુરૂષાને એક ઘડી દિવસ જેવી જાય છે, દિવસ માસની પેઠે જાય છે” અહિં તે। ત્રણ દિવસ જવાના છે, તે કેમ પુરા થશે? ત્યારે હસિત કહેવા લાગ્યા કે હે પવનજય ધૈર્યને મુક નહીં, આજ રાતે કોઇને ન કળતાં આપણે તેના ઘેર જઈશું. એમ કહીને તેને શાંત કર્યા. એટલામાં રાત્ર થઈ ત્યારે સકેત પ્રમાણે બેઉ જણા અંજ નસુંદરીના ઘરના સાતમા માળ ઉપર જ્યાં તે રહેતી હતી ત્યાં જઈને તેની ખાહેર એક બાજુ ઉભા. અનસુદરીનાં છીદ્ર જોવા સારૂ રાજાએ એક કાણુ જોઈ કહાડયું, તેમાંથી જોવા લાગ્યા.
તે વખતે અજનસુંદરીની દાસી વસંતતિલકા તેને કહેવા લાગી કે હે સ્વામિણી, તને પવનજય પતિની પ્રાપ્તિ થઈ માટે તુ ધન્ય છે, ને તારા જેવી ભાગ્યશાળી આજે બીજી કોઈ નથી. એટલામાં તેની પાસે ઉભેલી ખીછુ મિશ્રકેશી નામની તેની સખી વસંતતિલકાને કહેવા લાગી કે હું સખી, ચર્મ શરીરી જે વિદ્યુતપ્રભ રાજા, તેને મુકીને ખીજા કયા વરની સ્તુતિ કરે
Page #55
--------------------------------------------------------------------------
________________
.
-
-
----
-
------
-
****
*
*
-
* *
-
*
*
-
*
-
*
*
*
*
* *^k
******
*
******
છે? વસંતતિલકા તંતે ભળી છે, તને કાંઈ પણ ખબર નથી. વિધુતપ્રભ E જા યથાપિ ઘોડા આયુષ્યવાળો છે તથાપિ તે આપણી રવામિણીને યોગ્ય છે.
તેને મુકીને બીજા રાજાની તારીફ કરે છે માટે તું મુખ છે. કહ્યું છે કે, “અમૃત ડું પીધુ તે સુખકારક છે, ને જહેર ઘણું પીવાથી ઘણું દુઃખ થાય છે એવી રીતે તે બેઉ સખીનું બેલવું સાંભળીને પવનજયે જાણ્યું કે, આ મિશ્રકેશન બોલવાનો અંજનાએ કાંઈ પણ તિરસ્કાર કર્યો નહીં, તેથી તે એને પ્રિય હશે. જો પ્રિય ન હોત તો એ દાસીનો નિધિ કર્યા વિના ૨. હેત નહી. પછી ધાયમાન થઈને તથા હાથમાં ખડગ, લઈને જેમ કોઈ રાક્ષસ અંધારામાંથી નિકળે તેમ તે ત્યાંથી ઉડો અને કહેવા લાગ્યું કે જેના મનમાં આ વિધુ—ભ વર વરવાનું સારું લાગ્યું છે, તેઓનાં, ધડથી માથાં આ ળગાં કરીશ. એમ કહીને તે તરફ જવાની તૈયારી કરી, તે વખતે તેને મિત્ર પ્રહસિત તેને કહેવા લાગે કે, હે મિત્ર વિચાર કર્યા વિના કાંઈ પણ કામ કરવું નહીં. એમ કહી ઝાલીને તેને રોક, ને તેને બંધ કરવા લાગે કે હે મિત્ર શ્રી અપરાધી છતાં માપની પેઠે મારવા યોગી નથી તે શું નું જાગતો નથી ! આ તો બિચારી નિરપરાધી છે. તેને વિના કારણે મારવી એ તને યોગીય નથી. ઈત્યાદિક વાક વડે તેને સમજાવીને ત્યાંથી તે બેઉ પાછા ફર્યા, ને પોતાના સ્થાનકે આવ્યા. એ વાતનું પવનજયના મનમાં શુળ રહ્યું તેથી તેને રાતમાં ઊંઘ આવી નહીં. સવાર થતાં જ પતાના મિત્ર પ્રહસિને બોલાવીને તેને કહેવા લાગીયો કે આની સાથે વિવાહ કરીને શું કરવાનું છે? કહ્યું છે કે પોતાનો ભાઈ છતાં જો જુદાઈ રાખતો હોય તો તે દુઃખદાઈ થાય છે. તો પછી જુદા મનવાળી સ્ત્રીની સ વિાડ કથિી શું તે દુઃખનું કારણ ન થાય કે અપીતુ થાય માટે હે મિત્ર એની ઈરશ મુકી ને હવે જલદી આપણા નગરમાં જ ઈએ તે સારૂં. કોઈ ભેજન ઘણું સારું છતાં જે તે પોતાને ગમતું ન હોય તે તે શા કામનું! એવી રીતે ઘણા પ્રકારે ભાષણ કરીને તે ચાલવા લાગી, તે જોઈ તેને મહસિત મિત્ર તેને કહેવા લાગી. કે મેટા પુરૂષે જે વસ્તુનું ગ્રહણ કર્યું તે ફરી મુકી દેવી યોગીય નથી. ત્યારે પિતાના વડાઓએ પ્રહાગુ કરેલી વસ્તુને શું મુકી દેવી અને મારું લાંછન છે. - આ તારા મનમાં જે દુઃખ થાય છે તે કેવળ દ્વારા પ્રારબ્ધવ થાઈ છે, જ
*
*
*
*
***
***
*
*
* * *
*
*
+ ના અવાજ કાનન કર, ~ +• -
*
1
ક
+
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) બિચારી અંજન સુંદરીમાં અમાધનો લેશ નથી. તારા તથા એ અંજનાના માવીત્ર જગતમાં પ્રખ્યાત છે, માટે જો તું તેની સાથે વિવાહ કહ્યા વિના પાછો જઈશ, તે તારા તથા એ કન્યાના માતા પિતાને અતિ લજ્જા થશે. એવા પિતાના મિત્રનાં શિખામણનાં વચને સાંભળીને તથા કિચિત વિચાર કરીને પવનય મનમાં દુ:ખીત થ થકો મોટા સંતાપથી ત્યાં રહ્યું. પછી નિશ્ચય કરેલા દિવસે સંકેત પ્રમાણે બેઉનું લગ્ન થયું. માહેંદ્ર રાજાએ પ્રલ્હાદ રાજનો ઘણે સત્કાર કર, સર્વ કાર્ય થઈ રહ્યા પછી વર તથા વહુ ને લઈને પિતાના પરિવાર સહિત પોતાની નગરીમાં આવ્યો. ત્યાહાં અંજન સુંદરીને રહેવા સારૂ રાજાએ સાત માળનું અતિ રમણીય મહેલ કહાડી આપ્યું. ને નગરીમાં એક અંજન સુંદરી વિના જ્યાં ત્યાં આનંદ થઈ રહ્યા વિવાહ થએલા દિવસથી પવનંજયે અંજનાને કોઈ વખતે બોલાવી જ નહી. કહ્યું છે કે “જે માની ગુરૂષ છે, તેને થોડેક અપમાન થાય તે પણ તે કદી ભૂલે નહી.”.
પવનંજયે તે દ્વેષ રાખીને અંજના સાથે બોલવાનું બંધ કર્યું, તે જેઈને અંજના મહા શેકમાં પડી ગઈ. જેની આંખોમાંથી પાણી તે સુકાય જ નહીં. ચંદ્રવનાની રાતની પેઠે જેના મુખની કાંતી થવા લાગી. પલંગ ઉપર સુતી છતાં રાતના ઊંઘ ન આવે. મનમાં સંતાપ થએથી પલંગ ઉપર આમ તેમ પડીને જેમ તેમ રાત્રે કહાડવા લાગી. તે એક રાત જાણે વરષરૂપ થ ઈને જ આવી હેયની ? એવી જણાઈ. દિવસે મનમાં વિચાર કરતી થકી બે ઢીંચણમાં માથું ઘાલીને, પોતાના પતિના ચહેરાનું ચિત્ર કાહારીને, તેની સામે જોઈને, તા પોતાના અંત:કર્ણને વૈર્ય દઈને કેટલાએક દિવસ કહાડચા. એવી પિતાની સ્વામીની અવસ્થા જોઈને તેની દાશીઓએ અતિ મીઠું બોલીને તેને સમજાવવા લાગી પણ તેણે તેઓને કોઈપણ જવાબ વાળ્યો નહી; જેમ હેમત રૂતુમાં કોકીલા ભુલે ચુકે પણ બોલે નહી તેમ તેણે મૌન ધારણ કર્યું. એવી મહા દુઃખની દશામાં તેને વિકરાલ કાળ જવા લાગ્યો.
એક દિવસે રાવણને એક દુત અલ્હાદ રાજા પાસે આવીને તેને કહેવા લાગ્યો, હે રાજા, રાક્ષસનાથ જે રાવણ, તેની સાથે દુર્મતિવાળો વરૂણનિ રંતર ટ્રેક કરતા રહે છે. ને તે રાવણની આજ્ઞા માનતો નથી. તે તો રહ્યું છે પણ ઉલટ કહે છે કે, રાવણે મારી આજ્ઞા માનવી. હું જ્યારે તેની પાસે ગયો ત્યારે મને કહેવા લાગ્યો કે, અરો રાવણુ તે કોણ છે તેનાથી શું થ |
Page #57
--------------------------------------------------------------------------
________________
(44)
વાનુ છે ? તે ઇંદ્ર હું નથી ? કુબેર પણ હું નથી ? તેમજ સહસ્રાણુ હુ નહીં ! વળી મરૂત રાજા પણ મનમાં ન સમજતા ! રખે યમ જાણતા હા! તે પણ હું નહી. તથા કૈલાસ પર્વતથી પણ મને દાજ સમજજે ! મારૂં નામ વરૂણ છે. દેવતાઓએ આપેલાં રત્નાના ચગે એ દુર્મતિ રાવણ ઘણા ગર્વ કરી રહ્યા છે, તે જે માંગમાં નમાતા હોય તે મારી પાસે આવે. તે તેના ઘણા દાહાડાના માતેલો ગરવ હું ઘડીકમાં ખેંચી લેઊં., ઇત્યાદિક તેનુ ખાલવું સાંભળીને તે સરવ વૃત્તાંત મેં રાવણને કહ્યા. તે સાંભળીને રાવણ ફૂંધાયમાન થયા થકો વરૂણની સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થઈને તથા તેના નગર પાસે આવીને જેમ દ્વીપને સમુદ્રના ઘેરા છે, તેમ તેણે પોતાનાં સૈન્ય ના ઘેરા ઘાલ્યા. વરૂણને ખખર પડતાંજ દ્વેષે કરી આખા રાતી કરીને પોતાના રાજીવ તથા પુંડરીકે નામના બે પુત્ર સહિતનગરથી ખાહેર નીકળીને રાવણની સામે યુદ્ધ કરવાના આરંભ કરો. પછી મહાભયંકર લડાઇ થવા લાગી. તેમાં મહા પરાક્રમી તેના બે પુત્રાએ રાવણના ખનેવી ખરદુષણને ખાંધી લઈ ગયા. ત્યારે રાક્ષસેાનું સર્વ સૈન્ય દશે દિશા તરફ નાસવા લાગયું. તે જો ઇને વરૂણ પેાતાને કૃતાર્થ માનીને, તે પાછો પાતાના નગરમાં ગયા. રાવણે પાતાના સેન્યને વીખરાઇ ગએલું જોઇને તેની સહાયતા કરવા સારૂં અને આંઇ મ કલ્યા છે; માટે તેની મદત કરવાને તમારે ચાલવુ જોઇએ.
એવાં તે ક્રુતનાં વાયા સાંભળીને પોતાનુ સૈન્ય સછને રાવણને મદત ક૨વા સારૂ મલ્હાદ રાજા તૈયાર થયા, ત્યારે તેના પુત્ર પવનય તેને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમારે જવાનુ કાંઈ કામ નથી; તમારી વતી હું જઈને રાવણના મનારથ પુર્ણ કરી આવીશ. હું પણ તમારો પુત્ર છું! એવી રી તે જેમ તેમ કરી પોતાના પિતાને સમજાવીને પવનજય રાવણને મદત કરવા સારૂ ત્યાંથી નિકળ્યા. ત્યારે પતિ માહેર જાય છે, એમ સાંભળીને જેમ કોઈ દેવી ઝડપથી આકાશ થકી નિચે ઉતરે, તેમ તેની ર્સી અજનાસુંદરી માળથી નિચે ઉતરી. પોતાના પતિને જોવા સારૂ જેની આંખાનાં પાંપણ મીચાતાં નથી; ને મનમાં મારા પતિ આજ દિવસ સુધી મારી સાથે ન ખાલ્યો પણ આજ તા જરૂર ખાલશે, એવી ઈચ્છાથી થાંભલામાંની પુતળીની પેઠે ખારણાના થાંભલાને ઠંકીને ઉભી રહી. તે વખતે પ્રતિમઢાના ચંદ્રમા જેવી તેનું રહિત દેખાવા લાગી. નેત્રા ઉપર માથાના કેશ પરથી એક ત વીન વેશ જેવી જણાવા લાગી, તેના માલ ઉપર પુલ્મિકી પણ
Page #58
--------------------------------------------------------------------------
________________
-
- -
દીઠામાં આવતું નહતું, કેડ ઉપર હાથ રાખીને ઉભેથી જાણે પિતાની સિ. થિલતાને સુચન કરતી હોયની ! જેના હોઠ તંબળની લાલી થકી રહિત દેખાવા લાગ્યા. આંખોમાંનું પાણી જેના મુખ ઉપર વહી રહ્યું છે. એવી મહા ખરાબ દશાથી ઉભેલી અંજનાને પવનંજય રાજાએ જોઈ ને મનમાં કહેવા લાગ્યો કે આ સી કેવી નિર્લજ છે ! એને બુદ્ધિ તો નથી જ ! પછી ભય તે ક્યાંથી જ હોય! અરે! એ વિશે મેં પ્રથમજજાણી લીધું હતું, પણ મારા પિતાની આજ્ઞા માન્ય કરવા સારૂ મે એની સાથે વિવાહ કર્યો. એમ ૫ વનજય મનમાં નષ્ટ વિચાર કરી રહ્યું છે, એટલામાં પાસે આવીને પતિનાં પગમાં માથું ઘાલીને, તથા બે હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે પ્રા. ણનાથ, તમે સર્વ લોકની સાથે છેલ્લા તથા મળ્યા, પરંતુ મારી સાથે લગારે ન બોલવાનું કારણ શું છે? તેતો રહ્યું પણ હવે એક વિનંતી કરૂ છું તે આ પે માન્ય કરવી જોઇએ. હે પ્રાણનાથ હું એટલું જ તમારી પાસેથી માગી લેઉછું કે મને કોઈ વખતે ભુલી જવી નહીં. તેમજ પોતાનું કાર્ય કરીને જલદી પાછા પધારજો. તમારું કલ્યાણ થાઓ ! એવા આશિર્વાદ દેઉછું. એ વાં મહા દીનતાનાં વચનો બોલનારી બિચારી નિષ્પાપ અંજનાને કાંઈ પણ ઉત્તર : વાળતાં તેને અનાદર કરીને પવનજય ચાલે. થો. તે વખતે પતિના વિયોગ થયે તે દુઃખથી શકાતુર થઈને અંજના પિતાના મહેલમાં આ વીને ધબ સરખી જમીન ઉપર પડી,
પવનજય ત્યાંથી નીકળીને સંધ્યા સમયે માન સરોવર ઉપર જઈ પહેત્યાં ત્યાં વિશ્રામ કરીને પિતાના આસન ઉપર બેઠો છે, એટલામાં તે સરો વરના કિનારા ઉપર પિતાના ધણીના વયોગથી પીડિત થયેલી એક ચકવીને તેણે જોઈ. જે પોતાના આણેલા કમલતંતુ ખાતી નથી, ઠંડીમાં જેને ગરમી થઈ રહી છે, ને ચંદ્રમા જેને અગ્નિ જે દીઠામાં આવે છે તેમજ ક રૂણારૂપ ઊંચે સ્વરે કરીને રડવા લાગે છે. એવી તે ચકવીની દુઃખીત અ. વસ્થા જોઇને પવનજય મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ ચક્રવાકી આખો દિવસ પિતાના પતિની સાથે ક્રીડા કરે છે, ફકત એક રાતને વિયોગ થયો તે એનાથી સહન થતો નથી, ને મેં તો મારી સ્ત્રીને પરણવાના દિવસથી બિ. લાલજ મુકી દીધી છે, કોઈ દિવસ તેની સાથે બેલ્યો પણ નથી, નિકળતી વખદ તે મારી પાસે આવી તો પણ તેને મિ પર સીની પેઠે નિસદર કઃ ચો. મિાજ જાણે મરૂપ ડુંગરથી દબાઈ છે, તેની ઉપર
Page #59
--------------------------------------------------------------------------
________________
છે
~
~
જ ~
યોગરૂપી આ બીજ પર્વત રાખે, તેથી જ તેને દુઃખ થતું હશે તે તેનાથી કેમ સોસાઈ શકાશે ! મારી સોબતનું સુખ આજ દિવસ સુધી તેને ખબર જ નથી. હવે કોણ જાણે તેનું શું થશે. મારા અવિવેકને ધિક્કાર છે, હવે તે તપસ્વીની ખચિત મરણ પામશે. (આંખમાં આંસુ આપ્યાં છે ) અરેરે!! બિચારી એ નિર્દોષી પતિવ્રતાનો આજ દિવસ સુધી જે નિ અનાદર કર્યો,
એ પાપ વડે કોણ જાણે મારી કેવી ગતિ થશે ? ઈત્યાદિક શોક કરીને તે સર્વ વૃત્તાંત તેણે પોતાના પ્રહસિત નામના મિત્રને કહે. કહ્યું છે કે “
પિતાનું દુઃખ કહેવાને પાત્રસુમિત્ર વિના બીજું કોઈ નથી” તે સાંભળીને મહસિત કહેવા લાગ્યો કે હે પવન જપ, તારા વિયોગથી તથા તે કરેલા તિરસ્કારથી તે કમલનયની જરૂર આજે મરણને પામશે. હે મિત્ર, હજી તેનું આવાસન કરવાને તું યોગ્ય છે. ત્યાં જઈને તેની સાથે મધુર ભાષણ કરીને ૫છી પિતાના કામ સારૂ જવું જોઈએ. ત્યારે જે પોતાના મનમાં હતું તેજ મિત્રે કહ્યું, એમ જાણીને તથા તે મિત્રને પોતાની સાથે લઈને ત્યાંથી પિતાના ઘેર આવ્યો. ત્યાં જઈ અંજનાસુંદરીના બારણા પાસે પિતે ઉમે રહો. ને પ્રહસિતને આગળથી તેની પાસે મોકલ્યા. તે જઈ જુવે છે તો થોડા પાણી માં જેમ માછલુ તરફડે, તેમ પલંગ ઉપર લોટી રહી છે, તેમ પયાથી જેમ કમળને પીડા થાય તેમ તેને ચંદ્રની કાંત્તિ વડે પીડા થઈ રહી છે, અંતઃકરણમાં થયેલા સંતાપ થકી તેના ગળાના હારનાં મોતી ફુટી રહ્યાં છે, મોટા મોટા સ્વાસોશ્વાસ લેવાથી તેના માથાના વાળ ઉડી રહ્યા છે, વિરહથી થએલા ત્રાશને લીધે હાથમાંના કાંકોને ફોડી રહી છે વસંત તિલકા જે સ
ખી તે તેને વારંવાર પૈર્ય દઇ રહી છે, તથા હદય જેનાં શુન્ય થઈ રહ્યાં છે, તથા લાકડાની પેઠે પલંગ ઉપર પડેલી અંજન સુંદરીની એવી ખરાબ દિશામડસિને જોઇ તેમજ અંજનાસુંદીએ પણ પ્રહસિતને જોયો. તેવા અકસ્માત બંતરની પેઠે આ કોણ આવ્યો ! એમ કહીને કાંઇક ભયને પામી તથાપિ હૈર્ય ધારણ કરીને બોલવા લાગી. અરે તું કોણ છે ? આઈ આવવા નું કારણ શું ? તું કોઈ પરપુરુષ છે, તે આ અવસ્થામાં પડેલી મને જોવા સારૂ પરસ્ત્રીને ઘેર આવ્યો છું ? એવું તેની સાથે બોલીને પિતાની સખીને કહે છે. હે વસંતતિલકા, આનું હાથ ઝાલીને એને બહાર કાહાડી મુક, હું
ચંદ્ર જેવી નિર્મળ છતાં એને જેવાને યોગ્ય નથી. મારા પતિ પવનજય વિ. છે ના બીજા કોઇ પુરૂષને આ ઘરમાં પિસવાનો અધિકાર નથી, માટે તું કોણ
કાન
~~ ~~
~~ - દા ના ના કાકા કામ કરનાર મારા
~ ~
---
' ---------
.
Page #60
--------------------------------------------------------------------------
________________
*
-
-
*
*
**
*
*
**
***
*
*
*
*
*
( ૧૮ ). છેતે કહે, ત્યારે મહસિત નમસ્કાર કરીને તેને કહે છે, આજે હું મારૂં મોટું ભાગ્ય સમજું છું કે, મેં તને જેમની તેમ જોઈ ઘણા દિવસથી થએલો જે પવનયન વિયોગ, તે ઘડીકમાં મટીને મોટા આનદ સહિત બેઊનો સમાગમ થશે. જેમ કામદેવ તથા વસંતઋતુને પિતામાં મિત્રભાવ છે, તેમજ પવનજય સાથે મારી મિત્રતા છે, તેણે મને આગળ કહ્યું છે, ને પોતે પાછળથી આ આવ્યો એમ સમજ. ત્યારે અંજના કહેવા લાગી કે, હે પર પુરૂષ તું અમસ્તી મશ્કરી કરીને મને શા સારૂ હેરાન કરે છે ? આ વખત મશ્કરી કરવા યોગીય નથી. પણ એ તારો દોષ નથી, મારા પુર્વ કર્મનો દોષ છે. તેમ ન હોત તે મારો કુલીન પતિ મને મુકત નહી ? વિવાહના દિવસથી આજ બાર વર્ષ થયાં પતિએ મને મુકી દીધી છે, તો પણ હું પાપિણી હજી સુધી જીવું છું, એવાં તેનાં દુઃખદાયક વચનો સાંભળીને પવનજયથી ધીર ન ધરાઇ તેથી મોટી ઝડપ કરીને મહેલી કરે આવ્યો. આંખો માં આંસુ આવ્યાં છે, ને ગદ ગદ કંઠ થયો થકો મોટા આવેશથી બોલવા લાગીયા, હે સી, તું પરમ નિર્દોષ છતાં દોષનો આરોપ કરીને પરણેલા દિવસથી આજ દિવસ સુધી મેં મુખે તારી ઉપેક્ષા કરી. તેનું કારણ કેવળ મારું અજ્ઞાન છે. જે પણ મારા દોષથી તારી આટલી બધી દુર્દશા થઈ તથાપિ આજ મેં તને જીવતી જઈ તે મારું મોટું ભાગ્ય સમજું છું. એહવા મહાપશ્ચાતાપના પોતાના પતિના વાકયે સાંભળીને પલંગ ઉપર હાથ ઝાલીને ઝટ ઉડી. તે જેમ હાથી પોતાના શુડાડંડ વડે લતાનું ગ્રહણ કરે છે, તેમ પવન જયે પોતાની સ્ત્રીને પોતાની ભુજાથી ઝાલી લીધી. પછી પોતાના હાથે કરી તેને સાથે લઈને પલંગ ઉપર બેઠો. ને તેની સાથે મધુર વાણીથી બોલવા લાગી, હે મારી વારી સી, દ્રબુદ્ધિ જે હું, તેણે તું નિરપ્રાધી છતાં તને ઘણું દુ:ખ આપ્યું, તેની મને ક્ષમા કર. એવાં પ્યારનાં વચને સાંભળીને અંજના કહેવા લાગી, હે પ્રાણ પ્રિય પતિ, એમ કહેવું તમને ગીય નથી. એટલું બોલતાં અતિ આનંદમાં આવી થકી ગમે તેમ વર્તવાની ઇચ્છા કરવા લાગ્યાંકી પ્રહસિત તથા વસંતતિલકા એ બેઉ જણ ત્યાંથી જતાં રહ્યાં. પછી તે એકાંત સ્થળમાં પવનજય તથા અંજના યથેચ્છ ક્રીડા કરતાં છતાં રાતના ચાર પ્રહર એક પ્રહરની પેઠે વીત્યા. સવાર થઈ એમ જાણીને પિતાની સ્ત્રી ને પવનજય કહેવા લાગીયો કે, હે કાંતા, હવે હું જય કરવા સારૂ જાઉં છું. આંઈ હું ઘણી વેળા રહેથી મારા માતા પિતાને ખબર પડશે, હું પાછો જ.
*
*
*
*
*
*
*
*
* **
* * -
- **
*
-
-
- ****
*
-
~
~
-
~~-~
Page #61
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
-
( ૯ ) લદી આવીશ. આજથી તું તારા મનમાં કાંઈપણ ખેદ કરજે નહીં. પોતાની સખી સહિત સુખે કરીને રહેજે. રાવણનું કામ કરીને હું જલદી જ પાછો આવીશ. ત્યારે અંજન સુંદરી બેલી, હે નાથ, એ કામ મારા બાહુબલ વડે સિદ્ધજ છે, પણ જે મારા જીવવાની તેમેને ગરજ હેય તો પોતાનું કામ કરીને જલદી પાછા આવજો અને મેં આજે રિતુનું સ્નાન કર્યું છે, તેથી જો મને ગર્ભ રહ્યા, તો દુષ્ટ લોકો મારી ઉપર દોષ આપશે. તે પછી મારી શી વળે થશે? ત્યારે પવનચ કહેવા લાગી કે, હે પીયા, હું પોતાનું કામ ક રીને જલદી જ પાછો આવીશ. પછી દુષ્ટ લોકોને દુષણ દેવાને જગાજ નથી. અથવા આજે મારા આવવાની સુચતા આ મારા નામની વીંટી છે તે તું તારી પાસે રાખ્યું. જ્યારે કામ પડે ત્યારે બતાવજે. એવી રીતે પોતાની સ્ત્રીને સમઝાવીને પિતાના મિત્ર સહિત પવનજય માનસ સરોવર ઉપર ગયો પછી પિતાના સૈન્ય સહિત આકાશ માર્ગે લંકા નગરીમાં જઈને રાવણને નમસ્કાર કરો. ત્યારે તરૂણ સર્ય જેવી કાંતી સહિત રાવણ પોતાના સૈન્ય સહિત પવન નજયને સાથે લઈને પાતાલ લંકામાં વરૂણની નગરી પાસે આવ્યો.
આંધ તેજ દિવસે પવનજયની સી અંજનાએ ગર્ભ ધારણ કરે. તે ના પ્રતાપથી તેના સર્વ અવયવ શોભાયમાન દેખાવા લાગીયા. મુખ તથા ગાળા લાલ થવા લાગીયાં. સ્તનોના મુખને રંગ કાલો થતો ચાલ્યો. ગતિ અત્યંત મદ થઈ, નેત્ર સ્વછ નિર્મળ થયાં અને બીજાં પણ તેના શરીર ઉપર કેટલાએક ગર્ભનાં ચિન્હ દીઠામાં આવ્યાં. તે જોઈને તેની સાસુ કેતુમતી ધિક્કાર કરીને તેને કહેવા લાગી કે, હે અંજના, બેઉ કુલને કલંક કરનારૂ તે આ કેવું આચરણ કર્યું છે ! હે પાપિણી, તારે પતિ દેશાંતરે ગયો છતાં તું કેમ ગર્ભવતી થઈ ? મારા પુત્રે તને આજ દિવસ સુધી મુકી છે તે તારો દોષ જોઈને જ મુકી છે, તેનો દોષ કાંઇપણ નથી. તું આવી દુશ્ચારણી છું તે અમે આજ દિવસ સુધી જાણ્યું નહતું. એવી રીતે સાસુના વાવડે નિરાદર પામેલી અંજનાસુંદરીએ વિચાર કરીને પતિના આવવાની નીશાની જે વીંટી, તે કહાડીને બતાવી. તે જોતાં જ લાયમાન થઈ યકી તેના મનની ખાત્રી તો થઈ, તથાપિ તે કળવા ન દેતાં તેને કહેવા લાગી કે, હે પાપિણી, જેણે આજ દિવસ સુધી તારું નામ પણ લીધું નહી તેની સાથે તારો સોગ કેમ હોય ? આ નીશાની બતાવીને અમને ફસાવે છે કે શું ? જે તારા જેવી વ્ય ભિચારિણું સીઓ હોય છે તેઓ એવી ફસાવવાની યુક્તિઓ ઘણું યાદ રાખે છે
-
-
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૬૦ )
છે. હવે તું મારા ઘરમાંથી હમણાજ તીકલ ને જ્યાં ગમે ત્યાં જા. તું પા નાના માપના ઘેર જઇ રહે, અમારૂં ઘર તને રહેવા યાગ્ય નથી એવી ૨ીતે તેના ધિક્કાર કરીને તે રાક્ષસી જેવી નિર્દય સાસુએ તેના પિતાના ઘેર ૫હોંચાડવા સારૂ પેાતાના સેવકોને હુકમ કર્યા. પછી તે સેવકો વસંતતિલકા સખી સહિત અજનાને રથ ઉપર બેસાડી ચાલ્યા. તે માહેદ્ર રાજાના નગર પાસે આવતાંજ તેને ઉત્તારી મેલી. તે વખતે તે બિચારી નીરદાષ સ્ત્રીને જે દુ:ખ થયું, તે પેલા સેવકોષી દેખાયુ નહીં, આંખે પાણીથી ભરાઈ ગઈ. તેપણ બિચારા તે શું કરે. ચાકરને ધણીના હુકમ પ્રમાણે ચાલવું જોઇએ. પછી તે અજનસુંદરીને નમસ્કાર કરીને, તથા તેની પાસે ક્ષમા માગીને પાછા ફયા.
એવા પ્રસંગે સંધ્યાકાલ ઢુકડો આવ્યા, તે જાણે અજનસુંદરી મહા દુઃખરૂપ સમુદ્રમાં ડુખી થકી ડચકા ખાવા લાગી તે જોવાઇ ન શકાયાથીજ સુર્ય આથમી ગયે! હાયની ! કેમકે ઉત્તમથી ઉત્તમની વિપત્તિ જેવાતી નથી. પછી જ્યારે રાત્ર પડી ત્યારે મહાભયાનક ઘુવડ ખેાલવા લાગ્યા. કાલ્હા બાલવા લાગ્યા, વૃક નામના વત પશુના શબ્દ થવા લાગ્યા. અને ખીજા પણ ઘણાં મેઢા વ્યાત્રાના શબ્દો સાંભળ્યામાં આવ્યા તે જાણે કાનજ ફુટી જાય છે કે શુ? એવા શબ્દો સાંભીને તથા ભયભીત થઈને એમને એમ તે રાત તેણે મોટા દુ:ખ વડે જેમ તેમ કાહાડી. પ્રાત:કાલે ઉડીને લજ્જરમાન થઈ થકી ભીખારણીની પેઠે પોતાની સખી સહિત પોતાના બાપના ઘરના દ્વાર પાસે આવીને ઉભી રહી. ત્યાંના દ્વારપાલ લાકે તેને એવી અવસ્થામાં જોઇને જલદી જઇને રાજાને કહ્યું. રાજાએ તેના વૃત્તાંત સાંભળીને લજ્જામાન ઇ નીચે મુખ ઘાલીને મનમાં વિચાર કરવા લાગ્યા. જે સ્ત્રીઓના ચરીને અચિંત્ય છે, અરે ! કુળને કલંક લગાડનારી વ્યભિચારણી અજના મારે ઘેર આવી, તેથી મારા કુળને કલગ લાગ્યા. જેમ સĚદવસ ઉપર લગારેક કાજળ લાગે તે કપડુ દુષિત થાય છે, તેમ એણે મારા કુળને દુષણ, લગાડયું. એવી રીતે ચિંતાતુર થયા થકો, જેના મુખનું તેજ હણાઇ ગયું છે, એવા તે રાજાને જોઇને તેના પુત્ર પ્રસન્ન કીર્તી વિચાર ન કરતાં બાલ્યા. કે, અને જલદી માંઇથી કાહાડી મુકો. એણે આપણા કુળને દુષણ લગાડ્યું જે આંગળીને શાપે ડા હોય, તેને શું બુદ્ધિમાન લોકોએ કાપી નથી નાંખતા ? એવુ પુત્રનું બેાલવુ સાંભળીને રાજ મેાટી ચિંતામાં પડી ગયા, ત્યારે ત્યાં બેઠેલા એક મહાત્સાહ
Page #63
--------------------------------------------------------------------------
________________
***
*
*
*
**
નામનો મંત્રી રાજાને કહેવા લાગ્યો. હે રાજા, સાસુ થકી દુખીત થએલી કન્યાને પિતાના ઘેર શિવાય બીજું કોઇપણ શરણ નથી. એની સાસુ કેતુમતી ઘણું ખરાખ છે, એ બિચારી નિરપ્રાધી છતાં કાંઈપણુ અપ્રાધ કરવાનો આરોપ કરીને એને કહાડી મુકી જણાય છે, જ્યાં સુધી એના દોષની બરાબર ખબર ન પડે, ત્યાં સુધી એને છાની રીતે આપણા ઘરમાં રાખવી જોઈએ. એવું પોતાના મંત્રીનું બેલવું સાંભળીને રાજ બેલ્યો. હે મંત્રી, તારી વાત સાચી છે, ઠેકાણે ઠેકાણે સાસુઓ તો એવીજ હોય છે, તો પણ આ કન્યાના ચિન્હો ઉપરથી જણાય છે કે, એનીજ તકશીર હોવી જોઈએ. હમણું જે એને હું મારા ઘરમાં રાખી લઈશ તો એનો પતિ પવનજય પણ ઘણા કંકાશ કરશે. એના પતિ પાસેથી જ એણે ગર્ભ ધારણ કરે છે, એવું શા ઉપરથી જાણીએ ? માટે મારા ધારયા મેળે એ કન્યા સવેથા તકશીરવાળી છે કેમકે, તે વિના સાસુ વહુને કહાડી મુકે નહી, વાસ્તે આઇથી પણ એને જલદી કાહાડી મુકવી જોઈએ ઘણું દુઃખ જેવા કરતાં એકજ દુઃખ જોઈએ તે સારું છે. ત્યારે તે દ્વારપાલોએ રાજાના કહ્યા પ્રમાણે અંજનાને ત્યાંથી કહાડી મુકી. એ પ્રસંગે તે બિચારી નિરપ્રાધી અબળાને જે દુઃખ થયું તે જોઈને તે નગરના લોકોને એવી કરૂણ આવી કે તે પોકે પિક રડવા લાગ્યા. એ ઉપરથી અંજનાસુંદરીના સંતાપના માપનો અનુભવ બુદ્ધિમાને કરી લેવો. તે જે વખતે રસ્તેથી ચાલવા લાગી તે વખતની સ્થિતિની રીતિ જોઈને લોકો કર્મની નીતિને યાદ ક૨વા લાગ્યા. ચિત્ત જેનું ડોળાઈ ગયું, ભુખ અને પ્યાસાએ જે લેવાઈ ગઈ છે, થાકી ગયાથી જે પાકી દીન જણાય છે, નાશામાંથી મોટા મોટા સ્વાસ સ્વાસ નાખે છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યાં છે. પગમાં કાંટા વાગ્યાથી લોહીની ધાર વહે છે, ચાલતી વખતે પગલે પગલે અટકી જાય છે. તથા દરેક ઝાડની નીચે વીસામે ખાય છે, એવી દશાથી સખી સહીત અંજનાને પગે ચાલતી જોઈને જાણે દશોદિશા રડતી હોયની ! જે જે ગામમાં જાય છે તે ગામમાંથી રાજના સિપાઈઓ તેને કહાડી મુકે, તે વખતે તેને એવું લાગ્યું કે આ પૃથ્વી ઉપર મને રહેવાને ઠેકાણું કઈ પણ નથી. પછી એક મહા ભયંકર વનમાં તે ગઈ. ત્યાં એક પર્વત ઉપર ઝાડની નીચે બેસીને મોટા વિલાવ કરવા લાગી. હે મારા કર્મ, તારી મેં આટલી બધી શું તકશીર કરી હતી? કે જેથી તું આજ શતરૂ થઈ ઉ છું? એ મારા માતા પિતા! તમે
*
****
*
-
-
-
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
મહા દુઃખ રૂપ દંડ કકરવાનુ કહ્યુ છે! હે કેતુ કલકથી રાખ્યું. એમ મારો તિરસ્કાર કરો.
પણ મને વિચાર કરયા વિના કહાડી મુકી કે? ને રચા! શાસ્ત્રમાં તા પહેલાં અપરાધ જોઈને પછી દંડ મતિ સાસુ! મને ઘરમાંથી કહાડીને તે તારા કુળને કરચા વિના જરૂર કલંક લાગત કે? મારા બાપે પણ તે આવા વિચારથી કે, જો હું એ કન્યાને મારી પાસે રાખી લઇશ તે એ ના સસરા સાથે મારા દ્વેષ થશે; સ્નેહ રહેવાનેા નહી. એવા કુતી કરનારા તે નહીં, પણ મારા પ્રારબ્ધ છે. જે સ્ત્રીઓ સાસુથી દુ:ખ પામે છે, તેને માતા વિના ખીજું કોઇ પણ ધીર દૈનારૂં નથી. અને છોકરી ઉપર માતાની ઘણી પ્રીતિ હાય છે એવી રીતિ છે, તોપણ મારી માતા તો સર્વથી દુશ્મન થઇ? અરે! મને ચાર મીઠાં વચનેાથી તે સમજાવવી હતી! માટે પિતાથી પણ માતા ઘણી નિર્દય થઇ ! હે ભાઇ, તારા ઉપર હું શું દોષ રાખું? ખાપ ૭વતા છતાં પુત્ર ઉપર વાત રાખવી. ચૅગ્ય નથી, હું મારા પ્રાણપ્રિય પતિ, તુતા કેવળ નિર્દેષી છું. કેમકે તને એ વાતની કાંઇ પણ ખબર નથી, અને દુર છું માટે તારા ઉપર તે કાંઇ પણ ખેાલ રખાય નહીં. તથાપિ એટલુ તે ખરૂ કે મારા પુર્વ જન્મનાં તરશાંક વડે તારા સહિત સર્વ પરિવાર આ વખતે મારા શતર્ રૂપે થયા છે, ( આંખમાંથી અખંડ પાણીની ધારા પડતી છતાં દેવને યાદ કરીને કહે છે) હે ક! પતિ વિના સી એક ઘડી ૫ણ જીવતી રહેતી નથી; એમ છતાં મુઝ અભાગણીને તે કેમ આટલા દહાડા જીવતી રાખી? હજી સુધી મારા મૃત્યુ થતા નથી, માટે મારા જેવી ખીજી કોઇ પણ આવી ભાગ્યહીન હશે નહીં. પુર્વ જન્મમાં તરાં કર્મના જેટલા જગતમાં પ્રાણિ છે, તે બધામાં મને મુકુટમણિ રૂપ કહિયે તો ચાલે. ઇત્યાદિક એવા વિલાપા કરવા લાગી કે, જાણે ઘડીકમાં પ્રાણ મુકી દેશે. ત્યારે તેની સખી વસંતતિલકા ધૈર્ય દેવા લાગી કે, હે મારી પ્યારી સ્વામિણી, ઘણા શાક કરયાથી કાંઇ દુ:ખની નિવૃત્તિ થનાર નથી, માટે સારાં અથવા તરશાં કર્મ જે ઉદય થયાં હોય તે ભાગવે છુટકા છે, એવી રીતે સમ જાવીને તેને લઈને આગળ ચાલતી થઇ. કેટલેક દુર ગઇ ત્યારે એક ગુફા તેને દીઠામાં આવી. તેમાં નિરખી જીવે છે તે એક અમિતગતિ નામના મુનિ ધ્યાનમાં બેઠેલા તેમણે દીડા. તેને નમકાર કરીને અજના તથા ૧સંતતિલકા બેઉ વિલખા કરતી તે મુનિની સામે આવીને બેઠી. કેટલીએક વૈળા ગયા પછી સાધુએ સમાધિ ઉતારી ત્યારે સામે બેઠેલી બે દુ:ખની મારી
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
સી દેખાઇ, પછી પોતાના બે હાથ ઊંચા કરીને તેને ધર્મલાભ રૂપ - શીશ દીધી. ત્યારે વસતતિલકાએ ભતિ સહિત તમકાર કરીને પ્રથમથી તે છેવટ સુધીના અજતાસુંદરીના વૃત્તાંત તેને કહી સંભળાવ્યા, ને પુછ્યું કે, આના ગર્ભમાં કોણ આવ્યું છે? આ સુંદરીની આવી અવસ્થા થવાનુ કારણ શુ? એ કયાં કર્મથી આવી દુ:ખી થઇ છે? ત્યારે મુનિ તેને કહેવા લાગ્યા. આ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં એક મદર નામના નગરમાં પ્રીયન દી નામના એક વાણી હતા. તેની જયા નામની સીને પેટે એક પ્રિયદમ નામના પુત્ર થયેા સર્વ ઈંદ્રીઓ જેણે છતી હતી, એવા તે પ્રિયદમ એક ટ્વિ વશ કીડા કરવા સારૂ એક વનમા ગયા. ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં બેઠેલા નિ મૂળ બુદ્ધિના કેટલાએક સાધુ તેણે દીઠા. તેમની પાસે જઇને ધર્મ દેશના સાંભળી ભાવ ઉત્પન થએથી સમ્યકત્વાદિક ગુણાને ધારણ કરીને પ્રિયૠમે તેને યથેાચિત નિદાન આપ્યું. પછી તે સંયમી થયા થકો કાળે કરી કાળ કરીને ઇશાન દેવલોકમાં પરમ સમત્તિવાન એક દેવ થયેા. સમયના યેાગે ત્યાં થી ચવીને આ જંબુદ્રીપમાં મૃગાંક નામના નગરના હરિશ્ચંદ્ર રાજાની સ્ત્રી પ્રિય ગુલક્ષ્માને પેટે સિચદ્ર નામના પુત્ર થયે. તે ભવમાં જૈન ધર્મ પામીને ક્રમે કરી મરીને એક મહરદ્ધિક દેવ થયેા. ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર અણુ નામના નગરમાં સુઠ રાજાની સ્રી કનકોદરીને પેટે સહવાહન નામના પુત્ર થયા. તેણે કેટલાએક કાળ રાજ્ય કરીને શ્રી વિમળનાથ તિર્થં કરના તિર્થમાં એક લક્ષ્મીધર નામના મુનિની પાસે દિક્ષા લીધી. તે ભવમાં દુષ્કર તપ કરી મુવા પછી લાંતક નામના દેવલાકમાં એક દેવ થયા. ત્યાંથી ચવીને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યા છે. એ ખાળક ગુણના ભંડાર છે, સર્વ વિદ્યાધરાના સ્વામી, મેાક્ષગામી, તથા સર્વ પાપ રહિત છે.
તથા કનકપુર નગરના સ્વામી કનકરથ નામના રાજા મહારથીઓમાં શિ।મણિ એવા થયા. તેની બે સ્રીઓ હતી. એકનું નામ કનકેાદરી, તથા ખીજીનુ નામ લક્ષ્મીવતી, તે લક્ષ્મિવતી મહા શ્રાવિકા થઇ. તે પેાતાના ઘર માં રત્નના જિનબિંબને સ્થાપીને તેનું સવારના તથા સાંજના પુજન કરીને તમરકાર તથા વંદના કરતી હતી. તેની કનકાદરી શાયે દ્વેષ બુદ્ધિએ કરી કોઇને ન કળતાં એક અર્હુત પ્રતિમાને અપવિત્ર કચરામાં જઇ દાટી મુકી, એટલામાં એક જયશ્રી નામની સાધવી ફરતાં ફરતાં ત્યાં આવી પહેાતાં, તેણે એ કર્મ જોઇને કનકાદરીના ધિક્કાર કરો. તે તે કહેવા લાગી કે, આ તે
Page #66
--------------------------------------------------------------------------
________________
શું કહ્યું? સાક્ષાત અહંત ભગવાનની પ્રતિમાને આ કચરામાં નાંખતાં તુને કાંઈ ભય ન ભાગ્યો? આ કર્મ કરી તારો આત્મા અનેક ભવ ભટકવાનું પાત્ર થશે. એવાં તે સાધવીનાં વાકયો સાંભળીને તેને પશ્ચાતાપ થયો. પછી ત્યાંથી તે પ્રતિમાને કહાડીને તેને નિર્મળ જળથી ઘોઈ સ્વચ્છ કરીને ઘણી પ્રકારે તેની પ્રાર્થના કરતી થકી તેને પ્રથમની જગામાં પધરાવી. તે દિવસથી તેણે સમ્યકત્વપણનો આશ્રય કરીને જૈન ધર્મ અંગીકાર ક. રો. કેટલાએક કાળ પછી મરણ પામીને તે સૌધર્મ નામના દેવલોકમાં દેવી થઈ. કાલેકરી ત્યાંથી ચવીને માહેંદ્ર રાજાની કન્યા આ તારી સખી થઇ. એણે કહ્યા પ્રમાણે પુર્વ જન્મમાં જીન પ્રતિમાની આશાતના કરી તે કર્મનું ફળ આ વખતે ઉદય થયું છે. તે ઘેર કર્મ કરતી વખતે તે એને મદત કરી હતી. તેથી તું પણ એની સાથે દુઃખ દેખે છે. હવે તે કર્મને ભગવે છુટકો છે. તેમાંથી ઘણુ ભગવાઇ રહ્યું છે. ને ડું ભેગવવાનું છે. આજથી તમે જૈન ધર્મને ગ્રહણ કરો. તેથી દરેક ભવમાં શુભ કર્મની પ્રાપ્તી થશે. આ ને આ ભવમાં પણ હવે તમે ચિંતા કરવી નહીં. એ બાઈના મામો આંઈ આવીને એને પિતાને ઘેર લઈ જશે. ત્યાર પછી થોડાક દિવશે એને ૫તિ એને મળશે. એવું ભાષણ કરીને તથા ત્યોને અત ધર્મમાં સ્થાપીને મુની આકાશ માર્ગે જતા રહ્યા.
હવે બનાવ એવો બન્યો કે જે ઠેકાણે તે બિચારી અબળા બેઠી હતી તેની સામે એક મોટો સીંહ આવતો તેમણે જોયો. પૂથ્વી ઉપર પુછડુ મા
થી જાણે જમીનને ફાડતો હોયની! મુખમાંથી એવા અવાજો કહાડે છે કે તેથી જાણે દશેદિશ ભરાઈ જતી હોયની કોઈ હાથીને મારીને તેનું લોઈ પી આવ્યાથી તેના મુખ ઉપરના લાલ છાંટા હજી ગયા નથી જેના બે નેત્રિો તો જાણે દીપકના તેજને છતી આવ્યા હોયની! દાઢને તો વજકંદની ઉપમા બસ છે. દાંતોને કર્વતની ઉપમા કેમ દેવાય? ગળાના પાછલા ભાગના કેશો તો જાણે અગ્નિને કર્યા હોયની! નખે તો આકળ લોઢાના ગડેલા કહીએ તો ચાલે. હદય તો પથ્થરને પણ લજજા પમાન કરે એવા ભયંકર રૂ. પ્રવાળા હિંસક પ્રાણીને જોઈને શરીરમાં કાંપતી થકી એવી બીની કે જાણે જમીનમાં જ પસતી હાયની. તે વખતને હરણિએ સિંહને દીઠાના વખતની ઉપમા બસ છે. એવા પ્રસંગે ત્યાંની ગુફાનો સ્વામી મણિયુલ નામને - ધર્યું ત્યાં આવીને, તથા એક અષ્ટાપદ નામના પશુનું રૂપ ધારણ કરીને તેણે
-
Page #67
--------------------------------------------------------------------------
________________
( * )
તે સિંહને મા. પછી પોતાના રૂપને સમાવીને તે બેઉ અબળાને દિલાસા દેવા સારૂ પ્રથમના રૂપે થઇને શ્રી અરહતના ગુણાની સ્તુતી કરવા લાગ્યા. પછી તે ગુફાના માલેકની ધીરથી બેઉ શ્રી મુની સુવ્રત સ્વામીની પ્રતિમાની સ્થાપના કરીને તેની પુજા કરવા લાગી. એમ કરતાં કેટલાએક કાળ પછી અંજનાને માસ પુરા થઐથી સિંહણી જેમ સિંહને જન્મે તેમ વજ્ર, અંકુશ તથા ચક્ર ઇત્યાદિક ચિન્હોના પગવાળા એક પુત્રને જન્મી.
તે પુત્રનું મુખ જોઈને અંજનસુંદરી મનમાં મહાદુ:ખિત થઇ ચૂકી તેને પોતાના ખોળામાં લઈને બાલાવા લાગી. તે વખતે તેની આખામાં પાણી આવ્યું, તેથી જાણે પોતાના દુ:ખની સુચના તે ખાલને કરતી હાયની! અને તે એવા દીનતાના સ્વરથી રડવા લાગી કે તે ગુફાથી સહન ન થયા થી તે જણે રડતીજ યની ! ( એ ઉત્પ્રેક્ષા ગુફા અથવા દેવાલયાદિકામાં પ્રતિધુની થાય છે, તે ઉપર છે) તેવી અવસ્થામાં કુંડમાંથી અવાજ નીકળતે નથી, તેપણું તે પુત્રની સાંમે જોઇને કહે છે, હે મહાત્મન, હે મારા પ્રિય પુત્ર, તું મહા ભારબ્ધવાન છતાં મુજ નીચ, તથા હૈત ભાગ્ય સીના ઉત્તરમાં આવ્યાથી જ્યાં કોઈ માણસની નીશાની પણ ન મળે એવા જયાનક વનમાં મેં જન્મ કર્યું. અરે ! જેના જન્મમાં ચક્રવર્તી જેવા મહાત્સવ કરવા જોઇએ. તેની આજે ભીખારીથી ખરાબ દશા છે! હે પ્રાણપ્રિય પુત્ર, તારા જન્મ મહોત્સવ હું શાથી કરૂં ? એમ કહીને મેડેથી રડવા લાગે છે. એટલામાં અચાનક એક પ્રતિસુર્ય નામના વિદ્યાધર તેમની પાસે આવી ઉભા રહ્યા. તે અતિ મધુર વાણી વડે તેમને તે દુ:ખનુ કારણ પુછવા લાગ્યા. ત્યારે વસંતતિલકાએ રડવું કાંઇક આટૅપીને અંજનાસુંદરીના વિવાહથી તે તેના પુત્રના જન્મ સુધી સર્વ વાત તેને કહી સભળાવી. તે જેમ જેમ ખા લતી ગઇ તેમ તેમ પ્રતિસુર્યની મખામાં આંસુ વત્તા ગયા, તે છેવટ સુધી આવ્યાથી મન પોતાથી આવરાય નહીં તેથી એકદમ તેમની પેઠે રડવા લાગ્યા. કેટલાએક વખત ષછે કાંઇક વિચાર કરીને કહેવા લાગ્યો કે, હે દુઃખ સમુદ્રમાં બુડેલી ખાઈ, હું કોણ છું તે તમે જાણતા નથી. હનુપુરના ચિત્રભાનુ નામના રાજાની સ્રી સુંદરીમાલાને પેટે હું પ્રતિસુર્ય નામના વિદ્યાધર જન્મ્યો છું. ( વસ ંતતિલકાની સામે જોઈને ) તારી આ અજના સુખીની નાના હું માનસવેગ નામના ભાઇ છું. આ વખતે દેવગે
*
ક્યાંય
Page #68
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
આવત નહીં તે બિચારી આ રાંકડીની શું અવસ્થા થાત ? પછી તેણે ઘછે દિલાસે આપ્યો. અંજનસુંદરી સુધીમાં આવી, તથા તે વાત સાંભળીને આ મારો મામો છે એમ જાણ્યું તેથી પ્રથમ કરતાં વધારે વધારે રડવા લાગી. “ઘણું કરીને દુઃખની દશામાં પોતાના સંદરની ભેટ થયેથી વિતેલા દુઃખનું ફરી નવેસરથી સ્માર્ણ થાય છે પછી તેના મામાએ તેને ધૈર્ય દીઘુ. ને પોતાની સાથે આવેલા કેઈ નિમિત્તિઓને તે બાળકના જન્મ વિષે પુછ વા લાગ્યો. નિમિતિએ કહ્યું કે, આ બાળક મેટ પૂથ્વીપતિ થશે. અને આ જ ભવમાં મેલે જશે. જન્મની વખત ગ્રહ તથા લગ્ન ઘણાં સારાં છે, તેથી એ મહા ધર્માત્મા થશે એમ કહ્યું પછી તે પ્રતિસુર્ય પિતાની ભાણેજી તથા તેની સખીને પોતાના વિમાનમાં બેસાડીને પોતાના નગર તરફ જવા ની. કો. તે વિમાનને રત્નોની ઘુઘરીયા બાંધેલી હતી. તેની રાત્રી કાંતી જ. મીન ઉપર તથા તે વિમાનનાં આસપાસ પડવા લાગી; તેને જોઈને તે બાળક તેને લેવા સારૂ ઉતાવળો થયો તેથી માતાના ખોળામાંથી નીકળીને એક પર્વતની શિખર ઉપર જઈ પડ્યો. તે જાણે આકાશમાંથી વ પ હેયની! એવી રીતે તે ઉપર પડતાં જ પર્વતના કટકે કટકા થઈ ગયાં. બાળક નીચે પડ્યો એમ જોઈને અંજનાસુંદરી છાતી કુટવા લાગી. ને મોટા અવાજે રડવા માંડી. તેણે કરીને જાણે આસપાસની પિલાણને જ રડવા ઉસકેરતી - યની ! ત્યારે પ્રતિસુર્ય વિમાનમાંથી નીચે ઉતરીને તે બાળકને જઈ જુએ છે તે તેને કોઈપણ લાગ્યા વિના જેમનું તેમ દડામાં આવ્યું. તેને ત્યાંથી પવનવેગે તે વિમાનને હાંકીને પોતાના હનું નામના નગરમાં આવ્યો. ઘરની પાસે પિતાની ભાણેજીને ઉતારી. તે જાણે કોઈ કુળદેવજ હેની ! એ વી દેખાવા લાગી. પછી તેની મામી આવી ઘરમાં લઈ જઈને તેને સારી રીતે આદર સત્કાર કર્યો. જન્મતાં તે બાળક હનુપુરમાં આવ્યું, તેથી તેનું નામ તેની માતાએ હનુમાન પડયું. તથા વિમાનમાંડી પડતી વખત શિલને તો, તેથી બીજું નામ શ્રીશલ એવું રાખ્યું. પછી જેમ માનસ સરોવર ના કમલી વનમાં રાજહંસનાં બાળકો કીડા કરે, તેમ તે હનુ નગરમાં ય થેચ્છ ક્રિીડા કરવા લાગે અને અંજનાસુંદરી નિત્ય પ્રત્યે સાસુએ મારી ઉપર દૈષ રાખે છે તે મારા માથાથી કોણ જાણે કયારે ઉતરશે ? એ. એ વિચાર કરવા લાગી.
પવનંજય વરૂણની સાથે સલાહ કરી અને તેની પાસેથી ખર દુષણને
-
-
-
-
-
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૬૭ )
સુકાવી ને રાવણને રાજી કર્યા પછી તેને લકા નગરીમાં પહાચતા કરીને તથા તેની રા લઇને પાછો પાતાના નગરમાં આવ્યા. પેાતાનાં માતા પિતા
વગેરેને યથાયોગ્ય નમસ્કાર કરીને અજનાના મહેલમાં આવ્યા. ત્યાં જીએ છે તે કાંતી રહીત ચંદ્રમાની પેઠે અજનાનુ ઘર નિસ્તેજ દીઠામાં માળ્યુ. તેથી અતિ શાક કરવા લાગ્યા. એટલામાં તેણે કોઈ સીને દીઠી તેને પુછવા લાગ્યા કે, જેનું દર્શન નેત્રને અમૃત જેવુ લાગે, એવી મારી અંજના ક્યાં ગઈ ? ત્યારે તે કહેવા લાગી કે, હે પવનજય તુ ગયા પછી કેટલાએક દિવસે તારી સ્ત્રી ગર્ભીણી થઇ એમ જાણીને તારી માતાએ કાહાડી મેલી. તેને વિમાનમાં બેસાડીને પાપરૂપી તારા શેવકોએ તેને લઇ જઇને મહેદ્ર નગરની ભાગેાળમાં ઉતારી મુકી. એવું સાંભળીને કબુતરની પેઠે વાયુવેગે કરી સ્ત્રીની શોધ કરવા સારૂ પાતાના સાસરાના નગરમાં ગયા. ત્યાં જઈ ચેકશી કરતાં સીના પત્તા મળ્યા નહી. ત્યારે કોઇ પરસ્ત્રીને પુછવા લાગ્યા કે મારી અ જના આંઇ આવી હતી કે નહીં ? તેણે કહ્યુ કે, તે પોતાની સખી સહિત આંઇ આવી હતી. પર ંતુ તેના દુઃશીલપણાથી તેના પિતાએ તેને કાહાડી મુકી એમ સાંભળીને જેમ વજ્રના માર પડે તેમ તેને લાગ્યું. પછી તેની શોધ કરવા સારૂ પર્વત સ્થળામાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં કાંઇપણ ખબર ન મળવાથી શ્રાપ વડે ભ્રષ થએલા દેવતાની પેઠે ખેદ પામીને પેાતાના મહસિત ર્મિત્રને કહેવા લાગ્યા કે, અંજનાસુદરીની મેં આટલી બધી શોધ કરી પણ હજી સુધી તેના ક્યાંએ પત્તો મળતો નથી. તથાપિ હજી કેટલીએક શેાધ કરવી છે, તેમ છતાં જો નહી મળશે તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એ વૃત્તાંત મારા માતા પિતાને તું કહેજે, એમ કહીને પોતાના મિત્રને વિદાય કકી. તેણે આદિત્યપુરમાં જઇને મલ્હાદ તથા કેતુમતિને પવનંજયની સર્વ વાત કહી. કેતુમતિ સાંભળીને મુઠ્ઠી ખામી તત્કાળ જમીન ઉપર પડી. કેટલા એક વખત ગયા પછી કાંઇક શુદ્ધિમાં આવીને ખેાલવા લાગી.
હે મહસિત, તેણે અગ્નિમાં પેસવાના પાકો નિશ્ચય કર્યો છે. કે ? ત્યારે તારા પરમ પ્રિય મિત્રને એવી સ્થિતિમાં એક્લો વનમાં મુકીને તું આંઇ શા સારૂ માન્ચે ! પણ એ ખીજા કોઇની તકશીર નથી. એ વિપરીત કાર્યનું કારણ હું અભાગણી છું. મેં પાપણીએ બિચારી નિર્દોષી વહુને નાહક કાહાડી મુકી, તેથી આ ખાટા પરિણામના ચિન્હો દીઠામાં આવે છે. તે સ તી ઉપર મૈં દાષ આરોપણ કર્યું, તેનું આ ફળ મને મળે છે. કહ્યું કે,
Page #70
--------------------------------------------------------------------------
________________
“અતિ પ્રખેલ ભાવે મુન્ય અથવા પાપ કર્યું હોય તેનું ફળ તકાળ પ્રાપ્ત હમ છે.” એવી રીતે વિલાપ કરતી થકી કેતુમતી મોડેથી રડવા લાગી. તેને મલ્હાર રાજાએ સમઝાવીને તથા પિતાની સાથે સૈન્ય લઈને પોતાના પુ. ત્રની તથા તેની સીની શોધ કરવા સારૂ ની છે. તેમજ બીજ દુતને કેશો દેશ રવાને કર્યો. મહાદ રાજા કેટલાક વિદ્યાધરે સહિત, પુત્ર તથા તે ની સીની શોધ કરવા સારૂ કેટલાએક દેશ ફરતાં ફરતાં એક ભુતવન નામના વનમાં જઈ પહોત્યો. ત્યાં જઈ જુવે છે તો પિતાના પુત્ર પવનજરે ચિતા રચીને આગ સળગાવી છે ને પિતે તેની પાસે ઉભા રહીને બોલે છે. હે વન દેવતાઓ હે વિદ્યાધરેંદ્ર પ્રહાદ મારો પિતા, તથા કેતુમતિ મારી માતા, તે. મને હું પુત્ર છું. મારી અંજના નામની પતિવ્રતા સી નિર્દોષી છતાં તેને મેં કુબુદ્ધિએ વિવાહના દિવસથી ઘણું દુઃખ દીધું. કેટલાક કાળ પછી કર્મના જોગે તેને મુકીને રાવણના કામ સારૂ પ્રયાણ કર્યો. ગામથી કેટલાએક દુર ગછે દેવના પગે મેં મારો દોષ જાણો પછી પશ્ચાતાપ કરીને ત્યાંથી
એક રાત્રના પાછો આવીને તેની સાથે હું રમમાણ થયો. ત્યાં રાત્રે રહીને - સવારમાં નિકળતી વખતે હું મારી વીંટીની નિશાની દઈને મારાં, મા બાપને ન કળતાં ફરી સૈન્યમાં જઈ પહો. તે દિવસથી તે મારી સી ગર્ભવતી થઈ. તેની ઉપર વિના કારણે મારી માતાએ ષિને આરેપ કરીને તેને ઘરમાંથી કાહાડી મુકી. હું આવ્યા પછી તેની મેં ઘણી શોધ કરી પણ તે મળી નહીં, કોણ જાણે ક્યાં છે? તેની ખબર નથી. એવી રીતે બિચારી તે સ્ત્રી કેવળ નિર્દોષ છતાં તેને આવા દુખની પ્રાપ્તિ થઈ છે, તે સહન થતું નથી. તેને દુખ થવાનું કારણ માત્ર મારું અજ્ઞાન છે. મારા જેવો પતિ છવતે છતાં તેની સ્ત્રીને દુઃખ થાય, તેથી મને ધિક્કાર છે. એવા, પશ્ચતપ કરી સર્વ : વૃદ્ધિ ઉપર તેની મેં શોધ કરી પણ ક્યાંય પતા મા નહીં જેમ રતનની
ખાણમાં રત્ન સોપ્યું મળે નહીં, તેમ મને મારી જી મળી નહીં. હવે જે - હું વતે રહું તો એ સદગુણી સિનો વિરહ મને જન્માંત સુધી દુઃખ : દેશે. માટે એ જીવ્યાથી મરવું ભલું છે. એમ જાણીને આ મારા શરીરને
આ અગ્નિમાં બાળી નાંખું છું હવે પછી સારી સસ જે તમને દિડામાં આ 'વે તેને કહે કે, તારા વિગથી પવનજય અગ્નિમાં બળી મુવ. એમ ક| દીને રસ્તો થશે તે ચિતામાં પડવા સારૂં કુદકો મારીને ઊંચે ઉછે. એટલામાં { { રાણાએ એનું બોલવું ષ્ણ સાંભળી લીધું, તેથી માટી ગડપથી તેની પાસે
Page #71
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
( ૬૯ ) જઈને પોતાના બે હાથ વડે તેને બાથમાં ઝાલ્યો, ત્યારે પવન સીના વિ યોગથી થએલા દુઃખને પ્રતિકાર જે આ મૃત્યુ તેમાં આ વિM કહેવું? તે વખતે મહાદની આંખોમાં પાણી આવીને કહે છે કે, એ હું તારો પાપી પિતા છું, તારી નિરદોષ સીને મેં કહાડી મુકી. તેનું કારણ માત્ર તારી માતાનું કરેલું અઘટિત કૃત છે. તું મોટો બુદ્ધિમાન છતાં આ ઘોર કર્મ કરવાને ચગ્ય નથી. તારી સ્ત્રીની શેધને અર્થે બે હજાર હજાર વિદ્યાધરોને દે છે દશ મોકલ્યા છે. તે પાછા આવે ત્યાં સુધી તું વિલંબ કર, એવી રીતે મલ્હાદ પિતાના પુત્રને સમજાવવા લાગ્યો. પણ શોધ કરવા સારૂ ગએલા વિ ઘાધરે ફરતા ફરતા હનુપુર નામના નગરમાં આવ્યું, ત્યાં પ્રતિસુર્યની પાસે જઈને પવનજ્યને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, તે કહેતાં અંજનાના વિરહ થી પવનજય દુ:ખી થઈને તેની ઘણી રીતે શોધ કરતાં તેને પતો ન મભાથી તેણે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મરવાનો નિશ્ચય કર્યો છે. એમ તે વિદ્યાધરો કહેવા લાગ્યા. તે વખતે ત્યાં પાસે અંજના બેઠી હતી તેણે એ સર્વ વાત સાંભળી તેવીજ મોટેથી આ વિષ જેવા વાકયો મારા રૂદયમાં પિસતાં જ હું નષ્ટ થઈ છું. એમ કહીને તથા મુછ ખાઈને પૃથ્વી ઉપર પડી
ત્યારે પાસે બેઠેલી તેની સખીઓએ ચંદનવાળું પાણી તેના અંગ ઉપર છાંટયું. તથા વીજણાથી પવન કરવા લાગી. કેટલો એક વખત ગયા પછી ઉઠી સાવધ થઈ દીન રવરે રડવા લાગી. ને મુખથી કહે છેઃ— પતિવ્રતા સ્ત્રી પો તાના પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે, કેમકે સ્ત્રીએ પતિ વિના જીવતાં રહેવું દુઃખનું કારણ થાય છે. એ યોગ્ય છે, પણ હજારે સ્ત્રીઓને ભેગવવા વાળા ભને એક સ્ત્રીને માટે આટલો બધો શેક કરવો વ્યર્થ છે. માટે પુ. રૂષને સીના વિયોગથી અગ્નિ પ્રવેશ સંભવે જ નહીં. તે કારણથી હું મારા વાહાલા પતિ તું અગ્નિમાં બળી મરવાને તૈયાર થયો, એ અઘટિત કર્યો છે હું સો છતાં તારા વિરહથી આજ દિવસ સુધી જીવતી રહી તો તું પુરૂષ છતાં આટલી બધી હિંમત કેમ મુકે છે. આપણે બે વચ્ચે નીલમણી તથા કાંચમણી જેટલું અંતર છે. હું અલ્પ સત્વ છું, ને તું તો માહા સત્યવાન છુ; એ વાતમાં મારા સાસુ સસરાને ટોષ નથી મારા મા બાપનો દેશ નથી કેવળ મજ અભાગણીના કર્મનો ષ છે.
એવી રીતે અતી શકાતુર થએલી અંજનાને પ્રતિસુ જોઈને પોતાના આ વિમાનમાં પુત્ર સહીત તેને બેસાડીને પવનજયની શોધ કરવા સારૂ નીકળે છે
Page #72
--------------------------------------------------------------------------
________________
( 60 )
તે ફરતાં ફરતાં જ્યાં ચિત્તા કરીને પવનજય ખળવા તયાર થયા હતા એવા ભુતવનમાં આવી પહેાતા, તેને મહસિત દીઠા. તેવાજ મહાદ પાસે જઇ ને પુત્રસહિત અજનાને તેના મામા વિમાનમાં બેસાડીને આં તેડી આવ્યા છે. એમ કહેવા લાગ્યા. એટલામાં તે વિમાન ત્યાં પાસે આવ્યું. તેમાંથી અજનાસુંદરી નીચે ઉતરી, ને પોતાના સસરા મલ્હાદને તેણે નમસ્કાર કે૨યુ પછી પ્રતિસુર્ય પણ મલ્હાદ રાનને ઘણી પ્રીતિ વડે મળ્યા. હનુમાનને મલ્હાદ રાજાએ પોતાના ખોળામાં લઈને ગદગદ કંઠ થયા થકો પ્રતિસુર્ય સામે જોઈને ખાલવા લાગા, હે પ્રતિસુર્ય રાજા, કુટુંબ સહિત દુખરૂપ સમુદ્રમાં છુ ડનારા જે હું, તેની ઉપર ઘણી કૃપા કરીને તે મને ઉગા તેથી હું મારૂ મારુ ભાગ્ય સમજી છુ. મારા સતાનને કારણભુત જે આ બિચારી નિર્દોષ સાધવી, તેને મેં નાહક કાહાડી મુકી. પરંતુ તે એનુ સારી રીતે રક્ષણ કેરચું, માટે તુ ધન્ય છે. દુ:ખના વખતે સમુદ્રની પઠે તુ પાછા ફયા, તેથી હું તારા ઉપકારી થયેા છુ. એ બધુ જોઈને પવનજયના કોપની શાંતિ થઇ ગઇ, તે મનમાં રાજી થયા. એવા પ્રસંગે સર્વ વિદ્યાધરો માટા ઉત્સાહ સહિત પોતપાતાના વિમાનામાં ખેશીને હતુપુર નગરમાં આવ્યા. માહેંદ્ર રાન પણ ઘણા ઉતાવળા ત્યાં આવી પહોત કે તુમતી દેવી તથા ભાઇ વગરે સર્વ ત્યાં આવ્યા. પછી ત્યાં મોટો ઉત્સાહ કરયા. એ બધુ થઇ રહ્યા પછી સરવ વિદ્યાધરો પોતપોતાના નગરે ગયા. માત્ર અંજના તથા હનુમાન સહિત પવનજય ત્યાંજ રહ્યા પછી હનુમાન પોતાના પિતાના હાથતળે ત્યાં ઉછરા આાસ્તે આસ્તે વિદ્યા શિખવા લાગે. તે સર્વ શસ્ત્ર શાસ્ત્રમાં કરાળ થયા, સુર્ય જેવી કાંતિવાળા તે હનુમાન ક્રમે કરી ચાવન અવસ્થા પામ્યા.
આંઈ લકામાં રાવણ કેધાયામાન થઇને, વરૂણની મિત્રતામાં દુષણ ઉ પજાવીને તેને જીતવા સારૂ સ્લેમ નામના પર્વત ઉપર ગયા. પ્રથમ જે જે વિદ્યાધરાને ખેાલાવવા સારૂ દુતને માકલ્યા હતા, તે સર્વ રાવણને આવી મળ્યા. તેમજ પવનજય તથા પ્રતિસુર્ય પણ રાવણ પાસે આવવાને નિકળ્યા. તે વખતે હનુમાન તેમને કહેવા લાગ્યા, હું છતાં તમને જવાની જરૂર નથી. હું તુને છતી આવીશ. પાસે તીક્ષણ શસ્ત્ર છતાં કોઈ હાથે કરી મારશે કે ? હું બાળક છું તેથી તમે મારી ઉપર ક્રચા કરતા હશો, પરંતુ પ્રાક્રમમાં વયનું પ્રમાણ નથી. એ પ્રમાણે મેટા આગ્રહથી તેમને રોકીને તથા તેમની રા લઈને હનુમાન જેવા નિકળ્યા. તે વખતે તેના પિતાએ તથા મામાએ
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૧ ) તેનું મસ્તક ચુંબન કર્યું. તેની સાથે હજારે ગમે સત્ય નીકળ્યું. એવો મને હામા કમી હનુમાન રાવણનાં સૈન્યમાં આવી પહો. ત્યાં પોતાના જયની પકે હનુમાન આવ્ય, એમ જાણીને રાવણ રાજી થયો. હનુમાને આવી નમસ્કાર કહ્યું, ત્યારે રાવણ તેને પોતાના ખોળામાં બેસાડીને તેને ઘણા આદર સત્કાર કરવા લાગ્યા. પછી તેને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ પાતાલમાં વરૂણ રાજાની નગરી પાસે આવી પહો . વરૂણે રાવણ આવવાનું જાણુને પોતે તથા પોતાના બે પુત્ર, એ ત્રણે જણ સૈન્ય સહિત બહાર નિકળ્યા. ત્યાં વરૂણના પુત્ર રાવણની સાથે લડાઈ કરવા લાગ્યા. વરૂણ સુગ્રીવાદિક સુરવીરોની સામે યુદ્ધ કરવા લાગ્યો. મહાપ્રાક્રમી વરૂણના પુત્ર પોતાના નેત્રે રાતાં કરીને જેમ દુક્કરને કુતરાં દુઃખ આપે, તે પ્રમાણે તે રાવણને દુઃખ દેવા લાગ્યા. એટલામાં જેમ સીંહ હાથીની સાથે લડે તેમ હનુમાન વરૂણના પુ ત્રિો સાથે લડતે થકો ધમાં આવીને પિતાની વિદ્યાની સામર્થે કરીને જેમ કોઈ પશુને બાંધી લિયે, તેમ તેમને બાંધી લીધા. તેનીં વરૂણને ખબર ૫ ડતાંજ કોપાયમાન થઈને જેમ રસ્તામાં હાથી ઝાડોને તોડી પાડે તેમ સુગ્રીવાદિક સુભટોને દુર કરીને હનુમાન ઉપર દડો એમ જાણીને જેમ નદી ના વેગને પર્વત અટકાવી મુકે, તેમ રાવણે બાણ વાદ કરીને તેને વયે અટકાવી મુકો. તે વખતે જેમ બળદની સામે બળદ લડે, તથા હાથીની સામે હાથી લડે, તેમ રાવણ તથા વરૂણ પરસ્પર લડવા લાગ્યા. એ મ લડતાં લડતાં રાવણે પોતાના બળ વડે વરણને વ્યાકુળ કરીને, તથા કુદકો મારીને જેમ પુર્વે ઇંદ્ર રાજાને બાંધ્યો હતો, તેમજ વરૂણને બાંધી લીઘો. તે વખતે આખી સિન્યમાં જયજયકાર શબ્દ થવા લાગ્યો. પછી રાવણ પિતાના સ્થાનક ઉપર આવ્યો. ત્યારે વરૂણ રાજાએ પોતાના પુત્ર સહિત રાવણને નમસ્કાર કરો, તેથી રાવણે તેને મુકી દીધે. કહ્યું છે કે “મોટા પરૂષોનો કોપ માત્ર નમરતાએ કરી જાય છે. આ પછી વરૂણે પોતાની કન્યાને યોગ્ય વર મહાપરાક્રમી એવો હનુમાન જઈને પોતાની સત્યવતી નામની કન્યા તેને આપી. ત્યાર પછી રાવણ પોતાના સિન્ય સહિત લંકામાં આવ્યો
ત્યાં આવીને પોતાની બેન જે ચંદ્રનખા, તેની એક કનકકુશલા નામની કન્યા હતી તેને ઘણું આનંદ સહિત હનુમામને પરણાવી દીધી. તેમજ સુ , | ગીલે પિતાની પદમરાગા નામની કન્યા આપી. હરિનીલ નામના વિદ્યાધરે જ મલિની નામની કન્યા આપી. અને બીજા હજારે વિદ્યાધરોએ પિતાની છે તે
Page #74
--------------------------------------------------------------------------
________________
nomwww
જાણે કન્યાઓ તેને પાવી આપી. પછી રાવણે અતિ આનંદથી તેને મને નીરજા હી પછી હનુમાન પોતાની સર્વ સીએ સહિત હનુપુરમાં આ વ્યો તેમજ બીજા સુગ્રીવાદિક વિદ્યાધર પણ પોત પોતાને ઠેકાણે ગયા. .
Y२ नगरनुमान पातानी सीमा सहित सुमारा...
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे पवनजय अंजना सबंध
हनुमान जन्म इत्यादि
omccwwwwwwwmaramananewwwwwwwwwwwwwwwwwwwwwwwm
त्रीनो खंड समाप्त
Answearinaccweiowww
Page #75
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી ચોથો ખંડ પ્રારંભતે
મિથિલા નામની નગરીમાં હરિવંશને વિષે એક વાસુકેતુ નામના ૨૫ જાની સ્રી વિપુળાના પેટે જનક નામે પુત્ર થયા તે પૃથ્વી ઉપર ઘણા વિખ્યાત થયા. પ્રજાને પુત્રની પઠે માનતા હતા. તેથી તે પોતાના જનક નામને દીપાવવા લાગ્યા. તેમજ અયેાધ્યા નામની નગરીમાં રૂષભદે સ્વામીથી ચા લેલી વંશ પર પરામાંના આદિત્ય વશમાં થયા જે રાજ તેમાં કઇ માહ્ને ગયા. કોઈ સ્વર્ગ ગયા, એવી રીતે વશાવળી ચાલતાં વીસમા તીરથંકર શ્રી સુનિસુવ્રત સ્વામીના તીર્થમાં એક વિજય નામના રાજા થયા. તેની સ્રી હિ મચુલાને પેટે બે પુત્રા જમમ્યા. એકનુ નામ વજ્રબાહુ તથા .ખીજાનુ નામ પુર દર રાખ્યું. નાગપુર નામની નગરીમાં એક ઇભવાહન નામના રાજાની સી ચુડામણિને પેટે એક મનોરમા નામની કન્યાના જન્મ થયા. તેની વન અવસ્થા થઈ છતાં, ચંદ્રે જેમ રોહિણી પરણી, તેમ વજ્રબાહુએ તેને મેાટા આનંદથી વરી, વિવાહ થયા પછી પોતાની સ્ત્રી તથા ઉદ્દયસુંદર નામ ના પાતાના શાળાને સાથે લઇને જતાં રસ્તામાં ઉદ્દયાચલ પર્વત ઉપર બેઠેલા એક ગુણસાગર નામના મુનિને તેણે દીઠા. સુર્યની પડે જેની કાંતિ છે. મે ક્ષ માર્ગના સાધનભુત તપના તેજ વડે જે ાભી રહ્યા છે. એવા તે મુનિને જોઈને જેમ મેઘને જોઇને મેર રાજી થાય તેમ તે મનમાં રાજી થયા થકો ઘેાડાને ઉભા કરીને નીચે ઉતરી બે હાથ જોડીને ખેાલવા લાગ્યા.
આંઈ કોઈ મહા મુનિ વદના કરવા યોગ્ય છે. ચીંતામણીની પડે મા ટા પુણ્યથી એનુ આજે મને દર્શન થયું છે એવું વજ્રબાહુનુ ખાલવું સાંભહીને તેના સાળા ઉદયસુંદર તેને કહેવા લાગ્યા, કેમ તારા મનમાં દીક્ષા લેવાની છે કે શું? ત્યારે તેણે કહ્યુ કે એમજ મારા મનમાં છે. ત્યારે ફરી તે તેણે માકરીથી કહ્યું, હવે વિલંબ કરવી જોઇએ નહી, એ કામમાં હું પણ ખિ સહાચ છું, એવું તેનુ ખેલવું સાંભળીને વજ્રબાહુ બોલ્યા કે તુ પોતાની પ્રતિજ્ઞા માત્ર મુક્તે નહીં. ત્યારે તેણે કહ્યું કે ઠીક છે. નહી મુકુ, પછી તે પાટા ઉપરથી ઉતરીને બધાને સાથે લઈને તે પર્વત તરફ ચાલ્યા, અવી
'
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૪ ) રીતે વજરબાહ પાકો મનસુબે જોઈને ઉદયસુંદરને ધાસ્તી લાગ્યાથી તેને કહેવા લાગ્યો કે વરબાહુ રાજા હુ તારી સાથે મશ્કરી કરતો હતો, તને દીક્ષા લેવી જોઇએ નહીં. મારા લુવાને વિકાર છે, આપણ બેઉ વચ્ચે કેવળ, મશ્કરીનું બેલગુ થયું છે. એમાંનું કાંઇપણું સાચું સમજવુ નહી. વિવાહના ગીતોની પઠે મકરી પણ સાચી ન સમજવી. હવે પછી તું અમને સર્વ દુઃખમાં સહાય થઈશ. આ વખતે અમારા કુલના સર્વ મનોરથનો ત્યાગ નહી કરાવ. તારા હાથમાં હજી સુધી વિવાહ કંકણું છે. તેનું ફળ જે ઉપભોગાદિક, તેને તુ ઓચીંતુ કેમ મુકી દે છે. જો તું હમણાં જ દીક્ષા લઈશ તો જેને સંસારના સુખની હજી સુધી કાંઈ પણ ખબર નથી એવી આ મા રી બેન મનોરમા તારા વિના કેમ જીવી શકશે? ત્યારે વજરાયુધ તેને કહે છે – હે ઉદયસુંદર આ મનુષ્ય જન્મરૂપ ઝાડનું ચરિત્ર લક્ષણરૂપ ળ છે. છે જે આ મશ્કરીનું ભાષણ કર્યું, તે જેમ સીપીમાં સ્વાતીની બુંદ મોતીનું કારણ થાય છે તેમ એ બેસવું મોક્ષનું કારણ ભુત થયું તારી બેને પણ મારી સાથે દીક્ષા લેવી જોઈએ, જે તે એમ નહીં કરે તે હવે પછી એની સાથે ભોગ ભોગવનાર હું નથી મારે તો આ મેક્ષને માર્ગે જવું છે, તેમાં અટકાવ કરવું તેને યોગ્ય નથી ને મારી વાત માને તો તું પણ મારી સાથે દીક્ષા લે. ક્ષત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળવી, એ સર્વનો કુલ ધર્મ છે. એમ કહીને તે આગળ ચાલ્યો. થકે ગુણસાગર મુનિ પાસે આવી ઝટ. દીક્ષા લઈ લીધી. ત્યારે તે ઉદયસુંદર, તેની સ્ત્રી મનોરમા તથા બીજા પચીશ કુમાર એ સર્વેએ તેની સાથે દીક્ષા લીધી.
એ વાત જરબાહુનો પિતા વિજય રાજા સાંભળીને મનમાં વિચાર ક રવા લાગ્યો કે મારો પુત્ર બાળક છતાં તેણે દીક્ષા લીધી ને મેં હજી સુધા વિરાગનું ગ્રહણ કરયું નથી. માટે હવે દીક્ષા લઈને મોક્ષના સાધનને સંપાદવું જોઈએ, એમ જાણીને પોતાના પુરંદર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક નિવણમેક્ષ નામના મુનિ પાસેથી દીક્ષા લીધી. તે પુરંદર પણ પતાની સ્ત્રી પૃથ્વીની સાથે કેટલાએક કાળ ઉપભોગ ભોગવીને તેથી થએલા કીર્તીધર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને કોઈ એક ક્ષેમંકર નામના યુ નિની પાસે દીક્ષા લીધી. કીર્તીધર રાજા પણ ઇંદ્રાણી સહીત ઇંદ્ર સદની
પઠે પોતાની સહુવી નામની સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવીને તથા દીક્ષા | | લેવાનું મનમાં ધારીને પોતાના મંત્રીઓને કહેવા લાગશે, મા છે દિક્ષા લે છે
~~~
~~~
~~
~~~~~~~~~
~~~~~~~
~~~
Page #77
--------------------------------------------------------------------------
________________
*
**
~-~-
~
~-
~**
*
******
**********
**
*
* * *, *
વી છે એ વિશે તમારૂ કેવુ મત છે? ત્યારે પ્રધાનો કહેવા લાગ્યા. હે રાજા હજી તુમે પુત્ર રહીત છે, માટે તેને વ્રત લેવાનો અધિકાર નથી. તેમ છતાં તે તુ દીક્ષા લઇશ તો પછી આ પૃથ્વીના સ્વામી કોણ છે? માટે પુત્ર થાય ત્યાં સુધી વિલંબ કરે. એવું મંત્રીઓનું બેલડુ માન્ય કરીને તેણે કેટલાક કાળ ગ્રહસ્થાશ્રમ કર્યો. પછી તે સાહેદવીરાણીના પેટે સુકોશલ નામનો પુત્ર પેદા થયો. પણ સહદેવી રાણીએ પોતાના પતિના દીક્ષા લેવાના ભયથી પતાને પુત્ર થવાની વાત છાની રાખી ને મને પુત્રી થઈ એમ કહ્યું. તોપણ તે વાતની રાજાને ખબર પડી. સુર્ય ઉગા પછી તેને ઢાંકવાને કોણ સમર્થ થઇ શકે? પછી તે રાજા સ્વાર્થમાં તત્પર થઈને તથા પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક વિજયસિનક ના ના આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાઊગ્રત તપ કરીને ગુરૂની આજ્ઞાથી વિહાર કરવા લાગ્યો.
એવી રીતે ફરતાં ફરતાં કોઈ એક સમયે અયોધ્યા નગરીમાં આવ્યા. માસ ઉપવાસનાં પારણાં કરવા સારૂ મધ્યાન બે પ્રહરના વખતે ગામમાં ગછે. રસ્તામાં જતાં મહેલમાં બેઠેલી સહદેવી સીએ તેને દીઠો. ને તેણે એ ળખે કે આ મારો પતિ છે, એણે જ્યારે દીક્ષા લીધી ત્યારેજ . પતિ વિનાની થઈ. પણ આ મારો પુત્ર સુકોશલ એના બાપને જોઈને તેની પેઠે દીક્ષા લેશે તો હું પુત્ર વિનાની થઈશ. તે પછી મારૂ જીવવું શા કામનું ? તે માટે અઘપિ આ નિરપરાધી છે, વ્રતધારી છે, તથા પતિ છે, તથાપિ પુત્રના કલ્યાણ સારૂ એને ન ગરથી બહાર કહાડી મુકવો. પછી તે સ્ત્રીએ કોઈ અન્યદર્શનીઓના હાથે તેને ગામથી બહાર કહેડાવી મુકાવ્યું. કહ્યું છે કે, “લોભી માણશને વિવેક કયાંથી? એ સર્વ વાતની સુકોશલની ઘાવ માતાને ખબર પડી. પિતાના વ્રતધારી, તથા નીરપરાધી પતીને એ દુષ્ટ સ્ત્રીએ નગરથી બાહાર કાહાડી મુકો. એમ જાણીને તે રડવા લાગી. તે જોઈને સુકોશલ રાજા તેને પુછવા લાગ્યો. હે માતા તું શા સારૂ રડે છે. ત્યારે તે ધાવ માતા તેને કહેવા લાગી. હે પુત્ર, તારા પિતા જે કીર્તીધરરાજા તે તારા બાલ્યાવસ્થામાં તેને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લઈને વિચારવા લાગે ગ્યો. ફરતાં ફરતાં કેટલાક દિવસ પછી આજે આ નગરમાં આવ્યું. તેને જોઇને તું પણ દિક્ષા લઈશ એવી પિતાના મનમાં શંકા લાવી તાહારી માતાએ તેને અન્યદરની પાસે ગામથી બહાર કહેડાવી મુક્યો. “માસામાં વાને કારણે કરવા સારૂ આવેલા એમને એમ કહા સુર-સે
*
*
*
* ,,
.
Page #78
--------------------------------------------------------------------------
________________
(* )
રડું છું. એવું સાંભળતાં વ્રતજ સુધારાલ રાજા તેજ વખતે પાતાના બાપ પા સે ગયા. ત્યાં જઇ. નમાર કરી હાથ જોડીને તેની પાસેથી દીક્ષા માગવા લાગ્યા. એવા પ્રસંગે ચિતમાા નામની તેની સ્રી ગીણી છતાં પોતાના બધાના સહિત પતિ પાસે આવીને તેને કહેવા લાગી કે, હે સ્વામીત આ રાજ્ય મુકવાને તુ ચેગ્ય નથી. એવુ સીનુ ખેાલવું સાંભળીને તથા તેના સ ર્વ અભિપ્રાય અણીને તેને રાજા કહેવા લાગ્યા. હું સ્ત્રી આગળ આવનારા કાળને માટે વર્તમાન કાળમાં ઉપચાર કરવુ જોઇએ, તેની પઠે આજ દિવસ થી તારા ગર્ભસ્થ પુત્રને મેં રાજ્ય ઉપર બેસાડયા. એમ કહીને સર્વ લોકોની સાથે સારી રીતે ખેાલીને પિતાની પાસે દીક્ષા લીધી. પછી ઉતમ પ્રકારના તપ કરીને કષાય રહિત થયું. થકા પૃથ્વીને પાવન કરવા સારૂ તે મુનિ [ પિતા તથા પુત્ર] બેઉ સાથે વિહાર કરવા લાગ્યા.
આંઈ સહદેવી પોતાના પુત્રના વિષેગથી દુ:ખ પામીને રીદ્ર ધ્યાન વડે મરીને એક પર્વતની ગુફામાં વાઘણ થઈ, કોઇ એક સમયે ફરતાં ફરતાં તે પિતા પુત્ર બેઉં સાધુએ પાતાના શરીર માં રાગરહિત થયા થકા સ્વાધ્યાય ધ્યાન માં તત્પર થએલા કોઇએક પર્વતની ગુફામાં એકાગ્ર ચિતે રહ્યા. કાર્તીક મા સમાં પારણા કરવા સારૂ વિહાર કરવાને રસ્તામાં જતાં એક રાજી થયેલી યમદુતીની પડે વાઘણીએ તેમને દીઠા. પછી દુરથી જેમ મિત્રને જોઇ મિત્ર દાડે, તેમ મેહાડુ કૂંડીને તેમને ખાવા સારૂ તે દાડી. તેને પોતાની પાસે આવતી જોઇ ક્ષમાશ્રમણાત્તમ તે બેઉ જણ ધર્મ ધ્યાન ધણું કરીને કાયાત્સર્ગે ઉભા રહ્યા. એટલામાં વીજલીની પઠે તે વાઘણુ આવીને સુકાશલ ઉ પર પડી પોતાના પગે કરીને તેને જમીન ઉપર પાડયા. પછી તીક્ષણ ખે કરીને તેનુ ચામો ચચઢ ફાડવા લાગી. જેમ મારવાડ દેશના પથી તરરો થકો પાણી પીને ઘણા સજ્જ થાય, તેમ તે અતિ મીતી વડે મુનિનુ લોઇ પીને રાજી થવા લાગી. દાંતાથી તેનુ માંશ તડ તડ તેડીને જેમ કોઇ ભીખારીણી લાદિકને તેડીને ખાય તેમ ખાવા લાગી. જેમ હાથી પોતાના દાંતે કરી શેરડી કડકાવીને ખાય, તેમ તેના હાડેને ચાવી ચાવીને ખાવા લાગી. જે પણ તે હિંસક માણિએ નિર્દોષી ક્રુતિના એવા હાલ કસ્યા તેપણ તે મુનિ દિલગીર ન થઇને આ મારાં કર્મ, ખપાવવાને સાનરૂપ થઇ, એને તેના ઉપકાર માન્યા અને તે વિષે કદ પણ ખામ નહી જેમના તેમ ધ્યાન કરતા છતાં તેના રોમાંચ ઊભા થયા
Page #79
--------------------------------------------------------------------------
________________
~
નક
- - ક
~~
~~~~~ અને કાકા મામાના ખારા સમાજ
~~
~ ~~
- - -
- - - -
- -
-
-
-
~ ના કાકા ~
( ૭ ). પછી શુકલ ધ્યાન કરીને તે સુકોશલ મુનિ કાળ કરીને મોક્ષને પામ્યો. તેને મજ કીર્તીધર મુનિ પણ ક્રમે કરી કેવળજ્ઞાન પામીને દેહત્યાગ કરી પરમ પદને પામ્યો. બહાં તે મુનિના કળેવરને તે વાઘણે જ્યારે ખાઈ લીધુ, ત્યારે તેના દાંતો ઉપર એક સોનાની રેખ તેને દીઠામાં આવી. તે જોતાં જ તેને મુઠ્ઠી આવી ગઈ પછી શુધીમાં આવી ત્યારે તે નિમિતથી તેને જાતિ સ્મરણ થયું. તેથી પસ્તાવો કરીને પિતાને ધિક્કારવા લાગી. અરે હું મહા પાપિણી છું. મેં પોતાના પુત્રનું ભક્ષણ કર્યું. એ મહા પાપથી કોણ જાણે મા રી કેવી ગતિ થશે? એવો તેણે ઘણા પ્રકારે ઘેખો કરો, તે કીર્તીધર મુનિએ જાણી લીધુ. ત્યારે તેને ઉપદેશ કરો. તેના ગે તે અનશન વ્રત ને ધારણ કરીને મરી જઈને જુગલીઓમાં જનમી, પછી કીર્તીધર મુનિ પણ ઉપર કહ્યા પ્રમાણે મોક્ષે ગયા.
સુકોશલ રાજાની સી ચિત્રમાલાના પેટે એક પુત્રનું જન્મ થયુ. તેનું નામ હિરણ્યગર્ભ પાડયું. પે કહ્યા પ્રમાણે તે ગર્ભમાં જ રાજા થયો. તે હિરણ્યગર્ભ ચિાવન અવસ્થામાં આવ્યા પછી, મગ જેવા નેત્રવાળી મગાવતિ નામની તેની સ્ત્રીના પેટે પિતાના જેવા શરીરવાળો એક નહુષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલાએક કાળ પછી હિરણગર્મ રાજાએ પોતાના માથાં ઉપરના કે સફેદ થયા એમ જાણીને, પોતાની વૃદ્ધ અવસ્થા તરફ નજર કરીને, મહા વૈરાગ્યને પામીને તથા પોતાના નહુષ નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને, એક વિમલાચાર્ય નામના ગુરૂ પાસે ચારિત્ર વ્રત લીધું. પાછળ સિંહ જે પરાક્રમી નહુષ રાજા, પિતાની સિંહિકા નામની સીની સાથે ઉ પભોગ ભોગવતો છતાં પોતાના પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યો.
કોઈ એક સમયે ઉત્તર દિશાના રાજા ને જીતવા સારૂ પિતાની સીને રાજ્યગાદી ઉપર બેસાડીને સહિત નહુષ રાજા પ્રવાસ ગો. તેની દક્ષિણ દિશાના રાજા ને ખબર પડતાંજ આવીને અયોધ્યા નગરીને તેઓ
એ ઘેરો ઘાલ્યો. ત્યારે સુર પુરૂષની ઉપમાને લાયક એવી તે સિંહિકા સી પિતાનું સન્ય સજીને તેઓની સાથે યુદ્ધ કરીને જેમ સિંહિણી હાથીને મારે, આ તેમ તેઓને મારીને હઠાવ્યા. - કેટલાએક દિવશ ગયા પછી ઉત્તર દિશાના રાજાને જીતીને નહુષ સજા પાછો પોતાની નગરીમાં આવ્યું. ત્યારે પોતાની સીએ દક્ષિણ દિશાના આવેલા રાજાને જીતાને તેઓને હઠાવ્યા, તે સર્વ વૃત્તાંત સાંભ..તે મ
- -
-
-
-
કપ
.
~
~~ છેમારા કાકા ~~
~
=
=
=
=
=
કી
~
-
"
: : '
Page #80
--------------------------------------------------------------------------
________________
--
---
--
*
...
.
.
* *
*
* * *
* *
*
*
*** *
*
*
(૪) નમાં વિચાર કરવા લાગ્યો કે, મારા જેવા શુર પુરૂષને પણ જીતવાને મુશ્કેલ એવા મહા પરાક્રમી રાજાની સાથે લડીને તેમને જીતી લીધા, એ કેવળ એનું કામ નહીં પણ કોઈ એની સાથે લાગેલાની મદતથી થએલું જ ણાય છે. પતિ ઘેર ન છતાં કોઈ વિરી સાથે યુદ્ધ કર્યું તે કુલીન તેઓને લાયક નથી. માટે એ જરૂર વ્યભિચારિણું છે. પતિવ્રતા સ્ત્રીઓને પતિ વિના બીજું કાંઇ અધિક નથી. પતિની સેવા વિના તે બીજું કાંઈ પણ જાગતી નથી. આ સીએ એથી ઉલટું કર્યું તેથી એ પતિવ્રતા નહીં. જે પણ તે સી ઉપર પોતાની ઘણી પ્રીતિ હતી તોપણ ખંડિત પ્રતિમાની પેઠે તેને તેણે મુકી દીધી. એવી રીતે કેટલોએક કાળ ગયા પછી નહુષ રાજાના શરીરે તાપની કસર થઇ. તેને મટાડવા સારૂ ઘણું ઉપાયે કસ્યા પણ દુષ્ટ શતરૂની પેઠે તે ગયો નહીં. એવા પ્રસંગે પિતાનું પતિવ્રતપણું પાડવા સારૂ, તથા પતિની પીડા દુર કરવા સારૂ, સિંહિકી સી હાથમાં પાણી લઈને, પોતાના પતિની પાસે આવીને તેને સંભળાય એવી રીતે બોલવા લાગી. હે નાથ આજ દિવસ સુધી તારા સિવાય બીજો કોઈ પણ પુરૂષ મેં જોયો હોય, તો આ તાપ મટે નહીં, ને જો હું કલંક રહિત હોઊ, તે કોઈ પણ વિલંન કરતાં મટી જાય. એમ કહીને હાથમાંના પાણીને તેનાં આંગ ઉપર છાંટયું. તેજ વખતે અતથી ઘવાયાની પેઠે તાપ મટી ગયો. તે વખતે દેએ સિંહિકા સ્ત્રી ઉપર ફુલોનો વસાત કરો. તે દિવસથી પ્રથમની પેઠે નહુષ રાજા તેની ઉપર પ્રતિ કસ્વા લાગ્યો. એવી રીતે કેટલાએક વખત પછી નહુષ રાજાને સિંહિકાના પેટે એક સિદાસ નામનો પુત્ર થયો. તેને રાજ્ય ઉપર બેસાડીને નહુષ રાજાએ મેક્ષની ઉપાયભુત દિક્ષા લીધી.
જે વખતે સિદાસ રાજા રાજ્યાસન ઉપર બેઠો, તે વખતે તેના પ્રધાને એ અહંતન અષ્ટાહીક મહોત્સવ કરીને રાજ્યમાં થાળી પીટાવી. કે કોઈએ માંસ ખાવું નહીં, અને સિાદાસ રાજાને પણ કહ્યું કે, અહંત અષ્ટાહીક મ હૈત્સવ કરીને તારા પૂર્વજોએ કઈ વખત પણ માંસ ખાધું નથી. માટે તને પણ માંસ ખાવાનો ત્યાગ કરવો જોઈએ. તથાપિ તેને માંસ ખાવામાં ઘણી પ્રાતિ હોવાથી સિદાસ રાજાએ પોતાના રસોઈઆને કહ્યું કે, આજથી તું છાની રીતે માંસ લઈ આવતો જ. થાળી પીટાયાના દિવસથી રસોઈઆને ક્યાંય
માં મળ્યું નહીં. આકાશના ફ્લોની પેઠે અભાવજ થઈ ગ; તેથી ર| ઈઆને કાંઈ પણ ઉપાય ચાલ્યા નહીં ત્યારે તે વિચાર કરવા લાગ્યું કે, જે !
Page #81
--------------------------------------------------------------------------
________________
(૭૯)
*
-
-**
-
*
*
-
*-
--
--
-
------
-
-
--
.-
હું માંસ લીધા વિના ખાલી હાથે ગયે તો રાજ મારી ઉપર ગુસ્સે થશે. ત્યારે હવે હું શું કરૂ? એમ વિચાર કરતો ફરતો છતાં કોઈ એક મુવેલો બાળક તેની નજરે પડશે. તેનું માંસ લાવી રાંધીને તેણે રાજાને આપ્યું તેને સારો સ્વાદ લાગ્યાથી, તેની તારીફ કરવા લાગ્યા. આ માંસનો કેવો સારે સ્વાદ છે આખા જન્મમાં પણ કોઈ વખતે આવું માંસ મને મળ્યું નહતું. પછી તે રસોઇને પુછવા લાગ્યો કે, આ કયા પ્રાણીનું માંસ છે? ત્યારે તેણે કહ્યું કે, એ માણસનું માંસ છે. રાજાએ કહ્યું કે આજથી તું દરરોજ આવું માંસ લાવજે જા, તે દિવસથી તે રસોઈઓ નગરમાંથી નાના નાના બાળકોને ચોરીને તથા તેને મારીને તેનું માંસ રાંધીને રાજાને દેવા લાગ્યો. રાજાના હુકમથી તે અન્યાયથી ડરતો નહીં. કેટલાક દિવસ પછી એવા મહા કૃર કર્મની પ્રધાનોને ખબર પડતાંજ જેમ ઘરમાંથી નિકળેલા સર્પને ઝા લીને દુર જઈ નાખીયે, તેમ તેને પકડીને એક ઘોર વનમાં જઈ મુકી આવ્યા. પછી તેના પુત્ર સિંહરથ પિતાના બાપના રાજ્યાસન ઉપર બેઠો. ને સુખ રૂ૫ રાજ્ય ચલાવવા લાગ્યો.
સાદાસ રાજા પણ તે વનમાં માંસ ખાતો થકો વિચરવા લાગ્યા. કોUએક સમયે દક્ષિણ દિશા તરફ જતાં એક મુનિને તેણે દીઠા. તેમની પાસે આવીને તેને ધર્મ પુછવા લાગ્યો. તે સાંભળીને એને પશ્ચાતાપ થયો તેથી એ ધર્મના ઉપદેશને યોગ્ય છે, એમ જાણીને જેમાં માંસનો નિષેધ કરે છે એવા જૈન ધર્મનો ઉપદેશ મુનીએ તેણે કરો. તે સાંભળીને સૈદાસ રાજાને ચમત્કાર થયો, પછી તે અતિ આનંદ વડે શ્રાવક થયો. એવા પ્રસંગે એક મહાપુર નામના નગરમાં કોઈ એક અપુત્ર રાજા મરી ગયો. તેવા સમયે સિદાસ ત્યાં ગયો. તેને જોઈને ત્યાંના પ્રધાનેએ પંચ દિવ્ય કરી અભિષેક કરીને ઘોડો, હાથી, છત્ર, ચામર, તથા કળસ, ધારણ કરીને તેને રાજ્ય ઉ. પર બેસાડ્યો. સાદાસ રાજા રાજ્ય કરતો છતાં કેટલાએક દિવસ પછી પતાના એક દુતને પોતાના પુત્ર સિહરથ પાસે મોકલ્યો. તેના પાસેથી કહેવરા વ્યું કે મારી આજ્ઞા માન. સિંહાથે તેને તિરસ્કાર કરીને તેને કહાડી મુ. ક. તે સર્વ વૃત્તાંત તે દુતે સૈદાશ રાજાને આવીને કહ્યા. સૈદાસ પોતાનું સિન્ય તઈયાર કરીને ત્યાંથી નીકળીને સિંહરથની સાથે લડવા સારૂ અયોધ્યા નગરમાં આવ્યો. પછી તે પિતા પુત્રને પરસ્પર યુધ થયો. તેમાં સદાસ રાજા છે.
ન
જ
==
=
=
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭ )
એ સિહરથતા હાથ ઝાલીને તેને બેઉ રાજ્ય ઉપર ઉપર બેસાડીને પોતે દિક્ષા લીધી.
એવી રીતે સિંહરના પુત્ર બ્રહ્મરથ થયા, તેના ચતુર્મુખ. ચતુર્મુખના હેમરથ, તેથા સતરથ થયો, શારથનો ઉદય નામનો પુત્ર થયા, ઉદયના પૃથુ, તેના થકી વારિથ, વારિથના પેટે ઇદુરથ, તેના આદિત્યરથ તેના પુત્ર માન્હાતા. માન્ધાતાના વીરસેન, વીરસેનના પુત્ર શ્રતિમન્યુ, તેને પુત્ર પદમબંધુ તેના સ્વીમન્યુ, તેના થકી વસતિલક, તેના પુત્ર કુબેરદત્ત, તેના કુ છુ, કુંથુ ના શરભ, તેના થકી દ્દરદ, તેના પેટે સિંહદર્શન થયા. તેના થકી હિરણ્ય કિરાપુ, તેના પુજસ્થલ, તેના પેટે કકુત્સ્ય, તેના પેટે રઘુ નામનો પુત્ર થયા. એ પ્રમાણે વશ પર પરા ચાલતાં કેટલાએક રાજા થઇ ગયા. તેમાં કેટલાએક સ્વર્ગ ગયા. તથા કેટલાએક મેાક્ષગામી થયા. પછી રઘુ રાન્ત એવા ધર્માત્મા થયા કે શરણાર્થીઓને કલ્પ ક્ષની ઉપમાને ધારણ કરવા લાગ્યા તેના પુત્ર અ નરણ્ય રાજા થયા. તેની સ્રી પૃથ્વીના પેટે અનતરથ તથા દશરથ એ નામ ના બે પુત્રા થયા.
એ સમયે અનરણ્યના મિત્ર જે સહસ્રાણુ રાજા, તેને રાવણે યુદ્ધમાં જીત્યા પછી વરાગ ધારણ કરીને તેણે દિક્ષા લીધી. ત્યારે મિત્રની સાથે ક રેલા કરાર પ્રમાણે અનરણ્ય રાજાએ પણ પોતાના અનતરથ નામના પુત્ર સ હિત મેક્ષના મારગરૂપ એવી દીક્ષા લીધી. અને પેાતાના એક માસના દશ રથ નામના માહાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને અનુક્રમે પાતે મેલે ગ ચા. અને અનંતરથ તીવ્રતપ કરીને પૃથ્વી ઉપર સ્વેચ્છા વિચરવા લાગ્યા. સહસ્રાણુએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર તેના પુત્ર શ્રીકંઠ બેઠા. શ્રી કંડ ને દશરથ એ બેઉ વિક્રમમાં સરખા થયા થકા વૃદ્ધિને પામવા લાગ્યા. નક્ષત્રામાં ચંદ્રની પડે, ગ્રહોમાં સુર્ય જેવા, પર્વતામાં મેરૂ સમાન, સર્વ રાજા માં દશરથ રાજા શાભવા લાગ્યા, જે દિવસથી એ રાજ્ય ઉપર બેઠો, તે દિ વાથી કોઇ પણ શતરૂ દીઠામાં આવ્યો નહી. ઉપદ્રવ તા આકાશના ફુલો જે ા થયા, યાચક લોકોને દ્રવ્ય તથા અલંકાર યથેચ્છ ઢવા લાગ્યા. તેથી મવંગાદિક જે દશ કલ્પવૃક્ષ તેમાં એ અગ્યારમા કલ્પક્ષ દેખાવા લાગ્યો, ૫૨ંપરા ચાલ્યા આવ્યા જે સામરાજ્ય તે પ્રમાણે અદ્વૈત ધર્મને પાળવા લાગ્યા. દભ્રસ્થલના ( કુશસ્થલ) સ્વામી સુકોશલ રાજા, તેની સ્રી અમૃતમભાને પેટે જન્મેલી અપરાજીતા નામની કન્યા માહા રૂપવાન તથા અતિ લાવ
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
થ્ર્યતા સહિત તેની સાથે સંગ્રામમાં જયશ્રીની પઠે લગ્ન કહ્યું, તેમજ કમ લ સ્કુલ ન મના નગરના રાજા સખતિલકની સ્રી મિત્રાદેવીના પેટે જન્મેલી કૈકેઇ (સુમિત્રા) નામની કન્યાની સાથે ખીજી લગ્ન કચ્ચું, તે જેમ ચંદ્રમા રાહિણીને પરણે તેમ તે સુમિત્રાને પરણ્યા. એવા વિવેકી લોકોમાં શિરોમણિ દસરથ રાજા પેાતાના ધર્માર્થ ન મુકતાં તે સ્રીઓની સાથે નાના પ્રકારના ઉપભાગ ભાગવવા લાગ્યા.
અહિયાં લંકાના રાજા રાવણ કોઇ એક સમયે સભામાં બેઠો છતાં એ ક સારા જ્યેાતિષીને પુછવા લાગ્યા, હે માહાર.જ, અમરપણુ જે છે તે માત્ર કહેવાનુ છે. પણ વાસ્તવિક રીતે કોઇ વખત અમર નથી, સસારમાં રહેલા પ્રાણીના જરૂર નાશ થશે. એ બધા જાણે છે. તથાપિ મારા મૃત્યુ. મારા પોતાના પરિણામથી થશે? અથવા કોઇ ખીન્નતા હાથે થશે? કાંઇ પણ ભય ન રાખતાં જે સાચુ હાય તે કહેા. શાચુ ખાલનારા પુયુષના મુખમાંથી ખાટ્ટુ પડતુજ નથી. એમ સાંભળીને તે નૈમિત્તિક રાવણને કહેવા લાગ્યા. હું રાજા, હવે પછી ઉત્પન્ન થનારી એક જાનકી (શીતા) ને દશરથ રાજાના પુત્ર રામના હાથે તારો મૃત્યુ થવાને! છે. ત્યારે પાસે બેઠેલા બિભીષણ ખેાલવા લાગ્યા. એનું ભાષણ સાચુ છે પણ તેને હું ખોટું કરીશ. કન્યા અને પુત્ર એ બેઉના ખીજ જે જનક તથા દશરથ તેમને મારી નાખેથી રાવણનુ મ ૨વુ મટશે. જેથી ખીજની ઉત્પતી થાંય તેના મુળનેજ કાડ઼ાડી નાંખીએ તે ખીજ કયાંથી થાય ? ને આ નૈમિતિકનાં વાકય પણ ખાટાં થશે. એવું રા વણે સાંભળીને બિભીષણનુ બેાલવુ માન્ય કરયુ. પછી તે બેઉ ઉડીને ઘર માં ગયા. એવા પ્રસંગે ત્યાં નારદ મુનિ ખેડા હતા. તેણે સર્વ વૃતાંત સાંભળી લઇને ત્યાંથી ઉડી દશરથ રાજા પાસે આવ્યા. તેને દુરથી જોઇને દ શરથ રાજા પોતે ખેડેલા આસન ઉપરથી ઉડયેા. પછી નમસ્કાર કરીને ના રદને આાસન ઉપર બેસાડયા. ગુરૂની પડે તેના આદર સત્કાર કરા, પછી પોતે પણ નીચે ખેશીને નારદને પુછવા લાગ્યા. હે મુનિરાજ આપ કયાંથી આવ્યા? તથા આવવાનુ કારણ શું છે? ત્યારે તેને નારદ મુનિ કહેવા લાગ્યા. હે દશરથ, પુર્વ વિદેહમાં પુડરીકીણી નગરીમાં શ્રી સીમધર સ્વામીના કરેલા સુરાસુરે દીક્ષા મહોત્સવ જોવા સારૂ હું ગયા હતા. ત્યાંથી ફરીને મેરૂ પર્વત ઉપર જઇને સાસ્વત તીર્થની વંદના કરી ત્યાંથી લકામાં ગયા. ત્યાં શાંતિનાથ ભગવાન! મંદીરમાં જઇ દર્શન વગેરે કરીને હું રાવણને ઘેર
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
ગયા. ત્યાં કોઇ એક નિમિતે નિમિતિયાએ રાવણને કહ્યું કે, જાનકીના નિ મિતે તથા દશરથ રાજાના પુત્રના હાથે રાવણ મરશે. એવું સાંભળીને જાનકી તથા રામનાં કારણભુત જે જનક, તથા દશરથ રાજાને મારયાથી રાવણને કોણ મારશે ? એવુ કહીને તમને બે જણને મારવાની બિભીાણે ઞતિજ્ઞા કરી છે. એ બધા વૃતાંત મેં સાંભળી લઇને તું મારો સાધર્મીક છું, વાસ્તે તને સાવચેત કરવા સારૂ ઘણા ઉતાવળા ઢાડીને હું આંઈ આવ્યો છું. માટે તમે તમારે સાવચેત થાવ. એવુ નારદનુ ખેલવુ સાંભળીને તેના યથા યોગ્ય દશરથ રાજાએ સત્કાર કરો. પછી ત્યાંથી ઉડીને નારદ મુનિ જનક રાજા પાસે ગયે. ત્યાં પણ સર્વ વાત કહી સભળાવી.
પછી દશરથ રાજએ પોતાના મંત્રીઓને એકઠા કરીને ત્યાંને તે સર્વ વૃતાંત કહી સ ંભળાવ્યા. ને પેાતાનુ રાજ્ય તેમને સ્વાધીન કરીને યેગીની પઠે કાલવ્ચના કરવા સારૂ ખાહાર નિકળ્યા. પાછળ તે મંત્રીઓએ શતને ફસાવવા સારૂ દશરથની આકૃતીની એક માટીની મુર્તી કરીને રાજગ્રહમાં મ ધારામાં રાખી, પણે જનક રાજાએ પણ એમજ કરયું. તેના મંત્રીએ ૫ ણુ તેમજ કયું. એવી રીતે ત્યાંથી નીકળીને તે બેઉ જનક તથા દશરથ રા જા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા.
પછી સકેત પ્રમાણે બિભીત્રણ મોટા વેગથી અાધ્યા નગરીમાં આવી ને તેણે માટીની રાખેલી દશરથ રાજાની મુર્તીનુ માથુ કાપી નાખ્યું. તે વ ખતે નગરમાં મેટો કલકલાટ થઈ રહ્યા. અંતપુર માં માટુ રડવુ પીટવુ થઇ રહ્યુ. શુરવીર લોકો મારનારની શોધ કરવા લાગ્યા. ને કહેવા લાગ્યા કે દશરયને કોણે મારી નાંખ્યા. તથા કોઇને સ ંશય ન આવે માટે ગણી ધામ ધુમ કરવા લાગ્યા. પછી છાની માલેહતવાળા માનાએ દશરથ રાજાની પ્રત ક્રિયા કરી. ઇત્યાદિક વર્તણુક જોઈને તથા દશરથ મરી ગયો એમ નીશ્ચીય કરીને ખિભીષણ પાછો લકામાં આવ્યો. જો પણ તેના મનમાંજનક રાજાને મારવાનુ આવ્યુ હતુ તે પણ તેણે વિચાર કરયા કે એકલો જનક રાજા શુ કરનાર છે, એને મારીને કાંઇ પણ ફાયદા થનાર નથી. એમ જાણીને તેને મુકી દીધા.
જનક રાજા તથા દશરથ રાજા બેઉ સાથે ફરતાં ફરતાં ઉત્તર દિશાએ ગયા. ત્યાં એક કૈતકમંગલ નામનો નગરના રાજા શુભમતિની સ્ત્રી પૃથ્વીને પેટે જન્મેલી ટ્રેમેઘની બેન ખહુતેર કળાએ કરી પરિપુર્ણ એવી કૈકેઇ ના
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૩ ) મની કન્યા ઉપર થઈ છતાં તેનો સ્વયંવર ર હતો. તેવા સમયમાં તે મંડપમાં દશરથ તથા જનક પણ જઈ પહેતા. ત્યાં બેઠેલા હરિવહન પ્રમુખ રાજાઓમાં, કમલેમાં જેમ હંસ શેભે તેમ એકજ આસન ઉસર બેઠેલા જનક તથા દશરથ એ બેઉ ભવા લાગ્યા. એટલામાં રત્નાલંકારે કરી ભુષીત તથા સર્વ કન્યાઓમાં રત્નભુત, એવી કોઈ નામની કન્યા પોતાની સખીના ખાંબા ઉપર હાથ રાખીને તે સ્વયંવર મંડપમાં આવી. પછી એક કેરેથી રા જાઓને જોતી જોતી તેણે ચાલવાનો આરંભ કરો. તે જેમ ચંદ્રમા નક્ષત્ર નું ઉલંઘન કરે, તેમ પોતાની સખીએ બતાવેલા સર્વ રાજાઓનું ઉલંઘન ક રીને ગંગા નદી જેમ સાગરમાં આવી ભળે તેમ તે દશરથ રાજા પાસે આવી ઉભી રહી, અને સમુદ્રમાં મુકેલા નાગરવાળા વહાણની પઠે અડિંગ થઈ ગઈ. તે વખતે આગ ઉપર રોમાંચ ઉભાં થયાં. પછી તે કૈકઈએ પોતાની ભુજારૂપ લતાવડે વરમાળા દશરથ રાજાના ગળામાં ઘાલી. એવા મશંગે સભામાં બેઠેલા બીજાનું મહત્વ સહન ન કરનારા હરિવાહનાદિક અભિમાની રાજા કોપાગ્નિએ કરીને લાલ થયા થકા બોલવા લાગ્યા. આ દરિદ્રી કોઈ પટના વેષને ધારણ કરીને આવેલા ઘુતારામાં શું જોઈને કોઈ એને પરણી ? એ ની પાસેથી કન્યાને અમે ઝુટવી લઈશું તો પછી એ શું કરનાર છે? એવી રી તે ગુસ્સામાં આવીને પોતાના સ્થાનક ઉપરથી ઉડીને યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યા. એ વાતની ખબર પડતાં જ શુભમતિ રાજાની સાથે મસલત ક. રીને ચતુરંગ સેન્ચ સહિત યુદ્ધ કરવાને દશરથ રાજા તઇયાર થયો. તે વખતે પાસે આવેલી કઈને કહેવા લાગ્યો. હે પ્રિયા, આ શતરૂઓને મારવાને તારે પણ માહારી સહાયતા કરવી જોઈએ. એવું રાજાનુ બોમવું સાંભળીને બહુ તેર કળામાં પુરી, તથા માહાબુદ્ધિમાન, એવી તે કૈકેઈ ત્વરાથી ઘોડાની લગામને હાથમાં ઝાલીને રથ ઉપર ચડી, દશરથ રાજા પણ ધનુષ્ય બાણ હાથમાં લઈને, તથા વેરીઓને શુ સમાન સમજીને રથ ઉપર આરૂઢ થયે થકો હરિવાહનાદિક રાજાઓની સામે કમર કશીને યુદ્ધ કરવાને ઉભા રહ્યા. તે વખતે કે પોતાની કળાના જોરથી તથા મોટી છેલાઇથી સર્વ શતરૂઓમાં પાતાના રથને ફેરવવા લાગી કે જાણે અનેક રૂપ ધારણ કરીને શતરૂઓના અને નક રથની સામે અનેક રથને ઉભું કરયુ હેયની ! એવી રીતે રથની રોજ ના કરવા લાગી. એટલામાં માહા જોશમાં આવીને શીશી, તથા માહા માક્રમી જે દશરથ રાજા તેણે હરિવહન પ્રમુખનાં રથને એક ઘડીમાં નારા છે
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૪ ) કર્યો. અમે સર્વ જાઓને જીતી લીધા. ત્યાર પછી જગમ પૃથ્વીની પઠે દ. શરથ રાજાએ કેકઇની સાથે વિવાહ કર્યો. તે વખતે ઘણું આનંદમાં આવી ને તે રાજા પોતાની સીને કહેવા લાગ્યો છે. હે કે તારી ચાલાકી તથા તારૂ સામર્થ જોઈને હું ઘણે રાજી થયો છું. હવે તેને બદલો તું મારી પાસેથી માગી લે, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, તુ મારી પાસે વર માગ. ત્યારે કોઈ કહેવા લાગી કે હે પ્રાણનાથ જે વખતે મને ગરજ લાગશે તે વખતે માગી લઈશ. હાલ એ વર હું તમારી પાસે અનામત રાખુ છું. એવું તેનું બોલવું સાંભળીને રાજાએ તે માન્ય કરવું. ત્યાર પછી તે લક્ષ્મી જેવી કકઈને સાથે લઈને તથા પોતાના સૈન્ય સહિત દશરથ રાજા પાછો આ વીને પિતાના રાજગ્રહમાં ગયે. અને જનક રાજા પિતાની મિથીલા નગરીમાં ગ, કહ્યું છે કે, “સમય જાણનારા બુદ્ધિમાન પુરૂ કાર્ય શિવાય ભળતાજ ઠેકાણે રહીને વેગ ગુમાવતા નથી.”
પછી દશરથ રાજા મધું દેશના રાજાને જીતીને તેજ નગરમાં રાજ કરવા લાગ્યા. પ્રથમના ભયથી અયોધ્યા નગરીમાં ગયો નહીં. અને પિતાની કેશલ્લા પ્રમુખ સીઓને પણ ત્યાં જ બોલાવી લીધી. કહ્યું છે કે, “પ્રા કમી પુરૂષ જ્યાં જાય ત્યાં તેને પોતાનું રાજ્ય છે,” તે નગરમાં પિતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા ઘણા દિવશ રહ્યા. કેમકે પોતે મેળવેલી પૃથ્વી રાજાને ઘણી પ્રિય હોય છે. કોઈ એક સમયે પાછલી રાતના વખતે કૈશલ્યાને એક સ્વપન આવ્યું. તેમાં હાથી, સિંહ, ચંદ્ર, તથા સુર્ય, એ ચાર પદાર્થ તેણે દીઠાં. તે બળદેવના જન્મના સુચક થયા, તેવા પ્રસંગે બહ્મદેવ લોકથી કોઈ એક માધક દેવ ચવીને જેમ પુષ્કરણીમાં હંસ ઉત્પન્ન થાય, તે પ્રમાણે કાશલ્યાના ઉદરમાં તેણે આવી અવતાર લીધો. માસ પુરા થએ થી માણસોમાં કમળ જેવ, રંગમાં પુંડરીક નામના કમળને પણ લાયમાન કરે એવા, સંપુર્ણ લક્ષણ સહિત, મહાન દિવ્ય પુત્રનો જન્મ થયો. ચંદ્રના દર્શનથી જેમ સમુદ્રને આનંદ થાય તેમ કમળ જેવા નેત્ર વાળા પહેલા પુત્ર ને જોતાં જ દશરથ રાજાને મહા આનંદ થયો. તે વખતે અથ જનોને ચી તામણીની પઠે રાજાએ અગણિત દાન દીધુ. મોટા પુરૂષને ઘેર પુત્રનો જન્મ થએથી દાન દેવાવાનો ચાલ જ છે. સર્વ પ્રજાને ખબર પડતાં જ તે પ્રજા અતિ રાજી થઈ. ને મે ઉત્સાહ કર્યા, દુર્વા, ફુલ, મેવા ફલાદિકે કરી યુક્ત પુર્ણ પાત્ર પ્રજાએ રાજને શેર મેકલાવ્યાં, આખા નગરમાં ઉત્તમ પ્રકારનાં
Page #87
--------------------------------------------------------------------------
________________
(
૫
)
**
****
**
*
*
*
******→
*
*
*
*
ગાયન થવા લાગ્યાં, કેસરના છાંટા નાખવા લાગ્યા. ઘેર ઘેરમાં તોરણ બંધાયાં, કેટલાએક રાજાઓની તરફથી દશરથ રાજાને પુત્રના જન્મના વખતે કરભાર આવ્યા– લક્ષ્મી વાસ કરી રહેવાના હેતુથી કમલનું નામ પદમ હોવાથી તેની બરાબરીને માટે તે બાળકનું નામ પદમ રાખ્યું તથા બીજુ રામ એવું નામ પાડયું, - ત્યાર પછી કેટલાએક કાલે પ્રથમની પહેજ બીજી સુમિત્રા નામની દશરથ રાજાની સ્ત્રીને રાતના પાછલા પ્રહરે વાસુદેવના અવતારને સુચન કર. નારા હાથી, સિંહ, સુર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી, અને સમુદ્ર, એ સાત ૫દાર્થ દીઠામાં આવ્યાં. તે વખતે કોઇએક પરમ મહઈક દેવતા દેવલોકથી ચવીને તેણે સુમિત્રાના ઉદરમાં અવતાર લીધો, માસ પુરા થયા પછી શ્યામવર્ણ, સર્વ લક્ષણ યુકત. તથા જગતના મિત્રરૂપ પુત્રનું જન્મ થયું, તે દિવસે સંપુર્ણ ચિત્યોમાની શ્રી મદહંત પ્રતિમાઓને સ્નાત્ર પુર્વક આઠ પ્રકારની પુજા કરી. તથા સર્વ બંધીવાનોને બંધીખાનામાંથી છોડી મુક્યા. સર્વ જન ના મનમાં પરમ આનંદ ઉત્પન થયો. તેમજ રાજાને પણ મહા આનંદ થયો. માત્ર એટલુ જ નહીં પણ આખી પૃથ્વીને આનંદ થયો. રામના જન્મ ના વખતે જેવો ઉત્સાહ થયા હતા તે કરતાં લક્ષ્મણના જન્મના વખતે આ ધિક ઉત્સાહ કરે, તેનું નામ નારાયણ તથા લક્ષ્મણ રાખ્યું. પછી તે બેઉ ભાઈ આસ્તે આસ્તે વધવા લાગ્યા. રામ તથા લક્ષમણ ખેલતાં ખેલતાં પિતાના બાપ પાસે જઈને તેના ખોળામાં બેસીને તેની મુછ તથા વાળાને ઝાલી ને રમવા લાગ્યા. (એવી બાળકોની રીત છે.) ધાઇઓના પાલાગ પોષણ થકી દિન દિન પ્રત્યે ઉછરવા લાગ્યા. તે વખતે એવા દીઠામાં આવતા હતા કે જાણે રાજાની બીજી બે ભુજાજ હોયની ! એવા બે પુત્રોને દશરથ રાજ જે ઈને મહા આનંદ પામવા લાગ્યા. સભામાં આવે ત્યારે ઘડીકમાં રાજાના ખોળામાં બેસે, ત્યાંથી ઉડીને પાસે બેઠેલા કોઈ પ્રધાનના ખોળામાં જઈ બેસે, વળી ત્યાંથી ઉડીને કોઈ ત્રીજા પુરૂષની પાસે જઈને તેને હસાવે, ત્યાંથી પાછા આવે. એવી રીતે જેની પાસે જાય તેને એવું લાગે કે જાણે અમૃતજ આંગને સ્પર્શ કરતું હેયની! વાસુદેવને પીળાં વસ, તથા રામને નીલાં વસ્ત્ર પહેરયા થકા પાદ પ્રહાર કરી જાણે પૃથ્વીને કંપાયમાન કરતા હેયની ! એવી રીતે ચ૭ કીડા કરવા લાગ્યા. પછી અમે કરી સંપૂર્ણ વિદ્યાને અભ્યાસ કરશે. તે, એવી બુદ્ધિથી સીખવા લાગ્યા કે ગુરૂની ગરજ તો કેવળ નિમિત્ત
****
***
**
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૮ )
માત્ર હતી. અને તે એવા દીપવા લાગ્યા કે, જાણે પુન્યની રાસીજ હાયની ફરતાં ફરતાં તે રામ તથા લક્ષ્મણ પર્વત ઉપર જઇને તેને મુડ મારયાથી તે ચુર્ણ થઇ જવા લાગ્યા. ધનુષ્ય બાણુ હાથમાં લઇને લક્ષવેધ કરતી વખ તે સુર્ય પણ કપાયમાન થવા લાગ્યા. અસ્ત્ર, શસ્ર, તથા કૈાશલ્ય વગરે જેને કૈાતક જેવા ભાસવા લાગ્યા. એવા પોતાના પુત્રના અસ, શસ્ત્ર, તથા કૈાશલ્યે કરીને દશરથ રાજા પોતાને સુરાસુરને પણ અજય માનવા લાગ્યા. એવી રી તે કેટલાએક કાળ પછી પોતાના પુત્રના ખળના ધૈર્ય વડે, ઇક્ષ્વાકુવંસની રા જધાની જે અયેાધ્યા નગરી તે તે આવ્યો. વાદળા દુર થએથી જેમ સુર્ય પ્રકાશમાન ભાસે, તેમ દુર્દશા દુર થયાથી દશરથ રાજા પોતાના પ્રતાપે કરી પ્રકાશમાન થયા થકો પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા.
કેટલાએક દિવશ પછી શુભ સ્વપન કરી સુચન કરેલા ભરત ક્ષેત્રને ભુ ષણરૂપ ભરત નામના પુત્ર દશરથ રાજની સ્રી કંકઇના ઉદરથી જનમ્યા. ત્યાર પછી કેટલાએક દિવસે સ્વકુલને આનંદ દેનારા, તથા માહા પ્રાક્રમી શતદ્દન નામના પુત્ર સુપ્રભા નામની ચોથી સ્રીને પેટે જનમ્યા. ભરત અને શતદ્દન એ બેઉ ક્રમે કરી મેાટા થઇને સાથે ફરવા લાગ્યા. તે જાણે ખી
જા ખળદેવ તથા વાસુદેવન હોયની! એવા શાભવા લાગ્યા. ગજજ્જત પ્રમુખ આકારવાળા ચાર પર્વત વડે જેમ મેરૂ પર્વત ોભે છે; તેમ પાતાના ચાર પુત્ર વડે દશરથ રાન્ન શાભવા લાગ્યા.
જંબુદ્દીપના ભરતક્ષેત્રમાંના દારૂગ્રામમાં એક વસુભુતિ નામના બ્રાહ્મણની સા અનુકેશાના પેટે એક અતિભુતિ નામના પુત્ર થયા. તેની સરસા નામ ની સ્રી કેાઇએક કયાન નામના બ્રાહ્મણની સાથે આશકત થઇ. કેટલાએક દિવશ પછી ક્યાન સરસાને હરણ કરી લઇ ગયા. કહ્યું છે કે, “કામે કરી પીડાતા પુરૂષ શું ન કરે ? તે સ્ત્રીને ગેતવા સારૂ તેના પતિ અતિભુતિ ભુત ની પડે પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. એ વાતની વસુભુતિ તથા અનુકેશાને ખબર પડતાંજ પોતાના પુત્ર તથા તેની સ્રીને શોધવા સારૂ ખાહાર નીકળ્યાં પૃથ્વી ઉપર ફરતાં ફરતાં કોઇએક સમયે તેમણે કોઇએક સાધુને દીઠો. તેને ભક્તિ પુર્વક નમસ્કાર કરીને તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ભાવ ઉત્પન્ન થયાથી અનુકેશા તથા વસુભુતિ એ બેઉ સી પુરૂષે તે સાધુ પાસેથી દિક્ષા લીધી. પછી ગુરૂની આજ્ઞા લઇને એક કમલશ્રી નામક આર્યાની પાસે અનુકેશા જઇ રહેવા લાગી. એવી રીતે કેટલાએક કાળ પછી તે બેઉ કાળ ક
Page #89
--------------------------------------------------------------------------
________________
- -
,
,
, ,
-
*
*
*
*
* *
*
રીને સિધર્મ દેવ લોકમાં દેવ થયા. એકજ વ્રત કરો છતાં માત્ર સ્વર્ગની પ્રાપ્ત થાય છે, તે સિવાય બીજી પદવી મળે નહી. ને વસુભૂતિ કેટલાએક કાળ સુધી દેવલોકમાં રહીને ત્યાંથી ચવી વિતાવ્ય પર્વત ઉપર રથનપુરમાં ચંપ્રગતિ નામને રાજા થશે. તેમજ તેની સી અનુકશા પણ દેવલોકથી આવી ને તેજ રાજાની પુષ્પવતી નામની સ્ત્રી થઈ.
અતિભુતિની સ્ત્રી સરસા પણ કોઈ એક સાધવી પાસેથી દિક્ષા લઈને કાલ કરી ઇશાન દેવલોકમાં દેવી થઈ. તેમજ અતિભુતિ પણ રહીને શોધતો થકો કેટલાક દિવસે કાલ કરી ગયા પછી સંસાર માં ઘણા કાળ ભટકીને કેઇ એક સમયે તે એક હંસનો બાળક છે. તેને એક સેન નામના પક્ષી એ લઈને ખાવા માંડ્યું. પણ પ્રારબ્ધના યોગે તેની પાસેથી છુટીને તથા જેમ તેમ ઉડતો ઉડતો એક સાધુ પાસે આવી પડે. માત્ર કંઠમાં થોડું એક સ્વાસછવાસ રહેલું હતું, તેવા પ્રસંગે તે હંસના બાળકને નમસ્કાર (ન વિકાર) મંત્ર કહ્યું, તેના સામર્થ વડે તે જીવ દશ હજાર વર્ષના આયુષનો કિનર લોકમાં એક દેવ થયો. કાલે કરી ત્યાંથી આવીને વિદગ્ધ નામના નગરના રાજા પ્રકાશ સિંહની સ્ત્રી પ્રવરાવાણીના પેટે કુંડલમંડિત નામનો પુત્ર થશે.
ઉપભોગમાં આશકત જે ક્યાન, તે પણ કાળે કરી મરણ પામીને ભવાટવીમાં ભટકતો થકો ચપુર નામના નગરના રાજા ચક્રધ્વજના ઉપાધ્યાય ધુમકેતુની સી બ્રાહાને પેટે પિંગ નામનો પુત્ર થયો. કેટલાક દિવસ પછી ચધ્વજ રાતની કન્યા અતિ સુંદરી તથા તે પિંગ એકજ ગુરૂની પાસે વિવાભ્યાસ કરવા લાગ્યા. કેટલાએક કાળ પછી તે બેઉ જણ વચ્ચે પરસ્પર પ્રીતિ બંધાઈ. તેથી તે અતિસુંદરીને પિગ હરણ કરીને દિગ્ધ નગરમાં જઈ રહ્યા. ત્યાં તે પિંગ ગાશ તથા લાકડાને વેચીને જેમ તેમ પિતાનો નિ. વહ કરવા લાગ્યા. કેમકે ગુણ રહિત પુરૂષને એવું કામ કરયા વના છોટકોજ નહી. કોઈ એક પ્રસંગે તે નગરના રાજા કંડલમંડિતે તે અતિસુંદરી ને દીઠી તેવીજ તે બેઉ વચે પ્રીતી બધાઈ. પછી તે કુડલમંડિતે તેને હરણ કરીને પિતાના બાપના ભયથી ત્યાંથી નીકળીને એક પર્વતમાં ઘર કરી ને રહેવા લાગ્યો. * ઇ અતિસુંદરીના વિરહથી ઉન્મતની પઠે થએલો તે પિંગ જમીન ઉપર ફરતો ફરતે કોઈએક સમયે કોઈએક ગુપ્તાક્ષ નામના આચાર્યને તેણે
Page #90
--------------------------------------------------------------------------
________________
દીઠા. તેમની પાસે ધર્મ સાંભળીને તેણે દિક્ષા લીધી. પરંતુ અતિસુંદરી વિ.
ની પ્રિતી ગઈ નહી. - ડુંગરમાં રહેલા કંડલમંડિતે કુતરાની પઠે દશરથ રાજાના રાજ્યમાં લુટ કરવાનું શરૂ કર્યું. એક સમયે કેઇ એક બાલચંદ નામના સુભટે તેને પકડી બાંધીને તે દશરથ રાજા પાસે લાવ્યા. તેને કેટલાએક કાલ સુધી રાજાએ બંધીખાનામાં રાખીને પછી મુકી દીધો. કહ્યું છે કે, “શતરૂદીન થયે થી મોટા પુરૂષોને કેપ શાંત થાય છે પછી તે કંડલમતિ પોતાના બાપ નું રાજ્ય મેળવવાની ઇરછાથી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. કોઈ વખતે એક મુનિ ચંદ્ર નામના મુનિની સાથે તેને સમાગમ થઈ ગયો. તેની પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થશે. તેના મનમાં પુર્વ કહ્યા પ્રમાણે રાજ્યની ઈ
છા હતી તેથી કાળ કરી મરણ પામીને મિથિલા નામની નગરીના રાજા જનકની સી વિટહાના પેટે અવતર. અને પેલી સરસા સી પણ કેટલા એક કાલ સુધી ભવમાં ભટકીને રાજાના ઉપાધ્યાયની વેગવતી નામની કન્યા થઇ. સમયના જોગે તેણે દિક્ષા લઈને તે મુવા પછી બ્રહ્મદેવ લોકમાં એક રેવી થઈ. કાલે કરી ત્યાંથી ચાવીને વિદહીના ઉદરમાં કંડલમડિતાના જીવ ની સાથે અવતરી વિદહીને માસ પુરા થયા પછી તે પુત્ર તથા કન્યાને તે ણે પ્રસવ્યાં. પિંગને છવ સંધર્મ દેવલોકમાં દેવ થયો હતો તેને જાતિસ્મર ણ થએથી જનક રાજાને ઘેર પુત્રરૂપ જન્મેલા પોતાના શતરૂને જોઈને તથા પુર્વ જનમના વેરે કરી કે ધાયમાન થઈને તેને જનમતી વખતે હરણ કરી ને લઇ ગયો. પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને શિળા ઉપર ૫છાડીને મારૂ? અથવા પુર્વ જન્મમાં મેં કરેલા દુષ્ટ કર્મનું ફળ મે ઘણા જમે લીધું, પછી દેવના પગે સાધુ ભવ પામીને આ દેવ ભુમિમાં આવ્યો. ફરી આ બાળકને મારીને મને ઘણું જન્મ લેવા પડશે. માટે એને મુકી દઉં? એ વિચાર તેને સારો જણાયાથી તે બાળકને અલંકારાદિક પહેરાવીને પિતાની કાંતિ કરીને ચારે દિશાને ભરી મુકેલા બાળકને વતાય પરવત ઉપર રથનુપુર નગરના નંદન ઉદ્યાનમાં રૂકની પઠે હળવેથી પૃથ્વી ઉપર મુ. કીને ચાલતો થયો.
ત્યાંના ચંદ્રગતિ નામના રાજની ઓચિંતી તેના તેજ ઉપર નજર પછી તેથી આશ્ચર્ય પામીને કહેવા લાસ્ય કે એકાએક આ ઉપરથી કે તેજાના ભમો પડશે, પછી ત્યાં રાજ હતું આવ્યું. તે જુવે છે તે પણ
|
Page #91
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
* *
-
-
દિવ્યાલંકારે કરી ભુષીત એક બાળક જમીન ઉપર પડેલો દેખાયો. તેને ઉચકીને પિતાને પુત્ર નહોતો તેથી તેને પુત્ર માનીને પોતાની પુષ્પવતી સ્ત્રીને આવી સેં. તે દિવસે તે નગરમાં થાળી પીટાવી કે પુષ્પવતીને પેટે પુત્ર નો જન્મ થયો. પછી પ્રીતી સહિત રાજાએ તેનો જન્મીત્સવ કરો. ને ભાં મંડળના યોગે તેનું નામ ભામંડળ એવું રાખ્યું. તેનુ પાલણ પોષણ વિદ્યા ધરની સીઓએ પિતાના હાથે કરયું. પછી તે દિવસે દિવસે ચંદ્રની પડે વધવા લાગે.
આંઇ જનકની સ્ત્રી વિદહા, પોતાનો પુત્ર હરણ થયો તેથી દીનસ્વાર વડે મોટેથી રડવા લાગી. તે વખતે આખુ કુટંબ શાક સમુદ્રમાં ડુબી ગએ લું દેખાવા લાગ્યું. જનક રાજાએ તે પુત્રને ઘણા પ્રકારે શોધ્યો તથાપિ તે ક્યાંએ મળ્યો નહી. તેની સાથે જન્મેલી જે કન્યા તે અનેક ગુણરૂપનીધાન્ય નું અંકુરભુત જાણીને તેનું નામ સીતા એવું રાખ્યું. જનક રાજા તથા વિદેહા રાણીને તે પુત્રનો શોક કેટલાએક દિવસ પછી એ છે . કહ્યું છે કે
સંસારમાં પુરૂષને હર્ષ અને શોક જાય છે તથા આવે છે.” - પછી તે સીતારૂપ, લાવણ્ય, તથા અનેક ગુણે કરી યુક્ત થઈ થકી ચંદ્ર રેખાની પઠે વધવા લાગી. હળવે હળવે તે સર્વ કળીમાં પુર્ણ થઈ. કેમે કરી વિન અવસ્થાને પામી, ત્યારે જાણે રૂપ તથા લાવણ્યતાની નદી જ હેયની! એવી દેખાઈ. અને કમળ પત્રના જેવા જેના નેત્ર છે, એવી તે કન્યા લક્ષ્મી જેવી શોભવા લાગી. તેને જોઈને જનકને વિચાર થશે કે આના યોગ્યવર કોણ મળશે ? એવું રાત દિવસ રાજાને ચિંતન થવા લાગ્યું. તેથી પિતાના દુતો દ્વારા દરેક રાજાના પુત્રને રાજાએ જોયા. તેમને કોઈપણ રાજાને ગમ્યો નહી, કોઈ એક વખતે આતરંગતમાદિક અર્ધબરાબર નામના રાજા આવીને દત્યની પડે જનક રાજને ઉપદ્રવ દેવા લાગ્યા. તથા કલ્પાંત ના સમુદ્રની પઠે ઉછળવા લાગ્યા, ત્યાનું નિવારણ કરવા સારૂ દશરથ રાજા તરફ એક દુત મોકલ્યો. તે ત્યાં જઈ પોતા પછી દશરથ રાજાને ખબર પડતાં જ તેને બોલાવી પોતાની પાસે બેસાડીને તેની સાથે બોલવા લાગ્યો. મા રે મિત્ર જનક મારાથી દુર રહેલો છે. તેમજ હું તેનાથી દુર રહેલો છુ. આ મારા બેઉનો મેળાપ થવો તો દેવ ઉપર આધાર રાખે છે. તથાપિ આજ તારા આવવાથી મને જનકની સાથે ભેટ થઈ એમ હું સમજુ છું. જનકના રાજ્યમાં, તેના નમરમાં, સિન્યમાં, પોતાના કુલમાં તથા પિતાના શરીરના આ
* * * * * * * * * *
*
*
*
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૯ ) વયવોમાં સુખ શાતા છે. તે કહે. ત્યારે તે દુત કહેવા લાગ્યા કે હે દશરથ રાજા, મારા સ્વામી જનક રાજાના ઘણા સગાવાલાં છે તે બધામાં આપને તે સુદત, હૃદય, અથવા પોતાના આત્માની પઠે જાણે છે. સુખ અથવા દુ ખની વખતે તમારા વિના બીજા કોઈને યાદ કરતો નથી. તમે કેવળ તેના કુળદેવતારૂપ છે. મારા આવવાનું કારણ એ છે કે, વિતાવ્ય પર્વતની દક્ષિણ દિશામાં તથા કૈલાશ પર્વતની ઉત્તર તરફ ઘણા અનાર્યજન પદ છે. બર્બરકુલ જેવો એક અર્ધ બર્બર નામનો દેશ છે. તેમાં માહા ભયંકર પુરૂષ રહે છે. તેમાં તે દેશના ગરણારૂપ એક મયુરમાલ નામના નગરનો એક આતરંગ નામનો માહો મલેચ્છ રાજા છે. શુક દેશ, અંકન દેશ, કાંબોજ દેશ, વગેરે બીજા પણ કેટલાક દેશોમાં તેના હજારો પુ રાજા થઈને ત્યાના ઉપભેગ ને ભગવે છે. એક એક અહિણી સેના પતિ એવા તેના તે હજાર પુત્ર સહિત તે આતરંગ રાજા જનકના દેશમાં આવીને તેની પૃથ્વીનો નાશ કરવા લાગ્યો છે. નગરમાં આવીને તે દુષ્ટ બુદ્ધિએ ચિત્યને ભંગ કર. આપણા ધર્મને નાશ કરવામાં તે સ્વધર્મ માને છે. માટે હે ધમીક રાજા, આપણા સેવધર્મની તથા જનક રાજાની જેમ બને તેમ આપ રક્ષા કરો. એ બેઉના હાલ માણતા આપ છે. એવાં તે દુતનાં વાક સાંભળતાં જ દશરથ રાજાએ પ્રાણ ભેરી વગાડી. કહ્યું છે કે “સજજન પુરૂષ સજજનની રક્ષા ક રવા સારૂ કદી પણ વિલંબ કરતા નથી.”
એવા પ્રસંગે દશરથ રાજા પાસે રામ આવીને કહેવા લાગ્યો કે, હે તાત પ્લે છેને મારવા સારૂ તમે પોતે જશે તે પિતાની સાબે હાથ કરીને) ભાઈ ઓ સહિત ઉભેલો જે આ રામ તે સા કામનો ? જે કહેશે કે પુત્રનો સ્નેહ કરી ત્યોને શતરૂઓની સામે મેકલવાની મારી હિમ્મત ચાલતી નથી. તો ભરત રાજાથી ઈસ્વાકુવંશમાં જન્મસિદ્ધ પરાક્રમ છે. ત્યારે હવે આપ આંઇ જ રહે. ને ઑોનો નાશ કરવાને મને આજ્ઞા આપ. હે સ્વામિન, પિતાના પુત્રના જયની વાત તમે થોડા જ દિવસમાં સાંભળશે. એવી રીતે મોટા આ ગ્રહથી રાજાની રજા લઈને પિતાના ન્હાના ભાઈ સહિત પોતાના સેન્યને સાથે લઈને મિથીલા નગરી પ્રત્યે ગયે. ત્યાં માહા વનમાં જેમ હરણ, વાઘ, શાદુલ, અથવા સિંહ વગરે માહા ભયંકર પ્રાણીઓ દેખાય તેમ તે ઑછના સુભટને રામે દીઠા. તેમજ ત્યએ રામને જોતાંજ લડાઈ કરવા વિષે જેની ભુજ કાયમ રહી છે. તથા મહા પરાક્રમી તે ઓછો સમને દુખ સવા લા
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૯૧ )
ગ્યા. ત્યાએ ખાણાની એવી દ્રષ્ટી કરી કે, તેયી ઉડેલી ધુળ વડે જાણે મ કારજ આંધળુ થતું હાયની ! તે પ્રમાણે પોતાના શસ્રાદિકોએ કરી મ્યુંછે.એ રામના સૈન્યને ઢાંકી લીધુ. તે વખતે બ્લેછો પાતાનુ જય થયું એમ માનવા લાગ્યા. તેમજ જનક રાજા પોતાના સભ્યના પરાભવ થયા એ મ જાગવા લાગ્યા. તથા મારા બધા સૈન્યનુ મરણ આવ્યું એમ માનવા લા ગ્યા. તે વખતે રામે પોતાના ધનુષ્ય ખાણું સજીને તેની કમાન ચડાવીને એવા ટણકાર કરયા કે તેથી બધાની આંખોનાં પાપણ હાલતાં રહી ગયાં. પછી પૃથ્વી ઉપર આવેલા દેવતાની પડે તે રામ જેમ મને પારધી મારે તેમ તે પ્રમાણે પોતાના અસ્ત્રાદિકે કરી ક્રેાડા મ્લેછેને મારવા મડી ગયા, તે વખતે મ્લેછેના યોદ્ધા મનમાં વિચાર કરવા લાગ્યા કે. આ જનક રાજા તે કેવળ ગરીખ છે. અને એનુ સેન્ય મછર જેવુ છે. તેની સહાયતા કરવા સારૂ આવેલાં જે સેન્ય તે પણ નાશ પામીને દશે દિશા તરફ નાશી ગયાં. તેમ છતાં આ આકાશને પણ સ્માદિન કરવાળા ગર્ડ પક્ષી તા જેવા કયાંથી આવે છે? એવી રીતે તે આતર ગાદિક મ્લેચ્છ પરસ્પર ભાષણ કરીને, તથા કોપાયમાન થઇને, એકદમ રામ ઉપર શસ્ર તથા અસ ની દ્રષ્ટી કરવા લાગ્યા. તેને તે જોઇને સહુ જેમ હાથીને મારે તેમ દઢ માર કરનારા, દુરથી અસ્રાને પાડનારા, તથા સિગ્રવેધ કરનારા જે રામ, તેણે લીલા માટે કરી એક ક્ષણમાં ત્યાના નાશ કરી મુકયા. ખાકી રહેલા કાગડાની પઠે દસે દિશા તરફ નાશી ગયા. તે વખતે જનક રાજા પ્રા સહિત આનંદવાન થયા. પછી તે રાન્ન ખુશીમાં આવીને તેણે પોતાની કન્યા જે સીતા તે રામને આપી. રામ આવ્યાથી પોતાની પુત્રીને વર તથા પેાતાને જય, એ બેઉ કાર્ય એક વખતેજ થયાં.
કોઇએક સમયેનારદ લોકેાના મુખ થકી જાનકી(સીતા)ના સ્વરૂપની તારીફ સાંભળીને કૈાતુક વડે તે સ્વરૂપ જોવા સારૂ મિથિલા નગરીમાં આવીને તે કન્યાના ઘરમાં ગયા, પીળા છે જેતા કેશ, નેત્રા પણ પીળાં પીળી છત્રીને જેણે ધારણ કરી છે, કોપીન પેરેલી છે, જેનુ શરીર પાતળુ, ને માથા - પર ચોટલી લફી રહી છે. એવા મહા ભયંકર નારદને જોઇને સીતા કંપાય માન થઈને, હા માતઃ હા માતઃ એ પ્રમાણે મેટા અવાજે બુમ પાડવા લા ગી ને ખીજા ઘરમાં નાશી ગઇ. ત્યારે ત્યાંની ાપાલ દાસીએ આવી તે' નારદન ગળું પકડયું, કોઇએ ચાટલી પડી, કોઇએ ભુજા પકડી એ
Page #94
--------------------------------------------------------------------------
________________
-~
~
-
વાં નારદના બુર હાલ કરવા લાગી. એટલામાં તે કળકળાટ સાંભળીને યમ દુતના જેવા ધાયમાન રાજપુરૂષ હાથમાં શસ્ત્ર લઈ ત્યાં આવીને આ કોઈ ચાર છે એને મારો, પકડ, બાંધે, એવી રીતે બોલવા લાગ્યા, પછી નારદ ને ધકકો ધુંબો કરીને મુકી દીધે. ત્યાના હાથમાંથી મેટા સંકટ કરી નાર દ છુટીને ત્યાંથી નાશીને વિતાવ્ય પર્વત ઉપર આવી વિચાર કરવા લાગ્યો કે જેમ કોઈ વાઘણના મુખમાં આવ્યા પછી જીવતો રહે તેમ હું તે દાસી એના હાથમાંથી જીવતો નીકળીને આ ઘણા વિદ્યાધરને ઇવર જે પિતાઢય પર્વત, તે ઉપર મોટા ભાગે કરી આવી પહેતો છું, હવે આ પર્વતની દક્ષિણ દિશા તરફ ઇંદ્ર જેવો પ્રાકમી ચંદ્રગતિ રાજાનો પુત્ર ભામંડલ રાજા છે. ત્યાં જઈને કાગદ ઉપર સીતાનું ચિત્ર કાહાડીને તેને બતાવીશ, તો તે જોઈને બલાત્કારે તે સીતાનું હરણ કરશે, પછી જેમ તેની દાસીઓએ મારી આ વસ્થા કરી એવી હું તેની અવસ્થા કરીશ. એવો વિચાર કરીને પટ ઉપર સીતાનું ચિત્ર કહાડીને નારદે ભામડલ રાજાને જઈ બતાવ્યું. ત્રણે જગત માં અપુર્વ એવું સીતાનું ચિત્ર ભામંડલ જોઈને. તથા તેજ વખતે કામે કરી પીડાયમાન થઈને, તેમાં એવી લય લાગી કે, તેને રાત તથા દિવશ જરા ૫ ણ ઊંઘ આવી નહી, વિધ્યા પરવત ઉપરથી લાવેલો હાથી જેમ ખાય પિયે નહીં, તેમ ભામંડલ રાજા ખાવું પીવું મુકીને, તથા મિાન ધારણ કરીને છે ગીની પઠે ધ્યાન ધારણ કરવા લાગે, પિતાના પુત્રને એવી અવસ્થામાં જોઈ ને તેને ચંદ્રગતિ કહેવા લાગો કે, હે પુત્ર, તારા મનમાં શું દુઃખ છે? અને થવા તારા શરીરે કાંઇ વ્યાધી ઉત્પન્ન થઈ છે ? કોઈએ તારી આજ્ઞા ખંડન કરી છે? કે કેઇએ અપમાન થયું છે? અથવા કાંઈ બીજું દુઃખ છે? તે મને કહે. ત્યારે તે ભામંડલ લજ્જાથી મહેડુ નીચે કરીને કાંઈ પણ જવાબ ન વાળતાં મુગો બેસી રહ્યા. કહ્યું છે કે, કુલીન પુરૂષ ગુરૂની પાસે તેવી વાત કહેવાને સમર્થ હતા નથી.”
તે સમયે ભામંડલના દુઃખનું કારણ નારદે બતાવેલા સીના ચિત્ર વિ છે તેના મિત્રે રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ ઘણી ભક્તિથી નારદને પિતાના ઘેર લાવીને તેને પુછવા લાગે છે, જે સ્ત્રીનું તેં ચિત્ર બતાવ્યું. તે સી કોણ છે ? અને તે કેની કન્યા છે ? ત્યારે નારદ કહેવા લાગે. હે રાજા તે જનક રાજાની કન્યા છે, ને સીતા તેનું નામ છે. તેનું ચિત્ર કાહાડીને મેં તારા પુત્રને બતાવ્યું. તે જેવી સ્વરૂપવાન છે. તેવું ચિત્ર કહાડી બતાવવાને
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૯૩ )
અગર ખીન્ને કોઈ પણ સમર્થ થતાર નથી. એ સ્ત્રી શરીરે એવી સુંદર છે કે, તેને ખીજી કોઇ ઉપમા દેવાય નહી. તેના રૂપના જેવુ ખીજી કોઇ સીનુ રૂપ નથી. નાગ કગ્યાઓમાં એવી રૂપવાન નથી- ગાંધર્વની કન્યામાં પણ એની ખરાખરી કરનારી કોઇ મળશે નહી. તો પછી મનુષ્યની સ્રી તે તેની આગળ શા હિસાખમાં ? સીતાના યથાસ્થિત રૂપને ધારણ કરવાને દેવ પણ સમર્થ ન થાય, તેના વેષ લેવાને દેવાના નટોની શું ખિશાદ છે ? સાક્ષાત બ્રહ્મદેવ, પણ તેનુ રૂપ લેવાને સમર્થ થનાર નથી, તેની આકૃતીમાં. તે ના વચનામાં, તથા તેના કંઠમાં જે મધુરતા છે અને તેના હાથ તથા પગમાં જે રકતતા છે, તેની એક જીઢીજ તરા છે. ધણુ તો શું પણ તેનુ સ્વભાવિક રૂપ લખાને અથવા ખેાલવાને હું સમર્થ થનાર નથી, પરમાર્થપણે કહ્યું છે કે, એ કન્યા આ ભામડલને યોગ્ય છે. એવા મનમાં વિચાર કરીને મારી બુદ્ધિએ કરીને તેને આ ચિત્રપટ ઉપર મેં લખી ખતાવી. એવાં નારદનાં વ ચન સાંભળીને ચંદ્રગતિ રાજા પુત્રને કહે છે કે હે પુત્ર, એ તારી સ્રી થશે. તું મનમાં ચિંતા કર નહી, એવી રીતે તેનુ સમાધાન કરીને નારદ મુનિ ને વિદાય કર્યા. પછી ચપલગતિ નામના વિદ્યાધરને આજ્ઞા કરી કે, તુ જલદી જઇને જનક રાજાને હરણ કરી આંઇ લઇ આવ. એવી રાજાની રજા થતાંજ તે વિદ્યાધર રાતના ત્યાં જઈ કોઈને સમજવા ન દેતાં જનક રાજાનુ હરણ કરીને શ્વેતાના રાજાને આવી સાંપ્યા. તેને જોઇને ચદ્રગતી રાજા ભાઇ ની પડે સ્નૂઝુ વડે આલિંગન કરીને આસન ઉપર બેસાડી પ્રેમ સહિત તેની સાથે ભાણ કરવા લાગ્યા. હે જનક રાજા લોકોત્તર ગુણાવળી જે તારી સીતા નામની કન્યા તે આ રૂપ સંપત્તિવાન મારા ભામડલ નામના પુત્રને દેવા ચેગ્ય છે. એ સબંધ વડે આપણ બેઉ મિત્રભાવ થશે. એવુ તે રાજા તુ ખેાલવું સાંભળીને જનક રાજા કહેવા લાગ્યા કે, મારી કન્યા મેં રામને દીધી છે. તે કેમ ખીન્નને આપું? કન્યા તા એકજ વખત દેવાય છે, ચંદ્ર ગતિ ખાલ્યા હૈ જતક, સ્નેહ વધારવા સારૂ તને આંઇ લાવીને મેં કન્યા વિ જે યાચના કરી તેને હેરણ કરવાને હું પણ સમર્થ છું. જો પણ તે કન્યા તે રામને દીધી છે, તે પણ અમને ત્યા શિવાય ૨ામ તેને વરવાને સમર્થ થનાર નથી, અને હજારા યક્ષાએ જેવુ રક્ષણ કરેલ છે, એવા મહા તે જસ્વી વનરાવર્ત, તથા અર્ણવાવર્ત, એ નામના બે ધનુષ્ય દેવતાની આજ્ઞાથી અમારા ઘેર જે છે, તે હમણાં કુલ દેવતાની પદ્મ પુજાય છે, તે તુ લે. તે
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૪ )
માંના એક ધનુષ્યને એ રામે સજ્જ કસ્યુ તો જાણે ખા રાજા છતીયા, એમ જાણીને પછી તારી કન્યાની સાથે રામ સુખે વિવાહ કરે, એવી ખલા ત્યારે જનક રાજાની પાસેથી પ્રતિજ્ઞા કરાવીને તથા તે એક ધનુષ્ય મિથિલા નગરીમાં લાવીને પોતાના પુત્ર સહિત રાજગ્રહમાં ચંદ્રગતિ રાજાએ રાખ્યા. અને પોતે પરિવાર સહિત નગરીની ખાહાર રહ્યા. એ સર્વ વૃતાંત જનક રા જાએ પાતાની વિદેહા સીને કહ્યું. તે સાંભળીને તેના રૂદયમાં શલ્ય જેવુ લા ડ્યું. પછી રૂદન કરતી થકી તે કહેવા લાગી. હે દૈવ તુ માટેના નિર્દય છે. મા ૨ા પુત્રનુ હરણ કરતાં પણ તારી તૃપ્તિ થઇ નથી ? હવે કન્યાનું પણ હરણ કરવાને તૈયાર થયા છે કે ? લોકમાં પોતાની ઇચ્છાએ કરી વર થાય છે, પર ઇચ્છા વડે થતા નથી. પણ આ વખતે દેવે કરી પરની ઇચ્છા વડે વર કરવું પડે છે આ ધનુષ્ય વિષે પણ કરેલા જો રામે પુરા ન કરયે, અને ખીજા કોઇએ પુરા કરયા તા ઇચ્છીત વર મળશે નહી. એવુ રાણીનુ ખેાલવુ સાંભ ળીને જનક રાજા કહે છે કે સ્રી, તુ ખી નહી. એ રામના પરાક્રમ મે જોયા છે. આ ધનુષ્ય તેને એક લતા (વેલ) જેવુ છે, એવુ' વિદેહા રાણીનુ સમાધાન કરીને તથા તે બેઉ ધનુષ્યાની પુજા કરીને તે સ્વયંવર મંડપમાં રાખ્યાં, સીતાના સ્વયંવરને વાસ્તે ખેાલાવેલા જે વિદ્યાધર રાજાએ તે પાત પોતાના યાગ આસન ઉપર બેઠા.
.
.
પછી દિવ્ય અલંકાર ધારણ કરીને પૃથ્વી ઉપર ફરનારી દેવાંગના જે વી પાતાની સખી સહિત સીંતા. મંડપમાં આવીને તથા ધનુષ્યની પુખ્ત ક૨ીને અંતઃકરણમાં રામના ધ્યાન કરતી ઉભી રહી, તે વખતે નારદે કહ્યા પ્રમાણે સીતાનુ રૂપ જોઇને ભામડલ રાજાને કમજવર ઉત્પન્ન થયા. પછી જનર્કના દ્વારપાલ સર્પને ખેાલાવવા લાગ્યા. હે રાજા અમારા જનક રાજાની એવી આજ્ઞા છે કે જે કોઈ પુરૂષ આ બે ધનુષ્યામાં એક ધનુષ્યની કમાન ચ ડાવશે, તેને મારી કન્યા પરણશે. એવી પ્રતિજ્ઞા સાંભળીને માહા પરાક્રમી સ ર્વ રાજા ધનુષ્ય ચડાવવાના હેતુથી તેની પાસે આવીને ઉભા રહ્યા, તે સમયૈ મોટા મેટા સર્પે જેને ઘેરી લીધા છે, અને તીવ્ર છે જ્યોતુ તેજ, એવાં તે ધનુષ્યાને જોઇને ત્યાંને અડકવાની પણ કોઇની હિંમત ચાલી નહીં. તે પછી તેને ઉપાડવુ તો દુર રહ્યું ? તે ધનુષ્યમાંથી નીકળેલા જે અગ્નિના કણ તે થકી ખળતા થકા તે સર્વ રાજા એક તરફ બેઠા. ત્યાર પછી જેણે સાનાનાં કુંડલ કાનમાં પેહેરયાં છે હાથીના જેવુ જેનુ ચાલવું, ચદ્રગત્યાદિક રાજા જે
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ની સામે મશ્કરીથી જોઇ રહ્યા છે, અને જેની સામે સકા સહિત તક રા જા જોઇ રહ્યા છે. એવે લક્ષ્મણ માટી ભાઇ રામચંદ્ર નિશંકપણે તે ધ નુષ્ય પાસે જઇને ઇંદ્ર જેમ વજ્રને ગ્રહણ કરે, તે પ્રમાણે સર્પ તથા અગ્નિ જેના ઉપરથી શાંત થઇ ગયાં છે. એવા વજ્રવર્ત ધનુષ્યને હાથથી ઉપાડી ર થ્વી ઉપર રાખીને નેતરની લાકડીની પડે નરમ કરીને તે ધનુષ્યની કમાન કાન સુધી ખેંચી ચડાવીને સજ્જ કરચા પછી ગર્જના શબ્દ વડે આકાશ અને પૃથ્વી વચ્ચે એજ ધ્વની થઇ રહી, એવા વેગથી પોતાના પક્ષની રાખ તની પડે તે ધનુસના ટહુકાર કર્યા, તે જોઇને વિલંબ ન કરતાં સીતાએ રા મના ગળામાં સ્વયંવર માળા ઘાલી. ત્યાર પછી રામચંદ્રે ધનુષ્યની પ્રત્યંચા ને ઉત્તારી નાંખી. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણે ડુવાવર્ત ધનુષ્ય સજ્જ કરીને તેના ણકાર કચી. તેના શબ્દ કરી સર્વ દિશાનાં મુખ ખેહેરાં થઇ ગયાં. પછી લક્ષ્મણે તે ધનુષ્યની પ્રત્યચા ઉતારીને ફરી ઠેકાણા ઉપર રાખ્યુ. તે જોઇને વિદ્યાધર અતિ વિસ્મય થઈને દેવાંગના જેવી પેાતાની અઢાર કન્યા લક્ષ્મણને આપી. ભામડલ સહિત ગદ્રગત્યાદિ રાજા થઇને પોતપેાતાના નગર પ્રત્યે ગયા. પછી જનકની રત્ન. લઇને દેશથ રાન્ત એ માટા ઉત્સાહે કરી રામ સીતાના વિવાહ કરયા. તે વખતે જનકના ભાઇ કનક તેની સ્રી સુપ્રભાના ઉદરે થમ્બેલી ભદ્રા નામની કન્યા ભરતને આપી. એ બધુ થયા પછી દશરથ રાજા પોતાના પુત્ર તથા તેમની સ્રીઓને સાથે લઇને પેાતાની અયાફ્રા નગરીમાં આવ્યા ત્યાં પેાતાની પ્રજા સહિત માટ ઉત્સાહ કરા.
લાયમાન
કોઇ એક સમયે તે અયેાધ્યા નગરીમાં એક સત્યભુતિ નામના ચાર જ્ઞાનને ધારણ કરનાર મહામુનિ આવી સમેાસરયા તેનાં દરશન કરવા સારૂ પેાતાના પુત્રાદ્ઘિ પરિવાર સહિત દશરથ રાજા ત્યાં આવીને તથા તેની વક્રતા કરીને દેશના સાંભળવા લાગ્યા. એવા સમયે વૈતાઢય પર્વત ઉપર સીતાભિલાષે કરી સતપ્ત થએલા પોતાના ભામંડલ નામના પુત્ર સહિત ચંદ્રગતિ રાન વિદ્યાધસને સાથે લઈને સ્થાવર્ત પર્વત ઉપર શ્રી અરહંતની વંદના કરીને પા છે આવતી વખતે આકાશમાંથી તે મુનીને જોઇને નીચે ઉતરીને તથા નમ સ્કાર કરીને ધર્મદેશના સાંભળવા લાગ્યા. તે વખતે સીતાની ઇચ્છાથી ભાખંડ લને તાપે ઘેરી લીધેલા જાણીને સત્યવાદી તે સત્યભુતિ સુરીએ ત્યાનાં પૂર્વ જન્મનું પ્રસ્તાવન કરી ત્યાના પાપની નિવૃતિને અર્થે ચંદ્રગતિ રાજ્ય તેની
Page #98
--------------------------------------------------------------------------
________________
*
*
*
સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામંડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (ડલા) - યાં તેમજ ભામંડલના હરણની કથા યથાર્થ કહી સંભળાવી. એ સર્વ વતાંત મુનિના મુખ થકી ભામંડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી મુરછા ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલો પુર્વ જન્મને વૃતાંત પિોતે કહેવા લાગ્યો. તે સાંભળીને ચંદ્રગત્યાદિ રાજા પરમ સંવેગને પામ્યા. પછી માહાબુદ્ધિમાન ભામંડલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી તિજ જેનુ હરણ થયું તે આ મારો ભાઈ છે એમ કહી આનંદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યા. પછી જેના અંગ ઉપર આનંદ કરી રોમાંચ ઉઠેલાં છે અને તત્કાલ જેને સ૮દ ભાવ ઉપને છે. એ તે ભામંડલ, તેણે ભૂમિ ઉપર માથું ટેકીને રામને નમસ્કાર કર્યો. તે વખત ચંદ્રગતિ રાજાએ જનક રાજાની તરફ દુત મોકલીને વિદેહા સહિત તેને બોલાવ્યો. ત્યાં આવ્યા પછી ત્યોને ભામંડલને સર્વ વૃતાંત સંભળાવીને કહ્યું કે આ તારો પુત્ર છે. એવું તેનું બોલવું સાંભળીને મેઘની ગર્જના કરી જેમ મેરને આનંદ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદહાને ઘણો આનંદ થયો, પછી વિટ હાના સ્તનમાંથી દુધ નીકળવા લાગ્યું. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામંડલે નણીને ત્યોને નમસ્કાર કરો. પછી ત્યોએ પોતાના પુત્રના માથા નું ચુંબન કર્યું, એ બધું જોઈને સંસારથી વિરકત થયો થકો ચંદ્રગતિ રાજાભામંડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભૂતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યભુતિ મુનિને, પોતાના પિતા ચંદ્રગતિ મુનિ ન જનકને, વિદેહાને, દશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પોતાના નગર પ્રત્યે ગયો, દશરથ રાજા સત્યભુતિ મુનિને નમસ્કાર કરીને પો તાના પુર્વ જન્મનો વૃતાંત તેને પુછવા લાગ્યું. ત્યારે મુનિ કહે છે કે, હે દશરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિત્મા ભાવન નામને વાણી એ રહેતો હતો. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપસ્તિ નામની કન્યાપણે તું પુરવ જન્મમાં થયા, તે પુત્રી સાધુની નિંદા કરનારી થઈ. તે પાપના યો ગથી મરીને તેને જીવ બીજી પસ્વાદિક યોને પામ્યું. એમ કરતાં કોઈ
એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની સ્ત્રી સુ | દરીના પેટે વરૂણ નામના પુત્ર થયો. તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને
Page #99
--------------------------------------------------------------------------
________________
---
-
-
સાંધુઓને વાતે ઇમા કરતાં વધારે દાન દેવા લાગ્યા. કાળે કરી મરણ પા મીને ધાતકીબંડદીપમાં ઉતર કુરૂક્ષેત્રને વિષે ચુગલીઆનું જન્મ પામ્યું. ત્યાં થી કાળ કરીને એક દેવલોકમાં તું દેવ થયો. ત્યાંથી ચવીને પુષ્કલા નગરી માં નંદિઘોષ રાજાની સી પૃથ્વી દેવીના ઉદરથી નંદિવર્ધન નામને તું પુત્ર થયો. નંદિઘોષ રાજા તને રાજ્ય ઉપર બેસાડીને તથા પોતે યશોધર નામના મુનિની પાસે દિક્ષા લઈને ગ્રઈયકદેવલોક પામે, પછી તું શ્રાવક ધર્મ ૫ ળીને કાળ કરી ગયા પછી બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહક્ષેત્રમાં વિતાઢય પરવતની ઉત્તર દિશા તરફ શશિપુર નગરના વિદ્યાધરોના સ્વામીની સ્ત્રી વિદુલાતાના પેટે મહાપરાક્રમી સુર્ય જય નામને પુત્ર થ. છે. એક સમય રત્નમાલી નામનો રાજા અતિ ગર્વત વિદ્યાધરોના સ્વામી વજનયન રાજાને જીતવા સારૂ સહપુર નામના નગરમાં આવીને તેણે બા છે. શ્રદ્ધ, સી, પશુ, તથા ઉપવન સહિત તે નગરને બાળવાનું શરૂ કર્યું. તે વા સમયમાં પૂર્વ જન્મનો ઉપાધ્યાય ઉપમન્ય નામનો કાગ કરી ગયા પછી સહસાર દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને રત્નમાલીને કહેવા લા છે કે આ માહા પાપ તું કર નહી. પુરવ જનમમાં તું ભુરિનંદન નામ નો રાજા હતા. તે વખતે માંસ ન ખાવા વિષે તેં પ્રતિજ્ઞા કરી હતી એવું તે ઉપમન્યુ કહે છે, તે સાંભળીને તે મુગે યુગ બેશી ગયા.
પછી પિતાના પુરવ જન્મનો વૃતાંત તેને કહેવા લાગ્યું કે, હે રાજા, એ ક સમયે એક સ્કંદ નામના પુરૂષે પુભ માં હું ઉપાધ્યાપ છતાં મને માર્યો. મુવા પછી હાથીની યોની પ્રાપ્તી થઈ. તેને પકડીને ભુલીનદન રાજા પિતાના ઘેર લાવ્યા. એવી રીતે ત્યાં હેટલાએક કાળ રહીને એક વખત સંગ્રામમાં મ રા. ત્યાંથી ભુરીનંદન રાજાની સ્ત્રી ગંધારાના પેટે મારો જીવ અરિસુદન નામને પુત્ર થયો. તે ભવમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દિક્ષા લ ઈન કાલ કરી ગયા પછી સહસાર નામના દેવલોકમાં આ હું દેવ થયો છુ અને તે ભુરીનંદન રાજા મુવા પછી એક મોટો વનમાં અજગર થયા. ત્યાં માં તે દાવાનળમાં બળી મરીને નરકમાં ગયો. તારી સાથે માહારો પુર્વનો સ્નેહ હોવાથી ત્યાં મેં આવીને તેને બંધ કરો, ત્યાંથી નીકળીને તું આ જન્મ છે માં રત્નમાલી રાજા થયો છું. પુર્વે તે માંસ ખાવાની પ્રતિજ્ઞાને ભંગ કકો, તેથી તેં એટલા જન્મ લીધા. ત્યારે હવે અનેક દુઃઅને ઉત્પન્ન કરવરૂ જોર જે આ નગરનું બળતું તેને તું મૂકી દે.' એવાં તે ત .
w
-
-
-
-
-
-
Page #100
--------------------------------------------------------------------------
________________
1
i
-
~
~
| ( ૯૮) નાં વચનો સાંભળી, તથા તે યુદ્ધથી પરાવૃત થઈને તેમજ પિતાના કુલનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતાના બીજા સુજય નામના પુત્ર સહિત તેજ વખત એક તિલકસુંદરાચાર્ય પાસે દિક્ષા લીધી, પછી તે બેહ પિતા પુત્ર સહિત મરણ પામ્યા પછી મહાશુક્રવ લોકમાં દેવ થયા. સુર્ય જય ત્યાંથી આવીને આ તું દશરથ રાજા થયા, અને તે રત્નમાલી દેવલોકથી ય વીને આ જનક રાજા થયો છે, તે ઉપમન્યુ જનકને મોટો ભાઇ કનક ના મે થશે. નંદિવર્ધનને ભવમાં તારો પિતા જે નંદિઘોષ તે હું ગઈવેકય દેવ લોકમાંથી આવીને આ સત્યભુતિના ભવે થયો છું. એવાં તે મુનિનાં વાકય સાભળીને તે દશરથ રાજા સમકિતને પામ્યો. પછી તે મુનિને નમસ્કાર કરી ને દિક્ષા લેવાની ઇરછાથી ત્યાંથી ઉઠીને પોતાના ઘેર આવ્યો.
ત્યારથી દશરથ રાજાએ પોતાની સ્ત્રીઓ, પુત્રે તથા મંત્રીઓ વગરે સ રવને બોલાવીને દિક્ષા લેવા વિશે ત્યોને પુછવા લાગ્યો. તે વખતે ભરત નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે રાજા, તમારી સાથે હું પણ દિક્ષા લઈ શ. તમારા શિવાય હું એક ઘડી પણ રહેનાર નથી. હે સ્વામીન તમારા ચરણે વિરહ, ને બીજી આ સંસારની પંચાયત એ બેઉ મહા મોટાં દુઃખ મારાથી કેમ સહન થાય ? એવાં ભરતનાં વાક્યો સાંભળીને કઈ વિ. ચાર કરવા લાગી, કે જે બેઉએ દિક્ષા લીધી તો હું તેજ દિવસથી પુત્ર ત થા પતિ રહિત થઇ. એમ જાણીને બોલવા લાગી કે, હે સ્વામીનાથ, પૂર્વે સ્વયંવરોત્સવમાં મેં તમારૂ સારણ્ય કર્મ કર્યું તેથી પ્રસન થઈને જે તમે વર આપ્યો છે, તેની તમને યાદ છે કે હે નાથ, તે વર આ સમયે પુણે કરો. કહ્યું છે કે, “મહાત્મા પુરૂષની પ્રતીજ્ઞા પથ્થર ઉપરની રેખની બરાબર છે? એવું તેનું બોલવું સાંભળીને દશરથ રાજા કહેવા લાગ્યો કે, મેં જે પુર્વે અં ગીકાર કરયું તે તેનું મને હજી સ્મરણ છે. તેને બદલે એક દિક્ષાના નિ.
ધ શિવાય જે તારી ઇચ્છામાં આવે તે માગી લે. ત્યારે કૈકેઈ કહેવા લાગી. હે સ્વામીન, જે તમે દિક્ષા છે તે આ પૃથ્વીનું રાજ્ય મારા પુત્ર ભરતને આપે. ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, લે આ પૃથ્વી આજથી જ એ
ને મેં આપી. એમ કહીને લક્ષ્મણ સહિત રામની સાથે રાજા બાલવા લા| મો કે, પુર્વ એના સારવ્ય કર્મ કરીને રાજી થઈને મેં એને વર દી હ| તે. તે આજ એના ભરત પુત્રને રાજ્ય દવા વિષે માગી લીધો. ત્યારે સમ આ બોલ્યા કેઇ માતાએ એ ઘણું મારે કહ્યું અને મારે ભોઇ ભરતને
so we can
-
Page #101
--------------------------------------------------------------------------
________________
( ૨ )
રાજ્યદાન કરવા વિષે પિતાએ મને પુછ્યુ. એથી માત્ર મારૂં મન ખિન્ન થાય છે. રાજાએ સંતુષ્ટ થઇને કોઇ એક ચાકરને રાજ્ય આપ્યુ હોય, તે પણ તે ના નિષેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે મને તે પિ તાની આાજ્ઞા પાલન કરવા યાગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હુંજ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આનંદે કરી ભરતને રાજ્ય ઉપર બેસાડો. એવુ રામનુ ખેાલવુ' સાંભળીને દશરથ રા જાવિસ્મિત થઇને પ્રધાનાને કહે છે, એટલામાં ભરત બાલ્યા. હું સ્વામિન તમારી સાથે દિક્ષા લેવાને મે' પ્રથમજ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભરતનુ બાલવુ સાંભળીને રાજા કહે છે કે, હે વ તમ, મારી પ્રતિજ્ઞા તું ખાટી કર નહી, તારી માતાને મેં વર આપીને મા ૨ી પાસે આજ દિવશ સુધી રાખ્યા હતા. તેના ખટલા આજ કૈકેઇએ તને રાજ્ય દેવાના માગ્યા. તે તારી માતાની આજ્ઞાં ફેરવવા ચાગ્ય નથી, તારે પાસે બેઠેલા રામ પણ ભરતને કહેવા લાગ્યા કે, તને જો પણ ગર્વ નથી તા પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારૂ તુ આ રાજ્ય કર. એવુ રામનુ ખેાલવુ સાંમળીને જેની આંખોમાં પાણી આવ્યુ છે, એવા તે ભરત રામના પગમાં માંથુ રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે ખેાલવા લાગ્યા. આ રાજ્યદે વાને પિતાથી તમે ચાગ્ય છે, પણ મને એ રાજ કરવા ચેાગ્યું નથી. તમે પિતાના પુત્ર છે. ને હું પિતાના પુત્ર નથી કે શું? તમારાજ નાના ભાઇહુ છુ, આ નિશ્ર્વકર્માં જો મેં કહ્યું તે મારા જેવા ખીજો કોઇ મુરખ નથી. એવુ તેનુ ખાલવુ સાંભળીને રામ કહે છે રાજા, હું આંઈ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હું વનવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઇને તથા ભિત વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતા છતાં તેને મુકીને પોતાનાં ધનુષ્ય ાણુ હાથમાં લઇને રામ વનવાશ જ વા સારૂ બાહાર નીકળ્યા.
રામ વનવાશ જાય છે, એમ જાઇને દશરથ રાજા વારવાર મુરછાઈઅે પડવા લાગ્યા, પછી રામ કૈાશલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તા, હું તારા જેવા પુત્ર છુ તેવાજ તને ભરત છે. પાતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું માંઇ છતાં તે રાજ લેતા નથી તે કારણ માટે મને અવશ્ય વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી માત્ર ક્ષી છે, એવીજ ભરત ઉપર રાખજે. સારા વિચારથી તુ કદી પણ દુઃખી
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) થજે મહીં. એવી રામની વાણી સાંભળીને કેશયા મુછત થઈને પૃથ્વી . પર પડી. દાસીએ સીતળ જળ તેના અંગ ઉપર છાંટયાથી સાવધ થઈને બાભવા લાગી. મને કોણે સાવધ કરી ? આ મુછજ સુખે કરી મૃત્યુને કારણ છે, રામની વિહથી થતા દુખને હું જીવતી રહીને કેમ સહન કરૂ? પુત્ર વનમાં જશે. ને પતિ દિક્ષા લેશે, એ સાંભળીને મારૂ મન કેમ વિદારણ ન થાય! તારે ફરી એમ કહે છે કે હે માતા, તું મારા પિતાની પત્ની છતાં બીકણ સ્ત્રીઓના યોગ્ય એવાં કેવાં કામનો તે આરંભ કરાયો છે ? સિ હને પુત્ર એકલો વનમાં ફરવા જાય છે તે વખતે તેની માતા સિંહણીનું ચિત્ત સ્વસ્થ હોય છે, કદી પણ મનમાં ભય પામતી નથી તેમ તને પણ બ ય પામવુ નહી. આ જે આપેલો વર તે મારા બાપને મોટો કણ હતો. તે થી આજે તે છુટયો. તે ઘણુ સારૂ થયું. હું જો આઈ રહ્યા તે છે માતા, મારા પિતા કરજથી કેમ મુકાશે ? ઇત્યાદિક યુકિતનાં વચનોથી કેશવ્યાનું સમાધાન કરીને તેને તથા બીજી માતાઓને નમસ્કાર કરી રામ, ત્યાંથી જવા નીકળે.
એ બધુ જોઈ સીતાએ દુરથી દશરથ રાજાને નમસ્કાર કરી કલ્યાપા સે આવીને તથા તેને નમસ્કાર કરીને રામના અનુલક્ષે જવા સારુ આજ્ઞા માગી, તે સમયે કેશલ્યા જાનકીને ખોળામાં લઈને મિત્રોના ઉષ્ણ આંસુના પાણીથી તેને સ્નાન કરાવતી થકી તેને કહેવા લાગી કે, હે વત, રામચંદ્ર પિતાના પિતાની આજ્ઞાએ વનમાં જાય છે. તે સિંહને વનમાં રહેવુ કઠિણ નથી. પરંતુ જન્મથી ઉત્તમ વાહનાદિકે કરી લાલિત એવી તું દેવી જેવી ૫ ગે કરી ચાલી જવાની પીડા કેમ સહન કરીશ ! કમલનાલ જેવા કોમલ જે તારી આંગ, તે તાપાદિકના યોગે ક્ષીણ થએલા જોઈને રામને પણ દુખ થ છે તથાપિ નું પોતાના પતિની સાથે જાય છે, તેમજ જતાં તને ઘણુ કષ્ટ થશે. એવું મનમાં આણીને મોકલવાને તથા રોકવાને હું શમર્થ થઇ શકતી નથી. એવું પિતાની સાસુનું બોલવું સાંભળીને શોક રહિત સીતા કેશલ્યાને નમસ્કાર કરીને કહે છે કે, હે કે છેલ્લા માતા, મારી ભક્તિ તમારા આધીન છે તેને 2 ભાગમાં તે મને કલ્યાણકારક થશે. વિદુલતા જેમ મેઘ બરાબર
જાય છે. તેમ હું રામની સાથે જાઉ છું. એમ કહી ફરી કૌશલ્યાને નમ0 Bકારી કરી તથા મનમાં રામ શ્યામ કરતી વનમાં જવા સારૂ નિકળી તે આ વખતની જે પતિ ભકિત તેના ચાળે પવિતા સિને પ્રથમ જામકી, ઉદાહરણ
Page #103
--------------------------------------------------------------------------
________________
~~~
~
~
~
~
~
~
~~
~~
~
(૧૦૧). રૂપ થઈ, દુઃખ થકી ભય ન પામનારી. પતિ વ્રતામાં શિરોમણી જે આ સી તા, તે પિતાના શિળ વડે પોતાના પતિના કુલને પાવન કરે છે. માટે એને ધન્ય છે. એવા શેકે કરી ગદગદ વાણી વડે વર્ણન કરનારી નગરની સ્ત્રીઓ વનમાં જવાવાળી સીતાને મોટા સંકટથી જેવા લાગી. - તે વખતે રામ વનમાં જવા વાસ્તે નીકળે. એમ જાણીને મોટા કે ધમાં આવીને લક્ષ્મણ મનમાં વિચાર કરવા લાગ્યું કે, પિતા તો સ્વભાવે કરી સરલ છે, પરંતુ તેની સીઓ સ્વભાવે કરીને કપટી છે, આટલા દિવસ વર પોતાના મનમાં રાખીને હમણાં આ અનુચિત માગી લીધુ. રાજાએ ભરતને રાજ્ય આપ્યું ને તે હેતુથી પિતાનું કરજ ફેડયું. તેના કરજના ભયથી અમે મુકાયા. હવે આ મારો ધ મટાડવા સારૂ નિર્ભય થઈને આ ભરત પાસેથી રાજ હરણ કરીને રામને રાજ ઉપર બેસાડું ? પણ આ રામ મહાસત્યવાન છે. તેણે રાજને તૃણની પેઠે મુકી દીધુ. તેનું પણ તેને દુઃખ થયું નહીં. વળી ભારત પાસેથી રાજ્ય લેવાથી પિતાને પણ દુઃખ થશે ? માટે ભરત રાજા થઓ ! વિગરે ગમે તે થાઓ. હું તો રામની ચાકરી કરવા સા રૂ તેની સાથે જઇશ, એવો વિચાર કરીને લક્ષ્મણ પોતાના પિતાને નમસ્કાર કરીને તથા પુછીને સુમિત્રાને પુછવા સારૂ નિકળ્યો. સુમિત્રા પાસે આવીને તથા તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. રામ વનમાં જાય છે તેની સાથે હું પણ જાઉં છું. મર્યાદશીન જે રામ તે શિવાય લક્ષ્મણ રહેવાને સમર્થ નથી. એવું તેનું બોલવું સાંભળી સુમિત્રા કિંચીત ધર્મ ધારણ કરીને લક્ષ્મણને કહે છે, હે બાળક, તું મોટા ભાઇની પાછળ જાય છે, તે ઘણું સારૂ છે. તું મારો પુત્ર છું. માટે એ કામથી હું રાજી થાઉ છું. મને નમસ્કાર કરીને આઈથી રા મ ગયાને ઘણે વખત થઈ ગયે, હવે તું વિલંબ નહી કરે. એવું માતાનું બોલવું સાંભળીને લક્ષ્મણ કહેવા લાગ્યો. કે હે માતા, તેં ઘણું સારૂ કહ્યું. તું મારી સાચી માતા છું. એમ કહી. તેને નમસ્કાર કરીને કૌશલ્યાને પગે લાગવા સારૂ ચાલ્યો. તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો છે. માહારો મોટો ભાઈ એકલો વનમાં ગયો. હું પણ તેની પાછળ જવા સારૂ નીકળવાની આગમજ તને પુછવાને આવ્યો છું. એવુ લક્ષ્મણનું બોલવું સાંભળીને તેને કિશલ્યા કહેવા લાગી કે, હું મોટી મદભાગ્ય છું. કેમકે, તું પણ મને મુકી ને વનમાં જાય છે, મને વૈર્ચ દેવા સારૂ તું એકલો તો કંઈ રહે. ત્યારે લમણ તેને કહે છે કે, તું રામની માતા છું. માટે સામાન્ય સ્ત્રીઓની પેઠે
~~
*
*
*
w
..
}
Page #104
--------------------------------------------------------------------------
________________
S
"
-
ન
( ૧૦૨) તને ધેયં મુકવા યોગ્ય નથી મારા ભાઈને વનમાં ગએ ઘણે વખત થયો ને તે દુર ગયો હશે. માટે મને વિલંબ ન કરતાં તેની પાછળ જવું જોયે. તેમાં વિઘન કરવું તેને યોગ્ય નથી. હું રામને આધીન છું એવું ભાષણ કરીને તથા તેને નમસ્કાર કરી ધનુષ્ય બાણ હાથમાં લઈને મોટા વેગથી રામની પાસે ગયો.
વિકસિત મુખકમલ છે જેમના, વનમાં જવાને તત્પર થએલા, કીડા વ નમાં જવાની પઠે તે ત્રણે જણ નગરથી બહાર નિકળ્યા. તે વખતે નગરી ના લોકો જેમ દેહમાંથી પ્રાણ નીકળતી વખતે દુઃખ થાય, તેમ રામ, લક્ષ્મણ તથા જાનકી વનવાસ જવા સારૂ નિકળવાથી સ્ત્રી પુરૂષો દુ:ખ પામવા લાગ્યા આ કોઈ મોટી કૃર છે, આ વિધાતા દુષ્ટ છે. એમ બોલતા થકા સર્વ પ્રજાલક શોક કરતા કરતા મોટા વેગથી રામની પાછળ દોડ્યા. તેમજ નેત્રમાં પાણી આણી પોતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા પણ ત્યોની પાછળ નીકળે. તે વખતે આખી અયોધ્યા નગરી ઉજડ થઈ ગઈ. તે બધા રામની પાસે આવ્યા થી તેમાં પોતાનાં મા બાપ છે, એમ જોઈને રામ ચાલતો ઉભું રહી ગયો. પછી વિનય સહિત વાણીથી ત્યોને સમજાવીને રામે પાછા ફેરવ્યા, નગરીના લોકોની સાથે પણ યથોચિત બોલીને તેમને વિદાય કરયા, તદનંતર શીતા ત થા લક્ષ્મણ સહિત રામ ઉતાવળો વનની તરફ ચાલવા લાગ્યો. જે જે ગામમાં ત્યે જાય, ત્યાંના મોટા મોટા લોકો ત્યોને રહેવા બાબત ઘણું પ્રાર્થના કરવા લા ગ્યા. પરંતુ તે ક્યાં રહ્યા નહીં.
ભરતને પિતાના ભાઈનો વિરહ થયાથી તે રાજ્યને ગ્રહણ ન ક રતાં કેકની નીંદા કરીને પિતાના પિતાની સાથે દિક્ષા લેવાને તયાર થયે, અને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછો બોલાવી લાવવા સારૂ પોતાના પ્રધાનોને મોકલ્યા. પ્રધાનો ત્યાંથી નીકળી મોટા વેગથી રામની પાસે આવીને ત્યોને પાંછા ફેરવવા સારૂ ત્યાં ઘણુ યુક્તિઓ કરવા લાગ્યા. તથા ઘણી પ્રાર્થના કરી. પણ રામ પાછો ફરો નહી. કહ્યું છે કે, મોટાની પ્રતિજ્ઞા કદી પણ ફરતી નથી.” પછી રામચંદ્ર તેમને પાછા જવાનું ઘણું કહ્યું તથાપિ ત્યાં પાછા ન ફરતાં રામની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં જેમાં મોટા વ્યાઘર વિચરી રહ્યા છે. કોઈ માણસનું છે જેમાં પગલુ પણ મળે નહી;
જ્યાં જુવે ત્યાં ઝાડ વિના બીજુ કાંઈ પણ દીઠામાં આવે નહીં. એવી વિઘાટ વીમાં રામ, લક્ષ્મણ તથા સીતા વગેરે સર્વ સાથે આવ્યા. તે વનમાં એક નદી |
-
ર
Page #105
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
મwwwwwwwwwwwwwwwwww~~
KONGS
આવી. મોટો છે જેને પ્રવાહ. પાણીમાં મોટા મોટા ચક્રાવર્ત થઈ રહ્યા છે, તેને જોઈને તથા તેના કાંઠા ઉપર આવીને રામચંદ્ર પિતાને પ્રધાનાદિકને કહેવા લાગ્યો, હવે આઇથી તમો પાછા જાઓ. આગળ રસ્તો ઘણું કઠણ આ વે છે. અમારી કુલ વારતા અમારાં મા બાપને જઈ કહેજો. અમારી માતાએ તથા ભારતની સારી પેઠે સેવા ચાકરી કરજો. એવાં રામનાં વાકયો સાંભળીને તે પ્રધાનાદિકોના મનમાં કરૂણાનો ભાવ ઉત્પન્ન થયાથી આંખોમાં આ સુ આવ્યાં તેથી વસ ભીંજાઈ ગયાં. ત્યોના ગદગદ કંઠ થએથી મુખમાંથી શબ્દ નિકળવાની શકતી રહી નહી તથાપિ આ રામના ચરણકમલની પાસે અમારી ગ્યતા કયાંથી? રામનો વિયોગ થયો માટે અમને ધિકાર છે. એમ જેમ તેમ બોલીને તથા માહા સંતાપે કરી પાછા ફર્ચા.
ત્યાર પછી સીતા તથા લક્ષ્મણ સહિત રામ તે નદી ઉતરીને પેલી તો રફ ગયો. તે વનમાં જતાં જ્યાં સુધી દેખાવા લાગ્યા, ત્યાં સુધી તે પ્રધાનાદિ કો તેમને જોતા ઉભા રહ્યા. જ્યારે અદષ્ટ થયા. ત્યારે તે અયોધ્યા નગરી તર ફ ચાલવા લાગ્યા. ત્યાં આવીને સર્વ વતાંત રાજાને કહ્યા. ત્યારે દશરથ રાજા ભરતને કહેવા લાગ્યું કે, રામ પાછો આવ્યો નહીં. હવે તુ રાજને અંગીકાર કર. તેમ તે ન કશ્યાથી મારી દિક્ષામાં વિઘન થશે, માટે એમ કરવું તને યોગ્ય નથી. ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હે પિતા, મને રાજની ખપતી ન થી. હું પોતે મારા ભાઈ રામની પાસે જઇ તેને રાજી કરીને પાછો બેલા વી લાવીશ. એમ કહીને ત્યાંથી ભારત નીકળ્યો ત્યારે તેની માતા કૈકેઈ રાજા કહેવા લાગી કે, હે રાજા, તમે ભરતને રાજ્ય આપ્યું, તેથી તમારી પ્રતિજ્ઞા સાચી થઈ. હવે આ તમારે વિનઈ પુત્ર રાજને ગ્રહણ કરતો નથી. તેમજ તમારી બીજી સર્વ સીઓને ઘણું દુઃખ થાય છે. કેમકે મેં એ કામ કરતાં કાંઈ પણ વિચાર કરો નહી. તેથી તમે પુત્ર સહિત છતાં રાજ્ય અરાજ્ય રૂપ થયું કોશલ્યા, સુમિત્રા, તથા સુપ્રભા, એમનું રડવું કોઈથી પણ સહન થતું નથી. તે રદન સાંભળીને મારૂ રૂદય પણ ફાટી જાય છે. ત્યારે હવે આ ભરતની સાથે હું જઈને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછા લાવવાથી સર્વને સુખ થસે. માટે મને આજ્ઞા આપે. એવાં કૈકેઈનાં વચનો સાંભળીને રાજ ઘણો રાજી થ છે, અને તેમને જવાને રજા આપી. ભરત તથા કંઈ ગામથી નીકળ્યા પછી છ દિવશે ત્યાં જઈ પહોતાં. તે વખતે રામ, લક્ષ્મણ તથા જાનકી, એ ત્રણે જ ણ એક ઝાડના થડ પાસે બેઠાં હતાં. તેમને જોઇને કઈ રથમાંથી નીચે ઉત
-
•
ન
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૦૪)
રીને તેમની પાસે આવીને મેટા પ્રેમે કરી તેમને કહેવા લાગી, હે વત્સ, હે વસ, એટલામાં ૨ામે આવીને તેને નમસ્કાર કરો. ત્યારે તે તેના માથાનુ ચુબન કરવા લાગી, તેમજ સીતા અને લક્ષ્મણે નમસ્કાર કરયેા. ત્યારે ત્યાને પેટ ની સાથે દાબીને માઢા સ્વરે રડવા લાગી. ત્યાર પછી ભરત રામને નમસ્કાર કરીને ઘણા સ્નેહમાં આવ્યાથી સુરછા ખાઇને જમીન ઉપર પડયા. એમ જોઇને રામે તેને સાવધ કરો. ત્યારે તે કાંઇક શુદ્ધિમાં આવીને રામને કહેવા લાગ્યા.
હે મારા પ્રિય ખંધુ, અભકતની પઠે મને મુકીને તુ આ અરણ્યમાં કેમ આવ્યા? માતાના દોષ વડે ભરત રાજ્યના અર્થી થયા,” એવા મારી ઉપર લોકોના અપવાદ આવ્યા છે તે તુ મારી સાથે ચાલીને દુર કર. અને અયેાધ્યા નગરીમાં આવીને ત્યાંની રાજ્ય લક્ષ્મીના ઉપભાગ લે, હે ભ્રાતા, એમ કરચા શિવાય મારા લોકાપવાદ દુર થવાનો નથી. તુ રાજ્યાસન ઉપર બેઠાથી જગતના મિત્ર જે આ લક્ષ્મણ તે તારા પ્રધાન થશે. હું તારા દ્વારપાલ થઇશ. અને શ તદ્દન છત્ર ધારણ કરનારા થશે. એવા દિનતા સહિત ભરતનાં વાકા સાંભળીને તેને ટેકો દેવા સારૂ કૈકેઇ ખેાલવા લાગી. હે વત્સ, તું સદા ભાઇ વિશે દયાળુ છું તેથી આ ભરતનું ખેાલવુ તને માન્ય કરવા યોગ્ય છે. આ કૃતમાં તારા પિતાના દોષ નથી, તેમ આ ભરતના પણ દોષ નથી. એ કેવળ આ મઝ ઞભાગિણીના દાબ છે, સ્ત્રીઓના એવા દુષ્ટ સ્વભાવજ હોય છે; માટે ત્યાને ધિકાર છે
આ કૃત્યથી એક વ્યભિચાર શિવાય ખીજા સર્વ દેષ મારામાં સભવે છે. લક્ષ્મણ, ભરત, શતરૂઘન, સુમિત્રા, કૈાશલ્યા તથા સુપ્રભા વગેરેને આ કામે કરી મે જે દુ:ખ દીધુ છે તે તું સહન કર, તને હું મારા પ્રિય પુત્ર સમજુ છું. અને એવા હેતુથીજ આ મારૂ ખાલવુ છે. તે તુ માન્ય કર. એવું કંકઇનુ કરૂણાત્મક ખાલવુ સાંભળીને તેને રામ કહેવા લાગ્યા. હે કૈકેઇ માતા, હું દશરથ રાજા ના પુત્ર થઇને મારી કરેલી પ્રતિજ્ઞાને કેમ મુકુ ? તેણે આ ભરતને મારી સલાહથી રાજ આપ્યું છે. તે દશરથ મારા પિતા, તથા આ મારા ભાઇ, એ બેઉ જણ જીવતાં છતાં મારા વચનને હું કેમ ફૅરવુ? ભરતને રાજ કરવા વિષે અ મારી બેઉની આજ્ઞા છે. તેમ છતાં પોતાના પિતા પ્રમાણે મારી આજ્ઞા પણ ફ્ર વવાને આ ભરતને યોગ્ય નથી. એટલામાં સીતા પાણી ભરી આવી, તે વડે ત્યાં આવેલા સર્વ સામતાની સાક્ષીએ રામે ભરતને રાજ્યભિષેક 'કરા. તે વખતે ના ઇલાજથી રામને કાંઇ પણ કહ્યા વિના સર્વ · મુગા રહી ગયા. પછી રામે
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫)
અતિ આનંદ વડે જૈકેઇને નમસ્કાર કરયા. તેમજ ભરતને યથાયોગ્ય આદર સત્કાર કરયેા. અને ત્યાની સાથે મઘુરવાણી વડે ભાષણ કરીને તથા ત્યાંને ઘણી રીતે સમજાવીને પાછા અપેાધ્યા નગરી તરફ રવાને કરચા. અને પેતે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. પછી કેટલાએક દિવશે ભરત અયેાધ્યામાં આવીને પોતાના પિતાની તથા ભાઇની આજ્ઞાથી જેમ તેમ રાજ કરવા લા ગ્યા. અને દશરથ રાતએ પોતાના પરિવાર સહિત સત્યભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. પછી ભરત રાજા પોતાના મોટા ભાઇના વનવાશના દુખે કરી પીડાણા થકા અર્હુત પુજામાં તત્પર થઇને ઘણા વખત ધર્મ ધ્યાનમાં કાહા વા લાગ્યા. પણ લક્ષ્મણ તથા સીતા સહિત રામ નાના પ્રકારના મહા વિકટ વન તથા પર્વતોને ઉલ્લંઘન કરીને ચિત્રકુટ નામના પર્વત ઉપર જઇ પહોતા. ત્યાં કેટલાએક દિવસ રહીને કોઇએક સમયે એક અવતી નામની નગરીના સીમાડામાં આવ્યા.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरात्र राम लक्षमण सीता उत्पती
तथा वनवाश गमनं,
चौथो खंड समाप्त
Page #108
--------------------------------------------------------------------------
________________
અથ પાચમો ખંડ પ્રારંભ
-
- -
-
-
-
એવી રીતે રામચંદ્રજી રસ્તે જતાં જાનકીને અતિ થાક લાગવાથી તેને વિસામો ખવરાવવા સારૂ એક વડના ઝાડ નીચે બેઠા. આમ તેમ સર્વ દિશા તરફ જોઈને રામચંદ્ર લક્ષ્મણને કહે છે. આ બધો દેશ ઉજડ જણાય છે. તે કોઈના ભય શિવાય થાય નહીં. ત્યારે અહીં કોનો ભય હશે ? ચારે તરફ ઉદ્યાનોમાં પાણી ભર્યું છે. ધાન્યના ખળામાં જેમનું તેમ ધાન્ય ભરેલુ દીઠામાં આવે છે. એ ઉપરથી એ દેશ હમણાં જ શુન્ય થયો જણાય છે. એ ટલામાં કોઈએક વાટમારગને જતો જોઈને તેને પુછયું કે આ દેશ શુન્ય થવાનું કારણ શું છે? ત્યારે તે માણસ રામચંદ્રને કહેવા લાગ્યો.
અવંતિ નામના દેશમાંની અવંતિ નામની નગરીને સ્વામી સિંહની પડે શતરૂઓને દુઃસહ સિહોદર નામનો રાજા છે. તેનો એક દશાંગ પુરને સ્વામી વજકર્ણ નામને સુભટ એક સમયે વનમાં ગયો. ત્યાં એક કાયોત્સર્ગ ધારણ કરનારા પ્રતિવર્ધન નામના મહામુનિને જોઈને તેને તે કહેવા લાગ્યો કે, હે મુનિ આ વનમાં તું ઝાડની પઠે શા સારૂ ઉભે છે ! ત્યારે મુનિએ કહ્યું કે હું મારા આત્માના કલ્યાણને અર્થે અહીં ઉભે છું. ત્યારે ફરી તે ણે પુછ્યું કે, જેમાં ખાવા પીવાનું પણ કાંઈ ન મળે એવા આ જંગલમાં તારા આત્માનું શું સારૂ થવાનું છે ત્યારે મુનિએ જાણ્યું કે આ જીવ ધર્મ સાંભળવા યોગ્ય છે. એમ જાણીને તેને આત્મ હિતરૂપ ધર્મ કહે. તે સાં ભળીને તથા તત્કાલ તે શ્રાવકપણાને પામીને “અહંત દેવ, તથા નલિંગી સાધુ શિવાય બીજા કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો તે મુનિ પા સે પાકો નિગ્રહ કરીને તથા તેને નમસ્કાર કરીને દશાંગપુરમાં ગયો. ત્યાંહાં શ્રાવકપણુ પાળીને મનમાં વિચાર કરવા લાગ્યો કે, મેં કબુલ કરેલા શિવાય બીજા કોઈને નમવું નહીં, એ નિગ્રહ કરયો ખરો પણ જે આ સિં
દર રાજાને હું નમસ્કાર કરીશ નહીં તો એ મારો વેરી થશે. પછી તેણે એક રતનની વીંટી કરાવીને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતીમાને રા
*
'
***
*
*
Page #109
--------------------------------------------------------------------------
________________
*
****
(૧૦૭) ખીને તે વીંટી પોતાના હાથની આંગળીમાં ઘાલી. સિહોદર રાજાને નમસ્કાર કરતી વખતે પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાને જ નમ્યો એમ માની લીધું. કહ્યું છે કે, “બળવાનની આગળ કપટ કયા વના છુટકો જ નહીં.
એમ કેટલાએક દિવશ ગયા પછી કોઈ એક માણસે વજકર્ણને સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યું, તે સાંભળીને સર્ષની પઠે મોટા સ્વાસછવાસ લે તો થકો તે સિંહદર રાજા મહાકોપાયમાન થયો. એ વાત કોઈએક પુરૂષે વજકરણને જઈ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યું કે, રાજાને મારા ઉપર કોપ થયો તે તેં શા ઉપરથી જાણ્યું. ત્યારે તે કહેવા લાગ્યો.
કુડપુર નગરમાં એક સમુદ્રસ ગમ નામનો વાણીયો શ્રાવક છે તેની શ્રી યમુનાને હું વિદેગ નામનો પુત્ર છું. મને યવન અવસ્થા આવ્યા પછી વસ્ત્ર પાત્રાદિક લઈને વિકરી કરવા સારૂ ઉજ્જયિની નગરીમાં હું ગયો. તેમાં જતાં એક મૃગના જેવા નેત્રવાળી કામલતા નામની વેશ્યાને મેં દીઠી. તેથી કામના બાણે કરી હું પીડાણો. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુબાથી તેમ કરીને મેં મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને શ્રગ પાસમાં બંધાઈ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઈ પડ્યો, મારા પિતાએ આખા જન્મ પયંત મેળવેલું દ્રવ્ય, તે મેં વેથાની સંગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યું. એક દિવસે તે વેશ્યાએ મને કહ્યું કે, સિહોદર રાજાની રસી શ્રીધરાના કાનના કુડલોના જેવા કુંડલા મારા સારૂ લઈ આવ. તે વખતે મારી પાસે કાંઈપણ દ્રવ્ય રહ્યું નહોતુ, પછી રાણીનાં કુંડલ ચેરવી લઈ દેવાની મરજીથી તેજ રાતના ચોરી કરવા સારૂ હું રાજાના મહેલમાં પિઠ તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિ,તાતુર પુરૂષની પઠે આજ તમને ઊંઘ કેમ આવતી નથી? ત્યારે તે રાજા બોલ્યો કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારો વજરકર્ણને મેં મારયો નથી ત્યાં સુધી મને ઊંઘ ક્યાંથી ? સવાર થતાં જ તેના પુત્ર બંધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊંઘ કરીશ. એવું તેનું બાલવુ મેં સાંભળી લીધુ. તે જ વખતે હું મારૂ કામ મુકીને તું મારો સાધમ છે તેથી જલદી દેડીને તેને કહેવા આવ્યો છું. એ વૃતાંત સાંભળીને તે જ વખતે વ જરકણે પોતાનું સરંજામ તઇયાર કરયુ. એટલામાં બહારથી આવેલા કોઈ બીજા લશકરની ધુળ ઉડતી આકાશમાં તેણે દીઠી, તેને જાએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્ષ ઘેરો ઘાલે, તેમ સિહોદર રાજાના સૈને દશાંગપુર
ન કર,
કમ મ કા કા
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
*
-
*
-
-
જી
.
-
પ : - તમે *
-
-
-
-
- -
-
-
- -
નગરને ઘેરો ઘાલ્યો. પછી સીંદર સજાએ વજરકરણની પાસે એક દુત મોકલ્યો. તે દુત તેની પાસે આવીને કહેવા લાગે. હે વજરકરણ, અમારા રાજાએ એવી આજ્ઞા કરી છે કે. આજ દિવશ સુધી તે મારી પટે કરી વંદના કરી તે મેં જાણ્યું, પણ હવે તે વીંટી હાથમાં ન ઘાલીને મને આ થી નમસ્કાર કર. નીકર કુટંબ સહિત તને આજે હું યમને ઘેર મોકલાવીશ એવું તેનું બોલવું સાંભળીને વજરકરણ કહેવા લાગ્યો કે, અહંત અથવા તેને ના સાધુ સિવાય કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો મારો પણ છે, તે પરાક્રમને અભિમાન નથી. પણ ધર્મના અભિમાન છે. તે માટે એક નમકાર શિવાય બીજ જે કાંઇ મારા ઘરમાં છે તેની તેને ઇરછા હોય તો લઈ જ. મને માત્ર ધર્મનો ધાર આપ. ધર્મ સારૂ અહીંથી હું બીજા ઠેકાણે જ ઇ રહીશ. એ સર્વ વાત દુતે જઈને સીં હૈદર રાજાને કહી. તે સાંભળીને તેના ભાષણને માન દીધા નહી. કહ્યું છે કે, “માની પુરૂષો ધર્મ અથવા અધર્મને કદી પણ માનતા નથી.” - પછી સીંહેદર સજા વજરકરણ સહિત નગરને રૂંદી લઈને તથા બાહાર રહીને આખા દેશને લુટવાનું શરૂ કરવું. તેના ભએ કરી આ દેશ ઉજડ થઇ ગયો. રાજાના ભયથી મારા કુટુંબ સહિત ત્યાંથી નાશી ગયે. આ મગરમાંના સર્વ ઘરે આજ બળી ગયાં. મારૂ ઘર ઘણુ જુનુ છે તે જે ઇને કૃર બુદ્ધિ જે મારી સ્ત્રી તેણે મને બળેલા શાહુકારના ઘર માંથી સામાન લઈ આવવાને મોકલ્યો છે. તેના તે દુષ્ટ વચનો વડે આ તમારા દરશનરૂપ શુભ ફળ થયું. મોટા પ્રાબધના યોગે દેવની પઠે મેં આજ તમને દીઠા. એવી રીતે તે દરિદ્રી પુરૂષ દીનતાથી બોલ્યા ત્યારે રામચંદ્રને તેની ઉપર દયા આવી તેથી પોતાનો સોનાને કંદોરે તેને આપ્યો. પછી તે પુરૂષને જવાની આજ્ઞા કરી. પિતે ત્યાંથી ચાલ્યા દશાંગપુરમાં આવી શ્રી ચંદ્રપ્રભ અહંના ચિત્યને નમસ્કાર કરીને ત્યાંજ રહા.
પછી રામની આજ્ઞા લઈને લક્ષ્મણ મગરમાં વજરકરણ પાસે ગયે. તેને કઇ ઉતમ પુરૂષ જાણીને વજરકરણ બોલવા લાગ્યો કે, હે મહાભાગ, તમે આજ મારે ઘેર પરોણું થઈને ભોજન કરે, ત્યારે તેને લક્ષ્મણ કહેવા લા કે પિતાની સ્ત્રી સહિત મારે સ્વામી બહાર ઉધ્યાનમાં બેઠેલો છે. પ્રથમ તેને ભજન કરાવીને પછી હું જમીશ ત્યારે વજરકરણે સીતા સ હિત સમ લાવીને વ્યો સહિત ભાજન થાર્થ તેમની પાસે આવી
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૯) રાખ્યા. તેનું આનંદ સહિત બધાએ ભોજન કર્યું. પછી રામની આજ્ઞાએ લક્ષ્મણ અવંતી નગરીમાં ત્યાંના રાજા પાસે જઈને મધુર ભાષણથી કહેવા લાગે. કે, જેને સર્વ રાજા આધીન એવો ભરત છે તેની એવી આજ્ઞા છે કે, વજરકરણની સાથે વેર કર નહી.
એવું સાંભળીને સિંહદર રાજા કહેવા લાગ્યું કે, હે લક્ષ્મણ, ભરત રાજા પણ પોતાના ભક્ત ઉપર અનુગ્રહ કરે છે, બીજાની ઉપર કરતો નથી. આ મારો સેવક વજરકરણ મોટો દુષ્ટ છે. મને નમસ્કાર કરતો નથી. તેના ઉપર હું હેમ અનુગ્રહ કરૂં છે ત્યારે લક્ષ્મણ બોલવા લાગ્યું કે, એ તારો આ ભકત નથી. એને નમસ્કાર ન કરવાને નિગ્રહ ધર્મના અનુરોધ કરી છે. માટે એના ઉપર કોપ કરવો તેને યોગ્ય નથી. સમુદ્ર સુધી પૃથ્વીને સ્વામી ભરત રાજા છે, તેની આજ્ઞા તું માન્ય કર. એવું સાંભળીને સદર કેધમાં આવી બોલવા લાગ્યો, અરે ! ભારત રાજા કોણ છે? જે મારા આધીન છતાં વાયુવાળા માણસની પઠે અમસ્તી બડબડ કરી રહ્યા છે ત્યારે કોપે કરી ને
રાતાં કરીને તથા હોઠ ચાવીને લક્ષ્મણ બોલ્યો. અરે ! ભરતને તું જાણતો નથી કે હવે તેની તને જલદી જાણ કરૂ છું. ઉઠ મારી સામે જ યુદ્ધ કરવાને ઉભો રહે. આ મારી ભુરૂપ વજરે કરી તું તાડિત થએથી ગેધાના જે વી તારી અથા થશે. ત્યારે જેમ બાલક રાખમાં ઢકેલી અગ્નિને અડકવા ને તયાર થાય, તેમ પોતાનાં સન્મ સહિત સહદર રાજા લક્ષમણને મારવા ને તૈયાર થયો. તેની સામે લક્ષમણ પણ એક હાથીના થંભને ઉખાડીને મંમની પઠે શતરૂને મારવા મંડી ગયો. પછી કુદકો મારી હાથી ઉપર બેઠેલા સિ હૈદરનું ગળું પકડી તથા તેનાજ કપડાથી તેને બાંધીને સર્વ લોકોના - ખતાં ગાયની પઠે ખેંચીને લક્ષમણ તેને રામની પાસે લઇ આવ્યો, તે વખતે તેણે રામને જોઈને તથા નમસ્કાર કરીને કહેવા લાગ્યો. હે રામ, તમે અહીં આવ્યા છે, તેની મને ખબર નથી, અથવા હે દેવ, આ મારી પરીક્ષા લેવાને તમે કહ્યું છે? અજ્ઞાને કરી મારાથી આ અપરાધ થશે તેની મને ક્ષમા કરો. તમારૂ જે કાંઈ કામ હોય તે કરવાને મને આજ્ઞા કરે. જેમ ગુરૂનો શિષ્ય ઉપર કોપ થાય, તે પ્રમાણે આ સેવક ઉપર તમારો કોપ થયો તે ની આટલી શિક્ષા બસ છે. એવું તેનુ દીનતાનું બોલવું સાંભળીને રામ કે ન હેવા લાગ્યા કે, હે સી હદર, વજરકરણની સાથે તું સલાહ કર. એ બલવું. સી હદ પિતાના માથા ઉપર ચઠાવ્યું. પછી વજરકરણને પણ ત્યાં જ બોલાવી છે
~-~
~
Page #112
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
લીધા, તે આવી હાથ જોડી નમસ્કાર કરીને ખેાલવા લાગ્યા. હે સ્વામિન, રૂષભ દેવ સ્વામીના વંશમાં તમે એ રામ લક્ષમણ ઉત્પન્ન થયા તેની ઘણા દિવશથી મને ખબર હતી. પરંતુ આજ મેટા ભાગ્યથી મેં તમારાં દરશન કરચાં. હું અને ખીજા સર્વ રાજા તમારા ચાકરજ છે. આ સાદર રાજ મારે! સ્વામી છે. તેને તમે મુકી આપે. અને હવે પછી એને એવી આજ્ઞા કરો કે, આ તારો શેવક તને નમસ્કાર કરતા નથી, એ એના ધર્મના નિગ્રહને તું સહન કર. કેમકે હું સાધુ તથા અર્હુતની મુર્તી શિવાય ખીજા કોઇને નમસ્કાર કરતા નથી. એવા મેં પ્રીતીવર્ધન નામના મુર્તિ પાસેથી નિગ્રહ લીધા છે. એવું સાંભળીને નેત્રે કરી શાન કરચાથી સિ`હાદર રાજાએ તે માન્ય કરચાથી લક્ષમણે તેને છોડી મુકયા, પછી વજ્રરકરણને આલીંગન કરીને મેટી મીતી વડે રામની સા ક્ષીએ ભાઇની પડે વજ્રરકરણને તેણે પોતાનું અડધું રાજ્ય દીધુ. તેમજ વ્. જરકરણે સિ’હાદરની સ્ત્રીનાં કુંડલ તેની પાસેથી માગી લઇને વિદુદુંગ નામના વણિક પુત્રને આપ્યાં. પછી વજરકરણે લક્ષમણને પોતાની આઠ કન્યા આપી. તેમજ સુભટ સહિત સિંહાદર રાજાએ લક્ષમણને ત્રણસે કન્યા આપી. તે વ ખતે લક્ષમણુ કહેવા લાગ્યા કે, એ તમારી કન્યાઓ હમણાં તમારા ઘરમાંજ રહેવા દ્ય, અમારા પિતાએ હાલ રાજેં ઉપર ભરતને બેસાડે છે, અને અમને વનવાશ છે, સમય આવ્યાથી હું એમને અંગીકાર કરીશ, હમણાં અમે મ લયાચલ પર્વત ઉપર જવાના છીએ. એ વાત સરવે માન્ય કરીને તથા રામની આજ્ઞા લઈને સિહોદર તથા વજ્રરકરણ વગેરે પોત પોતાના ઘેર ગયા.
રામ તે રાતના ત્યાં રહા સવારના ઉડી ચાલતા થયા. ત્યાંથી કેટલેએક દુર એક વનમાં ગયા. ત્યાં પાણી ન મળવાને લીધે સીતાને તૃશા લાગી. તે થી તેને વિસામા ખવરાવવા સારૂ ત્રણે જણ એક ઝાડની નીચે બેઠા. રામ ની આજ્ઞા લઈને લક્ષમણ, અન્ન તથા પાણી લેવાને નીકળ્યા. ફરતાં ફરતાં અનેક કમળે કરી શૈાભિત એવા એક શરોવરને તેણે દીઠો, તે વખતે જાણે મિત્રજ મળ્યો હોયની એવા આનદ થયા. એ સમયે કબરપુરના સ્વામી ક લ્યાણમાલ તામના રાજા વન ક્રીડા કરવા સારૂ નીકળ્યા હતા. તે ફરતા ક્રૂર તે ત્યાં આવી પહોતો. તળાવ ઉપર લક્ષમણને જોઇને કામવિકારે પીડાતા ચકા તેની ઉપર માહિત થયે 'છી નમસ્કાર કરીને લક્ષમણને કેહેવા લા ગ્યા કે લક્ષમણ તું આજ મછી ર પરાણા છે, માટે ભાજન કરવાને ચાલ તેનાએ ખેલવા ઉપરથી લક્ષમના સહિસર્વ કામના ચિન્હ જાણી લીધાં. ને મ
Page #113
--------------------------------------------------------------------------
________________
+
~
જ
નમાં વિચાર લાગે કે, આ પુરૂષના વિશે કોઈ સ્ત્રી છે, આ વેશ લેવાનું કારણ કોઈ જુદું જ હોવું જોઇએ. એવો વિચાર કરીને તેને કહેવા લાગ્યો કે, હે રાજા પિતાની સ્ત્રી સહિત મારો સ્વામી સાથે છે, તે આ પાસે જ એક ઝાડના તળે બેઠો છે. તેણે ભોજન કર્યા વિના હું ભજન કરતો નથી. ત્યારે તે રાજાએ પોતાના પ્રધાનોને મોકલીને સીતા સહિત, રામને બોલાવી લીધો તેને નમઃ સ્કાર કરીને ત્યોને રહેવા સારૂ ગામ બહાર એક તંબુ કરાવ્યો. તે ઠેકાણે તે મને સ્નાન ભોજન વગેરે સારી રીતે આદરકાર કરો. ૨ |
પછી એકાંત સીનો વેશ લઈને લજ્યાયમાન થઈ થકી પોતાના મંત્રીને સાથે લઈને રામની પાસે આવી ઉભી રહી. ત્યારે રામ તેને કહેવા લાગ્યો કે, હે ભદ્રે પુરૂષના વેશ કરી પોતાના સ્વીપણને ઢાંકવાનું કારણ શું છે. ત્યારે તે કહેવા લાગી કે, આ મુબાર નગરના વાલીખિલ્ય રાજાની સી પૃથ્વી ગભી . ણા છતાં કોઈ મહા શુરવીર પ્લેક લોકો આવીને રાજાને હરણ કરી ગયા. : ત્યાર પછી કેટલાએક દિવશે રાણીને માસ પુરા થએથી તે મને જન્મી. તે નો પ્રધાન મહાબુદ્ધિમાન હતો. તેણે મારા જનમના વખતે એવી થાળી પી ટાવી કે રાણીને પુત્ર થયે. અને સિંહોદર રાજને પણ પુત્ર થયાની ખબર આપી. ત્યારે તેણે કહ્યું કે, આ કબરપુર નગરનું રાજ એ બાળક, કરશે..૫ છી હું મટી થવા લાગી. કહેલા હેતુથી રાજ ચલાવવા સારૂ નહાનપણમાં જ , મારી માતાએ તથા પ્રધાને મને એવો વેશ દીધાથી તે હજી સુધી કાયમ છે, તે જયારે વાલીખિલ્ય રાજા આવશે ત્યારે ઉતારી નાંખીશ. એ વેશની મારી માતા અને પ્રધાન સિવાય બીજા કોઈને ખબર નથી, મારૂ નામ કલ્યાણમાલા છે. જ્યારથી હું અવસ્થામાં આવી ત્યારથી આ રાજ કરવા લાગી છું. પિતાને હરણ કરી ગએલા લે છોને હું ઘણું દ્રવ્ય આપુ છું તો પણ તે તેને મુકતા નથી. માટે હે રામ, મારી ઉપર કૃપા કરીને જેમ પુર્વે સી. હૈદર રાજાના ભયથી વજરકરણને સુકાવ્યો તેમ મારા બાપને તે પ્લે છેના હાથથી મુકો. ત્યારે રામ બોલ્યો કે, જ્યાં લગણ તારા બાપને હું મુકાવું નહીં, ત્યાં લગણ તું આ પુરૂષના વેશને મુકજે નહી. અને પ્રથમની પઠેર
જ ચલાવજે. જ્યારે તારે ખાપ ઘેર આવે ત્યારે મુકી દેજે, ત્યારે તેણે કહ્યું છે કે તે માટે માન્ય છે. ને હું ધન્ય છુ તમારી મારા ઉપર કૃપા થઈ. એટbલામાં તેને મહાબુદ્ધિમાન મંત્રી વિનંતી કરવા લાગ્યો કે, હે મહાબાહે, આ, કન્યાને પિગ્ય વર લમણ છે ત્યારે રામ કહેવા લાગ્યું કે, અમારા ખિાની |
www
www
6
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) આજ્ઞાથી પિતાનો દશ મુકીને અમે દશાંતરે નીકળ્યા છીએ. ત્યાંથી જ્યારે પાછા ફરશું ત્યારે લક્ષ્મણ જરૂર એને પરણશે. એવું સાંભળીને તે બધાને કબુલ કર્યું. પછી ત્રણ દિવશ ત્યાં રહીને જે દિવસે સવારના લક્ષ્મણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. તે જોઈને તે સીના મનમાં ઘણું માઠું લાગ્યું, પછી પ્રથમની પ રાજ ચલાવવા લાગી. અને રામ તથા લક્ષ્મણ સીતા સહીત વાલીખીલને છોડાવવા સારૂ ત્યાંહાં જઈને તે સ્કુછ રાજા ની પાસેથી વાલીખીલ રાજાને છોડાવી દુતેની સાથે તેની કુબરપુરી નામની નગરીમાં તેને પહેચતો કરો. ત્યાં પુરૂષને વેશ ધારણ કરેલી પિતાની કન્યાને તેણે દીઠી, ને રામનો સર્વ વૃતાંત તેને કહી સંભળાવ્યો. તેમજ તે કન્યાએ પણ ત્યાં આવેલા વખતની રામની સર્વ હકિક્ત કહી સંભળાવી, પછી વાલીખિલ્ય રાજાને પહોચાડવા ગએલો કાકભિલ તેને મુકીને પાછે તેની પિચ લઈને પોતાની વસ્તીમાં ગયા.
એ બધુ થયા પછી ત્યાંથી રામ ચાલ્યા. કેટલાક દિવસે તે વિંધ્યાટવી ને વટાવીને તથા તાપી નદી ઉતરીને એક અરૂણ નામના ગામમાં ગયા. ત્યાં સીતાને તૃષા લાગવાથી લક્ષ્મણ સતિ રામ એક મહા ધી કપિલ નામના કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર આવ્યા. તેમને જોઈને તેની સુશર્મા નામની સ્રાએ તેમને જુદાં જુદાં બેસવાનાં આસનો કાહડી આપ્યાં. સ્વાદુ- તથા શી તળ પાણી લાવી આપ્યું. એટલામાં પિશાચની પેઠે માતા ભયંકર તે કપિલ ઘરમાં આવીને તથા ત્યોને આસન ઉપર બેઠેલાં જઈને પિતાની સ્ત્રીને કહે વા લાગ્યો કે, અરે, આ મહા મલીન પાપી મનુષ્ય મારા ઘરમાં કેમ આવ્યાં? એમને બેસવાને જગ્યા કોણે આપી? હે પાપણી તે એને ઘરમાં બેસાડીને મારા અગ્નિહોત્રને અશુદ્ધ કર, એવો શેક કરતો બ્રાહ્મણની ગડબડ જોઈ, લક્ષ્મણ ધમાં આવીને જેમ કુતરાને હાથી પકડે તેમ તેને પકડીને ઉચકી લીધો. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને આકાશમાં ફેંકી દઉં? એટલામાં રામ બોલવા લાગ્યું કે, આ કીડી ઉપર આટલો બધો છે કોપ? એ બીચારે ભીખારી છે માટે એને તું મુકી દે. ત્યારે લક્ષ્મણે તેને મુકી દીધો. ' પછી સીતા લક્ષમણ અને રામ ત્યાંથી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં એક મોટા વનમાં ગયાં. તે સમયે કાજળ જેવા કાળા રંગવાળો વર્ષાકાલ આ વ્યો. ત્યારે એક વંડના ઝાડની નીચે વિચાર કરવા લાગ્યા કે આ ચાર મહીના !
Page #115
--------------------------------------------------------------------------
________________
આપણે અહીં જ રહીએ. તે વડ ઉપર એક ઇભકરણ નામનો યક્ષ રહેતે હ. તો. તેણે તે બોલવું સાંભળી લીધું. તેથી તે ભય પામીને પોતાના સ્વામી ગોકર્ણ નામના યક્ષ પાસે ગયા, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે સ્વા મીન મારા ઝાડની નીચે કોઈ એક તેજસ્વી પુરૂષ આવ્યો છે. તેણે ત્યાંથી મને કહાડી મુકયો, હવે આ મારા પ્રાણનું રક્ષણ તું કર. આ વર્ષકાલ સુધી લે તે ઝાડની નીચે રહેશે. એવી રીતે તે યક્ષનું બોલવું સાંભળીને ગોકર્ણ અવધી જ્ઞાન વડે સર્વ જાણી લીધું. પછી તેને કહેવા લાગ્યું કે, એ આપણા ઘેર પણ આવ્યા છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી. આઠમા વાસુદેવ, બળદેવ, આપણને પુજ્ય છે. એમ કહીને તેજ રાતના તે યક્ષ ત્યાં આવી, એક નવ યોજન લાંબી, બાર યોજન પહોળી, ધન ધાને કરી પ. રિપુર્ણ, મોટા ઘરો તથા કિલાએ કરી શોભિત. નાના પ્રકારની રત્નાદિક વસ્તુએ કરી ભરેલી, મોટી બજારેએ કરી દીધેલી. રામપુરી નામની એક નગરીની રચના કરી. સવારના રામના ઉઠવાના વખતે તેને નાના પ્રકારના મંગલકારક શબ્દ સાંભળવામાં આવ્યા. તે વખતે એક વીણા ધારણ કરેલા યક્ષને રામે દીઠો. તેથી તે મનમાં વિમિત થશે. એમ જાણીને તે ચક્ષ રામ ની પાસે આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, તમે મારા ઘેર પણ છે તેથી તમારે આદર સત્કાર કરવો એ મારો ધર્મ છે. હું કર્ણ નામેયક્ષ છું. તમારા સારૂ આ રામપુરી રાતે મેં બનાવી છે તેમાં તમે રહે, હું મારા પરિવાર સહિત નિત્ય તમારી ચાકરી કરીશ. જ્યાં સુધી તમારી મરજી માં આવે ત્યાં સુધી તમે અહીં સુખે રહે. એ પ્રમાણે તે યક્ષે રામની પ્રાર્થના કર્યા પછી રામચંદ્ર ત્યાં સુખે કરી રહેવા લાગ્યા. '
કાઈ એક સમયે કપિલ બ્રાહ્મણ લાકડાં કાપવા સારૂ ખભા ઉપર કુવાડે લઈને તે વનમાં આવ્યું. ત્યાં નવીન નગરી જોઈને તે વિમયને પામ્યા, ૫ છી મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ માયા છે ? કે કોઇ ઇંદ્રજાલ છે ? અથવા ગાંધર્વ નગર છે. એવા આશ્ચર્ય વડે આમ તેમ જુએ છે, એટલામાં એક સુંદર યક્ષણી જેણે નાના પ્રકારનાં આગ ઉપર ઘરેણાં પહેરેલાં છે, તથા : જેણે મનુષ્યનું રૂપ ધારણ કરેલું છે, એવી દીઠામાં આવી. તેને પુછવા લા- I ગે કે, આ નવીન નગરી કોની છે ? ત્યારે તે કહેવા લાગી કે, એ નગરી /
ગોકર્ણ નામના યક્ષની છે. તે લક્ષ્મણ, સીતા, તથા રામને રહેવા સારૂ કરે. 1 લી છે. તેથી એનું નામ પણ રામપુરી પાડ્યું છે. એ રામ માટે દયાનીધી
-
=
=
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
નગરીમાં
કહુ તે ચુ
છે.
તેને વદના
છે. માગવા જનારા લોકોને ઘણું દાન આપે છે. દરિંદ્રી લકોની કામના પુ રી કરે છે. એવુ સાંભળીને તે બ્રાહ્મણે માથા ઉપરના લાકડાના ખાજો નીચે પટકયા. તે તે સ્રીને પાસે આવીનમસ્કાર કરીને તેને કેહેવા લાગ્યા. હું સાભાગ્ય વતી એ રામ મારી નજરે કેમ પડે? ત્યારે તેણે કહ્યુ કે, આ નગરી ના ચાર દરવાજા છે. ત્યાં માટા યક્ષ્ા પેહેરા કરે છે. તેથી એ પેસવું અતિ કઠિણ છે. જો તારે માંહેલી કારે જવુ હોય તો હું ક્તિ કર. પુર્વ દિશા તરફ એક દરવાજો છે, તેમાં એક ચત્ય કરીને જો તુ શ્રાવક થઇશ તા તુ એમાં પેશી શકીશ. એમ સાંભળીને તે લાલચુ બ્રાહ્મણ તે દેવાલયમાં ગયા. ત્યાં ચૈત્યની વદના વગેરે કરીને ત્યાંના સાધુ પાશે આવ્યા. તેને નમસ્કાર કરીને તેની પાસેથી ધર્મ સાંભળવા લાગ્યા. સાંભળતાં તેના અંતઃકરણના પરિણામ ક્રચાથી તે શુધ શ્રાવક થયા પછી ત્યાંથી ઉઠીને તે પેાતાને ઘેર ગયા. ત્યાં પોતાની સ્ત્રીને ધર્મ કહીને તેને શ્રાવિકા કરી. તે બ્રાહ્મણ જન્મથી દરિદ્રી હાવાથી રામની પાસેથી દ્રવ્ય લેવા સારૂ તે બેઉ સ્ત્રી પુરૂષ રામપુરી નામની નગરીમાં આવ્યાં. તે ચૈત્યાને તમસ્કાર કરીને રાજગ્રહમાં ગયાં. ત્યાં સીતા, રામ, તથા લક્ષ્મણને જોઇ તે બ્રાહ્મણને પ્રથમની વાત યાદ આવી. તેથી તે ભયને પામ્યા. પછી તે ત્યાંથી નાશી જવાના વિચાર કરવા લાગ્યા. એટલામાં લક્ષ્મણ તેને કહે વા લાગ્યા કે, હે બ્રાહ્મણ તું ખીક નહી રાખ. તને જો દ્રવ્યની ઇચ્છા હોય તા માગી લે, એવું સાંભળીને તે નિર્ભય થયા. મૈં રામને આશીરવાદ દેવા લાગ્યા. એટલામાં તે યક્ષે તેને એક .આસન ઉપર બેસાડયા. ત્યારે રામ તે મૈં પુછે છે કે, હે માહારજ, આપ કયાંથી આવ્યા છે ? બ્રાહ્મણ ખાલ્યા હુ અરૂણ ગામમાં રહું છું. ને મારી અગ્નિહોત્રી બ્રાહ્મણની જ્ઞાતી છે તે શુ તમે નથી જાણતા ? તમે જ્યારે મારે ઘેર આવ્યા હતા. ત્યારે મેં તમને ઘ છુ ખરામ ભાષણ કહ્યુ, તેના દ્વેષ ન રાખતાં તમે પાપાત્ર હોવાથી આજે મને ઉલટો વિષેશ માન દેવા લાગ્યા છે, માટે તમે ધન્ય છે. અને તેની શ્રી સુશમા સીતાની પાસે જઇ બેઠી. તેને પુર્વની વાત સર્વ કહી સંભળાવી ને આશીરવાદ આપ્યા. પછી રામે તેને અગણિત દ્રવ્ય આપીને વિદાય કચી. ત્યાં રામની આાજ્ઞા લઈને પોતાને ઘેર ગયા. કર્મના યોગે તે બ્રાહ્મણને સારૂ જ્ઞાન થએથી ઇચ્છા માફક દાન દઇને એક નદાવત્સ નામના સુી પાસે જઇ દિક્ષા લીધી.
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૫)
વરષાકાલ ગયા પછી રામચંદ્ર જનાર છે એમ ાણીને ગાકર્ણ તેની પાસે આવી હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે હૈં, હવે તમે અહીંથી જના ૨ છો. એમ જાણીને હું તમારી પાસેથી માગી લઉ છું. કે જો મારાથી કાંઇ અપરાધ થયા હાય તે તમે ક્ષમા કરો. તેમજ મારા ઉપર કપા રાખજો. તમારા યોગ્ય સત્કાર કરવાને કોણ સમર્થ છે ? એમ કહીને એક સ્વયં પ્રભુ નામના હાર તેણે રામને આપ્યા. તેમજ લક્ષ્મણને દિવ્ય રત્નાનાં કરેલાં જડાઉ બે કુંડલાં આપ્યાં. તથા એક મુકુટ આપ્યું અને સીતાને ઇચ્છા એ કરી વાજત.રી એક વીણા આપી. ત્યારે રામ તેના ઘણા ઉપકાર માનીને પોતાની ઇચ્છાથી ત્યાંથી નીકળ્યા. રામ ગયા પછી યક્ષે તે પુરી સમાવી મુકી.
રામ ત્યાથી ચાલતાં વાટમાં મહા ભગ઼કર વના આવ્યાં ત્યાને વટાવી ને સાંજના એક વિજયપુર નામના નગર પાસે આવ્યા, તેની વાયવ્ય દિશા તરફ એક વડના ઝાડની નીચે ત્યા બેઠા. તે નગરના મહીધર નામે રાજા હતા. તેની સ્રી ઇંદ્રાણીને પેઢે એક વનમાલા નામની કન્યા જનમી હતી તે કન્યાએ ખાલ્યાવસ્થામાં લક્ષ્મણના ગુણ તથા રૂપ સાંભળીને તેને વરવા વિશે પણ કરયા. હતા, કોઇ એક વખતે દશરથ રાજાએ દિક્ષા લેવાનુ સાંભળીને તથા રામ લક્ષ્મણ વનમાં ગયા એવી ખબર પડચાથી મહીધર ૨૫જા મનમાં કચવાઇને એક ચદ્રનગરમાં રૂષભ સ્વામીના કુલમાં ઉત્પન્ન થયેલા સુરેંદ્રરૂપ નામના રાને પેાતાની કન્યા વનમાલા આપવાને ધાર્યું. તેની વનમાલાને ખબર પડતાંજ તેણે મરવાના નિશ્ચય કરયા, તે એજ રાતના ધેર થી ખાહાર નીકળીને દેવના યાગે એકલીજ વનમાં આવી. ત્યાં વન દેવતા ની પુજા કરીને કહેવા લાગી કે, આ જન્મમાં તે મારે પણ પુરા થયા ન હી. પણ આવતા જન્મમાં મને લક્ષ્મણજ વર મળો, એમ કહીને ફાંશી ખાવા સારૂ તેજ વડના ઝાડની નીચે આવી, તે વખતે રામ અને જાનકી સુતાં હતાં તેના પાહારો કરવા સારૂ લક્ષ્મણ જાગતા હતા, તે તેને જોઈને આશ્ચર્ય પામવા લાગ્યા, કે આ શું વનદેવતા છે? અથવા ચ્ય ઝાડ ઉપર રહેવાવાળી કોઇ ક્ષણી છે ? એમ વિચાર કરે છે, એટલામાં તે વડના ઝાડની ઉપર તે ચઢવા લાગી. તે જોઈને એ ઝાડ ઉપર શ સારૂ ચડે છે તે એવા સારૂ લક્ષ્મણ પણ તેની પાછળ ઊપર પડયા. વનમાલા ઉપર જઇને ખાતાના બે હાથ જોડીને કહેવા લાગી કે, જે માતા. વન દેતા, કે દિગ્દવી
Page #118
--------------------------------------------------------------------------
________________
we -- - -
-
-
- -
-
(૧૧) હે વ્યોમ દેવી, તમે સર્વ મારૂ બોલવું સાંભળો આ જન્મમાં મને લક્ષ્મણ પતિ મળે નહીં. પરંતુ જન્માંતરમાં એ મારો પતિ થાય, એવી કથા કરે મારી તેનામાં ઘણું પ્રીતી છે, એમ કહી ગળામાં વસ્ત્ર ઘાલીને તે તેને તે વડની ડાળ સાથે બાંધ્યો. પોતે ઉપરથી પડીને અધર લટકાવા લાગી. ત્યારે લક્ષમણ બોલ્યો કે હે ભ, આ અઘટિત કર્મ તું કર નહી. આ હું લક્ષમ
તારી સામે જ ઉભે છું. તેમ છતાં મરવાનું કારણ શું છે? એમ કહી તે ના ગળાંમાંથી ફાંશી કહાડીને તેને લઈ ઝાડથી નીચે ઉતરયો. એટલામાં પા છલી રાતે સીતા તથા રામ ઊંઘ કરીને ઉડ્યા, લક્ષમણે તેમને વનમાલાને સર્વ વૃતાંત સંભળાવ્યું. વનમાલા લજ્જા પામી, માથા ઉપર વસ્ત્ર લઈને પછી રામ સીતાના ચરણોને નમસ્કાર કરયો.
અહીં મહીધર રાજાની સી ઇદ્રાણને વનમાલા ન દેખાયાથી મોટા કરૂણાસ્વરે કરી રડવા લાગી. તેની શોધ કરવા સારૂ મહીધર રાજા ગામથી બાહેર નિકળ્યા. તે વડના ઝાડની નજીક આવીને આમ તેમ જુએ છે તો તે ઝાડના નિચે જ પિતાની કન્યા દીઠામાં આવી તેની પાસે બેઠેલા મા
સેને જોઈને આ માહારી કન્યાને ચોરનારા લોકો છે, એમને મારો એમ બેલવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ ધાયમાન થઈને તથા ધનુષ્ય સજ્જ કરીને પિતાના શતરૂને અહંકાર દુર કરવા સારૂ પિતાના ધનુષ્યનો કારક છે. તે અવાજના યોગે કેટલાક લોકો જમીન ઉપર પડી ગયા, તેમજ કેટલાએક નાશી ગયા. ત્યારે મહીધર રાજા પાસે આવી લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો; હવે તું ધનુષ્યની પ્રત્યંચા ઉતાર. દૈવયોગે મારી કન્યાના પુન્ય વડે અકસમાત તું અહીં આવી પહેર્યો છે, અને માહારા મોટા ભાગ્યે તું આજ માહારી નજરે પડયો. એવું સાંભળીને લક્ષ્મણે કમાન ઉતારી. ત્યારે મહીધર રાજા પાસે આવીને રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. આ માહારી કન્યા તમારા ભાઈ લક્ષ્મણને. મેં આપ્યાને નિશ્ચય કર્યો હતો, તેમાં કાંઈ વિઘન જેવું જણાયાથી મારી પુત્રીને ઘણું દુઃખ થતું હતું. તે બેઉને અકસ્માત સમાગમ થઈ ગયો તેથી હું માહારૂ મેહટું ભાગ્ય સમજુ
છુ. લક્ષ્મણ જેવા જમાઈ ને રામ જેવા વેવાઈ ક્યાંથી મળે? પછી મોટી છે ધામધુમથી તેઓને પોતાને ઘેર તેડી લાવ્યો, અને તેમનો ઘણો આદર સ,
ત્કાર કર્યો. કેટલાએક દિવસ ગયા પછી એક દિવસ રાજા સભામાં બેઠે છે, રામ લક્ષ્મણ પણ બેઠા છે, એટલામાં નંદાવર્તન નામના નગરના અતિવીર્ય
Page #119
--------------------------------------------------------------------------
________________
-
- -
***
*****
*
*****
-
-
-
-
--
-
---
-
-
- -
-
(૧૧) નામના રાજાની તરફથી એક દુત આવીને કહેવા લાગ્યો કે હે રાજા માહારા સ્વામી અને ભારતની વચ્ચે યુદ્ધ ચાલે છે, તેમાં ભરત રાજાની તરફ ઘણા રાજા આક્યા છે, અને અતિવીર્યની તરફ થોડા છે, તમને મહા પરા કમી જાણીને પોતાની સહાયતા સારૂ રાજાએ બોલાવ્યા છે. એટલામાં તે દુતને લક્ષમણ પુછવા લાગી કે એ બેઉમાં દેષ થવાનું કારણ શું? દુત બે
લ્યો. મારો સ્વામી ભરતને પિતાના હુકમમાં રાખવા માગે છે, તેમજ ભરત એને પિતાના હુકમમાં રાખવા માગે છે. તેથી એ બેઉમાં ફેષ થયો છે. એવું સાં ભળીને રામ કહેવા લાગીયા કે ભરત શા સારુ તેની આજ્ઞા માનતો નથી? અતિવીર્ય રાજાની સાથે લડવાને ભરત સમર્થ છે કે શું? ત્યારે તે દુત બે૯, માહાર સ્વામી મહા પરાક્રમી છે, તેમજ બળવાન પણ છે અને ભરત રાજા પણ તેવો જ છે, સામાન્ય નથી. એ બેઉમાં કોણ કોને જીતશે, એવું ઘાયામાં આવતું નથી ત્યારે રાજા તે દુતને કહેવા લાગી કે, તું જા હું પાછળથી આવું છું. પછી તે રામને કહેવા લાગ્યું કે, આ રાજા કેટલે મુરખ છે? અમારી સહાયતા લઈને ભારતની સામે યુદ્ધ કરવા માગે છે ? હવે માહારા સેન્ચ સહિત હું ત્યાં જઈને તેને શતરૂભાવ ન બતાવતાં તેની જ હાર કરાવું! અને તમે અહીં જ રહે. ત્યારે તેને રામ કહેવા લાગી કે. નિ જવાનું કામ નથી. હું ત્યાં જાઉં છું. મારી સાથે તારે પુત્ર તથા સેન્ય આપ. જે કાંઈ કરવું હશે તે હું કરીશ. તે વાત રાજાએ કબુલ કરી. ત્યારે તેને પુત્ર, તથા તેનું સેન્ય, સાથે લઈને લક્ષમણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. કેટલાક દિવસ પછી નંદાવર્તપુર પાસે આવી પહેતા. ત્યાં બાહાર ઉપવનમાં રહ્યા. રામને જોઈને ત્યાન ક્ષેત્રદેવતા કહેવા લાગે કે, હે મહાભાગ, તમારા ઉપર હું શું ઉપકાર કરું? ત્યારે તેને રામે કહ્યું કે, મારા ઉપર આ વખતે ઉપકાર કરવાની કોઈ જરૂર નથી. તથાપિ તે દેવ કહેવા લાગે કે, મારે ઉપકાર કરવાની લાયકી છે. માટે હું આ પ્રમાણે કરૂ છું—
હવે આ અતિવીર્ય રાજને સ્ત્રીઓએ જી એવી અપકીર્તી થવા સા રૂ આ સેન્ચ સહિત તમારૂ કામિક સ્ત્રીનું રૂપ કરૂ છું, એમ કહીને સી રા જની પઠે રામનુ સન્ય તેજ વખતે સીરૂપ થયું. તેમજ રામ તથા લક્ષમણ પણ સ્ત્રી રૂપે થયા. પછી રામચંદ્ર પોતાના દુતની સાથે તે રાજાને કકહેવરાવી મિકહ્યું કે, તારી સહાયતા કરવા સારૂ મહીધર રાજાએ પોતાનુ સે
-
-
-
-
--
.
-
*
*
* *
*
.
*
*
*
***
* *
*
. *
*
-
*
*-
*
--
*
*
Page #120
--------------------------------------------------------------------------
________________
જ
(૧૧૮) ન્ય મોકલ્યું છે. એવુ દુતના મુખથી સાંભળીને તેને પુછ્યું કે, રાજ પોતે શા સારૂ ન આવ્યો ? તેના સૈન્યને મને શું કરવાનું છે ? હું એકલોજ ભારતને છતવાને સમર્થ છું. મને બીજાની સાહાયતા શા સારૂ જોઈએ એ અયસ્કર સેન્યને મારા નગર પાસેથી કહાડી મુકે. એટલામાં બીજો કોઈ પાસે બેઠેલો બોલ્યો કે, મહીધર રાજા પોતે નહી આવ્યું તે તો રહ્યું પણ ઉલટુ તા રી મશ્કરી કરવા સારૂ તેણે સ્ત્રીઓનું સેન્ચે કહ્યું છે. એવું સાંભળીને રા જા અતિ ધાયમાન થયા, ને તે સ્ત્રી રૂપ સેન્યને તેણે પોતાની નજરે જે યું. ત્યારે દુતોને કહેવા લાગે કે, આ દાસી જેવી સ્ત્રીઓના ગળામાં પકડી ને બહાર કાહાડી મુકો. એ રાજાનો હુકમ થતાં જ તેના સુભ તે સેન્ય ને દુઃખ દેવા લાગી. તે જોઈને રામે એક હાથીના સ્થંભને પોતાના હાથથી જમનમાંથી ઉખેડીને સર્વને મારી હઠાવ્યા. એ વૃતાંત સાંભળીને રાજા કોપા યમાન થયો થકો હાથમાં ખડગ લઈને દેડ. તેને જોઈને લક્ષમણે તેના હાથમાંથી ખડગ છીનવી લીધુ. અને તેના કેશ પકડી ખેંચીને તેને વસ્ત્રથી બાંધ્યો. પછી વાઘ જેમ હરણને લઈ જાય તે પ્રમાણે તે નવ્યઘર લક્ષ્મણ તે રાજાને લઈને ચાલ્યો. તે જોઈને સીતાને તેની દયા આવી, તેથી લક્ષ્મ ણને કહી તેને મુકી દીધે. પછી લક્ષમણે તેને કહ્યું કે, આજથી તું ભરતની સેવા કરજે. એટલામાં ક્ષેત્રદેવતાઓ ને સી વેશ હરણ કરો. તે જોઈને રાજાએ જાણી લીધુ. કે આ રામ લક્ષમણ છે. પછી તેમનો યથાયોગ આદરસત્કાર કરો. ને માનભંગ થયો તેથી પિરાગ ધારણ કરીને કેહવા લા ગે કે હું હવે બીજાની સેવા કરૂ કે ? એવા અહંકારે કરી દિક્ષા લેવા સારૂ પોતાનો પુત્ર જે વિજયરથ તેને રાજ ઉપર બેસાડશે. ત્યારે રામ તેને કહેવા લાગો કે તુ બીજો ભરત છે. પ્રથમની પઠે રાજ કર, એવા અભિપ્રાયથી દિક્ષા લેવાની કાંઈ ગરજ નથી. તથાપિ તે ન માનતાં તેણે દિક્ષા લીધી, તેના પુત્રે પોતાની બેન રતિમાલા લક્ષમણને આપી. પછી સેન્ચ સહિત રામ વિજયપુર નગરમાં આવ્યો. પાછળ વિજયરથ ભારતની સેવા કરવા સારૂ ગયો. ને થયેલો સર્વ વતાંત ભરતને કહી સંભળાવ્યો. ભરતે તેના માટે આ દરસત્કાર કરે કહ્યું છે કે, સપુરૂષ જે છે તે. પોતાને નમેલા પુરૂષો વિષે મોટા દયાળુ હોય છે. પછી રતિમાલાની નાની બેન વિજય સુંદરીને તેણે ભ રતને પરણાવી. એવા સમયે અતિવીર્ય મુનિ ફરતાં ફરતાં ત્યાં આવી પહતો. તેને ભરતે નમસ્કાર કરીને તેની પાસે ક્ષમા કરાવી. પછી તે મુનિએ
જ
નયા
**
કા
નાન
*
* ww
w
Page #121
--------------------------------------------------------------------------
________________
વિહાર કરો. તેમજ વિજયરથ પણ ખુશી થઈને પિતાના નંદ્યાવર્ત પુરમા ગયે.
પણે મહીધર રાજાની રજા લઈને રામ ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે લક્ષમણે વનમાલા પાસેથી જવાની રજા માગી. ત્યારે તે મહાચિંતાતુર થઈ થકી કહેવા લાગી કે, હે સ્વામી પ્રાણત્યાગ વખતે તમે જે મારી રક્ષા કરી તે પરિશ્રમ ચર્ય થયું. હે પ્રાણવલભ, તારે જે હું મારી જાત તો આ વિરહનું દુઃખ દીઠું ન હોત. માટે એ સારાને બદલે નરસુ થયું. હે પ્રતિ, તારા વિયોગની સંધી જોઈને મને કોઈ બાજજ લઈ જશે. માટે હમણાં મા રી સાથે લગન કરીને મને પોતાની સાથે રાખ, તારે લક્ષમણ બોલ્યો કે, હું ભાઈનો સેવક છું. જે તું મારી સાથે ચાલીશ તો તેની સેવામાં વિઘન થશે. માટે આ વખતે તને જયાં રહેવાનું હોય, તાંહાં રેહે. હું તને એક ઘડી પણ ભુલનાર નથી. ફરી જ્યારે પાછો હું ફરીશ તારે અહીં આવીને તને મારી સાથે હું લઈ જઈશ, એને માટે જે તે સોગન આપે તે હું લેવા તઇયાર છું. હું જો ફરી પાછો અહીં ન આવું તો જેટલે રાત્રે ભોજન કરનારને પાપ લાગે છે, તે મને લાગે એમ કહી તેને રાજી કરીને તથા તે રાત્ર તાંહાં રહીને સવારના તાંહાંથી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે વન વટાવીને એક ક્ષેમાંજલી નામની નગરી પાસે આવ્યા. તાંહાં બાહાર ભાગોળમાં રહ્યા. ભુખ લાગયાથી લક્ષમણ જઈને વનમાંથી ફળ લઇ આવ્યો. તેને તઇયાર કરીને જાનકીએ રામને આપ્યાં. તથા પછી પોતે પણ ખાધાં. એમ ક રતાં કેટલાએક દિવશ ગયા પછી રામની રજા લઈને લક્ષમણ તે નગરને જોવા સારૂ વસ્તીમાં ગયો. તાંહાં રસ્તામાં ચાલતાં એક થાળી પીટતી હતી તે તેણે જોઈ પાસે જઈ સાંભળવા લાગે, “જે કોઈ પુરૂષ આ રાજાનો શક્તિપ્રહાર સહન કરશે. તો તેને રાજા પોતાની કન્યા પરણાવશે.” એવું સાંભળીને કોઈ પાસે ઉભેલા પુરૂષને તેણે પુછ્યું કે, આ થાળી શાની પીટાઈ ? ત્યારે તે કહેવા લાગે કે, શતરૂદમન નામને અહીં રાજા છે. તેની સ્ત્રી કનકા વતીના પેટે જન્મેલી કવ્ય કમળ જેવાં જેનાં નેત્રે છે, અને જાણે લક્ષમીને જ રહેવાની જગા હાયની? એવી જન્મી. તેનું નામ છતપદમા છે. તે ઉપર થઇ છતાં તેને વર કરી આપવાની આગમજ તેનું સામર્થ્ય જેવા સારૂ રાજા નિત્ય આ પ્રમાણે થાળી પીટાવે છે, પરંતુ આજ સુધી કોઇ પણ એ પુરૂષ મળ્યો નથી. જે રાજાનો મુઠ્ઠી મહાર સહન કરે
એવું સાંભળીને લક્ષમણ તે જ વખતે રાજ સભામાં ગયો, ત્યારે તેને રા
~
નજર મારા
-
Page #122
--------------------------------------------------------------------------
________________
-
o
WEE
N
:
:::
:
:.
.
namanANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAmministrament
( ૧૨ ) જ પુછવા લાગે કે, તું કોણ છે? તથા ક્યાંથી આવ્યો છે? ત્યારે લક્ષમણે ક ) હ્યું કે, હું ભરત રાજાનો દુત છું. તેના કોઈ એક કામ સારૂ જતાં તારા નગર માં આ થાળી પીટાતી હતી તે મેં સાંભળી, તેથી તારી કન્યાની સાથે હું પરણવા સારૂં અહીં આવ્યો છું. ત્યારે રાજાએ પુછયું કે, તું મારો માર સહિન કરીશ? લક્ષમણે કહ્યું, એક તો શું પણ પાંચ માર હું સહન કરીશ. એટલામાં રાજાની કન્યા જિતપદમા લક્ષમણને જોઈને તેની ઉપર આસકત થ ઈ થકી તથા કામે કરી પીડાતી થકી બોલવા લાગી કે, હે પિતા, તું એ પુરૂષને માર નહી. તથાપિ તે ન માનતાં પિતાને પણ સાચો કરવા સારૂ તથા તેની પરિક્ષા કરવા સારૂ રાજાએ લક્ષણને પાંચ શકિત પ્રહાર કર્યા. લક્ષમણે બે હાથમાં લીધા, બે કાખમાં, તથા એક દાંતમાં લીધે, ત્યારે જિતપદમાએ તેના ગળામાં સ્વયંવરમાળા આવી ઘાલી, તે સમયે પિતાની પુત્રીને રાજા કહેવા લાગ્યો કે, આ તને યોગ્ય વર મળ્યો છે. એની સાથે સુખે કરી તું લગ્ન કરાં એવું તેનું બેસવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગ્યો કે, મા રે મોટે ભાઈ પોતાની સ્ત્રી સહિત બાહાર ઉપવનમાં બેઠેલો છે, હું હમણાં તેના તાબામાં છું. જેમ તે કહેશે તેમ કરીશ. એવું બોલવા ઉપરથી રાજા એ જાણી લીધું કે, એ રામ લક્ષમણ છે, પછી બાહાર જઈને રામને ઘણું આદરસતકારે તે રાજાએ નમસ્કાર કરો. ને પિતાને ઘેર તેડી લાવ્યો. તાંહાં મોટા આડંબરથી રામની પુજા કરી. કહ્યું છે કે, સંસારી મોટા પુરૂષે પુજા કરવા લાયક છે, તો પછી પુરૂષોતમાની પુજા કરવા વિષે શું પુછવું છે? યથા ઈ
છા રામ તાંહાં રહીને ત્યાંથી નીકળતી વખતે લક્ષમ9 રાજાને કહેવા લાગે કે હું પાછો આવતી વખત તારી કન્યાને પરણીશ તે તેણે કબુલ કરયું પછી રાત ના સમયે તાંહાંથી તે ચાલતા થયા. કેટલુએક દુર ગયાથી એક દિવસ સાંજના એક વંશસ્થળ નામનુ નગર આવ્યું. તેને ઉપવનમાં જઈ વિશ્રામ કરો એ મ તેમ ફરતાં તહીંના લોકોને તો તેના એરા નિતેજ દીઢામાં આવ્યા. તથા તે સર્વ ભયને પામેલા દીઠામાં આવ્યા, તારે તે નગરના કોઈ લોકને રામ લક્ષભાણ પુછવા લાગી કે, આ તમારી આવી દશા થવાનું કારણ શું? તારે તે કહેવા લાગે કે, આ પરવત ઉપર એક રાતના ભયંકર શબ્દ થાય છે. તેને આજે ત્રણ દિવશ થયા, તેના ભયથી અહીંના સર્વ લોક રાતના બીજા ઠેકાણે જઈ રહે છે ફરી સવાર થતાં જ અહીં આવે છે. એવી નિત સ્થિતિ છે. : એવું સાંભળી રામહી આશા લઈને લક્ષ્મણ પર્વત ઉપર ચડયા. ત્યાં છે
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૨૧)
જઇ જુએ છે તે કાયોત્સર્ગ કરી રહેલા એ સાધુ તેના દીઠામાં આવ્યા. તે મને વનદિક કરીને તેને નમસ્કાર કરે છે. એટલામાં રામ સીતા પણ ત્યાં આવ્યાં. પછી રામ તે સાધુઓની સામે પ્રથમ ગાણુ આપેલી વીણા વગા ડવા લાગ્યા. લક્ષ્મણ ગ્રાંમ. રાગ સહિત મનાહર ગાયન કરવા લાગ્યા. તેમજ સીતા હાવભાવ સહિત ત્યાં નાચવા લાગી. એટલામાં સુર્ય અસ્તને પા મ્યો. રાત્ર થતાંજ કોઇ એક અગ્નિ જેવી કાંતિવાળા વેતાલ ત્યા આવીને તે સુનિઓને ઉપદ્રવ કરવા લાગ્યા. તેને જોઈને તથા સીતાને તે મુનિઓની પા સે બેસાડીને ૨ામ તથા લક્ષ્મણ તેને મારવા સારૂ જવાને તૈયાર થયા. તેવારે એમના તેજ તે દેવથી સહન ન થયા તેથી ભયને પામીને ત્યાંથી નાશી ગ ચા. તેજ વખતે સાધુને કેવળજ્ઞાન ઉપન્યું. તેમને રામે નમસ્કાર કરીને પુછ્યું કે, એ ઉપદ્રવ થવાનુ કારણ શું છે? ત્યારે તેમાંના એક મુનિ ઉત્તર દેવા લાગ્યા. તેવાએ કેવળજ્ઞાનના પ્રભાવથી પોતાના પાછલા ભવના વૃતાંત કહી સભભા,એવે સમે ત્યાંહાં આવેલા માા લેાચન નામના દેવતા રા મ લક્ષ્મણની ઉપર સન થયા પછી રામને વચન આપી પેાતાના સ્થાનકે ગયા. એટલામાં વરાસ્થળ નગરના રાન્ન સુરપ્રભ ત્યાં આવીને તથા રામને નમસ્કાર કરીને તેની ચથાયેાગ પુજા કરી. અને રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે એક અદ્ભુત ચૈત્ય કરયું. તે દિવાથી તે પર્વતનુ નામ રામગિરી પડ્યું છે, પછી સુરપ્રભ રાજાની રા લઇને રામચંદ્ર દંડક નામના વનમાં ગયા. ત્યાં જઇને હું ગુકામાં ઘરની પઠે રહ્યા.
કોઇએક દિવસે જમવાના વખતે આકાશ માર્ગથી કોઇ ત્રિગુપ્ત તથા સુગુપ્ત એ નામના બે ચારણ મુનિમાં માસના અપોષણાનાં પારણાં કરવા સારૂ આવીને દરવાજા ઉપર ઉભા રહ્યા. તેમને જોઇને ત્રણે જણે નમસ્કાર કરયા. પછી સીતાએ યથાચિત અન્ન દાનાદિક તેમને આપીને પારણાં કરાજ્યાં. તે વખતે એ ત્યાં રત્નાની તથા સુગંધીવાળા પાણીની દ્રષ્ટી કરી એટલામાં ક જીદ્દીયના સ્વામી રત્નજટી વિદ્યાધર રાજા. તથા ખીન્ન બે વ એ ત્રણ જણ આવી પ્રસન્ન થઇને રામને ધાડા સહિત રથ આપ્યા. પ્રથમ લે કરેલી સુગંધી જ્ગની દ્ધિને જોઇને એક ગધાભિધ નામના રોગી ૫ક્ષી એક ઝાડ ઉપરથી ઉતરીને ત્યાં આવી ઉભા રહ્યા. તેને મુનિના દરશન
on
યોગે તિસ્મરણ જ્ઞાન ઉપન્યું, તેથી મુરા ખાઇને તે પૃથ્વી ઉપર પડયો. તેને જોઈનેની ઉપર નીળ જળ રેડ્યાથી તે સાવધ થઈને મુનિઓના
Page #124
--------------------------------------------------------------------------
________________
~~~
~
~
(૧૨) ચરણોમાં આવી પડશે. તેને સ્પર્શ થતાં જ તે રોગ રહિત થઈ ગયો. પાંખ છે સોનાના થયાં. ચાંચ પરવાળાની થઈ. લાલ મણીના પગ થયા રત્ન જેવી કાંતિ થઈ. રત્નાકર જેવી જટા થઇ. તે દિવસથી તે પક્ષીનું નામ જટાયુ પડ્યું. એ ચમત્કાર જોઈને રામચંદ્ર તે મુનિને પુછવા લાગ્યા. કે આ મા હાક્રોધી, તથા માંસ ખાનાર ગીધ પક્ષી તમારા ચરણે પાસે આવીને કેમ શાંત થયો, પ્રથમ એના અંગના અવયવ વિરૂપ હતા તે ઘડીકમાં સુરૂપ થ. યા. એના શરીરની કાંતી રત્નો જેવી કેમ થઈ ? ત્યારે રામ પ્રત્યે સુગુપ્ત મુનિ કહેવા લાગ્યો.
હમણાં અમારાં દરશન થયાં તેનું પુર્વ જન્મનું વતાંત સાંભળીને આ ને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યુ. અને અમારા ચરણ સ્પર્શરૂપ ઔષધી મળ્યા થી એને રોગ જતો રહ્યા. એ બધે વ્રતત સાંભળીને પક્ષી ઘણે રાજી થયો પછી તે મુનિઓને નમસ્કાર કરી ધર્મ સાંભળી શ્રાવક થયો. પછી તેને મુનિએ છવઘાત, માંસ ભક્ષણ, રાત્રે ભોજન વગેરે ખરાબ કર્મનો પચખાણ કરાવ્યો. અને તે બેઉ મુનિ રામને કહેવા લાગ્યા કે, આ તમારો સાધમાંક છે. માટે એને પ્રતિપાલન કરો. “સાધર્મવાત્સલ્ય શુભકારક છે, ” એવું કરી છદ્ર વચન છે. ત્યારે રામે કહ્યું કે, એ અમારો ભાઈ છે. એમ અમે
શું. એમ કહીને તે બેઉ મુનિઓને ઘણી પ્રીતી વડે વંદન કરી. પછી તે મુનિએ આકાશ માર્ગ ગયા. અને રામાદિક ત્રણ જણ તે દિવ્ય રથમાં બે શીને જટાયુ સહિત ક્રિીડા કરવા લાગ્યા.
પાતાલ લંકામાં ખર અને ચંદ્રનખાના પુત્ર શબુક અને સુંદ એ બેઉ ધિવન અવસ્થામાં આવ્યા. તેમાં શંબુ સુહાસ નામનો ખડગ સાધવા સારૂ જવા નીકળ્યો. તે વખ તેના પિતાએ તેને ઘણુ સમજાવ્યું. તથાપિ તે નું ન માનતાં તે દંડક નામના વનમાં ગયા. ત્યાં એક કોચરવા નામની ન દીના તીરે એક વાંસનું વન અને તેમાં પેશીને કહેવા લાગ્યો કે, જે કોઈ મને અહીંથી કાપાડશે તેને હું મારી નાંખીશ. એમ કહીને તે ખડગની સાધના કરવા સારૂ તે અન્ન ન ખાનારે, અતઃકરણ થયાં છે. જેના નિરમલ ઇઓિ જે છે છતી છે, બ્રહ્મચર્ય વ્રતને પાળનારો. શબુક એક વડની ડાળીને પગલાં ધીને બાર વર્ષ અને છ દિવશે સિદ્ધ થવાવાળી વિદ્યા સુર્યહાસ ખડગ મળવા સારૂ સાધવાનો આરંભ કરવા લાગે. તે સમયે તેને વડવાગરણ નામના પક્ષીની ઉપમા દેવાય. એવી રીતે બાર વર્ષ અને ચાર દિવશ થયા સુહાસ
~~
~
~~
~~~~~
----
-----------
*
ના
-
-
- - -
*
Page #125
--------------------------------------------------------------------------
________________
((~928))
ખડગ સિદ્ધ હોવાના સમયે એક મ્યાનહિત સુર્યના જેવી કાંતીવાળો, અને જેની ચારે તરફ સુગંધી વ્યાપી રહી છે, એવા તે દિવ્ય ખડગ ત્યાં આવ્યા. એટલામાં લક્ષ્મણ ત્યાક્રીડાકરતા કરતા તે વંશના વનમાં આવ્યા.ત્યાં સુર્યના જેવા તેજ્વાળા તે સુર્યહાસ નામના ખડગ જોઇને તેને લક્ષ્મણે લઇ લીધા. પછી તેને મ્યાનમાંથી કાહાડીને એવા લાગ્યો. તે તે અતિ અપુર્વ દીઠામાં આવ્યો. તેથી કૈાતક લાગ્યું કહ્યું છે કે, “અપુર્વ વસ્તુ જોઈને ક્ષત્રીને મેટો આશ્ચર્યું થાય છે.” તેની ધારની પરીક્ષા કરવા સારૂ તે ખડગે કરી પાસેની વાંશની ઝાડીને કમલની નાલની પડૅ કાપી નાંખી. તેમાં ઊંધે માંયે લટકેલા જે શબુક તેનુ માથુ પણ તેની સાથે કપાઈને જમીન ઉપર પડયું. તે લક્ષ્મણે જોયુ, ત્યારે પાસે આવીને જુએ છે તેા તેના ધડ ઊપર વડની શાખામાં લટકતા દેખાયા. ત્યારે આ નીરપરાધી તથા હથીયાર રહિત એવા કોઇ પુરૂષને નાહક મે માર્યું, એવા શાક ક૨વા લાગ્યા. એ કર્મનાયા ગે મને ધીકાર છે. એવી પેાતાની નિંદા કરી રામની પાસે જઇને થએલા સર્વ વ્રતાંત કહી સંભળ્યો. અને તે ખડગ પણ તેને ખતાવ્યા. ત્યારે રામ તેને કેહેવા લાગ્યો. આ સુર્યહાસ ખડગ છે. એની સાધના કરનારાને તે માર્યેા જણાય છે. પણ એનો ઉતર સાધક કોઇ આટલામાંજ હોવા જોઇએ.
પણે રાવણની બેન ચંદ્રનખાએ જાણ્યુ કે મારા પુત્રને આજે સુર્યહા સ ખડગ મળશે, એવા હેતુથી મોટા ઉમંગે કરી પુખ્ત વગરેની સામગ્રી લઇને ઉતાવળી દાડતી તે વનમાં આવી જુએ છે તે કુંડલે કરી શાભાયમાન પોતાના પુત્રનુ માથુ કાપેલુ જમીન ઉપર પડયુ છે. તે જોઈને વિલાપ કરવા લાગી. હે વત્સ શબુક તુ કયાં છે ? અને તને હું કર્યાં જોઉ? એવી રી તે વારંવાર ખાલતી થકી રડવા લાગી.
હા,
અઇયારીંગાળા કાન માળા ચચરીરે. તારી માવડી રોવેરે પુખ્ત શબુક બાલેને;
કેણ છેદયુ મસ્તક તુજ શબુક બેાલોને. એ ક મેં જાણ્યું જે પુત્ર તુ મારા,
શે મનોરથ આજરે,
એમ ાણી હરખે અહીં આવી, દીઠું વિપરીત કાજ, શબુક ખાલાને તારી માવડી રોવરે પુત. શબુક ખેલાને
THE
એ દેશી..
Page #126
--------------------------------------------------------------------------
________________
**
*
******
*
*
*
બાર વરશ લગી સાધન સાધી, ભુખ તરસ બહુ વધી; શીળ વ્રત પાળ્યું સુખ કારણ, પણ સીધી નવ દેખી. બુક. ૨. છે કોણ પાપી એવો ઇહાં આવ્યો, જેણે છેદયુ તુજ શીશરે; જણવું તુજ બાંધવ પિતાને, આ ઇહાં કરી રીશ. શંબુક ૩ છે તુજને મારી તે કહાં જાશે, શોધ કરૂ ત્રણ લોકરે; જે તે કદી પેલે પાતાળ, જાવે કહી દેવલોક, બુક બોલોને. . ૪ છે સંભળાવું જઈ મુજ બંધવને, ચહડી આવે સસનુરરે; ખોળ કરાવી તે પાપીને, મારૂ તુજ હજુર. શંબુક બેલેને. . ૫ છે ચંદ્રના એમ અતિ ટળવળતી, મૃતક પુત્રની પાસરે; હે વછ એકવાર મુજ સામુ, જો અતિ ઉલાસ, શંબુક બેલોને. ૬ | વિથા સાધી ચંદ્ર હાયની, ખડગ ગ્રહો નીજ હાથરે; મસ્તક છેદે શતરૂ કે, પોચાડે યમ પાસ બુક બેલોને. . ૭ છે કેમ તું મિલન કરીને બેઠે, ઉતર કેમ નવી વાળે, કે તુ રીસાણો મુજ સાથે, સનમુખ કેમ નહી ભાળે. શંબુ છે ૮ છે એમ વિલખતી સ્વછ થઇને, શતરૂ ગોખણ કાજ, પગલે પગલે જેતી ચાલી, જેમ ઉડે પંખી બાજ્ય. શંબુક કે ૮ છે
એવી રી અત્યંત વિલાપ કરતી થકી ત્યાં જમીન ઉપર લક્ષ્મણનાં પડેલાં પગલાં જઈને કહેવા લાગી કે, જેણે મારા પુત્રને માર્યો તેના આ પગ છે એમ જાણીને તે પગલે પગલે ચાલવા લાગી. કેટલુંએક દુર ગઈ ત્યાં એક ઝાડના તળે સીતા, રામ, તથા લક્ષ્મણ બેઠેલા તેણે જોયા, તેમાં રામ નુ સ્વરૂપ જોઈને તેને કામવિકાર ઉપભ્યો, કહ્યું છે કે, “કામિ સ્ત્રીઓને શાકના સમયમાં પણ કામને આવેશ થાય છે. પછી તે એક તરૂણ નાગ કન્યાનું રૂપ ધારણ કરીને કામે કરી પીડાતી છતાં કાંપતી થકી રામની પાસે આવી. તેને જોઈને રામ પુછવા લાગ્યો કે, હે ભ, યમસદન (કાલના ઘર જેવા આ દડક નામના મહા ભયંકર વનરાં તું શા સારૂ આવી છે? ત્યારે તે કહેવા લાગી કે, હું અવતીના રાજાની પુત્રી છું એક સમયે રાતના હું સુતી છતાં એક વિદ્યાધર આવીને મને હરણ કરી લઈ ગયે, તે આ વનમાં લાવ્ય, તેને કોઈ બીજા પુરૂષે જોયો. તેના હાથમાં એક મોટો ખડગ હતો, પછી તે તેને પુછવા લાગ્યો કે ચિલ પક્ષી જેમ હાર લતાનુહ રણ કરે છે તેમ આ સી રત્ન હરણ કરીને હે પામી તું કચાં લઈ જાય છે !
*
*
*
*
*
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૫) તારે મોત આ હું સામે ઉભો છુ તેમ છતાં તું આગળ કેમ જઈ શકીશ?
એવું તેનું બોલવું સાંભળી મને અહીં મુકીને તે બેઉ પરસ્પર લડાઈ કરવા લાગ્યા. જેમ વનના હાથીઓ પોતપતામાં લડીને અંતે પ્રાણ ગુમાવે તેમ તે બેઉ મરી ગયા. અને હું આ જંગલમાં ફરતાં ફરતાં કઈ પુન્યગે તડકામાં વૃક્ષની છાયા પડે તમારા આશ્રયે આવી છું. હું મોટા કુલમાં ઉપની છું. માટે આપ મને અંગીકાર કરે. એવી મારી ઇચ્છા છે. કાં છે કે, “મહા પુરૂષો પાસે અર્થી જનોની પ્રાર્થના વ્યર્થ જતી નથી.” એવું તેનું બોલવું સાંભળીને રામે વિચાર કરો કે. આ કોઈ માયાવી નટના જે વો વેશ ધારણ કરનારી કુટનાટક ઉત્પન કરીને અમને ઠગવા સારૂ અહીં આવી છે. એમ જાણીને રામ તથા લક્ષ્મણે એક બીજાની સામે જોયુ. ૫છી રામચંદ્ર તેને કહેવા લાગ્યું કે, મારી સ્ત્રી તો છે. આ લક્ષ્મણને સ્ત્રી નથી, તેની પાસે તું જા. પછી તે લક્ષ્મણની પ્રાર્થના કરવા લાગી. ત્યારે તેણે કહ્યું કે, તું પ્રથમ મારા વડીલ રામની પાસે ગઇ, તેથી તેથી તું પણ અમારે પુજ્ય ઠરી. અંગીકાર કરવાની વાત મારી પાસે બેલ નહી. એવી રીતે બેઉ ઠેકાણે આશા પુરી થઈ નહીં. ત્યારે પિતાના પુત્રને યાદ કરી કોઘમાં આવીને ખરાદિક વિદ્યાધર પાસે ગઈ. તેમની પાસે લક્ષ્મણે પોતાના પુત્રને મારવાને સર્વ વતાંત સંભળાવ્યો. તે સાંભળીને ચાર હજાર વિદ્યાધરો સહિત ખરાદિક ત્યાં આવ્યા. અને જેમ હાથી પર્વતને ઉપદ્રવ કરે, તેમ તે રામને દુઃખ દવા લાગ્યા. ત્યારે લક્ષમણ રામને કહેવા લાગ્યું કે, હું પાસે છતાં તમારે યુદ્ધ કરવાનું કાંઈ કારણ નથી. હું એકલો દુશમનને મારીશ. ત્યારે રામે કહ્યું કે, જા તું એમની સાથે યુદ્ધ કર. જે વખતે સંકટ પડે તે વખતે મને બોલાવવા સારૂ એક મોટો સીંહનાદ કરજે. એવું બોલવું માન્ય કરી. તથા તેની આજ્ઞા લઈને, ધનુષ્ય બાણ સજજ કરી, ગરૂડ જેમ સપદિકોને મારે તે પ્રમાણે લક્ષ્મણે ખરાદિકોને મારવાનો આરંભ કરો.
પરસ્પર યુદ્ધ ચાલતાં ચંદ્રખ પિતાના પતિની રક્ષા કરવા સારૂ જલદી રાવણ પાસે જઈને થએલી સર્વ બીના તેને કહેવા લાગી. હે ભાઈ . ઠક વનમાં કઈ રામ લક્ષમણ નામના બે પુરૂષો આવ્યા છે. તેમણે અજા હુથી તારા શબુક ભાણેજને મારી નાખ્યો. એ વાતની ખબર પડતાં જ તારે
અનેવી તથા ભાણેજ ન્ય સહિત ત્યાં જઈને લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તે ( વનમાં કેટલાક દિવસથી રામ પિતાના નાના ભાઇના બળે. તા પિતાના ]
Page #128
--------------------------------------------------------------------------
________________
-
*
*
*
****
*
***
*
*****
~-~
બળે કર્વ ગવત થયો થકો વિલાસ કરે છે. તેની સી સીતા રૂપ લાવણ્યની કેવળ સમાજ છે એના જેવી કોઈ દેવી પણ હશે નહી! નાગ કન્યા એની પાસે શા હિસાબમાં. પછી મનુષ્યમાં તે કયાંથી? એનુ રૂપ જાણે સુરા સુરની સ્ત્રીઓના રૂપને તિરસ્કાર કરતો હેયની ! વાણીથી તો કહેવાઈ શકાયંજ નહી. આ જગતમાં એ કોઈ અપુર્વ રત્ન છે. તે તને યોગ્ય છે. તારા ઘેર કોઈ એવું સ્ત્રી રત્ન નથી. તેથી તું એને હરણ કરી લઈ આવ.
" એવું સાંભળીને તત્કાલ રાવણ પિતાને પુષ્પક નામના વિમાનમાં બેશી ને દંડક વનમાં આવ્યો. તહાં રામના આશ્રમ પાસે આવી જુવે છે તે જેમ અગ્નિના તેજથી વાઘ દુર રહે, તેમને રામના તેજથી નજીક આવી શકો -નહી. રામને ભય અને સીતાનું હરણ એ કાર્ય જેમ એક કેરે તટ અને બીજી કોરે સિંહ, તેની પઠે રાવણને થયું પછી અવલોકની નામની વિદ્યાનુ તેણે સ્મરણ કર્યું. ત્યારે તે રાવણની સામે હાથ જોડી આવી ઉ. ભી રહી. રાવણે તેને કહ્યું કે, આ સીતાના હરણ કરવામાં તું સહાયતા ક ૨. ત્યારે તે કહેવા લાગી કે, મોટા નાગના માથામાંનુ રત્ન લેવાને સમર્થ થવાય. પણ રામની સામે સીતાનું હરણ કરવાને દેવતા પણ અસમર્થ છે. માટે એક ઉપાય છે તે કરયાલી તારો મનોરથ પુરો થશે. લક્ષ્મણની સાથે રામનો સિહનાદનો સંકેત છે. તેથી તું ત્યાં જઈ સિંહનાદ કરવાથી રામ ત્યાં આવશે. પછી તું સીતાને લઈને ચાલતો થજે. એવું સાંભળીને રાવણે ત્યાં જઈને બરાબર લક્ષ્મણના જે સિંહનાદ કરો. તે સાંભળીને રામ પિ તાના મનમાં વિચાર કરવા લાગે કે આ જગમાં હાથીમલની પઠે લક્ષ્મણ જે બીજે કઈ પ્રતિમલ નથી જેથી એને એટલો બધે સંકટ થાય ! સિ. હનાથતો સંકેત પ્રમાણે થાય છે ! એવી રીતે રામ તર્ક વિતર્ક કરે છે. એટ લામાં સી લક્ષમણ ઉપર ક્યા કરીને કહેવા લાગી કે, હે આર્ય, વન્સ લક્ષમણ હમણાં સંકટમાં પડશે જણાય છે. તેમ છતાં તમે કેમ હજ વિલંબ કરી રહ્યા છે? હવે જલદી જઈને તેનું રક્ષણ કરો, ઇત્યાદિક સીતાનું બોલ વું સાંભળીને અપશકુનાદિકને ન માનતાં રામ ઉતાવળો દેડીને ગયે.
પછી રાવણ વિમાનમાંથી ઉતરીને રોદન કરનારી સીતાને વિમાનમાં બેસાડવાની યુતી કરવા લાગે, તે વખતે સીતાના વિલાપ સાંભળીને પાસે થી એક શબ્દ થશે કે, હે સ્વામીની. હે જાનકી, તમે ભય પામે નહી. એ મ કહી હે નિશાચર ઉભે હે ઉભે રહે, એવી રીતે કે કરી બેલી છે
~
~~
~
-~
~~-
~~-
~~
-~~-
~
-~
-
--
~
-
~
Page #129
--------------------------------------------------------------------------
________________
**
******
*
****
**
**************
****
*
*
***************
*
*
*
(૧૭) દુરથી જટાયુ રાવણ ઉપર દોડશે. તે જેમ ખેડુત હળ કરી જમીનને ખણી નાખે તેમ પિતાની ચાંચ વડે રાવણની છાતી વીખી નાંખી. ત્યારે રાવણ રીસમાં આવીને પિતા ખડગે કરીને તેની પાંખે કાપી નાંખી. પછી તે ૫થ્વી ઉપર પડી ગયા. ત્યારે રાવણ નિશંક થઈ સીતાને પોતાના પુષ્પક વિમાન માં બેસાડીને તથા પિતાને મનોરથ પુરણ થયો એમ જાણીને આકાશ માર્ગે ચાલ્યો. ત્યારે સીતા કહેવા લાગી કે હે રામ, હે રામ, હે વત્સ લક્ષમણ, હે તાત, હે ભ્રાત, હે ભામંડળ, જેમ કાગડે બલોપિંડને હરણ કરે, તેમ તમારી સીતા આપણે હરણ કરી છે. એ કડીને એને દીનતાથી રડવા લાગી. તેનું રડવું સાંભળીને અજટી નામના વિદ્યાધરને પુત્ર રત્નજી મનમાં વિચાર કરવા લાગે કે, આ પર રામની સી સીતાનો છે, એ શબ્દ સમુદ્ર ઉપર સં. ભળાય છે. એ ઉપરથી એવું સંભ જાય છે કે, રામ લક્ષમણને ઠગીને રાવણે એનું હરણ કર્યું છે. એમ જાણીને મારે ભામંડલ રાજા ઉપર ઉપકાર કરવો જોઇએ. એવા હેતુથી હાથમાં ખડગ લઈને તે રાવણ ઉપર દાડશે. તેને જોઈ રાવણ હસ્યો. ને પોતાની વિદ્યાના શામર્થે કરી તેની સર્વ વિદ્યા હરણું કરી લીધી. ત્યારે પાંખ કપાયાથી જેમ પક્ષી નીચે પડી જાય તેમ તેની વિદ્યા ગયા પછી તે જમીન ઉપર પડ્યો. પછી તે કબુદ્દીપના કંબુ નામના પર્વત ઉપર જઈ રહો.
રાવણ વિમાનમાં બેસી જતાં રસ્તામાં સમુદ્ર ઉપર આવ્યા ત્યારે કોમે કરી પીડાણે થકો સીતાને કહેવા લાગે કે સર્વ વિદ્યાધરોનો રાજા જે હુ, તેની. તું સી થઈ. તેમ છતાં શા સારૂ રડે છે ! આ આનંદને ઠેકાણે શોક કે! તે યોગ્ય નહીં. તારી યોજના ત માહારી સાથે કરવાની હતી. તે દવા ના યોગે રામ સાથે થએથી હે દેવી તું હવે મને પતિ માન. અને તેમ ક રવાથી હું તારો દાસ થશે એમ સમજ, હું તને આધીન થએથી સર્વ વિદ્યા ધર તારા દાસ થશે. ને તેમની સ્ત્રી ઓ તારી દાસી થશે. ત્યારે સીતા નીચે મુખ કરીને અતિ ભકતીથી રામનું નામ જપવા બેઠી. એટલામાં કામ કરી અંધ થએલા રાવણે સીતાના પગ ઉપર માથું રાખ્યું. તારે પરપુરૂષને સ્પર્ષ થાય છે એ હેતુથી સીતાએ તેને દુર કરો. અને કહેવા લાગી કે, હે રાવણ તું મહા નિર્લજ છે આ પર સ્ત્રીની કામના કરી તેને જલદી જ મત્યુ થશે. એ
કરી શ્રાપ દીધો. એટલામાં ચારણાદિ મંત્રીઓ તથા બીજા રાક્ષસ રાવ. થની સામે આવ્યા પેમની સાથે મોટા ઉત્સાહે રાવણ લંકામાં ગયો. અને સી
*
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૮)
તાએ એવો નિયમ લીધો કે, જ્યાં સુધી રામ લક્ષમણને કુશળ વતાંત મેં સાં બો નથી તાંહાં સુધી હું જમનાર નથી. એમ જાણીને લંકાની પૂર્વ દિશા માં દેવરમણ નામના ઉદ્યાનમાં એક રક્તઅશોક નામના ઝાડની નીચે ચિત્ર જટા અને બીજા રાક્ષસો સહિત સીતાને બેસાડી પોતે રાજી થઈને પોતાના ઘેર ગયો પણ કામ વિકારે કરીને સીતા વિષે પિતાના માઠા અદય વસયમાં ગુચયો થકો એક સીતા માંહેજ ધ્યાન કરી રહે છે.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम જામr fકે લતા રાજ,
चाथो खंड समाप्त
Page #131
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી છો ખંડ પ્રારભૂત
જે જગાએ લક્ષ્મણ દુશમનાની સાથે યુદ્ધ કરે છે ત્યાં રામચંદ્ર ગયા. તેને જોઇને લક્ષ્મણ કહેવા લાગ્યા કે, હું બધુ સીતાને એકલી વનમાં મુકી ને તમને અહીં આવવાનુ કારણ શું હતું? તેવારે રામ બાલ્યા કે, તારા સિ હનાદ સાંભળીને હું અહીં આવ્યો છું. લક્ષ્મણે કહ્યુ મે સિંહનાદ કરા નથી. તેમ છતાં તમે સાંભળ્યો. એથી કોઇએ આપણને ઠગા જણાય છે. અને સીતાને હરણ કરવા સારૂ આ ઉપાય કા જણાય છે. માટે હે રામ સીતાનુ રક્ષણ કરવા સારૂ તમે અહીંયાંથી જલદી જા. પાછળથી આ શતને મારીને હું પણ જલદીજ આવુ છુ, એમ સાંભળીને રામ પાછા આવીને જુએ છે તો સીતા દીઠી નહી તેથી સુષ્કૃત થઇને પૃથ્વી ઉપર્ ૫ડયા, કેટલાક વખત ગયા પછી સાવધ થઇ જીવે છે તે મરણ તુલ્ય થએલા જટાયુ ?ખાયા. તેને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યા કે, કોઇ પુરૂષ છલે કરી મારી સંસ્કૃતાનુ હરણ કરવું, તેના અપહાર કરવા સારૂ ફ઼ધમાં આવીને તેને આ આડે આવ્યાથી તેણે આને મારયા જણાય છે. ત્યારે હવે એની ઉપર ચારે પ્રતી ઉપકાર કરવા જોઇએ . એવા વિચાર કરીને તે શ્રાવક - ક્ષીને પરલોક જવા સારૂ ભાતાની પડે તમસ્કાર (નવકાર) મંત્ર કહ્યું. તે જટાયુ મુવા પછી માહેંદ્ર દેવલાકમાં એક દેવ થયાં. પછી રામચંદ્ર પોતાની સ્રી સી તાને શોધવા સારૂં વનમાં ફરવા લાગ્યા.
પણે મહા શુરવીર લક્ષ્મણ ખર વિદ્યાધરની સાથે યુદ્ધ કરતા છતાં ખ રમા નહાના ભાઇ ત્રિશીરા આગળ થઈને પોતાના મોટા ભાઇને પાછળ કેરા, પાતે રથમાં બેશીને લક્ષ્મણની સામે આવ્યા, તે જોઇને એક ક્ષણમાં લક્ષ્મણે મારી નાંખ્યા. એટલામાં પાતાલ લંકાના રાજા ચંદ્રદરના પુત્ર વિરાધ પોતાના સૈન્ય સહિત ત્યાં આવી લક્ષ્મણને નમસ્કાર કરી હાથ જોડીને કેહેવા લાગ્યા કે, તમારા રાતના હું શતરૂ છું. અને તમારો ભત છુ. મારા પિતા ચંદ્રાદરને કહાડીને રાવણે પોતાના સેનાનીને પાતાલ લંકાનુ રા
2
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૩૦) જ્ય આપ્યું. તે કારણથી અમારા એ શતરૂ છે યદ્યાપિ આ શતરૂઓના ના શ વિષે જેમ અંધકારને નાશ કરવામાં એક્લો સુર્યજ સમર્થ છે, તેમ તમે એકલાજ સમર્થ છે, તથાપિ તમારો હું દાસ હોવાથી મને એમની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપ. ત્યારે લક્ષ્મણ હશીને તેને કહેવા લાગ્યું કે, હે વિરાધ, આ સર્વ શતરૂઓને હમણાં જ મેં મારયા એમ તું જાણ. કહ્યું છે કે, “પરાક્રમી પુરૂષને બીજાની સહાયતા લેવી એ લજ્જા ભરેલું કહેવાય છે.” માટે આજથી મારો મોટો ભાઈ રામ તારું સ્વાસ છે. અને આજથી તું પાતાલ લંકાના રાજ ઉપર બેઠો એમ સમજ.
પિતાનો શતરૂ વિરાધ લક્ષ્મણની પાસે આવ્યા છે, એમ જણ અતી કેધમાં આવીને પોતાનું ધનુ સજજ કરી, આગળ આવીને ખર વિદ્યાધર બોલવા લાગ્યો. વિસ્વાસઘાતક, મારા શબુક નામના પુત્રને મારનાર તું જોકે હવે તારૂ રક્ષણ આ બાપડ વિરોધ કરનાર છે કે ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે ખર, તારા પુત્રની ઉત્કંઠાએ કરી તારા ભાઇ ત્રિશીરાને મેં તેની પાછળ મોકલી દીધો. તેની પઠે તને પણ જે ઘણી ઈચ્છા હોય તે તેની પાસે પહોચાડવાને હું તયાર છું. જેમ કથુપ્રમુખ બારીક જીવ સહજ પગથી કચરાઇ જાય, તેમ તારો પુત્ર મારાથી મરાયે ખરે; એથી મને ટો અપરાધ કરયો કહેવાય નહી, હવે જે તે પિતાને શુરવીર- માનતે હૈ, તો કાંઈ ચમત્કાર બતાવ જોઉં! જે પણ હમણા હું વનવાશમાં છું. તો પણ તારો ભક્ષ આપીને હું યમરાજને રાજી કરીશ. - એવાં લક્ષમણનાં વાકયે સાંભળીને જેમ હાથી પર્વતની શિખર ઉપર પ્રહાર કરે તેમ ખર રાક્ષસ લક્ષમણને મારવા મંડી ગયે. તેની સામે લક્ષ્મ છે પણ જેમ સુર્ય પોતાના નિર્ગોએ કરી આકાશને ભરી નાંખે છે, તેમ બા
વડે તે વનાકાશ ભરી મુકયો. એ રીતે લક્ષમણ અને ખર રાક્ષસનું મહાભયંકર યુદ્ધ થયું. અને યમના ઘરમાં લીલા લહેર થઈ. એટલામાં એ ક આકાશ વાણી થઈ કે, વિષ્ણુની શકિત સહન કરવાને પ્રતિવિણ પણ સ મર્થ થાય નહીં, તેમ છતાં આ ખર હજી સુધી કેમ સહન કરે છે એવું સાં ભળીને હવે એને ઘણો વખત રહેવા દે નહીં. એમ જાણું એક હથીયારે કરી ક્ષણ વારમાં ખરનું માથું કાપી નાંખ્યું. એટલામાં દુષણ સેમ્પ સહિત યુદ્ધ કરવાને આવ્યો. તે જેમ વનની અગ્નિમાં હાથી પોતાના પરિવાર સહિ. બી જાય તેમ તે પોતાના સૈન્ય સહિત નાશ પામ્યા. એવી રીતે ?
This site
-de-1 *
* *
*
*
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૩૧)
બધા ખલાસ થઇ ગયા. પછી લક્ષમણ વિરાધને સાથે લઈને શાયર, દુરથી એક ઝાડની નીચે બેઠેલા રામને સીતા વિના એકલા જોઇને મોટો શાક કરવા લાગ્યા. નૈ પણ રામની પાસે લક્ષમણ આવ્યા તે ખૂબ સીતા ના વિરહથી પીડીત થઇને તેની સામે ન શ્વેતાં આકાશમાં નજર કરી માફ્રયા
લવા લાગ્યા.
આ આખુ વન હું તે પણ સીતા દીઠી નહી. હૅ વન હૈવતા કચાઇ પણ જોઈ હોય તા કહો! ભુતા તથા ભયંકર જાનવરે કરી ભરેલી વ્ તમાં હું જાનકીને એક મુકીને લક્ષમણની પાસે ગયા ત્યાં હજારો રાક્ષસા ચાદ્ધાની સામે તેને લડતા મુકીને ફરી પાછા આવી જોઊ છુ તા સીતા દેખાઇ નહી! એ વખતે મારી બુદ્ધિને શું થયું! હા હતા! આ નિ ર્જન વનમાં તને મેં એક? કેમ મુકી? હા વત્સ લક્ષમણ? તને વનના સ કટમાં મેં કેમ નાંખ્યું!? એ રીતે કહેતાં છતાં મુરઘ્ન આવે તેથી જમીન ઉપર પડશે. એવા રામના શે; જોઇને જાણે પક્ષીઓ પણ મોટા શબ્દો ૧ ડે રડતા હોયની! અને એ બધા રામની તરફ જોતા હોય !! એટલામાં લક્ષમણ પાસે આનેવા લાગ્યા કે, હું આ, હું આ, આ શું! આ હુ તમારા લક્ષમણ ભાઇ શ ને છીને તમારી સામે ઉભા છું. એવી અ મૃત જેડો વાણી સાંભ ને રામે જરા સાવધ થઇ લક્ષમણને આલિંગ કરયું ત્યારે લક્ષમણ આખામાં પાણી આણીને ખેલવા લાગ્યા કે, થએલા સિ ંહનાદનું કારણ કોઇ કપટી પુરૂષનુ નૃત્ય છે. અને તેણેજ સીતાં હરણ કરી છે. હવે તેના પ્રાણ સહિત તેના ઘાણ કાહાડીને જલદીથી સીતાને પાછી તે ડો લાવુ છુ. તમે લગારે ચિંતા કરો નડી. હવે તે તેને શેાધવાના ઉપાયા કરવા જોઈ . આ વિરાધને એના પિતાની- પાલ લંકાના રાજ ઉપર બેસાડવા છે. એ ખરના સંગ્રામમાં મેં પ્રતિજ્ઞા કરી છે. એવા સમયે સીતાને શોધવા સારૂ વિરાધે પેટાના વિદ્યાધર સુભટોને રવાને કરવા અને મ હા શાક ગરકાબ થએલા ૨ામ તથા લક્ષણ રાધે કરી પોતાના હોઠને આવીને મેટામેટા પાછાસ લેતા થયા ત્યાંજ રહ્યા. વિરાધે માકલેલા વિદ્યાધરા જાતકીના ઘણા શાધ કરીને કાંય પત્તો ન માથી પાછા ખા વી નીચુ મેા કરી નમસ્કાર કરીને બેઠા. રામ તેમને શરમાયલા જોઇને કેહવા લાગ્યા કે, સ્વામીના કાર્ય સારૂ પાતાની શક્તિ પ્રમાણે મહેનત કરતાં તે કા ચેની સિદ્ધિ ન થયાથી સેવક ઉપર કાંઇ પણ રાષ નથી કે સુભટ તમે વ
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨ )
ણી મહેનત કરી પણ સીતાના શેાધ મળ્યો નહી તેમાં તમારા શુદોષ છે દૈવ ફરચાથી કોઈનુ ક!ઇ ચાલતું નથી. તમે શુ! ને ખીજા શું ! એવુ રામનુ ખાલવું સાંભળીને વિરાધ આવી નમસ્કાર કરી કહેવા લા ગ્યા કે, હે રામ તમે બેટ્ટ કરો નહી, કહ્યું છે કે, ચિંતા થકી રહિત રહેવુ તે લક્ષમી મળવાનુ કારણ છે. હું તમારા દાસ છું. મારી પાતાલ લકામાં રહેવા સારૂ તમે આવે. ત્યાં આવેથી સીતાના શાધ સહજ મળી શકશે. એ વું વિરાધનુ ખાલવુ કબુલ કરીને તેની સાથે સેન્ય સહિત રામ તથા ક્ષક્ષમ ણ પાતાલ લકા પાસે આવ્યા. ત્યારે ખરા પુત્ર સુદ યુદ્ધ કરવા સારૂ સેન્ય સહિત તેમની સામે આવ્યા, પુર્વના શતરૂ જે વિરાધ તેની સામે તે આવી ઉભા રહ્યા. યુદ્ધ ચાલ્યા પછી ચંદ્રનખાએ કહ્યથી સુંદ ત્યાંથી તાશીને રાવણને શરણ રહેવા સારૂ લકામાં ગયા. પછી રામ તથા લક્ષમણ વગરે પાતાલ લકામાં જઇને વિરાધને રાજ ઉપર બેસાડયા. પોતે ખર રાજાના મહેલમાં રહેવા લાગ્યા. અને વિરાધ યુવરાજાની પડે સુદના ઘરમ રહ્યા
કીસ્કીધા નગરીના રાજ સુગ્રીવની તારા નામની અતી મનહર રૂપવાળી ક્ષી છે તે જેવારે સુગ્રીવ તારાને પરણ્યા તેવારે તે કન્યા સાહાસગતી નામ ના વિદ્યાધરને પરણવાની ઇચ્છા હતી અને તેના ઉપર તે સાહાસગતી ઘણેાજ માહીત થયા હતા તેથી તારાના ખાપ પાસે તેની માગણી કરી પણ તે કન્યા તેને નહી આપતાં સુગ્રીવને પરણાવી પછી તે સાહાસાગતીને તારાના ભાગના અભિલાષે કરી રાત દીવશ ઊઘ આવે નહી તેથી કરી તેણે હિમવાન પર્વતની ગુફામાં જઇનેત્રતારણી વિદ્યાને સાધીને, તે વિદ્યાના યોગે સુગ્રીવનુ રૂપ લઇને મહા દીપવા લાગ્યા, તે જાણે ખીજોજ સુર્ય હાયની ! કોઇ એક વખતે સુગ્રીવ ક્રીડા કરવા સારૂ ઉદ્યાનમાં ગયા તે લાગ જોઈને તે કિષ્કિંધા નગરીમાં જઇ તેના અંતઃપુરમાં જવા લાગ્યા. એટલામાં સાચા સુગ્રી વ ખાડ઼ાર દરવાજા પાસે આવ્યા. તેને જોઇને દ્વારપાલે પાછો ફેરવ્યો. અને કહેવા લાગ્યા કે, સુગ્રીવ રાજા હમણાંજ અંદર ગયા, તુ કોણ છે? એ ઉપર થી સુગ્રીવે જાણ્યુ કે, કોઇ ખીન્ને કપટી સુગ્રીવ છે. એ સંશયથી અતઃપુરતુ ૨ ણ કરવા સારૂ તે દરવાજા ઉપરજ ઉભા રહ્યા. એ વાતની વાલીના પુત્રને ખ ખર પડતાંજ અતઃપુરમાં જઈને જેમ નદીના વેગને પર્વત અટકાવે તેમ તેણે તે જાર સુગ્રીવને રોકયા, પછી કિસીકા નગરીમાં ચાદ અક્ષાહિણી સૈન્ય મળ્યું, તે બેઉમાં ખરો કયા? 7 ખાટો કયા? તેના ભેદ ન જાણતાં અડધુ
Page #135
--------------------------------------------------------------------------
________________
સેએક તરફ, ને અડઘુ બીજી તરફ થયું. પછી બેઉનુ માહે માહે દારૂણ યુદ્ધ થયું. ઘોડેસવારની સામે ઘોડેસ્વાર, હાથીના સામે હાથી, રથની સામે રથ, અને પાળાની સામે પાશે, એમ ચતુરંગ સેન્યમાં પરસ્પર લડાઇ ચાલી ! તે વખતે માઢપ્રિય સમાગમે કરી જેમ મુગ્ધા નાયકા કંપાયમાન થાચ, તે સ માણે પૃથ્વી કંપાવા લાગી. સુગ્રીવ ઝોધમાં આવીને કહેવા લાગ્યો કે, હે પા રકા ઘરમાં ચોરની પઠે પેશનારા, આવ મારી સામે, એમ કહીને તેને પિ તાની સાથે લડાઇ કરવા સારૂ પાસે બોલાવ્યો. ત્યારે તે જાર સુગ્રીવ માતેદા હાથીની પકે ગર્જના કરીને સામે આવ્યો. પછી તે બેઉ માહો માંહે લડવા લાગ્યા. તેથી યમના ભાઇની પઠે ત્રણે જગતને દુઃખ દેવા લાગ્યા. લડવામાં બેઉ કુશળ હતા તેથી એક બીજાના હથિયારો સુકા ઘાસની પઠે તેડવા લાગ્યા. પાડાની લડાઇમાં જેમ ઝાડના કટકે કટકા ઉડી જાય તેમ ત્યોની લડાઇમાં હથિયારોના કટકા થઈને ઉડ્યા તેથી વિદ્યાધરોની સીઓ અતિ ભચ પામવા લાગી. જ્યારે તેમનાં બધાં હથિયારો ટુટી ગયાં ત્યારે ધાયમાન થ. ઇને ચાલનાર પર્વતની પડે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. ઘડીકમાં આકાશે ઉડે, તે ઘડીકમાં જમીન ઉપર લોકે, એવા તે બેઉ શુરવીરોના ચુડામણ કુકડાની ૫ કે માંહો માંહે જાવા સારૂ એક બીજાથી દુર થઈને. બેલની પેઠે ઉભા રહે, ફરી બાથ ભીડીને લડવા મંડી જાય, પણ કોઈ કોઈને જીતે નહી. ત્યારે સાચા સુગ્રીવે પોતાની મદત કરવા સારૂ હનુમાનને બોલાવીને ફરી ખોટા સુગ્રીવની સાથે લડવા લાગ્યો. પણ સાચા જડાનો ભેદ ન જાણતાં હનુમાન કોઈની આદતે આવ્યા નહીં. અને બધાની પઠે જોત ઉભા રહ્યા. એટલામાં ખોટા સુગ્રીવે સાચા સુગ્રીવને કુટી પાડશે. ત્યારે સાચે સુઝાવ લાચાર થઈને તથા મનમાં ચિંતા કરતે થકા નગરીની બહાર જઈ રહ્યા. અને જાર સુગ્રીવ બીકનો માર્યો પિતાને ઠેકાણે ગયો. વાલીના પુત્રે તેને અટકાવ્યાથી તે અંદર જઈ શકો નહી.
પછી સાચે સુગ્રીવ ભાગોળમાં બેઠો થકો વિચાર કરવા લાગ્યો કે, આ પરસી લંપટ મારો વેરી કપટ કરવામાં કે ચતુર છે કે તેની માયાએ ક રી પ્રાણપ્રિય મિત્ર પણ મારા રૂ બની ગયા છે. માયાના પરાક્રમે કરી મારાથી બળવાન જે આ મારે દુમન. તેને હું કેમ મારી શકીશ. ફકત મા ર બળ વડે આ જીતવાને કઠણ છે. મેં વાલીના નામને લજવ્યું. મારા પરાકમને ધિકાર છે. અને અખંડ પ્રાકમી જે મારો ભાઈ વાલી તે તણશ
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) - લાની પ રાજ મુકીને પરંપદને પામ્યા. તેને ધન્ય છે. આ માર ચંદ્ર૨મી નામને પુત્ર આખા જગતથી બળવાન છે પણ ઓળખ્યા વિના તે મા રૂ રક્ષણ કેમ કરી શકે? પણ એટલું માત્ર સારૂ કર્યું કે, તે પાપીને જના નખાનામાં જવા દીધો નહી. આ મહા બળવાનને મારવાને હું કયા ખળવાનની શરણે જાઉ ત્રણ ખંડ પૃથ્વીમાં બળવાન, તથા શુરવીર, મરૂત રાજાના યજ્ઞને તોડનારે એક રાવણ દીઠામાં આવે છે. ત્યારે હવે એની શર ણે જાઉ તો મારૂ કામ થાય! પણ સ્વભાવે કરી એ પણ સી લંપટ છે, તે મજ ત્રણે લોકને દંડ કરનારે છે, દેવના યોગે એને પણ બુરી બુદ્ધિ આવ્યાથી બેઉને મારીને પોતે જ તારાને લઈ ગયે તે પછી હું શું કરું? એવા નાના તરેહના તર્કો કરવા લાગે એટલામાં યાદ આવ્યું કે, સહાય કરવા લા યક એક ખર વિદ્યાધર હતો તેને રામે મારી નાંખ્યો. તે વખતે આવેલા વિદ્યાધરોને જેણે પાતાલ લંકાનુ રાજ આપ્યું એવા રામ અને લક્ષ્મણ આશ્રય લેવા યોગ્ય છે. એમની સાથે દોસ્તી કરૂ તો મારું કામ થાય. તે મહા પરાક્રમી છે. હમણાં વિરાધના આગ્રહ કરીને પાતાલ લંકામાં રહેલા છે. એ વો વિચાર કરીને સુગ્રીવે, એકાંતમાં પિતાના એક દુતને સમજાવીને પાતાલ લંકામાં વિરોધ પાસે મોકલ્યો.
તે દુત ત્યાંથી ચાલ્યો પાતાલ લંકામાં જઈ વિરાધને નમસ્કાર કરીને પિતાના સ્વામીના દુઃખની સર્વ વાત કહી સંભળાવવા લાગ્યો. હમણાં સુગ્રીવ મહા દુ:ખમાં પડેલો છે. તમારા વડે તે રામની શરણ લેવાની ઈચ્છા કરે છે એવું સાંભળીને વિરોધ કહેવા લાગ્યો કે, ત્યારે ઢીલ શાની છે સુગ્રીવને આ હીં જલદી મેકલ. “કહ્યું છે કે મોટા પુન્યથી ઉતમ પુરૂષોનો સમાગમ થાય છે? ત્યારે તે દુત ત્યાંથી ઉઠીને સુગ્રીવ પાસે ગયો, ને વિરાધે કહેલી વાત કહી સંભળાવી ત્યારે સુગ્રીવ ઘેડાના શબ્દો સહિત અતિ ઉતાવળો પાતાલ લંકા માં આવ્યો. થોડા જ વખતમાં વિરાધની નગરીમાં આવીને રામને મળ્યો. તેને જાઈને વિરાધ અતિ રાજી થયા. પછી વિરાધની સાથે રામચંદ્રની પએ આવી તેને નમસ્કાર કરીને પોતાના દુઃખની વાત સર્વ કહી સંભળાવીને કહેવા લાગે આવા મહા દુઃખના વખતે મને તમારો આશ્રય છે. છીંક આ વતી મુઝાયાથી સુર્યની શરણ છે, તેમ આ સમયે હું તમારી શરણે છું. એ વું તેનું બેલવું સાંભળી રામ પોતે દુઃખમ છતાં તેનું દુઃખ મટાડવાનું કબુલ કહ્યું કહ્યું છે કે, “મોટા પુરૂષો છે તે પોતાના કાર્ય કરતાં બીજાના
(
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૩૫) કાર્ય કરવા વિષે અધિક મહેનત લે છે.”
પછી સુગ્રીવને વિરાધે સીતાના હરણની સર્વ વાત કહી સંભળાવી. ત્યા ! રે સુગ્રીવ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યું કે, તમે તે આખા જગતનું - . ક્ષણ કરનારા છો. જેમ અંધકારને નાશ કરવાને 'સુર્યને કેઈની પણ મદત જોઈતી નથી, તેમ શતરૂઓ મારવાને તમે કોઈની મદત લેવા યોગ્ય નથી. . તથાપિ હે દેવ તમારી કપાથી મારા શતરૂનો નાશ થએથી હું મારા મેન્ય સહિત તમારી સીતાને ગમે તેમ શોધ કરી પો લાવીશ. એવું સુગ્રવનું છે ! લવું સાંભળીને સુગ્રીવને સાથે લઈને રામ કિષ્કિધા નગરી પ્રત્યે આવ્યા. તે પણ મની પાછળ વિરાધ આવવા નીકળ્યો તેને રામે પાછો ફેરવ્યો. પછી રામ ની મદતથી સાચા સુગ્રીવે ખાટા સુગ્રીવને લડાઈ કરવાને બોલાવ્યો. તેજ તે ગર્જના કરી બહાર આવ્યો. કહ્યું છે કે “જેમ ભોજન કરવા સારૂ છેલાવ્યાથી બ્રાહ્મણ આળસ કરે નહીં તેમ સુર પુરૂષો યુદ્ધ કરવામાં આળશી હોતા નથી.” પછી બેઉ મનમત હાથીની પઠે યુદ્ધ કરવા લાગ્યા. રામે તે બેઉનાં સરખાં રૂપ જોઈને સાચા સુગ્રીવને ઓળખ્યો નહીં. તેમજ પેટે ૫ ણ જણાય નહી. એવા સંશયથી લગાર ઉદાસીન થઈ રહ્યા એટલામાં યુકિત યાદ આવ્યાથી પોતાની પાસેના વજાવર્ત ધનુષ્યને મોટેથી એક ટહુકાર કરો. તેના પગે રૂપાંતર કરનારી સહ શગતીની વિદ્યા હરણીની પઠે નાશી ગઇ. ત્યારે તેનું કપટ દેખાઇ રહ્યું. ત્યારે તેને રામ કહેવા લાગ્યું કે, માયા વડે સર્વને મોહિત કરીને પરસ્ત્રીની સાથે સુખ ભોગ ભોગવવાની ઇચ્છા કરે છે, માટે તેને ધિકાર છે. હે પાપી હવે મારી સામે ધનુષ્ય સજજ કર. એવું સાંભળીને તે ગભરો બની ગયો. એટલામાં રામે એક બાણથી તેના પ્રાણ લીધા. જેમ હરણને મારવાને સિંહના હાથને બીજીવાર મેહેનત પડતી નથી. તેમજ રામને બીજા બાણની ગરજ રહી નહી. પછી વિરાધની પેઠે સુગ્રીવને કિષ્કિધાના રાજ ઉપર રામે બેસાડ્યો. ત્યારથી ત્યાંની સર્વ પ્રજા સુગ્રીવને રાજા માનવા લાગી. સુગ્રીવ પ્રસન્ન થઈને પોતાની તેર કન્યા રામ ને દેવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તેને રામે કહ્યું કે, હે સુગ્રીવ, એકન્યાઓ અને બીજી હરેક વસ્તુ લઈને મારે શું કરવું છે. મારી સીતાને શે ધ કયાથી જ તારે પ્રત્યુપકાર માની લઇશ. એમ કહી રામ ગામથી બહાર આવાને રહે. સુગ્રીવ પિતાની નગરીમાં ગયો. - લંકા નગરીમાં ખરાદિક મરી ગયાનું સાંભળીને મંદિરી આદિક સી
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૪૯): - ઓ અને સુંદપુત્ર સહિત ચંદ્રના વગેરે રડતી રડતી તથા છાતી કુટતી રા ? વણને ઘેર ગઈ ચંદ્રનખા રાવણના ગળામાં બાઝીને મોટા સ્વરે રડતી થકી બોલવા લાગી. હે ભાઈ, દેવે કરી હું હણાઈ છું. મારો પુત્ર મરી ગયે, ૫તિ પણ મુવો. બે વરોની પણ તેવી ગતિ થઇ. ચાર હજાર સૈન્યને પોતે પણ મળશે નહીં. તેં દીધેલી પાતાલ લંકાની રાજધાની પણ રહી નહી. તુ જીવતો છતા સર્વે કરી માતેલા વેરીએ અમારી એવી અવરથા કરી. હું તથા આ મારો પુત્ર એ બે જણ જ્યારે પિતાનો જીવ લઈને નાઠા ત્યારે આ તારી પાસે આવી પહોતા છીએ. હવે મારૂ રહેવાનું ઠેકાણું કર્યું? તે મને કહે. એવું તેનું બોલવું સાંભળીને રાવણે તેને વૈર્ય આપ્યું, ને કહ્યું કે તારા પતિ તથા પુત્રને મારવાવાળાને હું થોડા જ દિવસમાં મારીશ. એમ કહીને રાવણુ ખરાદિક પિતાના સબંધીને શોક. તથા સીતા સાથે ભોગ ભોગવવાની સંપુર્ણ ઇચ્છાની પીડાની વેદનાથી બેશુધ થઈને એકાએકી પલંગ ઉપર ૫ડો ત્યારે મંદરી રાણી તેની પાસે આવીને કહેવા લાગી કે, હે સ્વામી, સામાન્ય જીવોની પઠે કેમ તમે ચિંતાતુર થયા છો? ત્યારે રાવણ કાંઈક સુહિમાં આવીને કહેવા લાગ્યો કે હે પ્રાણપ્રિય સી, જાનકીના વિરહરૂપ તાપે કરી બુદિ મુઝાઇ ગઇ છે, હાલ ચાલ ફરવાને શકતી રહી નથી. બોલવાની સમર્થ નથી. ખાવા પીવાનું ગમતું નથી. કાંઈ જવાની ઇચ્છા થતી નથી. હવે થોડા દિવસમાં પ્રાણ પણ ચાલતા રહી જવા જેવું દેખાય છે. તેથી જો મારા જીવવાની તને આશા હોય તે પિતાનો માન મુકી સીતાની પાસે જઈને તેની મારા વિષે પ્રીતિ કરાવ. ઈચ્છા ન કરનારી સોની સાથે હું કદી પણ ભોગ કરનાર નથી. એ મેં ગુરૂની સાક્ષીથી નિયમ કરયો છે. માટે તે મારી ઈચ્છા કરે તેવું કર. એવાં રાવણનાં વચને સાભળીને પતિની પીડાએ પીડાતી થકી તે કુલીન મંદોદરી તે જ વખતે વિરોધાનમાં સીતાની પા સે જઈને તેને કહેવા લાગી કે, હું રાવણની સ્ત્રી મંદોદરી છું. આજથી તા કરી દાસી થવાની ઈચ્છા કરૂ છું. હમણું તને બોલાવવા આવી છું. મારી સાથે ચાલીને તું રાવણની સેવા કર. હે સીતા, તું ધન્ય છે. કેમ કે મારો ૫ તિ રાત દિવસ તારી સેવા કરવાની ઇરછા કરે છે. આ રાવણ તારા પતિ થ. એથી, ભુચર, તપસ્વી, તથા પગે ચાલનાર રામ તને ગમશે જ નહીં. અને તેને તું શું કરીશ. એવું મદદરીનુ બોલવું સાંભળીને સીતા છે કેશી કહેવા લાગી અરે ! સિંડુ ક્યાં! ને કોલ ક્યાં ! ગરૂડ ક્યાં ?
(
Page #139
--------------------------------------------------------------------------
________________
I ને કાગડો કયાં તેમજ તારે પતિ રાવણ કયાંક ને મારે પતિ રામ જ્યાં !
હે મંદોદરી તારો પતિ પાપિષ્ટ જે રાવણ, અને તું દુષ્ટ જે તેની સ્ત્રી એ બેઉનુ દંપતિત્વ (સ્ત્રી પુરૂષપણુ) એગ્ય છે. કેમકે તારો પતિ પરસ્ત્રી લેપટે છેતો તું તેનું કુટણપણુ કરવા નીકળી છું. માટે તારૂ મુખ પણ જોવા પેચ નથી. તો પછી મળવુ તે દુર જ રહ્યું, તે હવે મારી નજરની સામે ઉભી રહેવુ તને યોગ્ય નથી. હવે અહીંથી જલદી જતી રહે. એટલામાં રાવણ ૫ ણ ત્યાં આવીને બેસવા લાગ્યો.'હે સીતા તું શા સારૂ કોપાયમાન થઈ છું. આ મદદરી તારી દાસી છે. અને હું પણ તારો દાસ છું. હે દેવી, હવે મા રા ઉપર કૃપાદ્રષ્ટી કર. હે જાનકી, મારી સામે તું નજરથી પણ જતી નથી કે? એવુ રાવણનું બોલવું સાંભળીને સીતા પિતાનું મુખ ફેરાવી બેસીને કહે વા લાગી કે, હે પાપી? રામની સ્ત્રી જે હું તેની ઉપર તે કુદછી કયાથી હું તારી ઉપર કાળદષ્ટીએ જેફ છું. અપ્રાથની પ્રાર્થના કરનારો જે તું તે ની આ નઈ આશાને ધી:કાર છે અને વિચાર કર. કે શતરૂઓને નાશ કરનારે જે મારો પતિ રામ, તે જીવતો છતાં તું કેમ જીવતે રહીશ? એ પ્રમાણે જાનકીએ રાવણનું વારંવાર તિરસ્કાર કર્યું છતાં ફરી ફરી રાવણ તેમજ બોલવા લાગ્યો. માટે તેને ધી:કાર છે. કહ્યું કે, કામાવસ્થા મોટી બેળવાન છે. » S
એટલામાં દુઃખ પામેલી સીતાની સામે જોવાઈ નહી શકવાને લીધે જ જાણે પશ્ચિમ ક્ષાર સમુદ્રમાં સુર્ય પસી ગયો હોયની! અને મહા ઘોર રાત્રી આવી પડી. તે વખતે રાવણ સીતાને ઉપદ્રવ કરવા લાગ્યો. વેલુક પક્ષી મહા ભયંકર શબ્દ કરવા લાગ્યા. જંબુક પુકાર કરવા લાગ્યા. વૃક નામના જા નવર બું કરવા લાગ્યા. મોટા મોટા વ્યાઘર જમીન ઉપર પુછડાં પટકાવવા લાગ્યા. મહાન સર્ષ કુંકાર કરવા લાગી. ભૂત, પ્રેત, પિશાચ, તાલ, વગેરે ના ચવા અને ઉડવા લાગી. તે નિશાચરો પાસેથી રાવણે વિકરાળ રૂપ લેવરાવિને સીતાની પાસે આણ્યા. ત્યારે સીતા પોતાના અંતઃકરણમાં પંચ પરમેષ્ટી રૂપ (નવકાર) મંત્ર કરી નિર્ભય થઈને જેમની તેમ રહીપણ રાવણની સેવા કે રી નહીં. બીજે દિવસે સવારના બિભીષણ રામનો વૃતાંત જાણીને રાવણની પાસે ગયા પછી સીતા પાસે જઈને તેને પુછવા લાગે. હે ભ, તું કોણ છે ? કયાંથી આવી છે? ભય નહી રાખ જેવી વાત હોય તે મને કહે. એવું તેનું મી બાલવું સાંભળીને આ કઈ નીષકપટ છે એમ જણી સીતા નીચે મુખે !
-
-
-
Page #140
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮ )
કરીને તેને કહેવા લાગી, હું જનક રાજાની કન્યા છું. ભામંડલ રાજાની ખેત છું. સીતા મારૂ નામ છે. ૨ામની સ્રી છું. અને દશરથ મારા સસરા છે ૫તિ અને દેવર સહિત હું દંડક વનમાં આવી. ત્યાં એક સમયે મારા દેવર ક્રીડા કરવા સારૂં આમ તેમ ફરતાં આકાશમાં એક મોટો ખડગ જોઇને કાતકે કરી તેણે લઇ લીધ્રા, તે વતી તેણે એક પાસેનીં વશાળી છેદન કરી. તેમાં
ખડગને સાધનારાનુ માથુ અજાણે કપાઇ ગયું. ત્યારે તે પશ્ચાતાપ કરવા લાગા કે, આ અયુષ્યમાન તથા નિરપરાધી છતાં તેને મેં અજ્ઞાને કરી મારી નાંખ્યા, પછી તે રામની પાસે આવ્યો. તે ખડગની ઉત્તર સાધક કોઇ એક સી પણ મારા દેવરની પાછળ આવી. તે મારા પતીને જોઇને કામાતુર થઇ. તેને રામે નિરાદર કરો. ત્યારે તે કોપાયમાન થઇને ગઇ ત્યાર પછી રાક્ષસેાનુ સેન્ય ચુદ્ધ કરવા સારૂં આવ્યું. તે જોઇને રામની સાથે લક્ષ્મણ સિંહનાદના સંકેત કરી મૈં યુદ્ધ કરવાને ગયા. ત્યાં એક રાક્ષસે કપટે કરી સિંહનાદ કરીને મારા પતિને દુર કાહાડીને ખેોતાનાં મરવા સારૂ મારૂ, હરણ કરવું.
( એવુ સીતાનુ ખેાલવુ સાંભળ્યા પો રાવણને નમસ્કાર કરીને તેને બિભીષણ કહેવા લાગ્યા. )
હે સ્વામી, તેં આ કામ કરચાથી આપણા કુલને કલગ લાગ્યું. જ્યાં સુધી ભાઇ સહિત રામ આપણને મારવાને આંઇ આવ્યા ની; તેની આાગમજ સીતાને લઇ જઇને પાછી આપવાથી આપણુ સારૂ થશે. તથા આ લોકના અપજસ અને પરલોકે દુરગતી તે પણ મટશે એવુ બીભીષણનુ બા લઘુ સાંભળીને રાવણ (ક્રોધમાં આપીને) કેહે છે હે ખીભીષણ; તુ આ શું ખેલે છે? શુ મારા પ્રાક્રમની તને ખબર નથી? અલબત મેં સીતાનુ હરણ કર્યુ છે. તે મારી સી થશે. ખીયારા ગરીબ તે રામ લક્ષમણ માંઇ આ વ્યા તા ત્યાને તેજ વખતે મારી નાંખીશ. મારી પાસે તેમનુ શું ચાલળ નુ છે? એવુ રાવણનુ ખાલવુ સાંભળીને બીભીષણ કહે છે,
હે રાવણ, “રામની સી જે સીતા તેના થકી આપણા કુળનો ક્ષય થશે.” એવાં જે તે જ્ઞાની પુરૂષનાં વચના છે. તે ખરા થવાનાં છે. થવાનુ છે તે અવશ્ય થાય છે. તથાપિ હું તને પ્રાર્થના કરૂ છુ કે, એ સીતાને તુ પા છી આપ.
(એી રીતે ખિભીમણું શિખામણ આપી તે નહી નાદર કરીને તથા પુષ્પક વિમાનમાં સીતાને બેશાડીને
માનતાં તેને અ‘ ચાલાં લાટમાં તે
Page #141
--------------------------------------------------------------------------
________________
રૂ
-
-
-
-
(૧૯) આવી રીતે દેખાડે છે) •
' ' . . (સીતાને પોતાની આંગળીથી બતાવે છે) આ રત્નોની સિખને કી ડા પર્વત છે. આ નંદન ઉઘાન જેવા ઉપવન છે, આ પાણીના કુવારાના ધ રે છે. આ ક્રીડા કરવાની નદિયે છે, આ સ્વર્ગના જેવાં રતિભોગ કરવાનાં ઘ છે. હે સ્ત્રી તું આંઈ મારી સાથે ૨માણ થા. : " . (એવી રીતે સાંભળીને સિંહણી જેવી સીતા રામનું ધ્યાન કરીને તેના બોલવાથી કાંઈ પણ લલચાઈ નહી. એ પ્રમાણે રાવણે સર્વ રમ્ય સ્થાનોમાં ફરી ફરી, સીતાને બતાવ્યાથી તેનું મન ન પીંગળવાને લીધે. ફરી તેને અન્ય શેક વનમાં જઈ મુકી. એવી ઉન્મત દશામાં રાવણને બિભીષણ જોઈને પો તાના પ્રધાનની સાથે મસલેહત કરવા લાગે.)
હે અમાત્યો! કામાદિક જે અંતર શતરૂ છે તેમાંનો એક તો પ્રાણીઓ ને ભુતની પેઠે ઉન્મત કરી નાંખે છે. તેથી જ આપણે રાજા રાવણ કામાતુર થઈ રહ્યા છે. એ એકલો જ અતિ દુરજાય છે. તો પછી તેને સહાયતા મળેથી શું કહેવું? આ રાવણ પરસ્સીની અભિલાષાએ મોટા દુખમાં પડનાર છે. એ વું તેનું બોલવું સાંભળીને તે મંત્રીઓ કહેવા લાગ..
ભાઈ અમે તો નામના મંત્રીએ છીએ. ખરો મત્રી તો તું છે. જેની છે એવી દુર દષ્ટી છે. એવાં મંત્રીઓનાં વચન સાંભળીને બીજીવણ કહે છે જે મ મધ્યાદષ્ટી જનોને જિન ધર્મના ઉપદેશની પઠે કામાધીન જે આ રાવણ, તેને વિષે શું ઉતમ વિચાર કરૂ! સુગ્રીવ હનુમાનાદિક જે સુભટો ત્યાં રામને જઈ મળેલા છે. કહ્યું છે કે, “ન્યાય વડે ચાલનારા પુરૂષોનો પક્ષ કોણ અવલંબન ન કરે!” સીતા થકી અમારા કુળનો નાશ થવાનુ તો જ્ઞાનીએ કહ્યું છે. તથા પિ સમયોચિત કર્તવ્ય પુરૂષાધીન છે.
(એમ કહીને પ્રાકારો ઉપર યંત્રાદિકની યોજના કરવા લાગે. અને મેં ત્રીએ આગળ થાવાના કાર્યને જોવા લાગી.)
- આંઈ રામચંદ્રના વિરહ કરી પીડિત લક્ષ્મણે કેટલો એક વખત કહાડો પછી રામની આજ્ઞાએ કરી ધનુષ્ય બાણ હાથમાં લઈને સુગ્રીવ તરફ ચા
. તે વખતે પથ્વી સૂર્ણ થવા લાગી. પર્વતો કંપાયમાન થવા લાગી. ઉતા વ વેગ વડે રસ્તાના ઝાડે પડી જવા લાગી. એવી રીતે લક્ષમણ પિતાની
ભુડી ચડાવીને સુગ્રીવના ઘરમાં લક્ષમણ ગયોએ વાતની સુગ્રીવને ખબર છે પડતાં જ તે અંતઃપુરથી બહાર આવીને. ભયે કરી કાંપતો થકો હાથ જોડીને ?
-
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦ )
લક્ષ્મણની સામે ઉભા રહ્યા, ત્યારે લક્ષ્મણ કેધમાં આવીને તેને કેહવા લા ગે કે, હે વાનર, તારૂ કામ થયુ એટલે તુ નિઃશંક અંતઃપુરમાં રહેવા લાગા. અને રામ ખાહાર ઝાડની નીચે બેસીને પર્વતની પઠે દિવશ કાહાઙે છે.
તુ જે પ્રથમ બાલ્યા હતા તે શું ભુલી ગયો કે હે સુગ્રીવ, હવે વિલખ ન કરતાં સીતાના શેાધને વાસ્તે જલદી ઉડે. નીકર સાહસગતિના રસ્તે જોવા પડશે. એવુ લક્ષમણનુ ખાલવુ સાંભળીને સુગ્રીવ તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે લક્ષમણ તમે કાપ કરો નહી. મારા આ પેહેલા અપરાધની ક્ષમા કરા, એવી રીતે રાછ કરીને લક્ષમણ સહિત સુગ્રીવ રામની પાસે આ વીને ભકિતથી તેને નમસ્કાર કરયા. અને પોતાના સૈનિકોને આજ્ઞા કરવા લાગેા. કે તમે સર્વત્ર અકુંદિત ગતિ છે. માટે હમણાં સીતાના શોધ કરે. વિ લેખ કરવાનુ કામ નથી, એવી સુગ્રીવની આજ્ઞા થએથી તે સર્વે વાનર જાનકીના શેાધને વાસ્તે સર્વ દ્વીપામાં, પર્વતામાં; ફરતાં ફરતાં જવા લાગા,
સીતાના હેરણની વાત ભામંડળરાજા સાંભળીને રામની પાસે આવ્યા, અને અતિ શેક કરવા લાગ્યા, વિરાધ પણ પેાતાના સૈન્ય સહિત આવીને રામની સેવા કરવા લાગી. અને પાસેજ રહેવા લાગ્યા.
સુગ્રીવ પોતે સીતાના શેાધ કરવા સારૂ ફરતા ફરતા ક'જીદ્દીપમાં આવ્યા તેને રત્નજટી વિદ્યાધર જોઇને મનમાં વિચાર કરવા લાગે કે, રાવણે મારા અપરાધનુ સ્મરણ કરીને મને મરાવવા સારૂ સુગ્રીવને માકલ્યા જણાય છે ! પુર્વે રાવણે મારી વિદ્યા હરણ કરી, અને આ વખતે સુગ્રીવ મારા પ્રાણ હર ણુ કરશે. એવી ચિંતા કરે છે એટલામાં સુગ્રીવ પાસે આવીને કેહેવા લાગેા કે તું મને જોઇને કેમ· ઉઠો નહી! આકાશ મારગે જવાને તુ આળશી થયા કે શુ? ત્યારે તે ખાલ્યા કે, રાવણે મારી સર્વ વિધા હરણ કરી, તેથી હું અસસર્ચ થયો છું, વખતે રાવણે જાનકીનુ હરણ યરચુ તે વખતે તેની સાથે હુ યુદ્ધ કરવાને તેની સામે ગયા, તેથી મારી એવી અવસ્થા થઇ છે, એવુ તેનુ ખેલવું સાંભળીને સુગ્રીવ તેને રામની પાસે લઇ આવ્યા. ત્યાં તેને સીતાની ખબર પુછવાથી તે કહેવા લાગો કૅ,, હે દૈવ, દુરાત્મા જે રાવણ, તેણે સીતા ને અને મારી વિદ્યાને હરણ કરી, સીતાને વિમાનમાં બેસાડી લઈ જતાં, હા રામ, હા! વત્સ લક્ષમણ હા! ભામંડળ ખંધુ! એવા સીતાના આદ્રેશ સાંભળી ને મને રાવણુ ઉપરાધ ચડયા, ને તેની સાથે લડવા ગયા તેથી તેણે મારી આવી દશા કરી, એવા વ્રતાંત સાંભળીને રામ મનમાં તાછ થયા થકી રત્ન
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧)
ને ફરી ફરી સીતાના વ્રત્તાંત રામે પુછ્યા, સુગ્રીવાદિક મહા શુર વીરાને રામે પુછ્યુ આંઇથી કેટલી, દુર છે? ત્યારે તે કેહેવા અથવા પાસે હાવાથી શું કરવાનુ છે? જગતને સામે અમે સર્વ તરખલાં જેવાં છીએ. ત્યારે તેને રામ કહેવા લાગ્યા કે, જય અથવા અજયના વિચાર હું પુછતા નથી. પણ તે રાક્ષસ કયા છે? તે બતાવા. એક વખત મને બતાવ્યા પછી મારા સામર્થની તમને ખખર પડશે. ત્યારે લક્ષ્મણ ખેાલ્યા કે, તે રાવણ કોણ છે? તેણે મા કામ કરચાથી કુત્રાની પેઠે નિર્બળ જણાય છે. કેમકે, કપટે કરી સીતાનું હરણ કરયું. પણ મારા ક્ષત્રિય ધર્મ કરી હું તેનુ માથુ કાપ્યા વિના રહીશ નહી. તમે સભ્ય થઈને માત્ર સંગ્રામનાટક જુવો. ત્યારે જાંબુવાન બાલ્યાઃ—તમે કહી છે. તે યાગ્યજ છે, પણ “જે કોઢિશિલા નામક શિલાને ઉખેડશે. તે રાવણને મારશે” એવાં અનતવીર્ય સાધુનાં વચન છે. ત્યારે હવે અમને ધૈર્ય આવવા સારૂ તે શિલાનુ ઉત્પાટણ કરો. ત્યારે લક્ષ્મણે કહ્યુ કે, તે હું કબુલ કરૂ છું. ત્યારે જાંખવાનાદિક સુભટો લક્ષ્મણને આકાશ માર્ગે લઇ જઇને જ્યાં તે કોટિશિલા હતી ત્યાં તે વિદ્યાધરાએ ઉતારો. તેને જોઈને પાસે જઇ લતાની પેઠે તે શિલાનેલક્ષ્મણે ઉખેડી નાખી. તે સમયે દવેએ તેની ઉપર લાની દ્રષ્ટિ કરી. ત્યારે વિદ્યાધરાને ધૈર્ય આવ્યા થી ફરી આકાશ માર્ગે ઉડીને કિસ્કિધા નગરી પત્યે આવ્યા. ત્યાં રામની પાસે લક્ષ્મણ આવવા લાગ્યા ત્યારે ત્યાં આવેલા મેટા નર ખેાલવા લાગ્યા કે, તમારા હાથે રાવણના નાશ થશે. માટે પ્રથમ શતરૂ પાસે દુતને મે કલો. એવી નીતી છે. ક્રુતદ્દારા જો કાર્ય સિદ્ધિ થઈ તે યત્ન શા સારૂ કરવા? તેથી ત્યાં એક મહા પરાક્રમી ક્રુતને મેાકલા. કેમકે તે લકામાં જવા આવવાને ઘણું કઠણ કામ છે; એમ સંભળાય છે. તે દ્રુતે લકામાં જઈને સીતા પાછી દેવા વિષે બિભીષણને કહેવુ. કેમકે તે રાક્ષસકુળમાં વજનદાર છે. સી તાને મુકી દેવાને તે રાવણને ભેાધકરશે. અને જો રાવણે તેનુ ... નહીં માનેે તો તે તમારા તરફમાં થશે. એ વચના રામે માન્ય કરવાં. એટલામાં સુગ્રીવે હનુમાનને ખેાલાવવા સારૂ એક શ્રીભુતિ નામના વાનરને મોકલ્યા. તેના કહ્યાથી હનુમાન ત્યાં આવીને સુગ્રીવાદિક સહિત બેઠેલા રામને તમકાર કરયેા. ત્યારે સુગ્રીવ રામને કહેવા લાગ્યા કે આ મહા પરાક્રમી હ
જટી વિદ્યાધરને આલિંગ કરયું. ને તેને રતજટીએ કેહયા. પછી કે, તે રાક્ષસની લંકા નગરી લાગ્યા કે, લંકા નગરી દુર જીતવાવાળા જે રાવણ, તેની
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૪) નુમાન વિપત્તિ સમયે પરમ બાંધવ છે. આ સર્વ વિદ્યાધરોમાં આની બરાબરી કરનારે બીજું કોઈ નથી. તે માટે તે સ્વામિન, સીતાને શોધ કરવા સારૂ આને આજ્ઞા કરે. ત્યારે હનુમાન કહેવા લાગ્યું કે, મારા જેવા હજારો વાનર છે, પણ મારા ઉપર સુગ્રીવનો પ્રેમ હોવાથી એ મારી તારીફ કરી રહ્યા છે. ઘવ, ગવાક્ષ, ગવય, શરબ, ગંધમાદર, નીલ, દ્વિવિદ, જાંબવાન, અંગદ, છે નલ, અને બીજા પણ હજારે શ્રેષ્ઠ વાનર છે. તેઓમાંનો એક સંખ્યા પુરી કરનારો હું તમારા કાર્ય સિદ્ધિને અર્થે કહો તે રાક્ષસીપ સહિત લંકાને છે ઉખેડીને આઇ લાવું? કહો તો ભાઈઓ સહિત રાવણને બાંધી લાવું? અને થવા કુટુંબ સહિત રાવણને ત્યાં જ મારીને જાનકીને આઈ લઈ આવું. એવું સાંભળીને તેને રામ કહેવા લાગ્યું કે, તારા વિશે સર્વ સંભવે છે. તે માટે તે લંકામાં જલદી જઈને સીતાનો શોટ લાવ. મારા હાથમાંની મુદ્રિકા લઈને . એ મારી નીશાની તેને દેજે. અને તેના ચુડામણી મને લાવી આપ. સીતાને મારા તરફથી એમ કહે છે કે, હે દેવી, રામ તારા વિયોગથી પીડીત થઈ રાત દિવશ તે તારુજ ધ્યાન કરતો રહે છે. મારા વિયોગે કરી તું પિતાના પ્રાણ ત્યાગ કરીશ નહીં. લક્ષ્મણે રાવણ મારેલો તું થોડા જ દિવસમાં દેખીશ. એવું સાંભળીને હનુમાન કહેવા લાગ્યો કે, હે પ્રભુ, તમારી આજ્ઞાથી હું લકામાં જઈને થોડા જ કાળમાં ફરી પાછો આવીશ. ત્યાં સુધી તમે આઇજ ૨હે. એમ કહી રામને નમસ્કાર કરીને પિતાનાં પરિવાર સહિત વિમાનમાં બેશીને મેટા વેગથી લંકાપુરી તરફ ચાલ્યો.
' હનુમાન આકાશ માર્ગે જતાં રસ્તામાં માહેંદ્ર પર્વત ઉપર પિતાના મા તામહ (માતાને બાપ) જે મહેંદ્ર રાજા, તેનું નગર જોઈને વિચાર કરવા લા
ગ્યો કે જેણે નિરપરાધી મારી માતાને નગરમાંથી બાહેર કહાડી મુકી હતી, તેનું આ નગર છે, એવું સ્મરણ કરીને મહા ધાયમાન થયે થકો તેણે રણવાદ્યનો નાદ કરે. મહેંદ્ર રાજા શતરનું સિન્ય જોઈને પુત્ર અને સેન્ય સહિત યુદ્ધ કરવા સારૂ બાહર નીકળ્યો. પછી મહેન્દ્ર અને હનુમાન વચે પરસ્પર લડાઈ થવા લાગી. ત્યારે વાયુ જેમ ઝાડોનો નાશ કરે, તેવી રીતે હનુમાને પિતાના શતરૂના સેન્યનો ક્ષણ માત્રમાં નાશ કરશે. મહેદ્રનો પુત્ર પ્રસન્નકીર્તિ, તે આ હનુમાન પિતાની બેનનો પુત્ર છે, એમ ન જાણીને તેની સાથે યુદ્ધ કરવા લાગે. બેઉ મહા પરાક્રમી છતાં અત્યંત ધાયમાન થઈને મોટો યુદ્ધ કરતાં હનુમાન મનમાં વિચાર કરવા લાગે કે, હું યુદ્ધમાં રોકાઈ ગયાથી
|
* -
-
-
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩)
સ્વામીના કાર્યમાં ઢીલ થઇ. માટે મને ધિકાર છે. જે લગાર વારમાં જીતવાના તે ખીજાજ છે, આ સૈન્ય મારો માતૃકુલ (માતાના માવિત્રી) છે. તે પણ જે આરંભ કરયા તે નભાવવાના હેતુથી એમને છત્યાજ જોઇએ. એવા વિચાર કરીને હનુમાન ક્રોધમાં આવી લગાર વારમાં પોતાના શસ્ત્ર કરી તેના સર્વે સૈન્યને માહિત કરવું. તેમના અન્ન, રથ, તથા સારથી વગેરેનુ ઘાણ કા હાંડી નાંખ્યું. પછી હનુમાને પ્રસન ક્રીને પકડી લીધેા. તેમજ મહેંદ્ર રા જાની સાથે યુદ્ધ કરીને તેને પણ પકડી લીધા. પછી તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હું તમારા ઢાહિત્રા (પુત્રીના પુત્ર) છું. રામની આજ્ઞાએ ક રી'ાનકીના ષે લકા તરફ જતાં આંઇ આવ્યા. ત્યારે મારી માતાને તમેં કહાડી મુકયાનુ સ્મરણ થયું. તેથી ક્રેધ માળ્યાને લીધે આ યુદ્ધ કરવું હે સ્વામી, તેની તમે ક્ષમા કરો. હમણાં હું મારા સ્વામીના કામ સારૂં ન ઊ છું. મારા સ્વામી રામની પાસે તમે જાઓ. એવુ સાંભળીને મહેંદ્ર રાજા તેનુ સ્માલિંગન કરીને કહેવા લાગ્યા કે, જે મહાભુજ, આટલા દિવશ હુ લોકોના મુખ થકી તારૂ સામર્થ્ય સાંભળતા હતા, તે માજ માટા ભાગ્યે મેં તને પ્રત્યક્ષ પરાક્રમી જોયા. હવે તું તારા સ્વામીના કાર્ય સારૂં ન, આ મા ર્ગ તને કલ્યાણ કરનાર થા. પછી પોતાનાં સૈન્ય સહિત મહેંદ્ર રામ રા મની પાસે ગયા.
હનુમાન આકાશ માર્ગે જતાં ધિમુખ નામના દ્વાપમાં કાર્યોત્સર્ગ ધ્યા ને રહેલા ખે મુનિઓને તેણે દીઠા. અને તેમની પાસે ધ્યાનમાં બેઠેલી ત્રણ વિદ્યાધરાની કુમારિકાને જોઇ, એવા સમયમાં તે દ્વીપમાં એક મોટું દાવાનલ લાગ્યું, તેના સકટથી તે સાધુ કુમારી માઢુ દુ:ખ પામવા લાગી. હનુમાનને ત્યાંની દયા આવી, તેથી પોતાની વિદ્યાના ખળે સમુદ્રમાંથી પાણી માણીને મેઘની પડે તે દાવાનલ આલવી નાખ્યું. એવા મસ ંગે તે કન્યા ને વિદ્યા સિદ્ધ થઇ. પછી તે મુનિને પ્રદક્ષિણા કરીને હનુમાનને કહેવા લાગી કે, સાધુઓએ ઉપસર્ગથી રક્ષણ કરવું એ યોગય છે. તારી સહાયતા એ કરી સમય શિવાય અમને વિદ્યા સિદ્ધ થઇ તેથી અમે તારા ઉપકાર માનીએ છીએ. ત્યારે હનુમાન તેમને પુછવા લાગો કે, તમે કોણ છો ? ત્યારે તે કહેવા લાગી કે, દુધીમુખ પુર નામના નગરમાં ગાંધર્વરાજ નામના એક રાજા છે. તેની સ્ત્રી કુસુમમાલાના ઉદરથી અમારૂં જન્મ થયું છે. અમારા ખાપની પાસે ઘણા વિદ્યાધરા તરફ્ની અમારી માગણી આવી. તેમાં એક
Page #146
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
- - -
- -
(૧૪૪) અંગારક નામનો વિદ્યાઘર અમારા સારૂ અતિ ઉન્મત થશે. તેમાના કોઈને અમારા બાપે આપી નહી. કોઈએક દિવશે અમારા બાપે એક મુનિને પુછયું કે, આ મારી કન્યાઓને પતિ કોણ થશે ત્યારે તેણે કહ્યું કે, જે સા. હસગતિ વિદ્યાધરનો નાશ કરશે તે એ કન્યાઓને પતિ થશે. એવી રીતે તે મુનિના કહેવા ઉપરથી અમારા બાપે તેને ઘણે ધાધ કરે, પરંતુ તે જ્યાંય મળ્યો નહીં. તે મળવા સારૂ અમે આંઈ આવીને વિદ્યાની સાધના ક રવાને આરંભ કરો. તેને નાશ કરવા સારૂ અંગારક વિદ્યારે આજે દાવાનલ સલગાવ્યું હતું, તેનો તે નિષ્કારણ ભાઈએ નાશ કરો. તેથી મનો ગામીની વિદ્યા જે છ મહિને સિદ્ધ થનાર તે અમને લગારવારમાં સિદ્ધ થછે. એવું તેનું બોલવું સાંભળીને રામે સાહસગતિને મારવાનું ને હનુમાન ને કહ્યું. અને પોતાનું લકામાં જવાનું પણ કહ્યું એવું સાંભળીને તે કન્યા એ પોતાના પિતા પાસે જઈ તેને સર્વ વાત કહી. ત્યારે તે પોતાનું સેન્ય તૈયાર કરીને તત્કાલ રામની પાસે આવ્યો. તે - હનુમાન ત્યાંથી ઉડીને લંકા નગરીની પાસે આવ્યા, ત્યાં કાલરાત્રની પઠે આશાલિકા વિદ્યા જોઈ. તેની પાસે આવ્યો ત્યારે તે વિદ્યા હનુમાનને કહેવા લાગી કે, હે પી, તું ક્યાં ચાલ્યો આજ મને તું ભક્ષણ મળે. એમ કહીને તે વિદ્યાએ પિતાનું મોડુ પસારવું. ત્યારે હાથમાં ગદા ધારણ કરનારો હનુમાન તેમાં પેઠો. પછી જેમ સુર્ગ વાદળાને દુર કરીને નીકળે, તે મ તેના પિટને ફાડીને હનુમાન બાહાર નીકળ્યો, તે વિદ્યાએ કરેલા લંકાપુરીના કિલ્લાને હનુમાને પિતાની વિદ્યા વડે ઠીકરાને ફોડી નાંખવાની પઠે કટકે કટકા કરીને તોડી નાંખ્યો, તે કિલ્લાને રાખવા જે વજરમુખ નામ નો રાક્ષસ, તેની સાથે લડાઈ કરીને તેને મારો. ત્યારે તેની લંકા સુંદરી નામની કન્યા કેદમાં આવીને હનુમાનની સાથે લડવા તૈયાર થઈ, ને હનુ માનને બોલાવ્યો. પછી આકાશમાં વિજળીની પઠે. રણભૂમિમાં લંકા સુંદરી આ વીને પર્વતને મારવાની પઠે હનુમાનને મારવા લાગી, ત્યારે તેના સર્વે હથિ યારોને હનુમાને પોતાના હથિયારોથી લીલા માત્ર તોડી નાંખ્યાં, તેથી પાંદડાં વિનાની લતાની પડે તે હથિયાર વિનાની લંકા સુંદરી દેખાવા લાગી. પછી તે મનમાં વિચાર કરવા લાગી કે, તે કોણ છે? એવા આશ્ચર્યને પામીને હનુમાનની સામે જોવા લાગી, તેથી તેને કામવિકાર ઉપના, ત્યારે તેને કહેવા લાગી કે મારો બાપ મુવાથી હું રીસમાં આવીને વિચાર ન કરતાં
- -
-
-
-
-
-
-
Page #147
--------------------------------------------------------------------------
________________
:
. :
જ
ક
(૧૫) તારી સાથે યુદ્ધ કરવા લાગી. પુર્વે એક સાધુએ મને કહ્યું હતું કે, જે તારા પિતાને મારશે તે તારો પતિ થશે. માટે હે નાથ, તમે મારી જોડે લગ્ન કરે. આ જગતમાં તારા જેવો શુરવીર કોણ છે? આપણે મેલાપ થએથી હું સર્વ સીએમાં ગર્વીત રહીશ. એવું બોલવું સાંભળીને હનુમાને તેની સા થે ગાંધર્વ વિવાહ કરો. પછી તે રાતે લંકાસુંદરીની સાથે રમાયણ થયા તે રાત્ર નિશંકપણે લંકા સુંદરીની સાથે ૨ચમાણ થઈને હનુમાને કહાડી.
પછી સોનાના તંતુ જેવી પિતાની કિરણો વડે પ્રકાશ કરતો થકો સુર્ય ઉદય થયો. વિકસિત કુમુદનીની ઉપર સુર્યનાં કિરણો પડ્યાથી તે સંકોચાવા લાગી. સ્ત્રીઓએ માથામાંના ફુલો કહાડી નાંખ્યાં, રાત્રના જાગ્રણથી નેત્ર જેનાં રાતાં થયાં છે. એવી જે ગણિકાઓ, તે કામી પુરૂષોના ઘરોથી પાછી ફરી: જેમ મુખમાંથી શ્વાસ નિકળે છે. તેમ વિકસિત કમલના કોશમાંથી ભે મા નીકળ્યા. સુર્યના તેજે કરી લેતાતંતુની પેઠે કાંતિ રહિત ચંદ્રમા દેખા વા લાગ્યો. મોટા વાયુથી જેમ મેઘનો નાશ થાય છે, તેમ આખા બ્રહ્માંડ માન સમાવનારો અંધકાર સુર્યનાં કિરણે વડે નાશ થયો. રાત્રની પઠે નિં. દ્રા ગયા પછી સર્વ લોક પોત પોતાનું કામ કરવા લાગ્યા. તે સમયે લંકાસું. રીને હનુમાને પુછીને તે લંકામાં બિભીષણને ઘેર ગયો. બિભીષણે તેના સત્કાર કરી તેને આવવાનું કારણ પુછયું. ત્યારે હનુમાન ગંભીર વાણીથી બેલવા લાગ્યો. હે બિભીષણ તું રાવણને ભાઈ છે માટે તેના કલ્યાણનો વિચાર કરીને રામની સી પતિવ્રતા જે સીતા, તેને રાવણના હાથથી મુકાવ સીતાનું હરણ કરનારો તારો ભાઈ જે પણ બળવાન છે, તો પણ તેને આ લોકમાં અને પરલોકમાં દુઃખકારક છે. એવું સાંભળીને બિભીષણ કહેવા લા
ગ્યો કે, હે હનુમાન; તે ઘણુ સારૂ કહ્યું, સીતાને મુકી દેવાને મેં પુર્વેજ કહ્યું હતું. અને ફરી રાવણની હું પ્રાર્થના કરીશ. મારા ભાષણથી જે તે સી તાને મુકશે તે ઠીક જ છે. એવું બિભીસણનુ બલવું સાંભળીને હનુમાન ત્યાં થી ઉડી દેવરમણ ઉદ્યાનમાં ગયો.
ત્યાં જઇ જાએ છે તે અશોક વૃક્ષના નીચે સીતા બેઠી છે. તેના ભાલ ઉપર વાળ પસરેલા છે. નેત્રમાંથી પાણી વહે છે. જાણે તેના જોગેજ પૃથ્વી ઉપર નાના તળાવો થયાં હેયની મહેડુ જેનુ ઉતરી ગયું છે શરીર
સુકાઈ ગયું છે. ઉનાસ્વાસે કરીને જેના હેઠ ફીકા થઈ ગયા છે. ગિનીની | પર અમથી સમ રામ નષ કરી રહી છે. આગ ઉપરનાં વસ્ત્ર જેનાં મલીન
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૪૯).
~
~
~
~
-
થયાં છે, રંચમાત્ર પણ જેને દેહની અપેક્ષા નથી, એવી દશામાં સીતાને હ નુમાન જોઈને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ સીતા મહા પતિવ્રતા આના દરશનથી સર્વ જન પવીત્ર થાય છે. તેના વિરહ કરીને રામ ખિન્ન થાય છે. એ યોગ્ય છે. કેમકે રૂપમાં અને શીલમાં આના જેવી પવિત્ર કોની સી છે? આ રાવણ, રામના પ્રતાપે કરી, તથા પિતાના પાપથી અતિ કષ્ટ ભોગવશે. પછી હનુમાને અંતરિત થઈને સીતાના ખોળામાં રામના હાથની વીંટી નાંખી. તેને જોઈને સીતા રાજી થઇ. તે વખતે ત્રિજટાએ જ ઈને રાવણને કહ્યું છે. આટલા દિવસ સુધી જાનકી મહા શેકમાં હતી. પણ આજ આનંદમાં આવેલી જણાય છે. એવું સાંભળીને રાવણ મનમાં કે હેવા લાગ્યું કે, એ રામને ભુલી ગઈ. હવે મારી સાથે રમાયણ થશે. એ વિશે વિચાર કરીને મંદોદરીને કહેવા લાગ્યો કે, તું જઈને સીતાને ઉપદેશ ક૨. એવું સાંભળીને તથા પતિનુ દુતપણુ કબુલ કરીને સીતાને ફસાવવા સારૂ તેની પાસે આવીને કહેવા લાગી. ઐશ્વર્ય કરીને સિંદ કરી રાવણ શ્રેષ્ટ છે તેમજ તું પણ રૂપ લાવણ્ય સંપતી વડે અપ્રતિરૂપ છે. તે બેઉનો જે પણ અજ્ઞ વિધાતાએ સંગ કરો નહીં, તથાપિ સંયોગ કચાની આ વેળા છે. ત્યારે હું સીતા હવે તું આંથી ઉઠ. અને તે રાવણની સેવા કર. હું અને તેની બીજી સ્ત્રીઓ તારી આજ્ઞામાં રહેશે, એવું સાંભળીને તેને સીતા કહે છે કે, હે દુષ્ટ, પતિની કુટણી, હે પાપ, તારા પતિની પઠે તારૂ મુખ જોવા થી પણ પાપ લાગે. તું જરૂર સમજ કે હું રામની પાસે જ બેઠી છું. ખરાદિકોની પેઠે ભાઈઓ સહિત તારા પતિને મારવા સારૂ લક્ષ્મણ આવ્યો એ મ સમજ, હે પાપિષ્ટ, આંબથી ઉડ? તારી સાથે મને બેસવાનો અધિકાર નથી. એવી રીતે સીતાએ તેનો તિરસ્કાર કરવાથી મંદોદરી કોપાયમાન થ. ઈને ત્યાંથી જતી રહી. " એટલામાં હનુમાન પ્રગટ થઇ હાથ જોડી નમસ્કાર કરીને સીતાને કે હેવા લાગ્યો કે, હે દેવી લક્ષ્મણ સહિત રામ કુશલ છે. તમારા શોધ સારૂ રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. હું ગયા પછી શતરૂને નાશ કરવા સારૂ રામચંદ્ર અહીં આવશે. એવું સાંભળી સીતા આંખમાં આંસુ આણીને તેને પુછવા લાગી કે, તું કોણ છે? આ સમુદ્ર કેમ ઉરઘન કરી આવ્યો ?
લક્ષમણ સહિત મારો પ્રાણનાથ સુખી છે કે તે તેમને ક્યાં જેવા ત્યારે || હનુમાનું કહેવા લાગ્યું કે, મારું નામ હનુમાન છે. પવન અને અજવાના છે
w
-
* *
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭)
પુત્ર છું. વિદ્યાના ખળથી આકાશ માર્ગે મેં સમુદ્રના ઉલંઘન કરો, સર્વ વાતરના અાપતી જે સુગ્રીવ, તેના શરૂને મારીને લક્ષમણ સહિત રામ િિસ્કધા નગરીમાં છે. દાવાનલે કરી તાપેલા પર્વતની પડે તમારા વિયાગથી રામ તાપેલા છે. ગાય વિના વાછડાતી પડે તમારા વીના લક્ષમણને પણ ૨ચમાત્ર સુખ નથી. સર્વ દિશા જેમને શુન્ય દીઠામાં આવે છે, એવા રામ અને લક્ષમણ ક્ષણમાં શાક પામે, તે ક્ષણમાં ક્રેાધાયમાન થાય છે. જો ૫ણ સુગ્રીવ તેમનુ અશ્વાસન કરે છે, તથાપિ સુખ પામતા નથી. જેમ સર્પ દૈવ ઇંદ્રની અને ઇશાનની સેવા કરે છે, તેમ ભામંડલ રાજા, વિરાધ તથા ખીજા મહેદ્રાદિક વિદ્યાધરા રામ લક્ષમણની સેવા કરે છે તમારો શેાધ કરવા સારૂ સુગ્રીવે ખતાવેલા જે હું. તેને પોતાની વીંટી આપીને રામે મેાકયેા છે અને તમારી ચુડામણીની નીશાની લઇ આવવાનુ કહ્યુ છે. જેના દરશને હુ આંઇ આવ્યા, એવા જે મારા પ્રભુ તેને એ નીશાની ખતાવેથી વિશ્વાસ આ વશે. પછી હનુમાને પારણુ કરવા વિષે ઘણુ કહેવાથી તથા રામના વ્રતાંત સાંભળીને રાજી થવાથી એકવીસ દિવશના ઉપાષણ છે।ડ્યા. અને આનદે કરી ભેજન કયું. પછી સીતા કહેવા લાગી કે, હે હનુમાન; આ ચુડામણી લઈને તું જલદી જા. માંઇ ઘણીવાર રહ્યાથી કાઇ પણ ઉપદ્રવ થશે; - ઇ તુ આવ્યા છું એવી જો રાવણને ખબર પડશે તે તને મારવા સારૂ ચમની પડે તે આવશે. ત્યારે હનુમાન હશીને તથા હાથ જોડીને કહેવા લાગ્યા કે, મારી ઉપર ક્રૃપા હોવાથી ભીતિએ કરી એમ ખેલો છે તે તમને યોગ્ય છે. પણ હે માતા. હું રામ લક્ષમણના શેવક છું. એ તપસ્વી રાવણ અને તેનુ સેન્ય મારી સામે શા હિંસામમાં! હે સ્વામીની, તમને મારા ખ ખા ઉપર લઈને તથા સૈન્ય સહિત રાવણના પરાભવ કરીને તમને હમણાંજ રામની પાસે લઇ જવાને સમર્થ છું. એવુ સાંભળી સીત હશીને કહેવા લાગી કે, ૨ામ લક્ષમણના સેવક જે તુ, તેમાં સર્વ સભવે છે. પરંતુ પુશના સ્પરશ થોડો પણ મને યાગ્ય નથી, માટે તુ જલદી જા. તુ ગયાથી સર્વ ક રમા જેવુ થશે. રામ પણ ઉદ્વેગ કરો. ત્યારે હનુમાન કહેવા લાગ્યું કે, આ હું ચાલ્યા. પણ રાક્ષસાને કાંઇક પરાક્રમ ખાવુ છું. આ રાવણ ખી કોઇના પરાક્રમને જાણતા નથી, પણ રામના સેવકના પરાક્રમ બતાવવા જો ઈએ. એવુ સાંભળી સીતાએ કહ્યુ કે, ઠીક છે, પછી પોતાના ચુડામણી હતુ માને આપ્યા. હનુમાન સીતાને નમસ્કાર કરીને ચાલવા લાગ્યા. જેમ વત
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૪૯)
ના હાથી ઉન્મત થઇને અરણ્યમાં ફરે તે પ્રમાણે તે ઉદ્યાનમાં ફરવા લાગ્યા. રતશાક વ્રુક્ષ વિષે યા રહિત થયા, ખકુલ ત્રક્ષ વિશે અનાકુલ. ખાના વ્રુક્ષને વિશે કરૂણા રહિત, ચ ંપક વ્રક્ષ વિશે કંપ રહિત, મદાર વ્રુક્ષ વિશે અધિક ક્રેધી. કદલી વ્રુક્ષ વિશે નિરદય, એ પ્રમાણે સર્વ પ્રક્ષાના લી લા માત્રે કરી ભગ કરયા, તે ઉદ્યાનના ચારે દરવાજાની રક્ષા .કરનારા જે રાક્ષસી, તે હાથમાં મુદગરાદિક હથિયારો લઇને હનુમાનને મારવા સારૂ ઢાડચા. કિનારાના પર્વત ઉપર જેમ સમુદ્રના લાટ વ્યર્થ જાય છે તે પ્રમાણે હનુમાન ઉપર ત્યાનાં હથિયારો વ્યર્થ થયાં. પછી હનુમાન કોપાયમાન થઇ ને ત્યાંના ઝાડોને ઉખેડીને ત્યાને મારવા મંડી ગયા. તેથી વ્રુક્ષાની પડેજ રાક્ષસોનો નાશ કરો. ત્યારે ખીજા રાક્ષસેા રાવણ પાસે જઇને .કહેવા લાગ્યા કે રાક્ષસાને હનુમાને મારી નાખ્યા. એવું સાંભળીને હનુમાનને મારવા સારૂ રાવણે અક્ષકુમાર પુત્રને આજ્ઞા કરી તે ત્યાં ગયા, ત્યારે હનુમાન તેને કેહેવા લાગા કે; ભાજતાં જેમ ફળ, તે પ્રમાણે આ રણમાં તુ પેહેલા આ વ્યા છું. ત્યારે તે કહેવા લાગી કે, તુ અર્થ ગરજતા કરે છે, એમ કહીને તીક્ષ્ણ ખાણે કરી હનુમાનને પ્રહાર કરો, હનુમાને પણ ખાણાના વરસાદ કરીને રાવણના પુત્રને ઢાંકી લીધેા, એમ કેટલાએક વખત અસ્ત્ર શસ્ત્ર કરી લડીને પશુની પઠે હનુમાને અક્ષકુમારને મારયેા, ત્યારે ભાઇ સુવાના ક્રોધૈ કરી ઇદ્રજિત આવીને, હે માતે, ઉભા રહે ! ઉભા રહે ! એમ કેહેવા લા ગા, પછી કલ્પાંતની પડૅ મહા ભયંકર બેઉનુ યુદ્ધ થયું. તે બેઉ જળની ધારા પ્રમાણે હથિયારો નાખવા લાગયા, ત્યારે આકાશમાં પુષ્કરાવર્ત મેઘની પડે Tખાવા લાગુ, અને તેમનાં હથિયારો વડે ક્ષણ માત્ર પણ આકાશ રૃખાયું ન હી ઇંદ્રજિતના હથિયારો મારૂતિ તેડવા લાગી, અને પોતાના હથીગ્મારાથી ઈદ્ર છતના અંગ ચુર્ણ કરવા લાગે. ત્યારે ઈદ્રજીતના સુભો લોઇની નદી જોવા લાગયા. પછી મારૂ સૈન્ય નષ્ટ થયું; હથીયારો વ્યર્થ ગયાં, એમ જાણી મૈં ઈંદ્રજીતે હનુમાન ઊપર નાગપાસ અસ મુકચુ, તે વખતે જેમ ચંદનના ઝાડને નાગ ખાંધી લે, તેમ પગથી તે માથા સુધી નાગપાસે કરી હનુમાનને ખાંધી લીધા, તે નાગપાસનુ બંધન સહન કરીને કૈાતક જેવા સારૂ તે બંધનમાં પડયા, પછી મારૂતીને ઇંદ્રજીત રાવણની પાસે લઇ ગયા, ત્યારે રાવજી હનુમાનને કહે છે કે, હૈ દુષ્ટ, આ તેં શું કરવું? જન્મથી મારા આશ્રય કરીનેં આને ત પસ્વીના આશ્રય કરયા કે? તે વનવાશ કરનારા; સ્ના ખાતરા, મર્ફીન અને
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
વનના ભીલ જેવા પ્રસન થઈને તેને શું લક્ષ્મી દેશે? જેના કહ્યાથી તું, આંઈ અવતાજ તને પ્રાણ જવા જેવું થયું, તેના વિશ્વાસથી તું આઈ આ વ્યો ? તે રામ અને લક્ષમણ પૃથ્વી ઉપર ફરનારા છે માટે મહા કુશળ છે. તેણે આ તને દુઃખમાં નાંખવાનો ઉપાય કરે છે. ધુતારા લોકો જે છે તે બીજાના હાથથી આગ ગુમાવે છે. પ્રથમ તું મારો શેવક હતાં. તે બીજા નો થયો તેથી તું મારવા યોગ્ય નથી. પણ શિક્ષા કરવા સારૂ માત્ર તેને ની શાની કરૂ છું. ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે હું તારો સેવક ક્યારે હતો? તેમજ તુ મારે સ્વામી ક્યારે હતો? એવુ બોલતાં તને લાજ નથી થતી? એ ક વખતે તારો પ્રિય સામંત જે ખર શુરવીર તે બંધાઈ ગયાથી તારા કહ્યા થી મારા બાપે તેને વરૂણ પાસેથી મુકાવ્યો હતો? અને તારી સહાયતા કરે છે વા સારૂ આવીને વરૂણના પુત્રના હાથથી મેં તારૂ રક્ષણ કરવું હતું તેમ છતાં અ. વખતે તું પાપ કરવા તત્પર થયે છે, તેથી સહાયતા કરવાને યોગ્ય નથી. પરસ્ત્રી હરણ કરનારો જે તું, તેની સાથે છેલ્લાથી પણ પાપ લાગે, આ વખતે એકલા લક્ષમણ થકી તારૂ રક્ષણ કરનારો તારા સેન્યમાં કઈ દીઠામાં આવતો નથી. એવું સાંભળીને રાવણ કે ધાયમાન થયા. પછી દત કરી હોઠ ચાવીને તેને કહેવા લાગ્યો કે, મારા વેરીનો આશ્રય કરીને તે મને પિતાનું શરૂ કરશે. માટે તેને મરવાની ઈચ્છા છે. પણ કોઢ વડે ગળેલા આંગવાળા પુરૂષને મોતને ટુકડો આવેલે જઈને હત્યાના ભયે કરી ને જેમ કોઈ મારતો નથી, તેમ તું શતરૂનો દુત છે માટે તેને કોણ મારશે તોપણુ ગધેડા ઉપર બેસાડીને માથામાં પાંચ પાટા કરી, સર્વ લોકના દેખતાં લંકાના રસ્તે રસ્તે તને ફેરવીશ. એવું સાંભળીને હનુમાને ફેધમાં આ વીને નાગપાસને તેડી નાંખ્યું. કમલિની નાળે હાથી બાંધેલો કેટલીવાર રહે? પછી વીજળીની પેઠે કુદકો મારીને પોતાના પગે કરી રાવણના મુકુટ ને તેડી નાંખ્યો. ત્યારે એને મારે, એવી રીતે રાવણ પુકારવા લાગ્યો. એટલામાં હનુમાને તેની આખી નગરીને અનાજની પઠે ભંગ કરી. એવી કી ડા કરીને હનુમાન ગરૂડની પેઠે ઉડી મારીને રામની પાસે આવ્યા, તેને નમસ્કાર કરીને સીતાનો ચુડામણી આપ્યો. ત્યારે જાણે સાક્ષાત સીતાજ આવિી હોયની! એવી રીતે રામ જાણવા લાગ્યા. અને તે ચુડામણને હૃદયની સાથે દાબીને વારંવાર તેનુ આલિંગન કરીને ત્યોનો બ્રાંત પુક્યાથી તેણે
Page #152
--------------------------------------------------------------------------
________________
( १५०)
રાવણના પરાભવ, તથા સીતાને શોધ તથા મારગમાં થએલો સંગ્રામ વગેરે સર્વ હકીક્ત કહી સંભળાવી.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरीत्रे सीता हरण इत्यादी,
m
र
ado
छो खंड समाप्त
-
Page #153
--------------------------------------------------------------------------
________________
અને
અથ શ્રી સાતમો ખંડ પ્રારંભતે
હનુમાનના મુખ થકી સીતાનો વૃતાંત તથા તેનુ રાવણેજ હરણ - 1 રહ્યું છે એ બધું સાંભળીને રામે રાવણની સાથે યુદ્ધ કરવા જવાની તૈયારી કરી તેવારે સુગ્રીવ સહિત ઘણા વિદ્યાધર રાજાઓ પોત પોતાના સૈન્ય સહિત તથા તેમની સાથે ભામંડળ, નલ, મહેદ્ર, હનુમાન. વિરાધ, શુષેણ, જંબવા ન, અંગદ ઇત્યાદિ અનેક રાજાઓ સહિત પ્રયાણ ભેરી વગડાવી લંકા તો રફ રામ અને લક્ષમણની સાથે ચાલ્યા પછી વીમાનો તથા હાથી, ઘોષ, રથ પ્રમુખ વાહનો ઉપર બેસીને વિદ્યાધરોનુ સન્ય આકાશ માર્ગે ચાલ્યું. થોડી જ વારમાં એક વેલંધર નામના પર્વત ઉપર વેલંધર નામના નગર માં આવ્યા. તેવારે તે નગરના રાજા સમુદ્ર અને શેતુ રામની સાથે યુદ્ધ કરવાલાગ્યા તેમાં નલે સમુદ્રને તથા નીલ નામના વિદ્યારે શેતુને બાંધીને રામની સામે લાવ્યા. રામે તેમની ઉપર દયા કરીને તેનું રાજ પાછુ આ
પ્સ, પછી સમુદ્ર રાજાએ પિતાની ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે રાત્ર તીહાં રહીને તે બંને રાજાઓને સાથે લઈને સવારમાં ચાલતા થયા, રસ્તા માં ચાલતાં કેટલાએક રાજાઓને જીતીને છેવટ લંકા નગરીની પડેશના હું સદ્દીપના રાજા હંસરથ છતીને સર્વ તીહાં રહ્યા. રામ તથા લક્ષમણ અત્યંત સેન્ચ સહિત લંકા નગીની નજીક આવ્યા. એ વાતની ત્યાં ખબર થયાથી લોકો અતિ કેળહળ કરવા લાગ્યા. તેમ ગણું સ્ત્રી પુરૂષ ભય પામવા લા વ્યા તે જોઈને ઘણાજ , રાક્ષસ વીરો રાવણના યોદ્ધા લડાઈ કરવાને તેને યાર થયા. તેવારે દુશમને મારવાને મહા બળવાન રાવણે સુરી વાજાં વગડાવ્યાં. એ પર્વ હકીક્ત જાણુને રાવણને ભાઈ બીભીષણ હાથ જોડી ન મસ્કાર કરીને રાવણને કહેવા લાગ્યા. . ના. ." ' હે ખંધુ હે ભાઈ, હવે તુ રતિષ કર. પ્રથમ વિચાર કીધા વિના તે
સીતાનું હરણ કર્યું તેથી આપણા કુળને કલંક લાગ્યું. હવે રામ સીતાને { લેવા માટે તત્પર થકે છે. માટે લાઈ કરસ્યા વિના જ સીતાનો સત્કાર કરી છે ને તે રામને પાછી આપ. જેથી આપણી ભા વધશે અને કેટીગમે છે :
Page #154
--------------------------------------------------------------------------
________________
*
~
~
~
-
~
~
(૧૫ર) વોના પ્રાણ જતા બચશે. એ માહારૂ કહ્યું તું નહીં માને તે તારો કુળ સહિત નાશ કરીને રામ સીતાને લઈ જશે. હે ભાઈ તે નથી જોયુ સાહાસગતી અને ખરાદિક વિદ્યાધરને તે રામ લમણે એક શીયાળીયાને સીંહ મારે તેમ મારી નાંખ્યા, તે તો દુર રહ્યા પણ તેનો સેવક એક હનુમાન શું તે નથી જોયો. જે આખી લંકામાં ઉથલ પાથલ કરી ગ હતો. આ જે તારી સંપતી ઈદ્રના જેવી છે તે તું પરસ્ત્રીને માટે ખાવાને તત્પર ન થા એવું બિભીષણનું બોલવું સાંભળીને તેની પાસે બેઠેલો રાવણનો પુત્ર છે૯ હે કાકા નું જન્મનો જ બીકણું છે. તું આપણું કુળને કલંક લગાડે છે ઇંદ્રરાજા વિગરે બળવાનોને જીતનારો જે માહારો પિત્તા તેને તું મરો તકાસે છે. માટે તુજ મરવા લાયક છે. પ્રથમ પણ તે પ્રતિજ્ઞા કરીને દશરથ રાજાને મારયો નહી ને જુઠ બોલ્યો કે, હું મારી આવ્યો- એમ કહીને અમને ઠગ્યા. અને હવે ઈહાં આવેલા રામને માહાર પોતાના હાથથી ઉ. ગારવાનો વિચાર કરે છે. માટે તું રામનો પક્ષપાતી છે તેથી તું અમારી માં શલત માં કામ નથી. એવુ તે ઈદ્રજીતનું બોલવું સાંભળીને બીભીષણ બો
લ્યો જે હું લગાર પણ રામને પક્ષપાતી નથી. પણ તું તો કુળનો નાશ કર નાર પુત્ર શતરૂ રૂપે પૈદા થયો છે, જે તારો બાપ અકાર્ય કરી આવ્યા છે તેનું નિવારણ કરવું તો દુર રહ્યું પણ ઉલટો કુળને કલંક લગાડવા સામેલ થાય છે, એમ કહીને પછી રાવણને કહેવા લાગ્યો કે હે રાવણ આ પુત્રની સલા હથી તથા તારા દત્ય વડે તું થોડાજ વખતમાં નાશ પામીશ, તેથી માત્ર મને દુઃખ થવાનું સંભવે છેએવું તેનું વચન સાંભળીને સવર્ણ હાથમાં ખ ગ લઈને બીજીવણને મારવા ઉઠયો. તેવારે બીભીષણ ભુકટી ચડાવીને એક મોટો સ્થંભ ઉખેડી હાથમાં લઈને રાવણની સામે થયો, તેવારે કુંભકરણ ના મનો રાવણને નાહા ભાઈ વચમાં પડીને બંનેને જુદા પાડ્યા. પછી બંને ને જણ પોત પોતાના સ્થાનકે ગયા. પછી રાવણ બીભીષણ પ્રતે કહેવા લાગ્યો જે તુ માહારી નગરીમાંથી નીકળી જા. એવું રાવણનું બોલવું સાંભળી ને તુરતજ બીભીષણ ત્રણ અક્ષોહિણી રાક્ષસ વિદ્યાધરોનું સન્મ લઈને રામ ની તરફ ગયે તેને આવતો જોઈને સુગ્રીવારિકને શક ઉત્પન થયો- કહ્યું છે કે ઝેરી સર્પની માફક શરૂનો વિશ્વાસ ન કરવો એવું સુગ્રીવનું ચિત જોઈ ને બીભીષણે એક દુત રામની પાસે મોકલીને કહેવરાવ્યું કે રાવણને અન્યાયવંત જાણી હું તમારી તરફ આવ્યો છું.
~-
I
Page #155
--------------------------------------------------------------------------
________________
:
-
-
*
MM
*
*
*
-
*
*
*
**
(૧૫૩) એવું બિભીષણનું બોલવું સંભાળીને રામે સુગ્રીવના સામુ જોયું ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો જે સ્વભાવે કરીને રાક્ષસો અકશુદ્ર છે અને જન્મના કપટી છે. તો પણ એ બિભીષણને આવવા દેવો જોઈએ તેને અહીંયાં આ
વ્યા પછી ખાતરી કરીશુ કે તે કપટથી આવ્યું છે કે કાંઈ ખરા કારણથી શુધઅંતઃકરણથીજ આપણી તરફ આવ્યો છે, તેની ખાતરી કરીને પછી આ પણને જેમ અનુકુળ આવશે તેમ કરીશું. એવી રીતે રામની સાથે સુગ્રીવ બોલે છે તેટલામાં એક નીષકપટી અને ધર્મનો જાણવાવાળો રાક્ષસ કેહેવા લાગ્યો કે એ બિભીષણે રાવણ પાસેથી સીતા રામને પાછી અપાવવા વિષે રાવણને ઘણું સમજાવ્યું તેનું નહી માનતાં રાવણે તેને લંકામાંથી જવાનું કહ્યું તેથી તે રાવણને અન્યાઓ જાણીને તથા તેની સાથે અણબનાવ કરી તમારી તરફ આવ્યો છે. અરથાત તમારે શરણે આવ્યો છે, એ વાતમાં કાંઈ પણ અદેશ રાખશે નહી. એવુ તેનુ બોલવું સાંભળીને પછી રામે બિભી પણને પોતાની પાસે બોલાવ્યો તેવારે તેણે આવીને રામને નમસ્કાર કરયો, ત્યારે રામે તેને આલિંગન કરવું. તેવારે બિભીષણ કેહેવા લાગ્યા, હે રામ દુરજય જે રાવણ તેને મુકીને હું તમારી તરફ આવ્યો છું. હું તમારે સેવક છું માટે તમારા બીજા સામંતોની પઠે મને પણ આજ્ઞા કરો, એવું તેનું વિનયપુર્વક બેર્તિવું સાંભળીને રામે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે આ લંકાનુ રાજ હુ તનેજ આપીશ, કહ્યું છે કે મોટા પુરૂષોને નમસ્કાર કસ્યાનુ ફળ જતુ નથી બહાં રામ હંસદ્વીપમાં આઠ દિવવશ રહીને પોતાના સૈન્ય સહિત લંકા નગરી ની બહાર આવી પડાવ કીધે. તેવારે રામના સેન્ચે વીસ જોજન પ્રથવી રોકી તે સેન્યના ઘુઘાટે કરીને આખી લંકા નગરી બેહેરી થઈ, એવુ જોઈને રાવણના દ્ધાઓ હાથમાં હથીયાર લઈને રણભુમીમાં આવ્યા, તેમાંના કેટ લાએક ધેડા ઉપર તથા કોઇ હાથી ઉપર કોઈ રથ ઉપર ઇત્યાદિક વાહને ઉપર બેસીને તથા પગે ચાલીને એવી રીતે રાવણ પાસે આવ્યા, તેવારે રાવણ પણ અનેક પ્રકારના હથીયારોથી ભરેલા એક રથમાં બેસીને તઈયાર થયો તીહાં કુંભકરણ એક હાથમાં ત્રશુળ લઈને તથા ઇંદ્રજીત અને મેઘવાહન રાવણના બે પુત્ર બે બાજુ ઉપર આવીને ઉભા, બીજા પણ રાવણના અનક પુત્ર તથા ધાઓ આદી કોટીગમે શુરવીર યુદ્ધ કરવાને તયાર થયા એવી રીતે અસંખ્ય મેન્ય સહિત રાવણ લંકામાંથી બહાર નીકળ્યો. તે વખ તે સુરવીરેએ હાથમાં હથીયાર તથા ધ્વજાએ ધારણ કરેલી તે ધ્વજાઓના
*
**
***
*
***
*
**→
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* *
****
*
Page #156
--------------------------------------------------------------------------
________________
*
*
*
S
NEi5**
***
*
**
**
**
*X* જાજ
-
(૧૫૪) પર કોઈ હાથી, કોઈને ઉટ, કોઈને મેર. કોઈને હરણ, કોઈને નાગ, કોઈ ને સહ ઇત્યાદિક ચિત્ર સહિત વિજાઓ હતી, તથા કોઇના હાથમાં તરવાર, કોઈના હાથમાં બંદુક. કોઈના હાથમાં કુહાડે, કોઈના હાથમાં ગદા, કોઈના હાથમાં ભાલો ઇત્યાદિક નાના પ્રકારનાં હથિયારો હાથમાં લઈને રાવણના - ઢાઓ, રામના સૈન્યને ઘેસ નાંખવાને તઇયાર થયા. તથા એક એકની સાથે બાલવા લાગ્યા કે, તુ આને માય, હું અને મારૂ છુ, એવી રીતે બોલતા થકા રણભુમીમાં આવ્યા, એવુ રાવણનું મેન્ય પચાસ જોજન ભુમીને રોકના . રૂ લાઈ કરવાને તઈયાર થયું.
ઢોઝ
[ દેશી કડખાની. ] સુર રસ પુર જા નુર વા ઘણે, ભરી રણ તરીકો નાદ વાજે એ ટેકે, રામ રાવાસ તણું એન્ય અનુબી મલ્યું, લકની સીમમાં યુદ્ધ સારૂ, ચદ્ધ નર ફેધ કરી, આયુદ્ધ કર ધરી, સામ સામી લડે જેમ પાડા, મુ ૧, કઈ લડે કેઈ પડે, કઈ ધડ તડફડે, કાયર નર ઘરે હાથ આડ, નીર જે. મા તીર વરસાવતા, કેઈ નરા, કઈ તણા તન વહે રૂદીર ધારા, I સુર ા ૨ તેણ સમે વાનર સુભટ ઢોધે ભરચા, લેઈ હથિયાર ત્યાં ખુબ મે. છત કરી ભીત દઈ રાક્ષસ સનમાં, ભંગ કીધે થતી નષ્ટ ત્રાસે, શા સુર ૩ આપણું સૈન્ય અકળાઇ પાછુ ફરવું, સુભટ અતી માર લહીં મરણ પામ્યા, તેહ દેખી કરી, યુદ્ધ કર ધરી, હસ્ત પ્રહસ્ત રાક્ષસ આયા. હા સુર | ૪ લ સુભટ નીજ બેધતી શતરૂભટ સંધતો. ધનુષ્ય ટહુકાર કરે અતીય વેગે, તેણે અમે વાનરભેટ તે સમા થયા, નલ અને નીલ કર્લી ક્ત નયાણું t સુર ા પ ા
લ વકરાળ કર વાળ કર પ્રિત, હીકવક કપીદતા, વાયુને વાં બુદા હરણ હરણી છવા, સેન્યભટ સકળ તવ દુર નામે સુર પ સોપી રે
સાભટ હસ્ત ભીષણ ગતી, મેઘ ન્યુ ગાજતો, નળની સામે, નીર છમ તીર વારસાવતા રસ ભરે, પ્રહસ્ત પણ ઝાજતો નીલ સામે, સુર ૬ | સામ સા મીલ કેસરી સહુ જ, યુદ્ધ ઉઘતપણે કે ન થાકે, તેણે સમે નળ કપી બળ: સ્માર્હદ તર્પ, હસ્ત મસ્તકે ખડગ વાહ. સુર છે ૭ તીમ તીહાં નીલ પણ ઢીલ કીધા વિના. છેદ શીશ મહતું કે તેણે સમે રેવ. વૃષ્ટ કરે પુપની નળ અને નીલ પર પ્રસન થાઈ, ( સુર ા ૮ a
એ-
~
* *
* *
* *
* *
* રાત જ નથી.
કાકા ની
* * *
*
* * *
* * *
* *
*
વાત
**
********
તેમાં
!
E
*
Page #157
--------------------------------------------------------------------------
________________
પર નજર કરી
એવી રીતે હસ્ત તથા પ્રહસ્ત મુવા પછી રાવણના સેન્યમાંથી ધેકરી મરીચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્રાર્ક, ઉદામ, બીભસ, કામાક્ષ, મકરજવર, ગંભીર, સિંહર, ઇત્યાદિક રાક્ષસ આગળ થયા. તેમજ વા નર સેન્યમાંથી મદનાકર, સંતાપ, પ્રથિત, આશ, વંદન, દુરિત, અનઘ, પુષ્પાસ; વિઘન, પ્રીતિકર, ઇત્યાદિક વાન, રાક્ષસોની સાથે લડવા લાગ્યા, જેમ કુકડા કુકડાની ઉપર ઉડે તે પ્રમાણે તે એકમેક ઉપર ઉડવા લાગ્યા. મારી ચરાક્ષસની સામે સંતાપ વાનર, નંદન અને જવર, ઉદામ અને વિઘન, શુક અને દુરિત, સિંહજધન અને પ્રથિત, એ પરસ્પર લડાઈ કરીને માં માહે માર કરવા લાગ્યા. એટલામાં સુર્ય આથમી ગયે. પછી બેઉ સે. ન્યો પોતપોતાના મુવેલા પુરૂષોને શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં રાત્ર ગયા પછી રાક્ષસોના યોદ્ધા રામના સેન્યને યુદ્ધ કરવા સારૂ લાવવા લાગ્યા. મેરૂ પર્વતના જેવો અચલ રાવણ, હાથી અને ઘોડા સહિત રથ ઉપર બેશીને સેન્યમાં ચાલ્યો. યમથી પણ ભયંકર, તે પિતાની દષ્ટીએ કરીને શ તરૂને ખાળતો જ હોયની? નાના પ્રકારનાં અસ તથા શસ્ત્રો ધારણ કરનારા પોતાના દરેક સેનાનીને જોતા જોતો શતરૂને તણશળાની પડે માનનારે રાવણ સંગ્રામમાં આવ્યો. તે સમયે રામના સેનાનીઓ સૈન્ય સહિત સંગ્રામ ભમીમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. તે ઠેકાણે લોઈની મોટી નદીઓ વહી નીકળી. ક્યાંક પર્વતો જેવા પડેલા હાથી દીઠામાં આવ્યા, જ્યાંક મગરમચ્છ જેવા મોટા રથે ભાગલા પડ્યા દેખાયા. કબંધો (માથા વનાના) નાચવા લા વ્યા. તે વખતે રાવણના સૈન્ય મોટા બળ વડે યુદ્ધ કરીને વાનરાઓના સે ન્યનો ભંગ કરો. તે જોઈને ધાયમાન થયો કે સુગ્રીવ ધનુષ્ય સજજ કે. રીને સેન્ય સહિત પોતે યુદ્ધ કરવા ચાલ્યો. ત્યારે તેને હનુમાન કહેવા લાછે કે, હે રાજા, તું આંઈજ ઉભો રહે, અને મારો પરાક્રમ જે, એવી રીતે સગ્રીવને વારીને આગળ ચાલ્યા. મહાસમુદ્રમાં મંદર પર્વતની પકે હનુમાન રાક્ષસ મેન્યમાં જઈને યુદ્ધ કરવા લાગ્યો, તેની સામે મેઘના જેવી ગરજના કરીને માલી નામને રાક્ષસ યુદ્ધ કરવા લાગ્યો. ત્યોના સંગ્રામમાં સિંહના પુછડાને દુષણ દેનારા જેવા ધનુષ્યોના ટર્ણકાર કરનારા બેઉ ભવા લાગ્યા પરસ્પરનાં હથિયાર તોડવા લાગ્યા. એવી રીતે ઘણે વખત યુદ્ધ કરીને જે મ ગ્રીષ્મરૂતને સુર્ય નાના સરોવરને જળ રહિત કરે, તેમ હનુમાને મહા પ્રાક્રમી. માલી રાક્ષને અસ રહિત કરશે. ત્યારે તેને કહેવા લાગ્યો કે હે ને
કાજકારણ
Page #158
--------------------------------------------------------------------------
________________
-
ni-
-
-
-
-
- - -
-
(૧૫૯) કામા રાક્ષસ હવે આઈથી તું જા. તને મારીને હું શું કરું? એવું હનુમાન નું બોલવું સાંભળીને તેની પાસે ઉભેલો વજરોદર બોલ્યો. અરે, હે પાપ, આવું તુચ્છ શું બોલે છે? તું હમણાં જ મરીશ. આવ મારી સાથે યુદ્ધ કર પાછો જા નહી. એવું સાંભળી સિંહની પઠે ગર્જના કરીને હનુમાને તેને બાણે કરી ઢાંકી લીધો. તે સમયે આકાશમાં દેવવાણી થઈ કે, અહો આ વજરોદર વીર હનુમાનની સાથે યુદ્ધ કરવા યોગ્ય છે. તે સાંભળીને હનુમા ને સહેવાયુ નહી. તેથી એક જ વખતે ઉત્પાત મેઘની પઠે અસ્ત્રોની વરસાદ કરીને સર્વ રાક્ષસોને દેખતાં વજરોદરને મારી તાં. ત્યારે રાવણ નો પુત્ર જંબુમાલી મારૂતીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. પરસ્પર મારવાની ઇચ્છા છે જેમને એવા મહા પરાક્રમી તે બેઉ સર્ષ અને નળીયાની પકે બા ણે કરીને યુદ્ધ કરવા લાગ્યા, જંબુમાલી એક બાણ મારે તે તેને હનુમાન બે મારે. એમ પરસ્પર બાણ વ્રષ્ટી કરીને લડવા લાગ્યા, પછી હનુમાને કેધમાં આવીને તેને રથ તોડી નાંખ્યો. અને મુદગર વડે સારી પડે મારો તેથી જંબુમાલી મુછત થઈને મરી ગયો. પછી મહોદર નામના રાક્ષસે હનુમાન ઉપર બાણ વ્રષ્ટી કરી. અને કુતરાં જેમ ડુકરને ઘેરી લે તેમ રાક્ષસ ભટોએ હનુમાનને ઘેરી લીધે, અને બાણે કરી મારવા મંડી ગયા. કોઈ બાહુ ઉપર કોઈ મુખ ઉપર, કોઇ પગ ઉપર, કોઈ હૃદય ઉપરું કોઈ કુક્ષી ઉપર, મારવા લાગ્યા. તે સમયે વનમાં અગ્નિની પહે, તથા સમુદ્રમાં વડવા નલની પઠે, તે રાક્ષસ સેન્યમાં મારૂતિ ભવા લાગ્યો, જેમ સુર્ય અંધકાર ને નાશ કરે, તે પ્રમાણે હનુમાને રાક્ષસોનો નાશ કરો. ત્યારે કુંભકરણ હા થમાં ત્રિશુલ લઈને ઇશાન ઈદ્રની પઠે પોતે યુદ્ધ કરવા દો
કોઈને પગના મારે, કોઈને મુઠના પ્રહારે. કોઈને બાજથી, કોઈને મુદગર વડે, કોઈને ત્રિશુલથી, અને કેટલાએકને એક બીજા ઉપર લોટીને કુભ ક, વાનરાઓને મારચા. તે વખતે કલ્પાંત સમુદ્રની પઠે મહાપરાક્રમી કું ભકરણને જાઈને સુગ્રીવ, બામંડલ, દધીમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ, ઇત્યાદિક રામના યોદ્ધઓએ પારધી જેમ સિંહને અટકાવે, તેમ એ કુંભકરણને રૂદ્ધ કરો. અને તેની ઉપર શસાસની વરશાત કરવા લાગ્યા ત્યારે કુંભકર ણે પ્રવાપન નામના અસ્ત્ર મુકીને દિવસને કુમુદખંડની પઠે આખા મેન્યને ઊંઘમાં નાંખી દીધું. એવું જોઈને સુગ્રીવે પ્રબોધીની વિદ્યાનું સ્મરણ કરીને સર્વ સૈન્યને ઉઠાડયું. પછી બેલવા લાગ્યો કે અરે !' કુંભકરણ તારી રાત ક્યાં ગઈ?
Page #159
--------------------------------------------------------------------------
________________
I
એમ કહીને પછી પક્ષીઓની પ વાનરભેટ દોડીને કુંભકરણની સાથે યુદ્ધકરવા લાગ્યા. તે વખતે વૈદ્ય જેમ રોગને નાશ કરે તેમ સુગ્રીવે ગદાના મારથી કુંભકરણના સારથી રથ જોડાનો નાશ કરો. તે જોઈને કુંભરણ હાથ માં મુગદર લઇને એક શૃંગી પર્વતની પકે સુગ્રીવ ઉપર દોડશે. તેના શરીર ના વાયુ વડે જેમ હાથીના અડકાયાથી વ્ર પડી જાય તેમ કેટલાએક વાર નર પડવા લાગ્યા. નદીના વેગની પઠે અશ્વ સહિત કુંભકરણે મુગદરથી સુગ્રીવના રથને ચુરણ કરી નાંખ્યો. તે વખતે સુગ્રીવ આકાશમાં ઉડીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજર નાંખે તે પ્રમાણે એક મોટી શિલા કુંભકરણ ઉપર નાંખી. એત્પાતિકી રજા દ્રષ્ટી વાનરાઓને બતાવતો છતાં મુદગરે કરી તે શિળાના કટકા કરી નાખ્યા સુગ્રીવે તડતડ શબ્દ કરનારૂ તડિતદંડ નામનું આ સ કુંભકરણ ઊપર નાંખ્યું. કુંભકરણે તે અસ્ત્રનો નાશ કરવા સારૂ ઘણાં આ સ નાંખ્યાં. પણ તે સર્વ વ્યર્થ થઈને તે અસના પ્રહાર કરી પર્વતની પઠે પૃથ્વી ઉપર પડે, કુંભકરણ મુછત થયો. એમ જોઈને સાક્ષાત કાલના જે વિ રાવણ આવ્યો. તે વખતે ઇંદ્રજીત નમસ્કાર કરીને તેને કહેવા લાગ્યો કે હે સ્વામિન તમારી આગળ, યમ વરૂણ કુબેર ઇંદ્ર એ ઉભા રહે નહી તો આ વાનરાઓની શું નિશાદ છે? તમે અહીજ ઉભા રહે. હું જઈને મુ. કુંટની પેઠે તેમણે મારૂ છું. એવી રીતે રાવણને રોકીને વાનરાઓના સેન્ય ની સામે યુદ્ધ કરવા સારૂ ઇંદ્રજીત તઈયાર થયો જેવી રીતે તળાવમાં સર્ષ - સે અને દેડકાં નાશી જા; તેમ વાનરા નાચવા લાગ્યાં, ત્યારે ત્યોને ઇંદ્રજી તે કહે છે કે, રે રે, ઉભા રહો યુદ્ધ ન કરનારાને હું મારનાર નથી, હું રાવણનો પુત્ર છું. તે હનુમાન અને સુગ્રીવ કયાં છે? તે રામ લક્ષ્મણ કયાં છે? એવું તેનું બેલિવું સાંભળીને સુગ્રીવે રાવણને, તથા ભામંડળે મેઘવાહને બોલાવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
ચાર દિગ્વાલની પઠે, તથા ચાર સમુદ્રની પકે, ત્રણે લોકને ભયંકર ધનુષ્યોનો માર કરનારા તે ચારે શોભવા લાગ્યા. રથના જાવા આવવાથી - થ્વી અને પર્વોં કંપાયમાન થયાં. સમુદ્ર ભને પામ્યા. બાણો નાખવામાં મહા કુશળ, ત્યોના બાણે ક્યારે જાવ આવે છે? એવું જાણમાં આવે નહી. એવી રીતે શસ્ત્ર વડે ત્યોએ ઘણે વખત યુદ્ધ કર્યું. પરંતુ કોઇએ કો ઈને જીત્યા નહી. પછી ઇંદ્રજીત અને મેઘવાહન યોએ નાગપાસ અસ ના. ખીને ભામંડલ અને સુગ્રીવને બાંધ્યાં. ત્યારે તે વાસ છવાસ મુકવાને અસર
પર મારા નાના કામ
-
Page #160
--------------------------------------------------------------------------
________________
(૫૯ )
મધે થયા, એટલામાં કુભકરણ સાધ થઇને તેણે ગદ્યાએ કરી હનુમાનને વાં સા ઉપર મારવું, તેથી તે મુર્છાત થઈને પડયા. ત્યારે કુંભકરણે તેને કાખ માં ઘાલ્યો. એ જોઇને બિભીષણ બાલ્યા કે,હે રામ. તમારા સૈન્યમાં મહાપરાક્રમી, સુખને વિષે તેત્રાના જેવા સારત, ભામંડલ અને સુગ્રીવ, ત્યાને રાવણના પુત્રાએ જીત્યા. તે જ્યાં સુધી લકામાં લઈ ગયા નથી. ત્યાં સુધી હું તેમને સુકાવુ છું. કુંભકરણે હનુમાનને ખાહુ વડે બાંધ્યા છે, તે જ્યાં લ ગણ લકામાં ગયા નથી ત્યાં લગણ બેડાવવા .યાગ્ય છે. હે સ્વામિન, સુગ્રીવ ભામંડલ, તથા હનુમાન એ વિના આપણુ સૈન્ય નિર્વીર છે. માટે મ ને આજ્ઞા આપે. હું જાણે. એવી રીતે બિભીષણ ખેલે છે. એટલામાં વા લીના છોકરો અંગદ કુદકો મારી દોડી જઇને કુંભકરણને ખાલાવીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે ક્રેધ કરી આંધળા થએલા કુભકરણ પોતાની લુનમાંથી હનુમાનને છોડચાથી પીંજરામાંના પક્ષીની પઠે ઉડી ગયે, ત્યારે ભામંડલ અને સુગ્રીવને છોડાવવા સારૂ રાવણના પુત્રની સાથે યુદ્ધ કરવા સારૂ બિભીષણ દાડયે તેને જોઇને ઇંદ્રજીત મેઘવાહનને કેહેવા લાગ્યા કે, આ આપણા કામો આપણી સાથે યુદ્ધ કરવા સારૂ આવે છે. એ પિતાના નાના ભાઈ હોવાથી આપણા બાપ જેવા છે. માટે એની સાથે યુદ્ધ કેમ કરીએ ? હવે અહીંથી જવુ એ સારૂ છે. કહ્યું છે કે, “પુજા કરવા લાયક પુરૂષથી ભય પામેલા પુરૂષોને કાંઇ પણ લાજ નથી.” પાસથી ખાંધેલા આ બે શતરૂ આ નિણ કરી મરશે. માટે ત્ચાને આંહીજ રહેવા દેવા, એટલે બિભીષણુ આપણી પાસે આવશે નહી, એવા વિચાર કરીને તે બેઉ જણ રણમાંથી નાશી ગયા. ત્યારે ભામંડલ તથા સુગ્રીવને જોઇને ખભીષણ ત્યાં ઉભા રહ્યા. તેમન હેમ પડવાની વખતે સુર્ય અને ચંદ્રમાની પઠે રામ તથા લમાણનાં મુખ સુકાઇ ગયાં, ને ચિંતા કરતા થયા ત્યાંજ ઉભા રહ્યા. ત્યારે જેણે પુર્વે વર દીધા હતા એવા મહા લોચન નામના દેવનુ રામે સ્મરણ કહ્યું તેણે અવધી જ્ઞાન વડે જાગી. ત્યાં આવીને સિંહનનના નામની વિદ્યા કુશલ, રથ, તથા સતરૂના નાશ કરનારી વિદુરના નામની ગદા લક્ષ્મણને દીધી. તથા વાર્ણય, આગ્નેય, વાયવ્ય પ્રમુખ અત્વો અને છત્રે બેઉને આ
પ્યાં. પછી ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણને જોઇને ભામંડલ અને સુગ્રીવનાં ના ગપારા નાશી ગયા. તે સમયે રામના સૈન્યમાં ય ય રાખ્યા થવા લાગ્યા અને રાસાના સૈન્યમાં અધકાર કરી સુર્ય આથમી ગયા.
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
સવારના ફરી ઊનાં સૈન્ય તૈયાર થઇ રણસંગ્રામાં આવ્યાં. ત્યારે યુમના દાંતા જેવાં દૈદીપ્યમાન સમયે તાપેલા ઠુકરાના માર્ગે સફેાવની પડે, રાક્ષસેાના વીસ વાનરસેન્યને અકળાવ્યું. ત્યારે પેાતાનુ સૈન્ય દ્વીખરાઇ ગએવું જોયને ખીજા શરીરમાં પ્રેમનારા યાગિની પડે સુગ્રીવાદિક ભટ ૨૮ ક્ષમાના સેન્મમાં પેઠા, ગરૂડને જોઇને જેમ સર્પા નાસે. તેમ વાનરાઓને જો ઇને રાક્ષમા નાઠા ત્ય માં બેશીને તેના સંચાર વડે પૃથ્વી-પાવતા થકો રાવણ પોતે દાડયા, દાવાનલ જેવા રાવણને જોઇને વાનર સૈન્યમાં ના કોઇ ઉભા રહ્યા ત્યારે રામચંદ્ર પોતે યુદ્ધ કરવા સાલા, તે ને વારીને બિભીષણે રાવણને લગારવારમાં જઈને અટકાવ્યા ત્યારે તેને રા વણ કેહેવા લાગ્યા કે, રે ! રે ! બિભીષણ, તે ના આ કર આ સ ગ્રામમાં ગ્રાસની પઠે તુ મારા મુખમાં પડયા, પારધી જેમ તરાને ઠુકર ઉપર મેલે તે પ્રમાણે મારી ઉપર તને માકલવાના રામે સારા વિચારકર પોતાને રક્ષણ કરનારા પુરૂષને એ પાગ્યજ છે. હે વત્સ, હજી સુધી તા રા ઉપર મારી દયા છે, તુ આંહીથી જા, આજ હું સૈન્ય સહિત રામ લ ક્ષ્મણને મારૂ છુ. આ મરનારાના સખ્યાં પુર્ણ તુ થા નહી. પાળે પોતાને ઠેકાણે આવ, તારા વાંસા ઉપર મારૂં હાથ છે, ત્યારે તેને બિભીષણ કહેવા લાગ્યા કે, કાનૂના જેવા રામ, પોતેજ તારા ઉપર આવતા હતા, તે તુ મેં નિવારણ કરયું. હે રાવણ તને બેધ કરવા સારૂ યુદ્ધના મિષથી હું આંહી આવ્યો છું. હજી સીતાને મુક, સંતેષ કર; અને મારૂ વચન માન્ય કર. મેં મૃત્યુના ભય થકી અથવા રાજના લાભ થકી રામના આશ્રય કરા નથી. ફકત અપવાદના ભયથી આશ્રય કરચેા છે. ત્યારે તુ સીતા આપીને અપવાદ દુર કર. એટલે હું રામને મુકીને તારા આશ્રયે આવુ. ત્યારે રાવણ ક્રોધમાં આવીને ખેલવા લાગ્યા. કે હે દુર્બુદ્ધિ બિભીષણુ, હજી મને ભય બતાવે છે કે? મારૂ કેહેવું કેવળ ભાઇની હત્યાના ભયથી છે શિવાય ખી જી હેતુ નથી. એમ કહીને રાવણે ધનુષ્યના પ્રકાર કર. તેની સામે ખિભીત્રણે પણ તેવાજ જવાખ દેવાને ધનુષ્યના ટણકાર કરયા.
પછી તે બે ભાઇ યુદ્ધ કરવાને તયાર થયા. પરસ્પર એક ખીજા ઉપર શસ્ત્ર તથા અસની દ્રષ્ટી કરવા લાગા, તે વખતે ઈદ્રત, કુંભકરણ, તથા ખીન્ન રાક્ષમા સ્વામીની ભકતીએ કરી યમના ક્રિકરની પડે સા રામ અને કુંભકરણ, લક્ષ્મણ અને ઈત, તીલ અને સિંહુજાન, કુરકુ
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૦)
"
*
^^^^^^
*
^^^
ખ અને ઘટદર, સ્વયંભુ વાનર, અને દુર્મીત રાક્ષસ, નલ અને શંભુ, ગદ અને મય, સ્કંદ અને ચંદ્રનખ, ચંદ્રોદરાત્મજ અને વિઘન. ભામંડલ અને કેતુ. શ્રીદત્ત અને જંબુમાલી; કુંભકરણને પુત્ર કુભ અને હનુમાન, સુગ્રીવ અને સુમાલ; કુંદ અને ધુમ રાક્ષસ વાલીને પુત્ર ચંદ્રરશમી અને સારણ રા ક્ષસ એવી રીતે ગતાથી પરસ્પર યુદ્ધ કરવા લાગી. તેમજ બીજા રાક્ષસ અને વાનરાઓ સુસર જાતિના મત્સની પઠે યુદ્ધ કરવા લાગી. એવી રીતે મહા ભયંકર યુદ્ધ ચાલ્યું છતાં ઈદ્રજીતે લક્ષ્મણ ઉપર તાપસ નામનું અસ નાંખ્યું. ત્યારે લક્ષ્મણે નાગપાસ અન્ન નાંખીને જેમ જલમાંના તંતુ જનાવરથી હાથી બંધાઈ જાય તેમ તેણે ઈદ્રજીતને બાંધ્યો. નાગપાસે બધાએલો ઈદ્રજીત વજરની પઠે પડશે. ત્યારે લક્ષ્મણની આજ્ઞાથી વિરાધે પિતાના ૨થમાં નાંખીને બંદીવાનની પઠે તેને પોતાની જાગ ઉપર લાવ્યા. તેમ રામે પણ નાગપાસથી કુંભકરણને બાંધ્યો તેને પણ રામની આજ્ઞાથી ભામંડ લિ લઈ ગયો. બીજા રામના સિનીકોએ મેઘવાહન પ્રમુખ રાક્ષસોને બાંધીને પોતાના રહેઠાણ ઉપર લઈ ગયા. એ બધુ જોઈ રાવણ કાધમાં આવીને જ. યશ્રીનું મુલ જે ત્રિશુલ તે બિભીષણ ઉપર નાંખ્યું. લક્ષ્મણે બાણે કરી કેલીની પઠે તે ત્રિશુલના આકાશમાં જ કટકા કરી નાખ્યા. ત્યારે ધરણે કે આ પિલી અમોઘવિજયા નામની શકિત રાવણે લીધી. ધગ ધગ જાજવલ્યમાન; તથા તડતડ શબ્દ કરનારી વીજળી જેવી તે શકિત આકાશમાં ફરવા લાગી. તે શક્તિને જોઈને આકાશમાંના દેવ પાછળ ફરવા લાગી. સેન્યના નેત્ર મીચાઇ ગયાં. તેને જોઈને કોઈ પણ સ્થિર રહે નહી. ત્યારે રામ કહેવા લાગે છે. હે. લક્ષ્મણ આપણે પરાણે બિભીષનું આજે મારી જાય છે. આ શ્રીતને ઘાત કરનારા આપણને ધિકાર છે. એવું સાંભળી, લક્ષ્મણે બિભીષણની આગળ થઈને યુદ્ધ કરવાને રાવણને હાક મારી. રાવણે ગરૂડ ઉપ ર બેઠેલા લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો કે, મેં તારા ઉપર શક્તિ નાખી નથી. માટે તુ બીજાના મૃત્યુમાં મર નહી, તેમ છતાં મરવું હોય તો મર, હું તને મારનાર નથી. તારા આશ્રયે કરી આ બિચારો ગરીબ બિભીગણ તારી સામે ઉભો રહે. એમ કહીને તથા તે સકિતને ફેરવીને લ ક્ષ્મણની ઉપર નાંખી તેને આવતી જોઈને લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, ભા મંઠલ. વિરાધ અને બીજ વાનરાઓએ પોતપોતાના અસ્ત્ર તેની ઉપર નાં ખ્યાં. તે સ્ત્ર તથા અસ્ત્રને ન માનતાં લક્ષમણુના રૂદયમાં લાગી. તેથી લ
^^^
*
*
^**
*
*
*
-
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૯૧) ક્ષ્મણ મુØત થઈને પૃથ્વી ઉપર પડ્યો. તે વખતે રામના સેન્યમાં હાહાકાર શબ્દ થયો. પછી રામે ધાયમાન થઇ. પંચાનન રથમાં બેશી, રાવણની સાથે યુદ્ધ કરીને ક્ષણમાત્રમાં તેને રથ રહિત કરો. ત્યારે રાવણ મ ટા વેગથી બીજા રથ ઉપર ચડયો. તે રથનો પણ રામે નાશ કરો, એ પ્રમાણે પાંચ વખત રામે રાવણને રથ રહિત કરો. ત્યારે રાવણે વિચાર કરો કે, આ પિતાના ભાઇના સ્નેહથી પોતાની મેળે મરશે. એની સાથે વ્યર્થ યુદ્ધ શા સારૂ કરવું! એમ જાણીને રાવણ લંકામાં ગયો. તે વખતે રા મના શકેજ જાણે સુર્ય આથમી ગયો હોયની!
રાવણ ગયા પછી રામ પાછો ફરા, લક્ષ્મણની પાસે આવી અરછાવસ્થામાં જઈને પોતે પણ અરછા ખાઈ સુધી ઉપર પશે. સુગ્રીવાદિક રામની ઉપર ચદનનું પાણી છાંટીને, તેને સાવધ કરીને, તથા લક્ષ્મણની પા સે બેસાડો. ત્યારે રામ રડતો રડતો બોલવા લાગ્યો હે વત્સ, તને શું પી ડા થાય છે? બોલતો ખરો. મિાનતાને મુકી દે. ઇશારાથી તે બેલ. મને એ તુષ્ટ કર. આ સુગ્રીવાદિક તારા મુખની સામે જોઈ રહ્યા છે. એમની ઉપર વાણીએ કરી અથવા દ્રષ્ટીએ કરી અનુગ્રહ કર. રાવણ રણમાંથી જીવતો ગયે તેની લજ્જાથી તું બેલતો નથી કે શું? કાંઇક તે બોલ. હું તારો મનોરથ પુર્ણ કરી. એવી રીતે લક્ષમણની સાથે બોલીને ફરી કહે છે કે, રે રે, રાવણ, દુષ્ટાત્મન, ઉભે રહે ! ઉભે રહે! તું ક્યાં ચાલ્યો? આ હું તને પરલોકમાં મોકલું છું. એવું બેલી ધનુષ્યને ટહુકાર કરીને ઉભા રહ્યા. એ ટલામાં સુગ્રીવ આવીને કહેવા લાગ્યો કે, હે રામ, આ રાત્ર છે. નિશાચરજે રાવણ તે લંકામાં જતો રહ્યું. આ વખત શકિત પ્રહાર દુર કરવાનું છે. હે રામ! વૈર્યને ધારણ કરો. અને રાવણ કુવો એમ સમજે. અને લક્ષમણના ઉપાય કરો. ફરી રામ કહેવા લાગ્યો કે. સીનુ હરણ થયું, ભાઈ નષ્ટ થયો તેમ છતાં હજી સુધી રામ જીવતો છે. આ શરીરના સે કટકા શા સારૂ થ તા નથી? હે સખે સુગ્રીવ, હે હનુમાન, હે ભામંડલ, હે નલ, હે અંગદ હૈ વિરાધાદિક, તમે પોતપોતાના ઘેર જાએ, સીતાનું હરણ થવા કરતાં આ લક્ષમણના વધનુ ઘણું દુઃખ થયું છે. હે સખે બિભીષણ, તું પણ હજી સુ ધી કૃતારથ થયું નથી. પણ કાલે સવારે તારા ભાઈને મારા ભાઇની પાસે મો કલીશ તે તું જોશે. તારૂ કામ કરીને હું લક્ષમણની પાછળ જઈશ. આ મા છે. પ્રાણપ્રિય લક્ષમણ વિના સીતાને તથા આ જીવિતને શું કરવાનું છે? ત્યારે .
w
Page #164
--------------------------------------------------------------------------
________________
-
-
-
* *
* *
ww *
*
w
*
w
(૧૨) ભિળીષણ કહેવા લાગ્યા કે, હે પ્રભો ! ધર્મ ધારણ કરે, આ શકિતથી હણા યલે પુરૂષ એક રાત સુધી જીવતો રહે છે. તે માટે જ્યાં સુધી રાત્રે ગઇ ન થી ત્યાં સુધી ઉપાયો વિષે યત્ન કરો. એવું સાંભળીને રામે કહ્યું કે ઠીકછે.
એવું કહ્યા પછી સુગ્રીવાદિકોએ વિદ્યાને વેગે લક્ષમણની આસપાસ ચાર ચાર દરવાજાવાળા સાત કોટ કર્યો. તેના પુર્વાર ઉપર સુગ્રીવ, હનું માન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ, ગવય, એટલા યોદ્ધા ઉભા રહ્યા. ઉત્તર દ્વાર ઉપર અંગદ, કુરમાંગ, મહેંદ્ર, વિહંગમ, સુર્ષણ, ચંદ્રરસ્મી, વૃષભ, એ ઉભા રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નીલ, સમરશીલ, દુર્ધર, સમર્થજય વિજયઅને સંભવ, એ વીરો ઉભા રહ્યા. દક્ષીણ દિશા ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનછત, નલ, નિંદ, બિભીષણ, એ ઉભા રહ્યા. રામ અને લે ક્ષમણને તેમાં બેસાડીને સુગ્રીવાદિક આખી રાત જાગતા રહ્યા. લક્ષમણને શ કિત લાગી એવું જોઈને કોઈએ સીતાને કહ્યું ને સવારના તેને ભાઈ રામ પણ પોતાના ભાઇની પ્રીતી વડે મરણ પામશે. એવું સાંભળીને હણાયેલી છે લીની પઠે જાનકી મુરછા ખાઈને પૃથ્વી ઉપર પડી. તેની ઉપર વિદ્યાધરી ઓએ પાણી છાંટીને તેને સાવધ કરી, ત્યારે તે ઉઠીને કરૂણારસ્વરે વિલાપ કરવા લાગી.
હા વત્સ લક્ષમણ રામને મુકીને તું ક્યાં ગયે ? રા વિના એક ઘ ડી પણ રામ રહેવાને સમ નથી. મજ મંદભાગ્યને વિકાર છે. મારા સા રૂ પતિને તથા દેવરને આ ખિતે મહાદુઃખની પ્રાપ્તી થઇ, હે પૃથ્વી મારા ઉપર પ્રસન થઈને મને પિસવાનો જગા આપ. હે રદય પ્રાણ નીકળવાને તુ તે ફાટ. એ પ્રમાણે મોટા અવાજે રડનારી સીતાને જોઈને અવલોકીની ના મની વિદ્યાધરી તેને કહેવા લાગી કે, હે દેવી, સવારના તાર દેવર જીવતો થશે. અને તે રામની સાથે આંઈ આવીને તેને આનંદ કરશે. તેની વાણી એ કરી સીતા છાની રહી ગઇ. અને ચકવીની પઠે સુર્યના ઉદયનું ચિંતન કરતી થકી આખી રાત જાગતી રહી.
આઈ રાવણ આજે લક્ષમણને મારયો. તેથી ઘડીકમાં રાજી થાય, તો ઘડીકમાં ભાઈઓ તથા પુત્ર વગરના મરવાનુ સાંભાળીને રડવા લાગ્યો. હા વત્સ કુંભકરણ, તું મારો બીજો આત્મા જ છે. હે ઈદ્રજીત, હે મેઘવાહન, તમે બે મારી ભુજા છો. હે જંબુમાલ્યાદિક તમે હાથીની પઠે કેમ બંધાયા? એ પ્રમાણે પિતાના બાંધવનું નવીન બંધન સ્મરણ કરીને તથા ફરી ફરી
wwwww
'
* * *
w
*
*
* * * * *
*** *
**
*
-
*
*** *** *
Page #165
--------------------------------------------------------------------------
________________
-
*
(૫૩) મુરા ખાઈને રાવણ પડવા લાગ્યો. - આઇ રામના સેન્યમાં કિલાના દ્વારને રક્ષક ભામંડલ, તેની પાસે કોઈ એક વિદ્યાધર આવીને કહેવા લાગ્યા કે, તું રામનો મિત્ર હોય તો મને રા મ બતાવ. હું લક્ષમણને જીવતે કરવા વિશે ઉપાય કરૂ છું. તમારો હિતકારી છું. એવું સાંભળીને ભામંડભ તેનો હાથ પકડી રામની પાસે લઈ ગ. રામને જોઇ તેણે નમસ્કાર કરે. પછી વિનંતી કરીને તે કહેવા લાગ્યો કે, સંગીતપુર નામના નગરનો શશિમંડળ નામનો રાજા, તેની સ્ત્રી ન્યુઝભા તેના પેટથી હું પ્રતિચંદ્ર નામનો પુત્ર થો છું. કોઈ એક સમયે કીડા કરવા સારૂ સ્ત્રી સહિત બહાર જતી વખતે એક સહસવિજય નામના વિઘાધરે મને જોઈને તથા પુર્વનુ વેર યાદ કરીને મારી સાથે લડવા લાગ્યો. ૫ છી તેણે મારી ઉપર શડિત પ્રહાર કરીને મને પાડયો. ત્યાંથી લોટતો લોટ તો અયોધ્યા નગરીમાં ગયો. ત્યાંના મહેન્દ્ર નામના ઉપવનમાં તેવી જ દશા માં મને તમારા ભાઇ ભરત રાજાએ જોયે. અને મારી ઉપર સુગંધીનું પાણી છાંટ્યું. તે વખતે જેમ ઘરમાંથી ચાર નીકળી જાય. તે પ્રમાણે મારા શરીરમાંથી શક્તિ નીકળી ગઈ. ત્યારે મારું શરીર સારૂ થયું. પછી હું આ શ્ચર્ય પામીને તે સુગંધીવાળા પાણીનું મહાત્મ તેને પુછવા લાગ્યો. ત્યારે તેણે મને કહ્યું કે, કોઈ એક વિધ્ય નામને સાર્થવાહક. ગજપુરથી અહીં આવ્યો હ. તેનો એક પાડે ઘણું ભારથી રસ્તામાં પડી ગયું. તેના માથા ઉપર પગ દઈને લોફ જવા લાગ્યા. તેથી તે મરી ગયો. તે અકામ નિર્જરાના યો ગથી શેતકર નગરને રાજા થઈને પવન પુત્રક નામનો વાયુ કુમાર નામને દેવ થયો તે ભવમાં અવધિજ્ઞાન વડે પ્રથમનું મૃત્યુ જાણીને કોપાયમાન થયો થકો. આ જનપદમાં તથા આ નગરમાં રોગ ઉપજાવવા લાગ્યો. પરંતુ મારા મામાના દેસમાં તથા તેના ઘરમાં વ્યાધી ઉપની નહી તે વખતે વ્યાધી હેવાનુ કારણ દ્રણ મેઘ નામના મારા મામાને પુછવાથી તેણે કહ્યું કે મા રી સ્ત્રી પ્રિયંકરા પુર્વે વ્યાધી વડે અતિ પિડાણી હતી. તે ગભણી થયા ૫ છી તે ગર્ભના પ્રભાવે કરી તે રોગથી છુટી. માસ પુરા થએથી તેને વિશલ્યા નામની એક છોકરી થઇ. પછી કોઈ એક સમયે તારા દેશની પડે મા રે દેશ પણ વ્યાધી વડે પીડિત થયો. ત્યારે વિશલ્યાન સ્નાનનુ પાણી છાં ટવાથી તે રોગ જતો રહે. કોઇએક સમયે એક સત્યભુતિશરણુ મુનિને તેનું કારણ પુછાથી તેણે વિશલ્યાના પુર્વ જન્મના તપનું ફળ કહી સંભળાવ્યું.
Page #166
--------------------------------------------------------------------------
________________
-
-
-
**
*
*
- *
-
-
*
*
-
-
*
(૧૪) એને સ્નાના પાણીથી ઘા મટી જાય, શુલને નાશ થાય. વ્યાધી જતી રહે હવે પછી થનારો જે આનો પતિ લક્ષમણ તે પણ એના થકી જીવતો રહે શે. એવી તે મુનિની વાણીથી, સમ્યક જ્ઞાનીના અનુભવથી તથા તેના સ્ના નના પાણીના પ્રભાવથી બધાઓએ નિશ્ચય કરો. એમ કહીને મેળે વિશલ્યાના સ્નાનનુ પાણી મને આપ્યું. તેના પ્રભાવથી મારી ભુમી રોગ ૨ હિત થઈ. અને તેજ પાણી મેં તારા આગ ઉપર છાંટયું. તેથી તું લગાર વારમાં શક્તિના દુઃખથી તથા બળવાથી મુકાયો. એવી રીતે ભારતની પઠે મને પણ તેનો અનુભવ થયો. ત્યારે જયાં લગણ સવાર થઈ નથી ત્યાં લગણ વિશલ્યાના સ્નાનનું પાણી લાવો. એ કામમાં ઢીલ કરવા જેવી નથી. જલદી કરો. સવાર થઈ ગઈ તે શું કરશે! કોઈ કામ બગડ્યા પછી સુધરતું નથી.
એવું તેનું બોલવું સાંભળીને ભારતની તરફ વિશલ્યાના સ્નાનનું પાણી લેવા સારૂ ભામંડલ, હનુમાન, અને અંગદ એ ત્રણે જણ જવા નીકળ્યા, રામે ને જવાની રજા આપી ત્યારે વિમાનમાં બેસીને વાયુના વેગ ની પેઠે અયોધ્યામાં ગયા. ત્યાં ભારતને પોતાના ઘરમાં સુતેલ જોઈ તેને જ ગાડવા સારૂ ત્યો આકાશમાં ગાયન કરવા લાગ્યા. ભરત રોજા જાગીને તેમને પુછવા લાગ્યો. ત્યારે ભામંડલ નમસ્કાર કરીને તેણે આવવાનું કારણ કહ્યું કહ્યું છે કે, “વિસ્વાશીને વિસ્વાશીને ભરોશે હોય છે ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હું ગયાથી એ કાર્ય થશે. પછી વિમાનમાં બેસીને કૈતકમંગલ ના મના નગરમાં ગયો. ત્યાં જઈ મેઘની પાસે વિશલ્પા માગી. ત્યારે તેણે હજાર સ્ત્રીઓની સાથે લગ્ન કરીને વિશલ્યા આપી. પછી ભામડલ વિશલ્યાને, તથા ભરતને અયોધ્યામાં મુકીને તે પરિવાર સહિત લંકામાં રામની પાસે આવ્યો, વિશલ્યા સહિત વિમાનમાં ભામંડલને જોઈને સુર્યના ઉદયની બ્રાંતી થઇ, એટલામાં લક્ષમણની પાસે વિશા ગઈ પછી તેણે વાસુદેવને સ્પશું કરતાં વેતર દ્રષ્ટિ વડે મહાપણીની પઠે તેના શરીરમાંથી તે શક્તિની કળીને ત્યાંથી ઉડી. તેને હનુમાને જોઈને જેમ એનપક્ષી બીજા પક્ષીઓને પકડે, તે પ્રમાણે કુદકો મારીને પકડી. ત્યારે તે દેવતારૂપ શક્તિ કહેવા લાગી કે, મારો દોષ નથી, ધરણે કે એને દીધી છે, ને પ્રજ્ઞાખી વિદ્યાની હું બેન છું. આ વિશલ્યાના તપનું તેજ મારાથી સહન થતું નથી. હું નિરપરાધી છું. માટે મને તું મુકી આપ. હવે હું જાઉં છું, એવું સાંભળીને મા
-
-
-
1
*
*
* *
*
*
*
* *
*
*
h
= * *
* * *
*
*
* -
-
rija
1 '3 5*
!
Page #167
--------------------------------------------------------------------------
________________
-~
-~
~-
+
+
+ +
ન
ન
હ
રૂતીએ તેને મુકી દીધી. ત્યારે તે શકિત લાજેલીની પઠે અંતરધાન પામી. વિશલ્યાએ ફરી વાસુદેવના અંગ ઉપર હાથ ફેરવ્યું. અને ગોશીર્ષ ચંદન તેના આગને લગાડયું શક્તિને તાપ ગયા પછી લક્ષ્મણ સુતેલાની પેઠે ઉ
. તેને રામે આલિંગન દઈને તેને વિશલ્યાને વૃતાંત કહ્યા. તેના નાના નુ પાણી પિતાના માણસોના અંગ ઉપર છાંટયું. તેથી તેના ઘા રૂજાઈ ગયા પછી રામની આજ્ઞાએ કરી તે હજાર સ્ત્રીઓ સહિત તેની સાથે લક્ષ્મણે વિવાહ કરો. ત્યાં વિદ્યાધર રાજાઓએ લક્ષ્મણનો જીવન, વિવાહ, જન્મ. ઉત્સવ કર.
અહી દુતના મુખથી લક્ષ્મણ જીવતો થયે એવું સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો છે. શક્તિના મારથી લક્ષ્મણ તાડિત થયો. તે સવાર થતાં જ મરશે, અને તેના સ્નેહથી રામ પણ મરશે; કપી પણ નષ્ટ થશે, મારા કુ ભકરણાદિક તથા ઈદ્રતાદિક અહી આવશે, એવો મારો મનોભાવ હતો. પણ દેવ પ્રતિલ હવાથી લક્ષ્મણ છો. હવે કુંભકરણદિકને કેમ મુ કાવું? એ બધી વાત પોતાના પ્રધાનોને કહેવાથી ત્યાં બોલ્યા કે, જાનકીને મુક્યા શિવાય કુંભકરણાદિક છુટનારા નથી, હમણાં આપણો કલ્યાણ - ખાતો નથી. જે થયું તે સર્વ સારૂ થયું. તેનો શોક કરવો નહીં. હવે રાવણ, આપણું કુલની રક્ષા કર. રામને ઠંડે કયા વિના બીજ ઉપાય નથી. એવું સંભાળીને રાવણે તેનો તિરસ્કાર કરો. પછી એક દુતને આજ્ઞા કરી કે, તું રામની પાસે જઈને તેને સામ, દામ, દંડ વડે સમજાવ. ત્યારે તે દુતે જઈને સુગ્રીવાદિકે કરી ઘેરાયેલા રામને નમસ્કાર કરો. પછી રાવણની તરફથી બોલવા લાગ્યો. હે રામ, તું મારા પુત્રને અને ભાઈઓને મુકી આપ. એક જાનકી સિવાય બીજું જે કાંઈ માગે તે તને આપું. મારૂ અર્ધ રાજ છે. બીજી ત્રણસે કન્યા તને આપુ. તે લઈને સંતોષ કર. એ વું જ માન્ય કરીશ નહી તો પ્રાણનો નાશ કરી લઈશ. એવું રાવણનું કેહેણ સાંભળીને તે દુતને રામ કહે લાગ્યું. તારી રાજ્ય સંપતી, તથા બીજી સ્ત્રીઓના ઉપભોગની મને ઇચ્છા નથી. રાવણ જે જાનકીનો સત્કાર કરીને તેને પાછી મોકલે, તો તેના ભાઈ તથા પુત્રને હું મુકી દેવું. તે શિવાએ મુ કનાર ન, ત્યારે ફરી તે દુત બેલવા લાગ્યું કે, હે રામ, સ્ત્રીને માટે આ શુ દવા, એ તને યોગ્ય નથી.. રાવણે મારેલો લક્ષ્મણ એકવાર જીવતો - જિ. પરંતુ આજ તું અને આ વાનર કેમ જીવતા રહેશે. રાવણ એકલો એ તે મારા સર્ચ છે મારાં વચન જરૂર. મન્ય કરીને તું પ્રતિ મણે હા
-
-
-
-
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
વિચાર કર, ત્યારે લક્ષ્મણ ધમાં આવીને તેને કહે છે:હે દ્રુતાઘમ; હ૭ સુધી રાવણ પાતાની શક્તિ તથા ખીજાની શક્તિ જાણતા નથી, જેના પરિવારને બંદીખાનામાં નાંખ્યા. હવે માત્ર સી લેવાનુ કરવુ બાકી રહ્યું છે તથાપિ હજી સુધી તે પોતાની બડાઇ કરી રહ્યા છે. અરે ! કેટલી એની હુ લકાઇ! ડાળી તુટેલા વ્રક્ષ મુશળની પડે એકલા રહે છે, તેમ આ રાવણ એકલા કેટલાએક દિવશ રહેશે? માટે હે દ્રુત તું જા અને રાવણને યુદ્ધ - રવા સારૂ માકલ. તેને મારવાને અર્થે યમની પઠે મારા હાથ તઇયાર છે, એ વી રીતે લક્ષ્મણ ખેાલ્યા પછી વાનરાઓએ તેનુ ગળુ પકડીને તેને કાહાડી મુકયા. તે ક્રુતે જઇને રાવણની પાસે સર્વ વાત કહી. ત્યારે રાવણ પોતાના પ્રધાનાને ખેાલાવીને ત્યાને પુછવા લાગી કે, હવે કેમ કરવુ? તે કહેા. ત્યારે પ્રધાના કહેવા લાગ્યા કે, સીતા આપવી એ યાગ છે. સીતા લાવીને વ્યતિરેક ફળ જોયુ. હવે અન્વય ફૂલને જજે અન્વય અને વ્યતિરેક વડે સર્વ કાર્યની પરિક્ષા થાય છે. હે દશાનન, તુ એકલા બ્યતિરેક પણે રહેા. હજી તારા પુ ત્ર બધું ઘણા જીવતા છે સીતા અર્પણ કરચાથી તે ખધા ખાંધવ છુટશે. ૫છી તેમની સાથે સુખે કરી રાજ સપતિના ઉપભોગ કર. એવુ તેનુ ખેલવુ સાંભળીને રાવણ મનમાં અતિ દુ:ખી થયા. અને તે વિચાર કરવા લાગેા કે, બહુરૂપા વિદ્યાનુ સાઘન કરવું. એમ મનમાં નિશ્ચય કરીને તથા ક્ ષાય રહિત થઇને રાવણ શાંતીનાથ ચૈત્યના પ્રત્યે ગયો, ત્યાં ઇદ્રની પઠે ભઉક્ત વડે રાવણે શાંતિનાથ સ્વામીને જળના કળસથી સ્નાત્ર પુખ્ત કરી. ગારોચન ઇત્યાદિકે કરી અગને અર્ચન કરવું. અને ફુલાર્દિકે પુજા કરીને તેમની સ્તુતિ કરી. હે દેશના દેવ. જગતના રક્ષક, પરમાત્મા શ્રીમાન સેાળમા તી ૨થકર શાંતિનાથ હું તમને નમસ્કાર કરૂ છું. હે શ્રી શાંતિનાથ, હે ભગવાન હે ભવ સમુદ્રતારક, સર્વાર્થસિદ્ધિમત્ર ગ્રુપ, તારા નામને નમસ્કાર હોજો. હે પરમેશ્વર, હું પ્રભા, જે તારી અવિધ પુજા કરે છે તેમના હાથેામાં અન્ન અણિમાદિ સિદ્ધિ છે, જે નેત્ર વડે નિત તને જુએ છે તેના નેત્ર ધન્ય છે. નેત્ર કરી જોયલો જે તું તેને રૂદયમાં ધારણ કરે છે. તેના રૂય નેત્રથી ધન્ય છે. હે હૈં. તારા સ્પર્ધા કરી જત પવિત્ર થાય છે. જેમ સ્પર્શવેધી ૨સના યોગે લોખંડનુ સુવર્ણ થાય છે. હે પ્રભા. તારા ચરણ કમળને નમસ્કાર કરચાથી તયા તારી પાસે લાટવાથી મારા કપાળની ગાંઠ શૃગારતિલક થશે. પ્રવિત્ર ચંદનાદિક પઢાર્થ તને અર્પણ કરચાથી મારી રાજ સંપતી રૂપ
Page #169
--------------------------------------------------------------------------
________________
વેલીને નિરંતર ફળ આવો એ પ્રકારે વારંવાર પ્રાર્થના કરીને કહે છે કે, હે જગતવિ. જન્મ જન્મમાં તારા વિષે મારી ભકિત છે. એવી શાંતિનાથની સ્તુતિ કરીને તેની સામે રત્નની શિલા ઉપર રાવણ બેઠો. પછી અ. ક્ષમાળા હાથમાં લઈને તે વિદ્યા સાધન કરવાનો આરંભ કરો. તે વખતે મંદોદરીએ યમદંડ નામના દ્વારપાલને આજ્ઞા કરી કે, આજથી આઠ દિવ શ સુધી લંકામાં બધાઓએ અષ્ટાહિક મહોત્સવ કરવો. જે નહી કરસે તેનુ માથુ કાપી નાંખ્યામાં આવશે, એવી થાળી પીટાવ. એવું સાંભળીને દ્વારપાલે આજ્ઞા પ્રમાણે નગરમાં થાળી પીટાવી. તે સાંભળીને એક ખબર વાળાએ આવીને સુગ્રીવને કહ્યું તે સાંભળીને સુગ્રીવ રામને કહેવા લાગે કે, હે સ્વામીન જ્યાં સુધી બહુરૂપ વિદ્યા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી દશાનન સાધ્ય છે. એવું સાંભળીને રામ હસીને કહે છે કે. શાંતિનાથના ધ્યાનમાં બેઠેલા રા વણને કેમ પકડું? હું તેના જેવો કપટી નથી. એવાં રામનાં વચનો સાંભળીને રામને ન સમજતાં અંગદાદિક રાવણની વિદ્યાને નાશ કરવા સારૂ ગયા. ત્યાં તેમણે ઘણે ઉપદ્રવ દીધો. તથાપિ રાવણ ધ્યાનથી લગારે ડગે ન હી ત્યારે અંગદ બોલ્યો કે, હે રાવણ રામથી ડરીને તેની શરણે ન આવતાં આ શું પાખંડ કરવા બેઠો છે ? મહાપતિવ્રતા માહા સ્વામીની સ્ત્રી સી. તાને તેં હરણ કરી પરંતુ હમણાં તારી સામે તારી મદદરીનુ હું હરણ કરૂ છું. એમ કહીને હાથે કરી કેશ પકડીને તેને ખેંચવા લાગે ત્યારે તે અના થની પઠે કરૂણાસવરે કરી રડવા લાગી. તથાપિ ધ્યાનમાં બેઠેલા રાવણે તેની સામે જોયું નહી. તે વખતે તે વિદ્યા સિદ્ધ થઈ તેના યોગે આકાશ પ્રકાશમાન થયું. તે વિદ્યા આવીને કહેવા લાગી કે, હે રાવણું. હું તને સિદ્ધ થઈ, તારૂ શું કામ છે ? તે કહે. આખુ જગત તને સ્વાધીન કરી દઉં. પછી તારે લક્ષ્મણની તે શું કથા ? ત્યારે રાવણ તેને કહેવા લાગે કે સર્વે તું કરશે. પરંતુ જે વખતે તારૂ સ્મરણ કરૂ ત્યારે તું આવજે. આ વખતે પિતાના ઠે. કાણે જા. એવું સાંભળીને તે જ વખતે તે અંતરધ્યાન થઈ. ત્યારે સર્વ વાનર ત્યાંથી પોત પોતાના સ્થાનકે ગયા.
પછી રાવણે મંદોદરી અને અંગદની વાત સાંભળીને અહંકાર કરીને મોટો હુંકારો કરયો પછી રાવણ સ્નાન ભજન કરીને દેવરમણવાનમાં ગછે ત્યાં સીતાને કહેવા લાગે કે મેં ઘણા દિવશ વિનય વડે તારી પ્રાર્થના કરી હવે હું વિનય ન કરતાં તારે પતિ તથા દેવર મારીને બલાત્કારે તારે છે
ન
~
~
Page #170
--------------------------------------------------------------------------
________________
,
-
-
, ,
-
ઉપભોગ લઈશ. એવી વીષ જેવી તેની વાણી સાંભળીને તથા મુછીત થઈ ને નીર આશાની પઠે જાનકી પ્રથવી ઉપર પડી. કેટલાએક વખત પછી સાવધ થઈને આ નિયમ કરયો કે, રામ લક્ષમણ જે મુવા તો તે દિવસ થી હું અનશાનું વ્રત લઈશ. એવું સાંભળીને રાવણ મનમાં વિચાર કરવા લાગ્યું કે, રામના વિષે એનો સ્વભાવિક સ્નેહ છે, એને મારા વિષે પ્રીતી
સ્થલ છે પથર ઉપર કમલને રાખવા જેવી છે, મેં બિભીષણની અવજ્ઞા કરી તે સા રૂ કર્યું નહીં. તેમજ મેં પ્રધાનોનું પણ માન્યું નહીં. કુલને કલંક લગાડ્યું. હવે જો આને હું મુકુ તો મને અવિચારપણુ આવે, અને રામના પરાક્રમથી મુકાશે તો મારી અપકીરતી થશે. તેથી રામ લક્ષમણને બાંધી ને આઇ લાવ્યાથી તેમને સીતા સ્વાધીન કયાથી મારી કીરતી થશે. એ વો નિશ્ચય કરીને તે રાત્રે ગયા પછી સવારના અપશુકન થયા. તેને ન મા નતાં રાવણ યુદ્ધ કરવા નીકળ્યો. ત્યારે રામ અને રાવણના સૈન્યમાં યુદ્ધ ચાલ્યું. તેમાં સુભટોની ભુજાઓના શબ્દોથી દિગજ ત્રાસ પામવા લાગ્યા. તે વખતે લક્ષમણે રાક્ષસોના સેન્યનુ નાશ કરીને બાણે કરી દશકંધરને ખુબ મારો.
એ લક્ષમણને પરાક્રમ જોઈને રાવણ શંકા પામ્યો. ત્યારે તેણે બહુપા વિદ્યાનું સ્મરણ કરવું. તેવી જ તે રાવણની સામે ઉભી રહી. તેના યોગે રાવણે પોતાના અનેક રૂપ કસ્યા. તે વખતે પ્રથવી ઉપર, આકાશમાં પિતાની પાછળ, તથા આગળ. નાના પ્રકારે શસનો વરશાત કરતા રાવણને લક્ષમણે જોય, ત્યારે તેટલા સર્વ રૂપોને એકલા લક્ષમણે તીક્ષણ બાણ વડે મારો. તે બાણથી રાવણ વિકલ થઈને અર્ધચક્રીપણાના ચિન્હરૂપ ચક્રનું તેણે સ્મરણ કરવું. તે આવ્યાથી તેને આકાશમાં ફેરવીને રાવણે લક્ષમણ ઉપર નાંખ્યું. તે ચક્ર આવીને લક્ષમણને પ્રદક્ષિણા કરીને ઉધ્યાચળ પર્વતની શિખર ઉપર સુર્યની પઠે લક્ષમણના હાથમાં આવી રહ્યું. ત્યારે રાવણ ખેદને પામીને વિચાર કરવા લાગ્યું કે, મુનિનાં વચન સાચાં થયાં. બિભીષણાદિકોનું બોલવું ખરું થયું. એવી રીતે રાવણ શોકાતુર થયે તેને જોઈને બિભીષણ કહેવા લાગ્યું કે, હે રાવણ, હજી તને જે જીવતાં રહેવું હોય તે જા નકીને મુક. ત્યારે રાવણ ધમાં આવીને કહેવા લાગ્યો કે, રે, આ ચકજ મારુ અસ છે કે, આ ચક્ર સહિત સતરૂને મુડથી હું મારી નાંખીશ, એમ લે છે એકલામાં તેજ હળી લાક્ષમાણે રાવણનું હૃય લ્હાની પ કોપ
**, * * ન જ
- -
*,
*
-
~ *...
~*
-
-
~
~
~
-
નાજ
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯ )
નાખ્યું. જેઠ મહીનાના ક્રૂષ્ણ પક્ષની એકાદશીના દિવશે ચોથા પ્રહર રાવણ મરણ પામ્યા. ને તીહાંથી તે ચેાથી નરકમાં ગયા. તે વખતે દેવોએ જય જય શબ્દ કરીને લક્ષ્મણની ઉપર ચાની દ્રષ્ટી કરી. તે સમે વિદ્યાધરા ઘણા ખુશી થવા લાગ્યા. અને રાક્ષસો શાક કરવા લાગ્યા. એ પ્રમાણે રા વણનું મૃત્યુ લક્ષમણને હાથે થયું.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे
सातमो खंड समाप्त.
Page #172
--------------------------------------------------------------------------
________________
.
જો
અથ શ્રી આઠમે બંડ પ્રારંભતે
wwwwww
પિતાનો સ્વામી રાવણ મરણ પામ્યો. તે જોઈને રાવણનું સેન્ય ભયભીત થઈ ગભરાવવા લાગ્યું તેવારે તેની પાસે જઈને બિભીષણ સમજાવવા લાગ્યા કે, આ રામ લક્ષ્મણ આઠમા બળદેવ વાસુદેવ છે, તમે એથની શરણે જાઓ. એવું સાંભળીને સર્વ રાક્ષસ રામ લક્ષ્મણની શરણે ગયા. તેમની ઉપર રામ લક્ષ્મણે કૃપા કરી. કહ્યું છે કે, “ધીર પુરૂષની પ્રજા ઉપર સમદ્રષ્ટિ હોય છે.” પછી બિભીષણે ભાઈ મુ એમ જાણુને શોકના આવેશથી મરવા સારૂ એક છુરી હાથમાં લીધી. ને તે પેટમાં ખોસવાનો વિચાર કરે છે, એટલામાં રામે તેને પકડી લીધા પછી બિભીષણ મંદોદરી સહિત રાવણની પાસે જઈને હા, ભાઇ, હા, ભાઈ! એવી રીતે કરૂણ સ્વરે કરી રડનાર જે બિભીષણ, તેને લક્ષ્મણે તથા રામે આગળ થવાના પ્રકારનો બોધ કરો. સંગ્રામમાં જેની આ ગળ દેવ પણ ભયને પામ્યા. એવા પરાક્રમી રાવણનો શોક કરવો યોગ નથી આ શુરવીર પણાએ મુવો તેથી જગતમાં એની કીત થઇ છે. માટે હવે એ ની પ્રેતક્રીયા કરો. રડવાથી શું થવાનું છે. એમ કહીને નાગપાશાદિકે બંધા યેલા જે કુંભકરણાદિક વીરે, તેમને મુકીને રામે સારી રીતે સમજાવ્યા.
પછી બિભીષણ, કુંભકરણ, ઈદ્રજીત, મેઘવાન, તથા મંદોદરી આદિક બીજા રાક્ષસે ગોરોચન, કપુર, અગરૂ, ઇત્યાદિકે કરીને રાવણનાં અંગસંસ્કાર કરો. રામે પદમ સરોવર ઉપર આવીને સ્નાન કરવું. તેમજ કુંભકરણાદિ કોએ પણ સ્નાન કરીને પછી લક્ષમણની સાથે રામ, કુંભકરણાદિકને કહેવા લાગ્યો કે, પ્રથમની પેઠે હવે પણ તમે પિત પિતાના રાજ કરો. તમારી રાજ લક્ષમી અમારે લેવી નથી. તમારૂ કલ્યાણ થાઓ. એવું રામ બોલ્યા પછી એક વખતેજ શોક અને આશ્ચ કરીને કુંભકરણાદિક બોલવા લાગ્યા. તે મને હાભુજ, આ મોટા રાજથી અમને કાંઈ પ્રયોજન નથી. અમે તો મોક્ષ આપ નારી દિક્ષા માર્ગ લઈએ છીએ, હમણાં કુસુમાયુધોઘાનમાં અપ્રમેયબલ ના મન ચતુરજ્ઞાની એક મુનિ આવ્યા છે, ત્યાં જ તે રાત્રે તેમને કેવલજ્ઞાન ઉત્પ = થયું છે. તે વખતે એ કેવળજ્ઞાન મહોત્સવ કરો. એવું સાંભળીને સ
|
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
વારના રામ, લક્ષ્મણે તથા કુંભકરણાદિક ત્યાં આવીને તથા તેમને વંદના ક રીને, તેમની પાસે ધર્મ સાંભ. દેશનાની સમાપ્તી થયા પછી ઈદ્રજીત અને મેઘવાહનને વિરાગ ઉપનાથી. તેવા મુનિને પૂર્વ જન્મની વાત પુછવા લાગ્યા. ત્યારે તે મુનિ તેમને કહેવા લાગ્યા.
ભરતક્ષેત્રમાંની કૈલાંબી નામની નગરીમાં પ્રથમ તથા પશ્ચિમ નામના અતિ દરિદ્રી તમે બેઉ ભાઈ થયા. એક વખતે ભવદત્ત નામના મહામુનિ પાસે ધર્મ સાંભળીને તેમણે દિક્ષા લીધી. પછી કષાયને તજીને મુનિ વિહાર કરવા લાગ્યા. કોઈ એક સમયે તે બેઉ જણ કેશાંબી નગરીમાં આવ્યા. ત્યાંના નંદીધેષ નામના રાજાને પિતાની સી ઇંદુમુખી સહિત ક્રીડા કરતાં જોઈને. પશ્ચિમ નામના મુનિએ નિયાણે બાંધ્યો કે, આ તપના પેગે આવી ફીડા કરનારાનો હું પુત્ર થાઊ, તેને બીજા સાધુએ વારો તથાપિ તે નિદાન તેને પાકો બંધાઈ ગયો. તેથી મરણ પામ્યા પછી તે પશ્ચિમ તેજ રાજાને રતિવધન નામને પુત્ર થયો. ક્રમે હરી યોવન અવસ્થા પામીને રાજ ઉપર બેઠો. ૫છી તે પિતાની પઠે સ્ત્રીની સાથે ક્રીડા કરવા લાગ્યો. અને બીજે મુનિ કાળ કરી ગયા પછી નિદાન તપના ગે પંચમકલ્પ દેવલોકમાં એક પરમ મહદ ક દેવ થયો, તેણે અવધિજ્ઞાન વડે પોતાના પુર્વ જન્મના ભાઇની ઉત્પતી જાણીને તેને બંધ કરવા સારૂ તે દેવ મુનિના વેશે ત્યાં આવ્યો. તેને જે ઈને રતિવરધન રાજાએ આસન ઉપર બેસાડો. પછી બંધુના સ્નેહે કરીને મુનિએ પોતાનો તથા તેને પુર ભવ કહી સંભળાવ્યો. ત્યારે રાજાને જાતિ
સ્મરણ સાન થયું. તેથી વિરાગને પામીને તેણે દિક્ષા લીધી. ત્યાંથી કાળ ક રીને વિદેહ ક્ષેત્રને વિષે, વિબુદ્ધ નામના નગરમાં તમે બેઉ ભાઈ રાજા થયા તે રાજ મુકીને તમે દિક્ષા લીધી કાળે કરી દેહત્યાગ કરીને અસ્પૃત દેવલોકમાં ગયા. ત્યાંથી આવીને આ પ્રતિવિષ્ણુ જે સવાણ, તેના ઘેર ઇંદ્રજીત તથા મેઘવાહન એવા તમે બેઉ પુત્ર થયા. અને રતિવરધનની માતા ઇંદુમુખી પણ ઘણા ભવ ફરીને તમારી માતા મંદિરી થઈ, એ વાત કુંભકરણાદિક અને મંદોદરી આદિકે સાંભળીને તે જ વખતે તે સાધુની પાસે દિક્ષા લીધી. પછી રામ લક્ષ્મણ અને સુગ્રીવ તે મુનિને નમસ્કાર કરીને તથા પદાર બિભીષણને આગળ કરીને તેણે દેખાડેલા મારગમાંથી લંકામાં ગયા. ત્યાંથી પુષ્પગીરી ૫૨ વત ઉપર ઉપવનમાં ગયા. ત્યાં હનુમાનના કહ્યા પ્રમાણે રામે સીતાને દીઠી
તે વખતે પોતાના પ્રાણની પકે સીતા પાસે જઈને હું હમણાં જ . આ
---..
.
:..
-
-
Page #174
--------------------------------------------------------------------------
________________
~~
~
~
~~~~
~
~~~~~
~
~
*
**
**
**
(૧૨) જો એમ જગ્યું. એટલામાં આકાશમાં સિદ્ધ અને ગંધર્વ સીતાને જય થાએ એમ બોલવા લાગ્યા. લક્ષ્મણે આંખમાં પાણી આણને સીતાના પગ ઉપર માથું રાખ્યું. ત્યારે ચીરંજીવો ઘણા કાલ આનંદ પામે, તારો ઘણા કાળ જય થાઓ, એવો સીતાએ તેને આશીરવાદ. દી. અને તેના મસ્તકનુ ચું બન કર્યું. તેમજ ભામંડલે પણ નમસ્કાર કરયા પછી સીતાએ તેને આ શીરવાદ દીધું. ત્યાર પછી સુગ્રીવ, બિભીષણ હનુમાન; અંગદ, અને બીજા વિદ્યારે પિત પિતાનાં નામ કહીને જાનકીને નમસ્કાર કરવા લાગ્યા. સીતાએ તેમને સત્કાર કરે તે સમયે પુનિમના ચંદ્ર વડે જેમ કુમુદની શે ભે તેમ રામના દરશનથી સીતા ભવા લાગી પછી સીતા સહિત રામ, ભુવલંકાર નામના હાથી ઉપર બેસીને તથા સુગ્રીવાદિકોને સાથે લઈને, રાવણના ઘેર ગયા, ત્યાંથી હજાર મણિસ્થભે કરી ચુકત શાંતિનાથના ચત્યની વંદના કરવા સારૂ ગયા. તે વખતે બિભીષણે લાવી આપેલાં ફુલો વડે સીતા લક્ષ્મણ સહિત રામે શાંતિનાથની પુજા કરી. પછી બિભીષણે પ્રાર્થના કરયા થી તેના ઘેર જઈને પરિવાર સહિત રામે સ્નાન તથા ભેજનાદિક કહ્યું. ત્યારે રામને સિંહાસનની ઉપર બેસાડીને બિભીષણે બે વસા ઓડવાને આ પ્યાં, પછી હાથ જોડીને કહેવા લાગ્યું કે, આ ૨ના તથા સોનાના કોશે આ હાથીઓ તથા ઘોડાઓ આ રાક્ષસદ્દીપ એ સર્વ તમે કયો, હું તમારો શેવક છું, તમારી આજ્ઞાથી જ હું તમને રાજ ઉપર બેસાડું છું. મારી ઉપર પ્રસન્ન થઈને આ લંકાપુરીને અને મને તમે પવિત્ર કરશે. એવું બિભીષાણનું બલવું સાંભળીને તેને રામ કેહેવા લાગ્યો કે, આ લંકાનુ રાજ મેં પ્રથમ તને આપ્યું છે, તું ભકિતમાં મોહિત થઈને ભૂલી ગયો કે શું? એમ કહીને રામે તે જ વખતે બિમીણને લંકાના રાજ ઊપર બેસાડશે, ત્યાર પછી સુધરમા સમામાં ઈદ્રની પડે લક્ષ્મણદિક સહિત રામ રાવણના ઘેર આવ્યો. સિંહેદરાદિક રાજાઓની કન્યાઓને વિવાહ કરવા સારૂ રામની રજાથી લાવ્યા, તે કન્યાઓએ પોત પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે યથાવિધી રામ તથા લમગની સાથે લગ્ન કર્યું, ત્યાં નિરવિષ્ણપણે ઉપગ ભોગવીને રામ તથા લક્ષ્મણે છ વર્ષ કડાડવાં એવા સમયમાં વિધાચલ પર્વત ઉપર ઈદ્રજીત અને મેઘવાહન સિદ્ધિને પામ્યા, ત્યાં મેઘરથ નામનું તીર્ઘ થયું. અને નર્મદામાં કુંભકરણ સિદ્ધિ પામ્ય, પુષ્ટરક્ષિત તીર્થ થયું
અધ્યામાં રામ- તથા લક્ષ્મણની માતાઓને પિતાના પુત્રની વાત નહીં
-
-
-
*
* * * * * * * * * * **
**
- ***
-
**
- *
********
- -
**
*********
**
Page #175
--------------------------------------------------------------------------
________________
~
-
~
~
-
-
(૧૩) કળવાથી અતિ દુઃખને પામી. ત્યારે ધાતકીખંડથી નારદ ત્યાં આવ્યો. તે છે તેમને પુછ્યું કે, તમે દુખી શા સારૂ છે? ત્યારે કેશલ્યા કહેવા લાગી કે, સીતા સહિત રામ તથા લક્ષમણ પિતાની આજ્ઞાથી વનમાં ગયા. ત્યાં સીતાનું હરણ થયાથી લંકામાં ગયા, પછી રાવણ સાથે યુદ્ધ થયું. તેમાં રાવણે લક્ષમણ ઉપર શકિત નાખી. તેનું શલ્ય કાહાડવા સારૂ વિશલ્યાને લઈ ગયા ત્યાર પછી શું થયું તેની ખબર નથી, અમારે પુત્ર લક્ષમણ જીવતો છે કે નહી? એમ કહીને હે વત્સ, હે વત્સ, એવા કરૂણાસ્વર વડે સુમિત્રા સહિત રડવા લાગી. ત્યારે ત્યોને નારદ કહેવા લાગ્યો કે, તમે ધીર ધરો. ત મારા પુત્રને હું જોઈને તેમને આઇ લાવું છું. એવી પ્રતિજ્ઞા કરીને નારદ આકાશ માર્ગ ઉડયો. લોકોના મુખ થકી સાંભળેલો સર્વ વતાંત પિતાના મ નમાં રાખ્યું. પછી રામની પાસે આવ્યાથી રામે તેનુ આદર સત્કાર કર્યું અને યોગ્ય આસન ઉપર બેસાડીને તેને પુછવા લાગ્યો કે, અહી આવવા નું કારણ શું છે? એવું પુછયાથી નારદે રામની માતાનું દુઃખ કહી સં ભળાવ્યું ત્યારે રામ બિભીષણને કહેવા લાગ્યો કે, હું મારી માતાનું દુઃ ખ ભૂલી જઈને તારી ભકિતથી ઘણા રિવશ આંહી રહ્યા. અમારા વિરહના દુઃખથી ત્યાં જ્યાં લગણ મરી ગયાં નથી ત્યાં લગણ અમને ત્યાં જવું જોઈએ માટે હવે અમને રજા આપ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને કહે છે કે, અયોધ્યા નગરીને શિલ્પિઓ પાસેથી સુધારવાને આજથી હું લાગુ છું. તેને દિન સોળ લાગશે. તે કામ થઈ રહ્યા પછી તમે સુખે પધારજે. ત્યારે રામે કહ્યું કે ઠીક છે, પછી બિભીષણે કારીગર પાસેથી સોળ દીવસમાં આ પોધ્યા નગરી લંકાના જેવી કરાવી. ત્યારે નારદ રામની પાસેથી આદર સત્કાર પામીને ત્યાંથી ગયા. તે અયોધ્યામાં આવીને રામની માતાઓને તેમના પુત્ર આવવાન મહોત્સવ નિવેદન કરો. સોળમા દિવશે બ્રિયો સહિત ઇશાન ઈદ્રની પઠે રામ લક્ષમણ ઘણું વિમાનમાં બેસીને નીકળ્યા. સાથે બિભીષણ, સુગ્રીવ, ભામંડલ, તથા રાજાદિક લઈને ક્ષણ માત્રમાં અયોધ્યા નગરીમાં રામ લક્ષમણ આવ્યા. તેમને દુરથી પુછપક વિમાનમાં બેસીને આવે છે. એમ જોઈને શતરૂઘન સહિત ભારત હાથી ઉપર બેસીને તેમની સામે આવ્યું. તેને જોઈને જેમ ઇદ્રની આજ્ઞાથી પાલક વિમાન નીચે ઉ. તારે તેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન મથ્વી ઉપર ઉતરયું. ત્યારે પ્રથમ બઇ સહિત સાત હાથી પર . પછી આનંદ સહિત રામ તથા
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉત્યા. તેવારે ભારતે રામને નમસ્કાર કર. તેને પગમાંથી ઉઠાડીને વારંવાર તેનુ મસ્તક ચુંબન કરવું તેમજ શતરૂઘને પણ નમસ્કાર કરયા પછી તેને ભારતની પઠે ઉડાડીને વસ વડે તેની આં ખેમાંના આંસુ લુછીને આલિંગન કરવું. તેમજ લક્ષ્મણે પણ નમસ્કાર કરનારા જે ભારત અને શતરૂઘન તેમને આલિંગન કરવું. પછી તે ત્રણ ભાઈઓ સહિત રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવવા સારૂ વિ માનને આજ્ઞા કરી. તે વખતે આકાશમાં અને પૃથ્વી ઉપર વાજાં વાગી રહ્યાં હતાં, એવા નાટારંભે કરીને રામ અયોધ્યા નગરીમાં ગયો ત્યારે જે મ મેઘને મોર જુવે તેની પઠે નગરીના લોકો ઉપર માથું કરીને આંખે ની પાપણે ન લવતાં એક સરખા રામની સામે જોવા લાગ્યા. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોએ અધ પાઘાદિક વડે તેમની પુજા કરી. પછી રામ લક્ષમણ પુષ્પકવિમાનમાંથી ઉતરીને માતાના ઘરમાં ગયા. ત્યાં કૌશલ્યા તથા સુમિત્રાદિકોને નમસ્કાર કરો. ત્યારે એ આશીરવાદ દીધે. તેમજ શીતા તથા વિશલ્યાદિક સીઓએ પણ ઘણા ઉમંગે અપરાજિતાદિક સાસુઓને નમસ્કાર કરો. ત્યારે તેમણે એ આશીરવાદ દીધો કે, અમારી પઠે વીર પુરૂષને જણનારી તમે થાઓ. પછી કોશલ્યા લક્ષમણના આંગ ઉપર હાથ ફેરવીને તથા મસ્તક ચુંબન કરીને તેને કહેવા લાગી કે, હે વત્સ, મેં મોટા ભાગે કરી તને જોયો. વિદેશમાં જઈને તથા ત્યાં પોતાનું વિજય કરીને પાછો આંહી આવ્યો તેથી હું એમ જાણું છું કે, તારૂ ફરી જન્મ થયું. તારી સેવાથી રામ અને સીતાએ વનમાંના દુઃખને લોટયું. એવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો કે, હે માતા, રામ અને સીતાએ મારૂ તારી પહેજ વનમાં પાલન કરવું. તેને લીધે જ હું વનમાં સુખે કરી રહી શકયો. ત્યાં મારી વા તૈણુકથી રામની સાથે વેર બંધાયું. તેથી જ સીતાને દુ:ખ થયું. હે દેવી, ઘણું તો શું કહું ? પણ તમારા આશીરવાદે કરી વરસાગર તરીને પોતાના પરિવાર સહિત રામ ફરી અહી આવ્યો, એ મોટે ભાગ્ય સમજ ત્યાર પછી ભરતે અયોધ્યામાં માટે ઉત્સાવ કરાવ્યો. અને પોતે રામની પાસે વક થઈને રહે,
કોઈ એક સમયે રામને નમસ્કાર કરીને ભરતે કહ્યું કે, હે આર્ય, તારી આજ્ઞાથી આજ દિવસ સુધી આ રાજ મેં કરવું. નીકર હું તો દશ રથ રાજાની સાથેજ દિક્ષા લેતો હતો. પરંતુ વડીલની આજ્ઞા રાજનુ પા
પ ક જામ રતા કરતા આ વર = ના
કામ ક
Page #177
--------------------------------------------------------------------------
________________
(૫N)
-
છે
,
~
~
-~
--
~
લન કરવા વિશે થઈ તેથી આજ દિવસ સુધી રહે. હવે મને દિક્ષા લેવા ને આજ્ઞા આપ. આ સંસારથી હું વિરકત થ છું. તેથી હવે હું અહી રહેવાને સમર્થ થનાર નથી. એવું ભારતનું બોલવું સાંભળીને રામની આંખમાં આંસુ આવ્યાં, ને તેને કહેવા લાગ્યો કે, હે વત્સ તું આમ કેમ બે લે છે ? આ રાજ તું જ કર. તારી ઉત્કંઠાથી હું અહી રહીશ રાજ સહિત અમને મુકીને જવું તને યોગ્ય નથી. એવો રામને આગ્રહ જાણીને ભરત રામને નમસ્કાર કરીને ત્યાંથી ઉઠયા. એટલામાં લક્ષમણે તેનુ હાથ પકડી લીધું. ભારતની દિક્ષા લેવાની સીતા તથા વિશલ્યાદિકે વાત સાંભળીને તેને દિક્ષાનો આગ્રહ મુકાવવા સારૂ વિચાર કરીને જલક્રીડા કરવાને ભારતની પ્રા ર્થના કરી. તે સ્ત્રીઓના આગ્રહથી અંતઃપુર સહિત ભરત કીડા કરવા - રૂ ગ. જો પણ પોતે વિરકત હતા, તો પણ તેમની સાથે બે ઘડી સુધી જળક્રીડા કરી. પછી જલમાંથી ભાહાર નીકળીને તીર ઉપર હંસની પઠે ભરત રાજા ઉભે રહ્યા. એટસામાં ભુવનાલંકાર હાથી સ્થંભ ઉખાડી ભારત પાસે ગયો. તે માટે કરી અંધળો હતે. તથાપિ ભરતને જોતાં જ મદરહિત થઈ ગયા. તેમજ તેના દરશન થકી ભારત પણ આનંદને પામ્યા. ત્યારે તે ઉપદ્રવ કરનારા હાથીને બાંધવા સારૂ રામ લક્ષમણ તથા બીજા સુભટ આ યા. પછી રામની આજ્ઞાથી માવંતે પકડીને હાથીને થંભની પાસે આ
. ત્યાં દેશભુષણ અને કુલભુષણ એ બે મુનિ આવ્યા. તેમને વંદન કરવા સારૂ પરિવાર સહિત રામ, લક્ષમણ, અને ભરત એ ત્રણે જણ આવ્યા. તે વખતે તેમને નમસ્કાર કરીને રામ પુછવા લાગ્યો કે, મારો હાથી ભરતના દરશનથી મદ રહિત કેમ થયો ? ત્યારે દેશભુષણ કેવળ જ્ઞાનના પ્ર ભાવે કહેવા લાગ્યો. તે પુર્વે રૂષભસ્વામીની સાથે ચાર હજાર રાજાએ દીક્ષા લીધી. તેમાં રૂષભસ્વામી આહાર મુકીને તથા મિન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. તેથી તેમની સાથેના સર્વ તાપસ આહાર શિવાય દુ:ખી થયા. ત્યમાં પ્રહાદન સુપ્રભ રાજાના, ચંદ્રદય, તથા સુરોદય એ નામના બે તાપસ પુત્ર હે તા. તે ઘણું કાળ ભવ ફરીને તેમના ચંદ્રદય ગજપુરના હસ્મતિ રાજાની સી ચંદ્રલેખાના ઉદરથી કુલંદર નામનો પુત્ર થયો. અને સુરદય પણ ત્યાં જ વિસ્વભુતિ બ્રાહ્મણની અગ્નિકુંડા નામની સીના પેટે શુતિરતિ નામનો પુત્ર થશે. પછી તે કુલકર રાજ્ય ઉપર બેથીને કોઈએક દિવસે તાપસના આશ્ર
~-
-~-~ -
- * ---
- ,
* * **
- *
Page #178
--------------------------------------------------------------------------
________________
(2004)
મમાં ગયા. તેને અવધિજ્ઞાની અભીનદન સાધુ કહેવા લાગ્યા કે, આ આ શ્રમમાં પંચાશ્તિી સાધન કરનારા એક તપસ્વીએ ખાળવાને માટે લાકડા આણ્યાં છે તેમાં એક સર્પ છે. તે તારા પુર્વ જન્મમાંના ક્ષેમકર નામના તારા પિતામહ (બાપના બાપ) છે. માટે તે લાકડાં ચીરીને તે સર્પની તુ રક્ષા કર. એવુ તે મુનિનુ બેાલવુ સાંભળીને તથા દુ:ખીત થઇને કુલકરે તે લાડાં રડાવ્યાં. તેમાંથી તે સર્પ નીકળ્યા તેને જોઇને વિસ્મય થયા. તે વ ખતે કુલકર રાજાના મનમાં આવ્યું કે, દીક્ષા લેવી. એટલામાં સુતિરતિ બ્રાહ્મણ તેને કહેવા લાગ્યા કે, હે રાજન એ ધર્મનુ નામ શુ? જો તારા આ ગ્રહ હોય તે મેાટી અવસ્થામાં દીક્ષા લેજે, હમણાં શા સારૂ દુ:ખ ભોગવે છે? તેનુ એવુ ખેલવું સાંભળીને દીક્ષા લેવાના આગ્રહુ મુકયા. અને વિચાર કરવા લાગ્યા કે, હવે શું કરૂ? તેની સ્રી શ્રીદામા તેજ ઉપાધ્યાયની સાથે લાગેલી હતી,તેણે વિચાર કરયા કે, આ કર્મ જો રાજા જાણશે, તે તે અ મને મારી નાખશે. એટલામાં હુંજ એને મારી નાંખુ તે પીડા જાય. એ ા વિચાર કરીને ઉપાધ્યાયની સલાહથી રાજાને વિષ દઇને મારા ત્યાર પછી કાલાંતરે તે સુતિરતિ નામના બ્રાહ્મણ પણ મરી ગયા તે બેઉ ઘણા કાળ ભવ ભટકીને નાના યાનીમાં ગયા.
કોઇએક સમયે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે તે જોડલા વિનાદ અને રમણુ એ બે પુત્ર થયા, તેમાંના રમણ વેદાધ્યન કરવા સારૂ દેશાંતરે ગયા, ત્યાં વેદ શીખીને કેટલાએક કાળ પછી રાજંગ્રહ નગરમાં રાત્રના સમયે આવ્યા. તે વખતે નગરમાં જવાને સમય ન હેાવાથી તે બાહેરજ રહી ગયા. ત્યાં એક ચક્ષના મદિરમાં તે સુ તે; તે ઠેકાણે વિનાદની સ્રી શાખાદત્ત નામના બ્રાહ્મણના સાથે સ ંકેત કરીને રાતના આવી, તેની પાછળ વિના પણ આવ્યા. તે વખતે રમણને શાખાદત્ત જાણી ભાગ ભાગવવા સારૂ તે રમાયણ થઈ, પછી વિનાદે ખડગે કરીને તેને મારી નાંખ્યા. ત્યારે રમણની સૂચ્છિા કરનારી જે તે શાખા તેણે વિાદને મારી નાંખ્યા. તે વિનાદ ધણા કાળ ભવ ભટકીને એક ધન નામના વિશ્વશેઠના પુત્ર થયા, રમણ પણ કાળ કરીને તે ધનની સ્ત્રી લશ્મીના પેટે 'ભુષણ નામના પુત્ર થયો. તેણે ધન શેઠની આજ્ઞાથી ખત્રીસ કન્યાઓની સાથે વિવાહ કર્યા. એક વખતે તે સીએની તારું અમળા ભાગ ઉપર બેઠી; પાછલી રાતના એક શ્રીધર મુનીને કેવળ
સાથે ક્રીડા કરતા
Page #179
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ઉપન્યું, તેને ઉત્સાહ દેવતાઓએ કર્યું. તે જોઈને તેને ધાને પરિગુમ થયો; તે જ વખતે ત્યાંથી ઉડીને તે સાધુને વંદના કરવા સારૂ ચાલશે. તે વખતે માર્ગમાં એક સર્વે તેને ડંશ કર્યો. તે વખતે તેના પરિણામ સાસ હોવાથી કાળ કરીને શુભ ગતિને પામ્યો. પછી માહાવિદહ ક્ષેત્રના જંબુદ્ધિપમાં હનુપુર નગરમાં અચલ નામના ચક્રવર્તિ રાજાની સી હરિણીના પેટે પ્રિયદર્શન નામનો ધર્મતત્પર પુત્ર થયો, તેણે દીક્ષા લીધાની ઈચ્છા કરી પરંતુ પિતાની આજ્ઞાથી તે ત્રણ હજાર કન્યાની સાથે પરણ્યો તો પણ એ ત:કરણમાં વિરકત રહ્યા. ગ્રહવાસમાં પણ તેણે ચોસઠ હજાર વરસ ઉત્તમ તપ કરીને તાંહાંથી ચવીને તે બ્રહ્મ દેવલોકમાં દવ થયો.
અને તે ધનશેઠ પણ ઘણા કાળ ભવમાં ફરીને એક પતનપુર નગર માં શકુનાગ્નિમુખ બ્રાહ્મણની સ્ત્રી બ્રહ્મપત્નિના પેટે મૂદુમતિ નામનો પુત્ર - છે, તે અવિનયી હતો. તેથી તેના પિતાએ તેને કહાડી મુકો. પછી તે સર્વ કળા શીખીને પાછો પોતાને ઘેર આવ્યા. ત્યાં રાત દિવસ રમે પણ તેને કોઈ છતવાને સમર્થ થાય નહીં. પછી હમેશ જુગાર રમીને બીજા લોકોને જીતીને ઘણું દ્રવ્ય મેળવ્યું. ત્યારે વસંતના નામની વેરચાની સાથે પ્રીતિ બંધાયાથી તેની સાથે ઘણા ઉપભોગ ભોગવ્યા. પછી વૈરાગ્ય ઉપજે, તેથી દિક્ષા લઈને તે બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને પૂર્વ જન્મના માયાના દોષથી વિતાવ્ય પર્વત ઉપર આ ભુવનાલંકાર નામનો હાથી - છે. અને પ્રિયદર્શનને જીવ પણ ત્યાંથી આવીને આ મહાભુજ તારે ભાઈ ભરત થયો. એના દર્શનથી હાથીને જાતિસ્મરણ થઈને તે મંદ થકી રહિત થયો. કહ્યું છે કે “વિચાર કયાથી રદ્ર ભય રહેતો નથી.”
એવી રીતે પુર્વ ભવ સાંભળીને ભરતને વધારે વૈરાગ્ય ઉપજે, તેથી પિતે એક હજાર રાજા સહિત દીક્ષા લઈને અંતે મેલે ગયે; અને તે હપર રાજા ઘણા કાળ દીક્ષા પાળીને નાના લબ્ધિ બૅગ ભેગવતા થકા અક્ષય. પદને પામ્યા. અને તે હાથી પણ વિવિધ તપ કરી અનસન વ્રત પાળીને મુવા પછી બ્રહ્મા દેવલોકમાં દેવ થયો. ત્યાર પછી ભારતની માતા કઈ પણ દીક્ષા લઈને નિષ્કલંક વ્રત પાળતી થકી મોક્ષને પામી. ભારતે દીક્ષા લીધા પછી ભુચર: વિદ્યાધર રાજાઓએ રામને રાજ્ય ઉપર બેસાડવાની શકિત - હિત માર્થના કરી. ત્યારે રામે કહ્યું કે આ મારો ભાઈ લામણ વાસુદેવ છે, તેરે સપને અભિષેક કરે. એવી રામની આગ્રહથી આસા-થતાંજાન્સ લે છે
-
THE INTERાયમ , કે.કે
અs
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૭૮ ).
~- ~
~ પકવાર મતના તમામ
કામ કરે અને એક 1
* , * *, * + +-
કોએ લક્ષ્મણને રાજ્ય ઉપર બેસાડશે. તેમજ રામ બલદેવતાને અવતાર છે, તેથી રામને પણ રાજ્યનો અભિષેક કર્યો. એવી રીતે આઠમા બલદેવ તથા વાસુદેવ એ બેઉ રાજ્ય કરવા લાગ્યા. ત્યારે રામે બિભીષણને કહ્યા પ્રમાણે રાક્ષસપિ આપ્યો. તેમજ સુગ્રીવને વાનરહિંપ આપો, હનુમાનને શ્રી પરે મોકલ્યો, વિરાધને પાતાળ લંકાએ રવાને કર્યો, નીલને રૂક્ષપુર, પ્રતિસુર્યને હ. નુપુર, રત્નજટને દેવો પગીત નગર, ભામંડલને રથનુપુર નગર, અને બીજાઓને પણ યથાયોગ્ય આપીને રામ શતરૂઘનને કહે છે કે, હે વત્સ તને કછે દેશ ગમે છે? તે લે. ત્યારે શતરૂઘન કહેવા લાગ્યો કે મને મથુરા નગરી જોઈએ. ત્યારે રામ બોલ્યો કે હે વત્સ મથુરા નગરી લેવી મહા કડાણ છે; ત્યાંના મધુ નામના રાજાને પુર્વે એક ચમરેદ્ર નામના દેવતાએ ત્રિશુળ આપ્યું છે. તે શતરૂના સેન્યને દુરથી નાશ કરીને ફરી પોતાના ધણીના હાથમાં જાય છે. ત્યારે શતરૂઘન બોલ્યો કે હે દેવ, હું તમારો ભાઈ છું, મારા યુદ્ધમાં તેનું રક્ષણ કરનાર કોણ છે? માટે મને મથુરા નગરી આપો. એકલો હુંજ જેમ વિદ વ્યાધીનો પરિહાર કરે છે તેમ તેને જીતી લઇશ. એવી રીતે શતરૂઘનના આગ્રહથી તેને મથુરા નગરી આપીને રામ કહેવા લાગ્યો. હે વત્સ તે મધુ રાજાના હાથમાં જે વખત ત્રિશુળ હોય નહી તથા જે વખ તે ઉન્મત થયો હોય તે વખતે તેની સાથે તું યુદ્ધ કરજે, એમ કહીને અક્ષપ્યસાયક એવા બે ભાતા અને કૃતાંત વદન નામને સેનાની એ છે પદાર્થ સાથે દીધા. તેમજ લક્ષ્મણે અગનિમુખ બાણ અને આવાત ધનુષ્ય એ બે વસ્તુ આપી.
પછી શતરૂઘન પ્રયાણ કરીને એક સરખો ચાલતો છતાં મથુરા નગરીની પાસે જઈ નદીના તીર ઉપર રહ્યા. પ્રથમ મધુ રાજાની પાસે ચાર દુત મોકલ્યા, તે ત્યાં જઈને પાછા આવ્યા, ને શતરૂઘનને કહેવા લાગ્યા કે . મધુ રાજા પોતાની જયંતી નામની સ્ત્રી સહિત મથુરાની પૂર્વ દિશાએ કુબેર નામના ઉદ્યાનમાં ગયો છે અને તે ત્રિશુળ અસ પિતાના ઘેર પડયું છે. આ યુદ્ધને વખત છે. એવું તે દુતનુ બેલવું સાંભળીને શતરૂઘન રાતના મ. થુરા નગરીમાં ગયો. મધુ રાજા પણ તે જ વખતે નગરીમાં પેસવા લાગ્યો. ત્યારે તેને શતરૂઘનના સેને અટકાવ્યા, અને પ્રથમ રામના રણના આરંભે જેમ ખરને માયો હતો તેમ મધુને પુત્ર જે લવણ તેને મારી નાંખે. પુ. ના અવાંથી મધુ ધાયમાને થઈને તેણે પોતાના ધનુષ્યના ટહુકાર કર્યો. તે
"
ન તરીકે કામ કરવાની
રજા
.
પર ઝારાના .
I
Page #181
--------------------------------------------------------------------------
________________
==
(૧૭) પછી શતરૂઘનની સામે યુદ્ધ કરવા લાગ્યો. તે સંગ્રામમાં પરસ્પરનાં અને કાપી નાંખીને દેવ અને અસુરની પેઠે તે બેઉ પરસ્પર શસ્ત્ર તથા અસનો વરસાત વરસાવવા લાગ્યા. તે વખતે શતરૂઘને, લક્ષ્મણે દીધેલા સમુદ્રાવર્ત ધનુષ્ય તથા અઝીમુખ બાણ એ બેઉનું સ્મરણ કરયું તેવાં જ તે પ્રગટ થ. ઈને સામે આવી ઉભાં રહ્યાં. પછી તે ધનુષ્ય રાજ કરીને તે અજ્ઞી મુખ બાણ વડે શતરૂઘને મધુ રાજાને ઘાયલ કરો. તે બાણના મારથી વિકલ થયેલો મયુ વિચાર કરવા લાગી કે મારૂ ત્રિશુળ હાથમાં આવ્યું નહીં, અને આ શતરૂઘને પણ મા નહી, માટે મારો જન્મ વ્યર્થ ગયો, તેમજ શ્રી જિદ્રની પુજા પણ કરી નહીં; દેરાસરો પણ બાંધ્યાં નહીં, સત્ય વડે દાન પણ કચાં નહીં, એ વિચાર કરીને તેણે દીક્ષા લીધી. પછી નવકાર મંત્રનો જાપ કરીને કાળ કરી ગયા પછી સનકુમાર દેવલોકમાં તે મધુ મહદિક દેવ થશે. તેના શરીર ઉપર દેવોએ ફુલોને વરસાત કરીને એનો જય થાઓ એવી રીતે તેઓ બેલવા લાગીયા.
પછી તે દેવતારૂપ ત્રિશુળ ચમક પાસે આવીને તેણે શતરૂઘનના હાથે મઘુના મૃત્યુની વાત કહી સંભળાવી. ત્યારે ચમક ધમાં આવીને પોતે ચા લ્યો. તે વખતે વેણુદારી નામને તાસ્વામી તેને પુછવા લાગી કે તું કયાં જાય છે ત્યારે અમરેંક બેલ્યો કે મારા મિત્રને મારનારા શતરૂઘનને મારવા સારૂ હું જાઉ છું. એવું તેનું બોલવું સાંભળીને તેને તે વધારી કહેવા લાગીએ કે ધરણદ્ર પાસેથી રાવણને મળેલી શક્તિને પણ મહા પુન્યવાન જે અર્ધ ચકી લક્ષ્મણ તેણે જીતી લીધી. અને તે લક્ષ્મણે રાવણને માર. તેને શેવક મધુ તે બિચારો શા હિસાબમાં ! તે લક્ષ્મણની આજ્ઞાથી જ શ તરૂધને સંગ્રામમાં મધુને મારે છે. એવું સાંભળીને ચમરેંદ્ર તેને કહેવા લા છે કે, લક્ષ્મણે જે શક્તિને છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી હમણાં તેને વિવાહ કસ્યાથી તેનો પ્રભાવ જતો રહે છે. માટે મારા મિત્રને માર નારાને મારવા સારૂ શું હું જાઉ નહી ? એમ કહીને ધમાં આવ્યો થકો અમરેદ્ર શતરૂઘનના દેશમાં આવ્યો. ત્યાં ન્યાયમાં રહેલા સર્વ લોકોને તેણે
યા. પછી પહેલાં પ્રજાને ઉપદ્રવ દેવા લાગ્યો. અને શતરૂઘનને દુઃખ દેવા સારૂ નાના પ્રકારની વ્યાવીઓ ઉત્પન્ન કરી, શતરૂઘનને પોતાના કુલ દેવતા એ વ્યાધી થવાનું સર્વ કારણ કહ્યું ત્યારે ત્યાંથી નીકળીને તે અધ્યામાં છે રામ લક્ષ્મણની પાસે આવ્યો. એવા પ્રસંગે દેશભુષણ તથા કુલભુષણ એ.
-
Page #182
--------------------------------------------------------------------------
________________
મા
ww
w
જ કાન રાજા
.---
~-~~
-
~
~-
~
-
(૧૦૦) બે મુનિઓ પણ ત્યાં આવ્યા, ત્યારે રામ, લક્ષ્મણ તથા શતરૂઘને નમસ્કાર કરો ત્યાર પછી તેમને રામ પુછવા લાગ્યો કે, આ શતરૂધનને મથુરાં નગરીમાં આગ્રહ શા વાસ્તે થશે. ત્યારે દેશ ભુષણ કહેવા લાગ્યો કે, આ શતરૂઘનને જીવ મથુરા નગરીમાં અનેક વાર ઉત્પન થઈને તે એક સમયે સા ધુની સેવા કરનારો શ્રીધર નામનો બ્રાહ્મણ રૂપવાન થયો. તે કોઈએક સમયે રસ્તામાં જતાં રાજાની સ્ત્રી લલિતાએ તેને જોયો, તેણે કામ ભેગની છે. ૨છાથી પોતાની પાસે બોલાવી લીધે. એટલામાં ત્યાં રાજા પણ આવ્યો. ત્યા રે લલિતા ગાબરી થઈ ગઈ. તે જોઈને રાજાએ પુકાર કરી કે, આ ચાર છે માટે આને પકડે. તે સાંભળીને રાજાના માણસો ત્યાં આવ્યાં, ત્યોને રાજા એ હુકમ કર્યાથી ત્યો તે બ્રાહ્મણને શુળી ઉપર લઈ ગયા. તે વખતે કોઈ એક કલ્યાણ નામના મુનિએ આ સાધુની સેવા કરનારો છે એમ જાણીને તથા રાજાને સમજાવીને તેને મુકાવ્યો. ત્યાંથી છુટીને તેણે દિક્ષા લીધી. ૫ છી તપ કરીને તે સ્વર્ગમાં ગયો. ત્યાંથી આવીને મથુરા નગરીના ચંદ્રપ્રભ રાજાને અતિ પ્રિય થયું. તેના ભાનુપ્રભાદિક ઓરમાન ભાઈઓએ તેને રાજ ન મળવાની ઇર્ષથી મારવાના ઉપાયે કસ્યા. તે વાતની પ્રધાનને ખબર પડચાથી તેણે એને કહી દીધી. તે જાણીને અચલ ત્યાંથી નાશી ગયો. તે વનમાં ફરતો ફરતો તેના પગમાં કાંટા લાગ્યાથી રડવા લાગ્યો. તે રસ્તામાં એક શ્રાવસ્તી (સાવથી) નગરીમાં રહેવાવાળે તથા પિતાએ કાહાડી મુકેલો, અંક નામનો પુરૂષ તેણે પોતાના માથા ઉપરનો લાકડાને ભાર ઊતારીને તે ના પગમાંથી કાટ કાહાડો કાંટા નીકળ્યાથી તે રાજા તે અંકને કહેવા લા
કે તે ઘણુ સારૂ કર્યું. જે વખતે મથુરા નગરીમાં અચલ રાજા થયો એવું તું સાંભળે તે વખતે ત્યાં આવજે. તું મારે મેટો ઉપકારી છે. એમ કહીને અચલ કાશીબી નગરીમાં ગયો. ત્યાં સિંહ ગુરૂ નામના આચાર્યની પાસે ધનુષ્યનો અભ્યાસ કરનારા ઇંદ્રદત રાજાને જે. અચલે પણ પિતાનું ધનુષ્યત્વ બતાવ્યું. તેથી રાજી થઈને ઇંદ્રદત્ત રાજાએ. પૃથ્વી સહિત પિતાની કન્યા તેને આપી, પછી તે અચલ બળવાન થઈને તેણે અંગાદિક દેશ જીત્યા
કોઈ એક સમયે મથુરા નગરીમાં આવીને તથા પોતાના ભાઈઓની સાથે યુદ્ધ કરીને ભાનુપ્રભાદિક તે આઠ જણને બાંધી લાવ્યો. ત્યારે તેને પિતા જે ચદ્રમભ, તેણે પુત્રને મુકાવવાને અર્થે અચલની પાસે પિતાનો મં. ત્રી આવ્યો તેને અચલે પોતાના સંઈ વતાંત કહી સંભળા. મંત્રીએ જ.
-
-
-
Page #183
--------------------------------------------------------------------------
________________
- - - - - -
સ્મિત ક રી
(૧૯૧) ઈને ચંદ્રપ્રભ રાજાને કહ્યું. પછી તે પિતાનો નાલો પુત્ર હતો તથાપિ નગરીમાં લાવીને ચંદ્રપ્રભ રાજાએ તેને રાજ ઉપર બેસાડે. અને બીજા આ ઠ પુત્રોને કહાડી મુક્યા. અચલે તેમને પાછા બોલાવીને આઠે ભાઈઓને આ દષ્ટ સેવક કયા. કોઈ એક સમયે નાચ ઘરમાં તે અંક નામના પુરૂષને આ ચલે છે. તેને દ્વારપાલના હાથે બેલાવી લીધે. તેની ઉપર રાજી થઈને અચલે તેની જન્મભૂમિ સાવસ્તી નગરીનું રાજ્ય તેને આપ્યું. પછી તે બેઉ મળીને રાજ કરવા લાગ્યા. પછી તે બેઉએ એક સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લી ધી. કાળે કરી કરીને તે બેઉ બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અચલનો જીવ ત્યાં થી અ.વીને આ તારો નાનો ભાઈ શતરૂઘન થયું. તે પુર્વ જન્મના મેહ વડે મથુરા નગરીના રાજની તેને ઇચ્છા થઇ. અને તે અંકનો જીવ આવીને કૃતાંતવદન આ તારો સેનાની થયો. એવા સમયે પ્રભાપુર નગરના રાજા શ્રી નંદ તેની સ્ત્રી ધારણીના પેટે સુરનંદ, શ્રીનંદ, શ્રીતિલક સર્વ સુંદર, જયંત ચમર અને જય મિત્ર એ સાત પુત્રોનુ મેકરી જન્મ થયું. કોઈ એક સમ યે શ્રીનંદે એક મહિનાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે પ્રતિકર ગુ. રૂની પાસે બીજા પુત્ર સહિત દિક્ષા લીધી, કેટલાએક કાળ પછી શ્રીનંદ મોક્ષે ગયો. અને સુરનંદનાદિક પુત્ર તપની શકિતથી જંઘાચારણ લબ્ધિ પામ્યા. તે મહર્ષી કોઈ એક સમયે મથુરા નગરીમાં ગયા. તે વખતે વરષાકાલ આવ્યા થી ત્યો પર્વતની ગુફામાં રહ્યા. ત્યાં સર્વકાલ ષષ્ટાછમાદિ તપ કરવા લાગ્યા, પછી દુર દેશમાં જઈને તેમણે પારણાં કન્યાં. ફરી મથુરા નગરીની પાસે પર્વતની ગુફામાં આવી રહ્યા. તેમના સામર્થ વડે ચમરે ટ્રે ઉતપન કરેલી વ્યાધીઓને નાશ થયો. કોઈ એક સમયે પારણા કરવા સારૂ આ અયોધ્યા ન ગરીમાં ત્યાં આવ્યા. અન વોરવા સારૂ અહંદત નામના શેઠના ઘેર ગયા. ત્યોની અવજ્ઞા પુર્વક વંદન કરીને એ કોણ છે એવો તે વિચાર કરવા લા ગ્યો. આ સાધુનો વેષ ધારણ કરનારા વરષાકાલમાં આવ્યા તેથી એ આ હીના નથી માટે એને પુછું કે એ પાખંડીઓની સાથે બે નહીં. એ વુ તે ચીંતન કરતો છતાં તેની સ્ત્રીએ ત્યોને અને વહરાવ્યું નહી. પછી તે મહરષી દુતિ નામના આચાર્યની વસ્તીમાં ગયા. દુતિએ અભ્યથાન દઈને યોગ્યતા સહિત નમસ્કાર કરો, આ સમયે વિના વિહાર કરનારા છે, તેથી ત્યાંના બીજા સાધુએ વંદના કરી નહીં. દુતિએ તેને આસન આપ્યા પછી એ ત્યાં પારણાં કર્યા પછી મથુરા નગરીથી આવ્યા ને ફરી ત્યાં
છે
-
Page #184
--------------------------------------------------------------------------
________________
7
( ૧૮૨ )
જઈશું, એમ કહીને આકાશ માર્ગે ઉડીને પાતાના ઠેકાણે ગયા. યુતિએ જંઘાચારણમુનિના ગુણ લખાણ્યા, તે સાંભળીને જેઓએ માન્ય કરયુ નહી તે સાધુ પશ્ચાતાપ પામ્યા. તે સાંભળીને અદ્ભુત શ્રાવકે ધોખા કરયા; પછી તે કારતિક માસની અજવારા પક્ષમાં મથુરાં નગરીમાં આવીને ત્યાં ચૈત્યની પુજા કરી સપ્ત મુતિને વંદના કરી, અને પોતે કરેલી તકશીરની માફ માગી.
શતરૂઘને એ વાત સાંભળીને તથા તે સપ્ત મુનિના પ્રભાવથી મારા દેશ રોગથી મુકાયા એમ જાણીને કારતક માસમાં તે નગરીમાં આવ્યા. ત્યાં જઈ સપ્ત મુનિને નમસ્કાર કરીને કેહેવા લાગ્યા કે, મારા ઘરનું ભાજન કરા, ત્યારે તેઓએ કહ્યુ કે સાધુએ રાજાના ઘરનુ અન લેવુ નહી. ત્યારે ફરી શતદ્દન બાલ્યા કે તમે મારી ઉપર ઉપકાર કરનારા છે, મારા મુ લકમાં દેવતાઓએ કરેલા રોગ નારા થયે; માટે લોકોની ઉપર કૃપા કરવા સારૂ કેટલાએક દિવસ અહીં રહે. તમારૂ વરતવુ બીનની ઉપર ઉપકાર કરનારૂ છે. એવુ તેનુ ખાલવું સાંભળીને તે કેહેવા લાગ્યા કે હમણાં અમે તીર્થ યાત્રા કરવા સારૂ વિહાર કરનારા છીએ. મુનિએ એકજ ઠેકાણે કાયમ રહેવુ નહી, માટે તું આ નગરીમાં સર્પના ઘરમાં અર્હતની પ્રતિમા કરાવ એટલે કદી પણ રોગ ઉત્પન્ન થનાર નથી. એમ કહીને તે સાતે મુનિ આકાશ વાટે ખીજે ઠેકાણે ગા. પછી તેમણે કહ્યા પ્રમાણે શતરૂઘને ભગવતની પ્રતિમા કરાવી. તેમજ તે સાત મુતિની રત્નાની પ્રતિમા કરાવીને મથુરાંતી ચારે દિશા તરફ પધરાવી.
વૈતાઢચ પર્વત ઉપર દક્ષિણ દિશામાં રત્નપુર નગરના રાજા રત્નરથ થયા. તેની ચદ્રયુખી નામની સ્ત્રીના પેટે મનેારમા નામની કન્યા થઈ. તે રૂપમાં પણ મનારમાં હતી. તે જ્યારે ચાવન અવસ્થામાં આવી ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે આ કન્યા કોને દેવી ! એટલામાં નારદ આવીને કે હેવા લાગ્યા કે આ કન્યા લક્ષ્મણને દેવા યોગ્ય છે. એવુ સાંભળીને ગોત્રના વેરે કરી તેના પુત્ર ચીડાયા, ને પોતાના સેવકોને કહેવા લાગ્યા કે આ નારદને લાકડી વતી મારે એવી રજા દીધી. તે મારવાને ઉડવા લાગ્યા એટલામાં નારદ જાણીને ત્યાંથી નાશી ગયા. તે પક્ષીની પેઠે ઉડીને લક્ષ્મણની પાસે આ આવ્યા. તેને તેણે કન્યાની તસખીર કાહાડી ખતાવી, અને પેાતાની વાત પણ કહી સંભળાવી. તેનું રૂપ જોઇને તેની ઉપર લક્ષ્મણનુ મન
Page #185
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
થયું. પછી કેટલાક વિદ્યાધરોને સાથે લઈને રામ અને લક્ષ્મણ એ બેઉ ભાઈઓ ત્યાં આવ્યા. રત્નરથની સાથે યુદ્ધ કરીને તેને લક્ષમણે છે. ત્યારે તેણે રામને શ્રીદામા નામની કન્યા આપી, તથા લક્ષમણને મનોરમા કન્યા આપી. ત્યાર પછી વૈતાઢચ પર્વતની દક્ષિણ દિશાને જીતીને રાધવ અયોધ્યામાં આવ્યા, અને પ્રથમની પેઠે મુલકનું પાલન કરવા લાગય. લક્ષ્મણને સે ળ હજારને આઠસો સ્ત્રીઓ થઈ તેઓમાં વિશલ્યા, રૂપવતી, વનમાલા, કલ્યા
માલિકા, રત્નમાલિકા, જિતપદમા, અભાવતી, મને રમા, એ આઠ સીએ મુખ્ય હતી. તેને બધા મળીને અડીસે પુત્ર હતા; તેઓમાંના મુખ્ય આઠ સીએના પુત્રનાં નામે આ પ્રમાણે –વિશલ્યાના પેટે શ્રીધર, રૂપવતીના પેટે
થ્વીતિલક, વનમાલાને અરજુન, જિતપદમાને શ્રીકેશી, કલ્યાણમાલિકાને મંગલ, મનોરમાને સુપાર્શ્વકીરતિ, રત્નમાલિકાને વિમલ, તથા અભયવતીને પેટે સત્યકીતિ. એ નામના આઠ પુત્ર થયા. તથા સીતા, પ્રભાવતી, રતનિબા, અને શ્રીદામા, એ નામની ચાર સ્ત્રીઓ રામની થઈ
કોઈએક સમયે સીતા રૂતુને સ્નાન કરેલી છતાં તેણે પાછલી રાતે એક વપ્ન જોયું તેમાં બે શરભ વિમાનથી પડીને પિતાના મુખમાં પેઠા એવું દીધું. પછી તે રવપ્ન સીતાએ રામને કહ્યું. રામે કહ્યું કે તને બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે શબ પડ્યા એથી મારા મનને આનંદ થતો નથી. ત્યારે સીતા બોલી કે હે બે તારા પ્રભાવથી અને ધર્મના પ્રભાવથી સર્વ શુભ ભાવી થશે. તે દિવસો સીતાએ ગર્ભ ધારણ કર્યો. ત્યારથી રામ ને વિશેષ પ્રિય થઈ. તે જોઈને તેની કપટી શકો ષથી સીતાને પુછવા લાગી કે રાવણનું રૂપ કેવું હતું? તે અમને બતાવ. અમને જોવાની ઈચ્છા છે. ત્યારે સીતા બોલી કે તેનાં સર્વ અંગ મેં જોયાં નથી, માત્ર પગ જોયા છે, માટે તેનું રૂપ હું કેમ લખી શકુ? ફરી તેઓ કહેવા લાગી કે પગને આકાર બતાવો કેમકે તેને જોવાને અમને તક જેવું લાગે છે. સીતા પ્રકૃતિ એ સરલ હોવાથી તેણે રાવણના ચરણનું ચિત્ર કહાડયું. એટલામાં એ. ચિંત ત્યાં રામ આવ્યો. તેને તે સ્ત્રીઓ કહેવા લાગી કે તાહારી પ્રિય આ સિતા હજી સુધી રાવણને યાદ કરી કરે છે. તેને દાખલો સીતાએ પોતે લખેલા રાવણના પગ તું જે, બીજી તો તને ખબર. રામનો સ્વભાવ અતિ ગંભિર હોવાથી તેમનું કહેવું મનમાં ન આણીને સીતાની ઉપર પ્રથમની પડે પ્રેમ રાખે, ત્યારે તેઓ પિતાની દાસીઓના સુજીત્યની ઉમર આ !
.. "
:. ".
:
1er : :
+--r--:
5
-" -*.
'
= '1
-.*=
----
:
.
:.
TET
Page #186
--------------------------------------------------------------------------
________________
- -
- -
' (૧૯૪) રેપ કરેલો દોષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનંદ કરવા સારૂ હમણાં વસંતરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મનોરથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે ક્રિડા કરવા સારૂ આપણુ મહેંદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બોલી કે મા રો મનોરથ દેવતાની પુજા કરવાના થયા છે. તેને ઉદ્યાનમાંના સુગંધી ફૂલો વડે પુરો કરે. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતાને સાથે લઈને રામ મહેદ્રઘાનમાં આવ્યો. ત્યાં નગરના લોકો વસંત ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આં ખ ફરકવા લાગી, તેથી તેના મનમાં શંકા આવી. ત્યારે તે વાત રામને ક હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી. સીતા બેલી મારા રાક્ષદ્વીપના વાસથી શું વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગના દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈચ્છા છે કે શું? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કર નહીં, જે થવાનું હશે તે થશે, સુખ અને દુઃખ એ કર્માધીન છે, માટે જ ૩ર ભોગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ, કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે પછી ઘેર જઈ મેટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં,
કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિંગલ, શુલધર, કાલ, લેમ અને કાશ્યપ એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેનાથી રામની સામે કંઈ પણ બોલાયું નહી, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયું નહીં. ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરૂષો તમે એકાંત હિત કહેનારા છે તેથી હું તમને અભય આપુછું જે તમારા મનમાં હેય તે માહારી પાસે કહે. એવું રામનું બોલવું સાંભળીને તથા સમય જાણીને તેમને વિષે નામ અધિકારી હાથ જોડી ને કેહેવા લાગ્યો. આજે અમારે વિજ્ઞાપના કરવાની જરૂર પડી છે, તેમ ન કરવાથી અમે તમારા અપરાધી ઠરીએ છીએ. માટે દુસહ છતાં કેહેવું પડે છે,
તમારી પ્રાણપ્રિય પત્નિ સીતાની ઉપર લોકો માટે દુર્ઘટ અપવાદ રાખે છે. છે તેને આપ બુદ્ધિમાન પુરૂષે વિચાર કરી લેવો. જે ગ્રહણ કરવા યોગ્ય હોય છે
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
તા ડીકજ છે, નીકર તેના ત્યાગ કરવા. હે પ્રભા રાવણે જાનકીને હરણ ૪રીને તેને એકલીજ તે લેઈ ગયા. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી તિરાથી, અથવા બળાત્કારે સ્રી લપટ જે રાવણ તેણે નિશ્ચયે કરી સીતાને દુષિત કરી છે, અને સર્પ લેાક પણ એમ કહે છે. તેમજ અમે ૫ણ કહીએછીએ. હે રઘુહ એવા ચુક્તિ ચુત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પેઠે જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરેા નહી. એવુ સાંભળીને તથા સીતાના અપવાદના નિશ્ચય કરીને દુ:ખે કરી પીડાણા થકા રામ સુગા બેશી રહ્યા. કહ્યું છે કે “ એકાએકી પ્રેમના ત્યાગ થતા નથી. ’”
પછી ધૈર્ય ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યા કે; તમે સારી વિ નંતી કરી. કહ્યું છે કે, “ ભકત પુરૂષ કયાંએ ઉપેક્ષા કરતારા નથી. ” એ ક સ્ત્રીને માટે હું અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. તે ત્રના સમયે છાની રીતે ઘેરથી ખાહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકેાની વાણી સાંભળી. તે આવી રીતેઃ- રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ધે ર ઘણા દહાડા રહી. તેને ફરી રામ લઇ આવ્યા, અને તેને.તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર આશકત થઇ તેને લઇ ગયા છતાં શું તેના તેણે ઉપભાગ લીધો નહી હોય ? તેના હજી રામને વિચાર થતા નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુષો દોષ જોતા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પાતાના ઘેર આવ્યે ફરી લેાકાપવાદ સાંભળવા સારૂ પાતાના સેવકોને છાની રીતે મેાકલ્યા. પછી રામ પોતાના મ નમાં વિચાર કરવા લાગ્યા કે, જેના સારૂં ભયંકર રાક્ષસેાના કુલના મે નાશ કરયે. તેની ઉપર આ કલક કેવા? સીતા મહાસતી છે, તે હુ પાકી ૨ીતે જાણું છું; અને તે રાવણ સ્રી લંપટ હતા, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલંક રહિત છે, તેની ઉપર આ કલંક ચહયું. હવે રામ શું કેરશે ? એટલામાં તે સેવકોએ લેાકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ક્રાયઞાન થઈને કહેવા લાગ્યા કે, આ પતિવ્રતા સીતાની જે કોઇ નિંદા કરે છે, ગેના હુ કાળ છુ. એવુ સાંભળીને તેને રામ કેહવા લાગે છે, પ કહ્ય, આ સેવકે એ પણ કહ્યું,
ગય
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૬) સાંભળ્યું તે જ આ કે સાંભળીને તારી સામે આવી બેડ્યા. માટે મેં સી તાને સ્વીકાર કરો, તેમજ તેને ત્યાગ કસ્યાથી આપણા ઉપર લોકો અને પવાદ રાખનાર નથી. એવું સમનું બોલવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગે કે, લોકોની વાણી ઉપર વિશ્વાસ રાખીને સીતાનો ત્યાગ કર વોગ્ય નથી. લોકો તો ગમે તેમ બોલનારા છે. લોકનુ મુખ કણ બાંધી શકે જે પણ પોતાના રાજમાં રહે છે, તે પણ રાજાના ઉપર દોષ રાખવાને પા છા હઠતા નથી. પરંતુ રાજા તેમને શિક્ષા દેતો નથી, અને તેમની અપે. ક્ષા કરે છે. ફરી રામ બોલ –એ સાચી વાત છે. લોકો હમેશ એવા જ છે. પણ યશસ્વી પુરૂષે લોક વિરોધ કર્મનું ત્યાગ કરવું કહ્યું છે. એમ કહીને રામે કૃતાંતવદન નામના સેનાનીને આજ્ઞા કરીને કહ્યું કે, જે પણ આ સી તે ગર્ભવતી છે, તથાપિ એને હરેક ઠેકાણે વનમાં જઈ મુકી આવ, એવું રે મનું બોલવું થયા પછી તેના ચરણમાં લક્ષમણ માથું રાખીને તથા નેત્રામાં પાણું આણીને કહેવા લાગ્યો – પતિવ્રતા જે આ સીતા તેનો ત્યાગ કરવો રોગ નથી. ત્યારે રામે કહ્યું કે, હવે તારે બોલવાનુ કાંઈ કામ નથી. ત્યારે લક્ષ્મણ નીચે મુખ કરીને રડતા થકા ઘેર ગયો. રામે કૃતાંત વદનને કહ્યું કે. સમેત શિખર યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા તેને એજ મ નોરથ થયો છે. ત્યારે કૃતાવન સીતાની પાસે જઈ રામની આજ્ઞા કહીને તથા તેને રથમાં બેસાડી ચાલતો થયો જતાં વાટમાં અપશુકન થયા છતાં સીતા દુર ગઇ.
કૃતાંતવદન સીતાને લઈને, ગંગાસાગર ઉતરીને તથા મહાભયંકર વનમાં જઈને, કાંઈ વિચાર કરતો બેઠો. તેના નેત્રમાં પાણી આવ્યું છે. એમ જોઈ ને સીતા બોલવા લાગી. તું શેકવાનની પઠે દુઃખી થઈ બેસવાનું કારણ શું છે? ત્યારે કૃતાવદન મોટા સંકટથી કહેવા લાગ્યો કે, જે બેલવાને યોગ નહી. તે હું કેમ બોલું ! રામને સેવક છું. તેની આજ્ઞા મને જરૂર સાં ભળવી જોઈએ. હે અનાથ સીતા, તમે રાક્ષસના ઘરમાં રહ્યાં, તેથી તે લોકાપવાદ આવ્યો. તેના ભયથી રામે તમને આ ભયંકર વનમાં મુકી. જે વ. ખતે સેવકોએ તમારા અપવાદનું રામને કહ્યું તે સાંભળીને તે જ વખતે રામે તમારો ત્યાગ કરવાનો વિચાર કરશે. ત્યારે લક્ષ્મણ લોકોના ઉપર ફેંધાયમાન થઈને તેણે રામનું નિવારણ કરવું. પરંતુ રામે તેને નિષેધ કરશે. તેથી તે રડતા રડતે ઘરમાં ગયો. પછી તમને અહી યુવાને મને મેક. હેવી છે
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૦) હું મેટો પાપી છું. જાનવરોએ કરી ભરેલુ આ વન તે કેવળ મત્યુનુ ગરજ છે. એમાં હું તમને મુકી ગયા પછી પોતાના પ્રભાવથી તમે જીવતા રહેશો. એવું સાંભળતાં જ સીતા મુછત થઈને રથમાંથી પ્રથવી ઉપર પડી. તેને મરી ગઈ એમ જાણીને તે શેનાની (નાયક) મનમાં કહેવા લાગ્યો. કે મને મોટુ પાપ થયું. એમ કહીને તે રડવા લાગ્યા. એટલામાં વનવાયુના યોગે સીતા સાવધ થઈ. ફરી મુરઝા ખાઈને પડી. એમ કરતાં કેટલાએક વખત પછી સુધીમાં આવીને કહેવા લાગી કે, અહીથી અયોધ્યા કેટલે દુર છે? અથવા રામ ક્યાં છે? ત્યારે સેનાની બેલ્યો –અધ્યા આહીથી દુર છે ? પણ હવે તમને પુછીને શું કરવું છે તથા આ ભયંકર આજ્ઞાવાળો જે રામ, તે નુ નામ લઈને પણ તમને શું કરવાનું છે એવું તેનું બોલવું સાંભળીને રામ ભકત તે સીતા ફરી કહેવા લાગી કે, હે સેનાની મારી સર્વ ખબર રામ ને જઈ કહે છે અને તેને મારા તરફની વિનંતી કરજે કે, જ્યારે તમે લોક ના અપવાદથી ભયને પામ્યા ત્યારે માહારી પરિક્ષા લેવાને શું હરકત હતી સંશય આવે તાહારે લોકો દિવ્યાદિક (સોગન વગેરે) વડે ખાતરી કરી લે છે. મંદભાગ્ય જે હું તે તો પોતાના કર્મના અનુસાર સુખ અથવા દુખને જોગવીશ. પરંતુ હે નાથ, તેં આ યોગ કરયું નહીં. તારા વિચારને અને કુલને આ મોટો દુષણ છે. હે સ્વામિન, તે દુરજનોની વાણીથી જેમ મને મુકી દીધી, તેમ મિથ્યાદષ્ટિ લોકોની વાણીથી ન ધર્મને વિચાર કરે નહી. એમ કહી મુરછા ખાઈને પ્રથવી ઉપર પડી. ફરી ઉઠીને કહેવા લાગી કે, મારા સિવાય રામ કેમ જીવશે? હા. નષ્ટ થઈ. રામને કલ્યાણ કહેજે. તેમજ લક્ષમણને મારા આશીરવાદ કહેજે, તહારે રસ્તો કલ્યાણકારક થાઓ, હે વત્સ, તું રામની પાસે જા. તાહારે તે સેનાની મનમાં કહેવા લા
છે કે, આ વિપરીત બુદ્ધિવાળો પતિ છતાં, સીતા આ પ્રકારની મહાપતિવ્રતા છે. એ વિચાર કરીને તે સેનાનીએ ફરી સીતાને નમસ્કાર કરો. અને સીતા ને તે વનમાં મુકી દીધી. પછી તે મહા સંકટથી પાછા ફરો. ईत्याचार्य श्री हेमचंद्र विरचित्ते श्री राम
लक्षमण चरीत्रे ચાર જજ સાહ
Page #190
--------------------------------------------------------------------------
________________
-
-
-
અથ શ્રી નવમે ખડ પ્રારંભતે
- -
-
-
-
-
-
- -
પછી સીતાં પુર્વ કર્મના દુઃખ વડે દુષિત થઇને પિતાના આત્માની નિ દા કરતી થકી વનમાં ભયને પામીને આમ તેમ ફરવા લાગી વારંવાર રડે ને પગલે પગલે પડે. એવી રીતે ભમતાં તેને એક મોટુ સેને દીઠામાં આ વ્યું. તેને જોઈને મનમાં કાંઈ પણ બીક ન રાખતાં નવકાર મંત્ર જાપ ક રતી તે ત્યાંજ ઉભી રહી મનમાં વિચાર કરે છે કે આ વનમાં ભય રાખીને શું કરવાનું છે. આવા સમયે મરવું અને જીવવું એ બે સરખાં છે એવી રીતે શાકમાં વિચાર કરતી તેને જોઈને સિનીક ભપને પામીને કહેવા લા
ગ્યા કે આ દિવ્યરૂપ ધારણ કરીને પ્રષ્યિ ઉપર કોણ ઉભી છે ? (એટલામાં તેનું રડવું સાંભળીને તેનો સ્વામી બોલ્યો.) એ કોઈ ગર્ભિણી છે અને મહા દુ:ખરૂપ સમુદ્રમાં બુડેલી છે. (એમ બોલીને તે પાળ રાજા સીતાની પાસે આવ્યા. તેને જોઈને સીતા બીની થકી પિતાના અંગ ઉપરના અલંકા રે કહાડીને તેની આગળ નાંખ્યાં, ત્યારે તેને રાજા કહેવા લાગ્યો) કે બા
ઈ તું ભય નહી રાખ, આ તાહાર જે ભુષણ છે, તે તારા અંગમાં ઘાલ. { તું કોણ છું ? અહીં તને કોણે નાંખી ? તે અત્યંત નિર્દય જણાય છે; સર્વ
વ્રત્તાંત મને તું કહે, લગારે મનમાં શંકા કર નહી. તાહારૂ દુઃખ જોઈને તારાથી મને વધારે દુઃખ થાય છે. એવું તે રાજા બોલે છે તેટલામાં રાજાને મંત્રી સીતાને કહેવા લાગ્યો કે પુંડરીકપુરના રાજા ગજવાહનની સી બંધુ વીના પેટે જન્મેલે આ વજરજંઘ નામનો રાજા મહા પરાક્રમી તથા અહતને ભકત છે. પરનારીનો સોદર (ભાઈ) છે. હમણાં હાથીને પકડવા સારૂ અહીં આવ્યો હતો, તે કામ કરીને ફરી ઘેર જાય છે. તે તારા દુઃખને જેઈને પોતે મહા દુખીત થ થકો અહીં આવ્યો છે તેને તું પિતાનું દુઃખ ક છે. એવું તે મરીનું બેલનું સાંભળીને તેણે પોતાને સંપુર્ણ વ્રત્તાંત તેને ક - હ્યા અને રડવા લાગી. તેને જોઈને તે કપાળ રાજા તથા મંત્રી પણ રડવા લાગ્યા. પછી તે રાજા સંતાને છે આ તો કે તું મારી ધર્મની બેન છે. છેક ધર્મમાં રહેવાવા સ. , , . . - છે. માટે મને ભામંડ
.
.
- -
- -
-
-
-
Page #191
--------------------------------------------------------------------------
________________
લના જેવો ભાઈ જાણીને મારા ઘેર ચાલ. માહારે ત્યાં સીઓને રહેવાને પતિગ્રહ શિવાય બીજી બંધુગ્રહ નામની રહેવાની જગ્યા છે. રાત્રે તને લોકના અપવાદથી મુકી તેથી તેના ઉપર કાંઈ જ નથી. તે પણ પશ્ચાતાપ કરીને, તરી પેઠે દુઃખ ભગવતો હશે, એવું મને જાણ્યામાં આવે છે. અને વિર. હિથી આતુર થય થ ચકવા પક્ષીની પિઠ તારે શોધ કરતો હશે.
એવી રીતે તે બોલી રહ્યા પછી સીતાએ તેના ભાષણનો સ્વીકાર ક. છે. ત્યારે રાજાએ તેને પાલખીમાં બેસાડીને મિથિલા નગરીની પેઠે તે પું. ડરિક નગરીમાં તેડી આવ્યા. ત્યાં તેને રહેવાને એક મેહેલ કાહાડી આપ્યું તેમાં સીતા રહીને રાત્ર દિવસ ધર્મ ધારણ કરવા લાગી.
અહીં રામને સેનાની સીતાને વનમાં મુકીને પાછો અયોધ્યા નગરી પ્રત્યે ગયે. રામની પાસે જઈ તેને નમસ્કાર કરીને બોલવા લાગ્યો કે જાનકીને મેં સિંહનીનાદ નામના વનમાં જઈ મુકી, ત્યારે તે વારંવાર મુછત અને સાવધ થઈ. એવી રીતે ફરી ફરી રડીને મહા શોક કરવા લાગી. ફરી મુછ ખાઈ સાવધ થઈને તમને આવી ખબર કહી છે?—નીતિશાસ્ત્રમાં
સ્મૃતિમાં, તથા દેશમાં એક પક્ષે કહેલ દેષ સાંભળીને બીજા પક્ષને શિક્ષા કરવાનું કયાંએ આચાર નથી. તું સર્વ કાળ સર્વ કામ વિચાર કરીને કરના ર છતાં આ કામ કરતાં તે કઈ પણ વિચાર કર્યો નહી, એમાં તારે દોષ નથી પણ મારા ભાગ્યના દોષથી એમ થયું. તું સદા નિર્દોષ જ છે. હું નિદીષ છતાં દુષ્ટ લોકોના બેલવાથી જેમ તે મને મુકી દીધી, તેમ મિથ્યાદ્રષ્ટી લોકોના બોલવાથી જૈનધર્મ મુકજે નહી, એમ કહીને સીતા મુછિત થઈ. ફરી ઉઠી સાવધ થઈને બેલી કે મારા વિના રામ કેમ જીવતો રહેશો? હું સ વિ રીતે ખરાબ થઈ એ વારંવાર તેણે ખેદ કર્યો.
એવાં તે સેનાનીનાં વચન સાંભળીને રામ મુછ ખાઈ પ4િ ઉપર પડશે, તેવો જ લક્ષ્મણે આવીને તેની ઉપર ચંદનનું પાણી છાંટયું. ત્યારે કેટલાએક વખત પછી સાવધ થઈને આવી રીતે વિલાપ કરવા લાગ્યો કે તે મહા સતી સીતા ક્યાં છે? દુષ્ટ લોકોના વચનોથી તેને મેં મુકી દીધી, તે ફ ફી મારી નજરે કેમ પડશે? એવી રીતે રામને વિલાપ કરતો જોઈને લક્ષ્મ 'શું બોલ્યો કે, હે સ્વામિન હજી સુધી તે સીતા પિતાના પ્રભાવથી વનમાં છ
વતી હશે. હે મળે તમે પોતે ત્યાં જઈને તથા તેને શોધ કરીને જ્યાં લ| ગણ તે તારા વિરહ કરી મરણ પામી નથી ત્યાં લગણું તેને પાછી અહીં
-
*
Page #192
--------------------------------------------------------------------------
________________
(૨૦),
લાવ. એવું. લક્ષ્મણનું લવું સાંભળીને તે સેનામી તથા ખીજાં વિદ્યાધરાને આકાશ માર્ગે લા મહા ભયંકર વનમાં સમ આવ્યા. દરેક ઠેકાણે, દરેક માણીના સ્થાને દરેક પર્વત ઉપર, તથા દરેક ઝાડામાં રામે જાનકીની શોધ ક ચા, પરંતુ તેને કાંઈ પત્તા મળ્યા નહી. ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યા કે કોઈ વાધે, કે કાંઈ સિહે અથવા કોઇ જનાવરે સીતાને ભક્ષણ કરી એમ જાણીને અત્યંત દુખી થયા થકો સીતાના મળવાની આશા મુકીને પાછો ફેં રી રામ પોતાના નગરમાં આવ્યું. ત્યાં ગામના લોકોએ સીતાના ગુણ ગ્રહણ કરીને વારંવાર રામતી પુજા કીધી. પછી રામે સીતાનાં મૃતકાર્ય કરવાં અને જ્યાં ત્યાં સીતામય જોવા લાગ્યા, સીતા વિના સર્વ શુન્ય દૈખાવા લાગ્યુ. રામના હૃદયમાં, નજરની સામે તથા વાણીમાં સર્વકાળ સીતાજ આવવા લાગી, તથાપિ તેને કયારે પણ સીતાની ખખર મળી નહી.
અહીં વજરજંઘ રાજાને ઘેર જાનકીને અનગલવણ અને મદનાંકુશ નામના જોડણા બે પુત્રા થયા. વજરજધે તેના જન્મનામ મહોત્સવ કરવા, તેથી પેાતાના પુત્રના લાભ કરતાં રાજાને વધારે આનદ્ન થયેલ. ધાઇના હા થથી લાલન પાલન થઇને તે બેઉ અસ્વિની કુમારની પેઠે ક્રમે કરી મેટા થયા. તે મહાભુજ હાશ્રીના બાળકની પેઠે શિક્ષા કરવા લાયક તથા રાજાના નેત્રને નદાયક બેઉ કળા શીખવાને યાગ્ય થયા. એવા સમયે કોઇ એક અણુવ્રત ધારણ કરનારા, વિદ્યા, ખળ, તથા િિદ્ધએ કરી સપન્ન અને કળામાં કુશળ, આકાશમાં ફરનારો એક સિદ્ધાર્થ નામના મુનિ મેરૂ પર્વતની ઉપર ત્રિકાળ ચત્યાની યાત્રા કરતા કરતા ભિક્ષાને અર્થે જાનકીના ઘેર આવ્યા ત્યારે સીતાએ અન પાતાદિકે કરી તેને ભેજન કરાવ્યું. પછી તે મુનિને સીતાએ રસ્તાના વિહારની ખબર પુછી ત્યારે તેણે કહ્યું કે સુખે કરી વિહાર થયું. મુનિએ પણ પુત્રનાં જન્મ સુધી સીતાને વ્રતાંત પુછ્યા. ત્યારે તેણે મુળથી થયેલી સર્વ વાત તે મુનિને કહી મંભળાવી. તે સાંભળીને અધ્રાંગનિમિતજ્ઞ, સિદ્ધાર્થ અને કરૂણાનિધિ એવા તે મુનિ તેને કહેવા લાગ્યા કે હે સીતા તુ વ્યર્થ ખેદ શા સારૂ કરે છે? જેના આ લવણ અને મકુશ એ બે પુત્ર છે, તે બેઉ નિર્દેશ લક્ષણવાળા સાક્ષાત રામ અને લક્ષ્મણુ જેવાન છે. એ તારા મારથ થાડાજ દિવસમાં પુર્ણ કરશે.
એવી રીતે તેણે સીતાનું આસ્વાસન કયુ, ત્યારે સીતમે તેની મા જૈના કરીને પોતાના બેઉ પુત્રને અધ્યાપન ( શીખવવા) સાથે તેણે માતાના
Page #193
--------------------------------------------------------------------------
________________
આ
નાના નાના નાના
કકકરમ
ઘેર સખી લીધો. તેણે સીતાના પુત્રી સારા જાણીને તે કળાએ શીખવી. પછી તે યુદ્ધમાં પ્રવેશ પણ દુર્જય થથા અને સર્વ કળામાં નિપુણ થયા. ક્રમે કરી ચાનન અવશ્વમાં આવીને નુતન કામ વસંતની પછે બેઉ સાથે સંચાર. ( ફરવું છે. કરવા લાગ્યા. ત્યહે વજીરજંઘ રાજાની આ લક્ષમીને પેટે થયેલી. શશિડ્યુલા નામની. જ્યા અને બીજી પત્રીસ કમઓને તે રાજા એ લવણને પરણાવી દીધી; પછી અંકુશને વાતે વિપદ નરના રાજાપથની સ્ત્રી અમૃતવતીના પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરાધે માગી ત્યારે પૃથુ રાજાએ કીધુ કે જેમા વંશની ખબર નહી તેને મારી કન્યા કેમ આપુ ?. તેનું એવું બોલવું સાંભળીને તેને વજરજંઘ રાજાએ કહ્યું કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભા રહે, એમ કહીને તેને ની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેને પક્ષપાતી જે વ્યાધરરથ રાજા તેને યુદ્ધમાં બાંધી લાવ્યા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પોતાના મિત્ર તિનપતિને તેણે બોલાવ્યો. કહ્યું છે કે “આપત્તિના વખતે મિત્રનું સ્મરણ પાગીય છે. તેમજ વજરજ છે પણ સેવકને મેકલીને પોતાના પુત્રને બે લાવ્યા. ત્યારે લવણ અને અંકુશને પાછી વાચા તે પણ તેઓ સંગ્રામમાં આવ્યા. બીજે દિવસે બેઉ સેન્ચે વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં અતિપ્રબળ શરૂના જે વજઘના સેવને ભંગ કર્યો. ત્યારે પોતાના મામાના સેન્યન ના શ, થશે એમ જોઇને લવણાંક ધમાં આવ્યા થકા નિરંકુશ હાથીની પેઠે શતરૂના સેન્યનો નાશ કરવાને દોડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્રક વાહને વેગ તીરના વક્ષેથી સહન થતું નથી, તે પ્રમાણે મહાપ્રાક્રમી તે લેઉ ભાઈઓને વેગ શતરૂથી સહન થશે નહીં. સૈન્ય સહિત પથુરાજાને ભંગ થયો. તે વખતે તે રામના પુત્ર તેને કેહવા લાગ્યા કેઅમે અપરિ. જ્ઞાત (ન જાણેલા) વંશના છીએ. અને તમે પરિસાત (જાણેલાં) વંશના છેતાં. યુદ્ધમાંથી કેમ નાશી ગયા? ’ એવાં ત્યોનાં વચનો સાંભળીને પૃથુરાજા બો. તમારા આ માકેર્મથી અમે વંશ જાણ. વરજંઘ સજાએ અંકુશને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અ છે. કેમકે આ વર બીજે કણ મળમાર હતો. : " .. ( એમ વિથ સહિત બાલીને તે જ વખતે પ્રથમ માળેલી કમાલ
ન્યા તે અમુંને દીધી. અને કન્યાને વર અંશ જઈ એવી: I એ Á રાજલ સામે પશુમે વજરાતી શાથે મિત્રો રીરિ પછી
ક
Page #194
--------------------------------------------------------------------------
________________
ખ
—
કેટલાક દિવસ વરdધ ડેરા કરીને ત્યાં જ રહ્યા. કોઈએક સમયે નારદ મુનિ આવ્યું. તેના રાજાએ સારી રીતે આદર સત્કાર કરે, નારદ આસન ઉપર બેઠા પછી તેને સર્વ રાજાઓની સામે વજરઅંધ કહેવા લાગ્યા, હે નારદ આ પૃથુ રાજ પોતાની કન્યા અંકશને દેનાર છે, તેથી એ અને મા સબંધી થશે, તેને લવણાકશનો વંશ કહે. પિતાના જમાઇના વંશની ખબર પડેથી એ ખુશી થશે. એવું સાંભળીને નારદ હસીને કહેવા લાગ્યો કે એનો વંશ કોણ જાણતો નથી ! મુળ પુરૂષ ભગવાન શ્રી રૂષભધ્વજનો એ વંશ છે. એના વંશમાં ભરતાદિક ચક્રવરતી રાજા થયા છે. અને હાલ પણ રામ અને લક્ષમણ જે એમના માવી છે તેને કોણ નથી ઓળખતો. એ બાળક ગર્ભમાં છતાં લોકોના અપવાદના ભયથી રામે જાનકી વનમાં મુકી હતી એવું નારદના મુખેથી સાંભળીને અંકુશ હાસ કરીને બોલ્યો. હે બ્રહ્મના રામે ભયંકર વનમાં જાનકીને મુકી એ સારૂ કરયું નહી. અષવાદ મટાડવાના બીજા ઘણા ઉપાયો હતા. પોતે વિદ્વાન છતાં આ તેણે શું કર્યું ? એવી રીતે અંકુસ બોલે છે તેટલામાં લવણ પણ બોલી ઉઠયો હે નારદ મા રો પિતા પોતાના પરિવાર તથા લક્ષ્મણ સહિત જ્યાં રહે છે, તે નગરી આં. ઈથી કેટલી દુર છે? તે સાંભળી નારદ બોલ્યો મહા કીર્તીમાન તારા પિતાની રહેવાની નગરી આઇથી ૧૨૦ પોજન દુર છે. એવી રીતે નારદનાં વાકયો સાંભળીને (વિનય સહિત વજીરજંઘ રાજાને) ત્યાં જઈને લવણ કહેવા લાગ્યો કે જે રામ તથા લક્ષ્મણ વગેરેને જવાની અમારી ઇચ્છા છે.
(ત્યારે તે રાજાએ તે વચનોને માન્ય કરીને મોટા આનંદથી કનક માલાની સાથે અંકુશનું લગ્ન કરયું. પછી વજીરજંઘ તથા પૃથુરાજા સહિત ત્યાંથી પ્રયાણ કરીને અનેક દેશોનું ઉલંઘન કરતા થકા એક લોક નામના નગર મ આવ્યા. ત્યાંના વૈર્યવાન મહા પ્રાકમી તથા અભિમાની કુબેરકાંત નામના રાજાને જીત્યો. ત્યાંથી ચાલ્યા લંપાક દશમાં એક કર્ણ નામના રાજાને છે. ત્યાંથી વિજય થલને વિષે એક ભાશિત નામના રાજાને જ ત્યો. ત્યાર પછી ગંગા ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવ્યા. ત્યાં નંદનચારૂ નામના ટસનો જય કરો, પછી ઝષ, કતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહ, શલભ, અનલ, શુલ, અને ભુતરવ, ઇત્યાદિક રાજાઓને છતી ને સિંધુની ઉત્તર દિશા તરફ આવ્યા. ત્યાં આર્ય અનાદિક અનેક રાજ એને તીન તેમની સાથે પાછા ફરીને તે લવણુકા કુંડરીકકર નગર મ.
-
-
Page #195
--------------------------------------------------------------------------
________________
સંસારમાં 1.
આ
છે.
જ
કારણે
એ આવ્યા. તેમ, જોઈ લો કેહવા લાગ્યા કે, આ એ જ ઘ ધન્ય છે કે જેની બેનના પુત્રે આવા પ્રાક્રમી છે પુછી તે રાજા સહિત ઘેરાયા. ત્યાં તે જગતને પવિત્ર કરનારા, બે ભાઈઓએ જાનકીને નમસ્કાર કર. ત્યારે સીતાએ તેમનું મસ્તક અંબન કર્યું, અને તેમનાં આંસુ આણી છેલવા લાગી કે, “તમે રામ તથા લક્ષમણના જેવા થાઓ” એવો સીતાએ તે અને આશીરવાદ આપ્યો. ત્યાર પછી ત્યો પિતાના મામા વજનજંઘને બને -ભાઈ કહેવા લાગ્યા કે, પ્રથમ અયોધ્યા તરફ જવાનું અમે પુછવાથી ત્યાં જ વાનું તમે કબુલ કર્યું હતું. માટે અમને ત્યાં જવાની રજા આપો. અને ભ્રપાક, હોલબુ, કુંતલ, શલભ, અનલ, અને ચુલ. ઈત્યાદિક રાજાઓને સા થે ચાલવાની આજ્ઞા કરો. પ્રયાણ ભેરી વગડાવો. ચારે દિશાને સેન્સે કરી આ છાદન કરે. જેણે અમારી માતાને મુકી દીધી છે, તેના પ્રાક્રમ જોઈએ તો ખરા એવું પુત્રનું બોલવું સાંભળીને રોદન કરીને સીતા કહેવા લાગી હે બા ળકો, હમણાં કરમે કરી તમને શી અનર્થની ઇચ્છા થઈ છે? જણે ત્રીક કંટક રાવણને માર. તે તમારા વીર માવીત્ર રથી પણ છતાય નહી. તે તમે શા હિસાબમાં તમને જોવાની ઇરછા હોય તે નમ્રપણાથી સુખે ત્યાં જાઓ. તમે બાલક છે માટે પુજ્ય પુરૂષને ઠેકાણે વિનય કરવું યોગ્ય છે. એવું સીતાનું બોલવું સાંભળીને બંને ભાઈ ફરી સીતાને કહે છે, હે માતા, તને મુકીને શતરૂપદ પામનારા પિતા વિષે વિનય છે કરવો છે ત્યાં જઈને આ મે તારા પુત્ર છીએ, એમ કેમ બેલીએ. માટે પોતે જઈને તેને લમ ન કરનારા અને જનકને આનંદ કરનારા વચને બોલીશું. કેમકે તેનોને યુદ્ધમાં બેલાવ્યાથી બેઉ કુલને યશકારક છે.
એવી રીતે બોલીને તથા સીતાને રડતી મુકીને ત્યાં મોઢ આનંદ ક રી સેન્સ સહિત રામની નગરી પ્રત્યે જવા નીકળ્યા. મારગમાં ચાલતાં - હાડા અને કોદાળીઓએ કરી દસ હજાર પુ ઝાડોને તેડી જમીન સરખી કરતાં થકા કેમે કરી ત્યાં જઇ સેવ સહિત રામની નગરીની ચારે દિ શા ઘેરી લીધી. એવા મહાપ્રાક્રમી બેઉ ભાઈઓ યુદ્ધ કરવાના હેતુથી માધ્યા નગરીની પાસે જઈને રહ્યા. નગરી બાહાર સેન્ય ઘણું આવ્યું, એવું સાંભળીને રામ અને લક્ષમણ વિસ્મય અને આનંદને પામ્યા. - લક્ષમણ બાલ રામના પ્રાકમાં જે અગ્ની, તેમાં આ પતંગની માં વિધિ કર્ણ આવ્યા છે ?
ના
પાનખાન-માયાના રાજacતા થાય
Page #196
--------------------------------------------------------------------------
________________
પર્શીએ સંતરૂ રૂપ અંધકારને સુર્યના જૈવ રામ, સુગ્રીવાદિક તથા લમને સાથે લઈને યુદ્ધ કરથી ચાલશે. આઈ નારદના મુખથી સીતાનું વ. I તેમાન સાંભળીને મોટી સ્વરાથી પામડલ સમાન પુંડરીપુરમાં સીતાની પાસે આવ્યું. તેને જોઈને સીતા જેતી થકી બેલી ભાઈ રામે મને મુકી દીધી, તેયાદ કરીને મારો ત્યાગ સહન ન કરનારા તારા ભાણેજા રામની સાથે યુદ્ધ છે કરવાને ગયા છે. માટે અમે ઉતાવળે થઈને મારો ત્યાગ કર, તેમજ પુત્ર નો વધ ન કરે તો સારૂ! માટે જ્યાં સુધી “એ પોતાના પુત્ર છે.” એમ ન જાણીને રામે તેમને માયા નથી તેટલામાં આપણે ત્યાં જઈએ તે સારૂ. એમ કહીને તે સેન્યમાં આવ્યા. ત્યારે ત્યોએ સીતાને નમસ્કાર કરો. તેને સીતા કહે છે. હે પુત્ર, આ તમારા માટે છે. એને નમસકામ કરો. એવું માંભળીને તેમણે ભામંડલ રાજાને પણ નમસ્કાર કરશે. તેણે તેમનું મસ્તક ચુંબન કરીને તેમને પોતાના ખોળામાં બેસાડયા તેવારે ભામંડલ હરખત થઇ કહેવા લાગ્યો મારી બેને પ્રથમ વીરપત્ની હતી, તે આ વખતે વીર મા તા થઇ. સમ વીર પુત્ર પિતે ભટા માની છે. તથાપિ પિતા અને કાકાની સિાથે યુદ્ધ કરવું એગ્ય નથી, જેના યુદ્ધમાં મહામધ જે રાવણ, તે પણ સમિથે શ નહી. તેમની સાથે માત્ર ભુજાના બળવડે તમે કેમ યુદ્ધનો આરંભ
કરશે. ત્યારે તે કહેવા લાગ્યા કે હે મામા, મેહના યોગ્યથી આટલો ભય બિશ છે. અમારી માતા જે તમારી બેન, તેણે પણ અમને કહ્યું કે, “તમારા પિતાની સામે કોઈ પણ માલ નથી.” તે અમે જાણીએ છીએ. પણ યુદ્ધ મુકીને તેનેજ લજ્જા કેમ ઉપજાવીએ.
એમ ત્યો બોલતા છતાં પરસ્પર સેન્યોનું યુદ્ધ ચાલુ થયું. તેવારે “સુગ્રીવાદિક વિાધરો એમના સૈન્યને મારશે” એવા હેતુથી ભાંમંડલ સંગ્રામમાં ખાજો. એટલામાં તે બે કુમારો પણ યુદ્ધ કરવાને ઉક્યા. તેમની સામે સુશીવાદિક વિધાધરો નિશક યુદ્ધ કરા છતાં ત્યાં ભામંડલને આવીને પુછવા લાગ્યા કે, આ કોણ છે? ત્યારે તેણે કહ્યું કે, એ રામના પુત્ર છે. એવું પાંચળી સીતાની પાસે જઈ તેને નમસ્કાર કરીને તેની સામે ભુમી ઉપર ગયા. આઈ એક ઘડીમાં લવાણાજુએ રામના સૈન્યને ઘાણ કાહાડી નાંખ્યો. વનમાંના સિંહની પડે તે રાણમાં જ્યાં માં ફરવા જણાગ્યા. ત્યાં ત્યાં સ્થી, સારી, નિજદી, હાશ્વમાં આયુ લઇને રહ્યા નહી. ત્યારે પોતાનું પેન્ટ નાશ થયું. એમ જાણીને રામ લક્ષ્મણ યુદ્ધમાં આવ્યા. ત્યાં તે બાળકને તેને
Page #197
--------------------------------------------------------------------------
________________
પરસ્પર બોલવા લાગ્યા.
આ બાળક આવા શતરૂ કોણ છે? એમને જોઈને મન પાછું હઠે છે. | એમનાથી યુદ્ધ કરવું નહીં. અને એમને આલિંગન કરવું એ ભાવ થાય છે. એવા રામ લક્ષ્મણ વિચાર કરે છે તેટલામાં તે બે ભાઈ (વિનય પુ) રામ લક્ષ્મણ કહેવા લાગ્યા. આખા જગને જીતનારા રાવણને પણ છતારા જે તમે, તેમની સાથે વીર યુદ્ધની શ્રદ્ધા કરનારા અમે તમને ઘણું કાળે જોયા. હે મહા ભાગ્યો, રાવણના યુદ્ધમાં તમારી રણશ્રદ્ધા પુર્ણ થઈનથી. તે અમે પુરી કરવા આવ્યા છીએ. તેમજ તમે અમારી ઇચ્છા પૂર્ણ કરવાની અમે આશા રાખીયે છીયે.
(એવું ભાષણ થયા પછી રામ લક્ષ્મણ અને લવણાંકુશ એમણે પિતા પોતાના ધનુષ્યોના તાણકાર કરચા. પછી કૃતાંત સારથીએ રામનો રથ, અને વધ રાજાએ અનંગલવણનો રથ, એ બેઉ સામે કરચા. તેમજ લક્ષ્મણનો સારથી વિરાધ તથા અંકુશને સારથી પૃથુ, એ બેઉએ પોત પોતાના ૨ સામે કયા પછી તે સારથીએ ચાર દિશા તરફ ફરવા લાગ્યા. તેમાં બેસનારા દ્ધાઓ પરસ્પરની ઉપર શસને વ૨સાત કરવા લાગ્યા. લવણકુશ જ્ઞાતી સંબંધ જાણીને સાપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. અને રામ લક્ષ્મણ અજ્ઞાને કરીને નિરપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે નાના પ્રકારના આયુથી યુદ્ધ કરીને કૃતાંત વદનને રામ કહેવા લાગી કે શતરૂની સામે રથ લઈ જા. આટલામાં શું ફરે છે ત્યારે સારથી બોલ્યો કે એ યોદ્ધાએ સર્વ આગ ઉપર બાણે મારાથી આ ઘડા ઘણા વ્યાકુળ થઇ ગયા છે, ચાબુકને
ણ માનતા નથી. શસ તથા અ કરી માર ખાધેલા મારા રથ જર જર થયા છે. આ મારી ભુજા શતરૂના બાણના મારથી થર થર કાંપવા લાગી છે. તેથી ચાબુક લેભાને રામર્થ થતી નથી. એવું સારથીનું ભાષણ સાંભળી રામ કહેવા લાગ્યા કે મારૂ ધનુષ પણ ચિત્રસ્થિતની પેઠે શિથિળ થઇ ગયું છે. આ વાવર્ત ધનુષ, કાર્ય કરવાને ૯૫૨ થતું નથી. આ મુશળ૨ન શતરૂનલન વિષે અક્ષમ થઈ ગયું છે. હમણાં એને ધાન્ય ખાંડવાની લાયકી થઈ છે. આ હળ દુષ્ટ ગજેને અંકુશના જેવો હતો, તે આ સમયે ભુમી
દવાને યોગ છે. સર્વે કાળ યક્ષે કરી રક્ષણ થયેલાં તથા શતરૂને ક્ષય કરના જે આ મારાં શર, અને અમે તેની આવી અવસ્થા કેમ થઈ .
(ગી તે જે રામના જ વ્યર્ષ થઈ ગયા તેમજ મનાંશની
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૯) સામે યુદ્ધ કરનારા લક્ષ્મણના હથિયારો પણ નકામાં થયાં. એટલામાં અંકશે લક્ષ્મણના હદયમાં એક બાણનો પ્રહાર કરો. તેણે કરી તે મુર્શિત થઈને રથની ઉપર પડશે. ત્યારે વિરાધે રથને અડ્યા તરફ ફરજો. એટલા સાવધ થઈ) લક્ષ્મણ બેલ્યો કે હું વિસધ, આ તે નવીન શું કામ કર્યું? રામને ભાઈ અને દસરથનો પુત્રે જે હું તેને એ અયોગ્ય છે. માટે જ્યાં આપણે શતરૂ છે ત્યાં જલદી રથને લઈ જા. આ ચક્ર વડે તેનું માથું હું કાપીશ.
(એવું સાંભળીને વિરાધ અંકુશની પાસે રથ લઈ ગાયે, ત્યારે ઉભો રહે. ઉમે રહે! એમ બોલીને તથા ચક્રને ફરાવીને મહા ધે કરી લક્ષ્મણે તે અંકુશ ઉપર નાખ્યું. ત્યારે અંકશે બીજા અનેક શા નાખ્યાં તેમજ લવણે પણ ચક્ર તોડવા સારૂ ઘણાં હથીયારો નાખ્યાં. પરંતુ તે કોઈને ન માનતાં મોટા વેગથી આવી અંકુશને પ્રદક્ષિણા કરીને જેમ માળામાં પક્ષી આવી બેસે, તેમ તે પાછું લક્ષ્મણનાં હાથમાં આવ્યું. ત્યારે તેણે ફરી નાખ્યું. તે વખતે પણ જેમ હાથી પોતાની રહેવાની હસ્તિશાળામાં આવે તેમ તેને પ્રદક્ષિણા કરીને ફરી તેના હાથમાં આવ્યું. ત્યારે રામ તથા લક્ષ્મણ ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યા કે આ ભરતક્ષેત્રને વિશે બળદેવ વાસદેવ એજ બે પુરૂષો છે, અમે નથી. એટલામાં સિદ્ધાર્થી સહિત નારદમુનિ
ત્યાં આવીને ચિતામાં બેઠેલા રામ લક્ષ્મણને કહેવા લાગ્યો.) જે હર્ષના છે. કાણે આ સોક કેવો? પુત્રના હાથે પરાજય થએલે લોકોના વંશને પ્રકાશકરનાર થતો નથી કે આ લવણાંકુશ સીતાના ઉદરથી જન્મેલા છે, એને તારા પુત્ર છે. આ યુદ્ધના મિષે કરી તેને મળવા આવ્યા છે. એ શતરૂઓ નથી. તેની નીશાની આ ચક્ર તેને મારવાને સમર્થ ન થતાં વ્યર્થ ગયું. એ જાણી લેવી.
(પછી સીતાના ત્યાગથી પુત્રની સાથે યુદ્ધ થવા સુધી સર્વ વતાંત તેને નારદે કહી સંભળાવ્યો, તે સાંભળીને રામ મહા શકે કરી દુઃખિ થયો થકો મુછાને પામ્યો. તેની ઉપર ચંદનનું પાણી છાંટ્યા પછી સાવધ થઈને લક્ષ્મણ સહિત આંખમાં આંસુ લાવીને પુત્રની વાત્સલ્ય કરવા સારૂ લવણાંકુશની પાસે ગયે ત્યારે તેઓએ રથમાંથી ઉતરીને રામ લક્ષ્મણના પગ ઉપર માથાં રાખ્યાં. રામ તેમને પિતાની ખેાળામાં લઈને તથા મસ્તક ચુંબન કરીને શેકprખાહથી મોટેથી રડવા લાગ્યોપછી લક્ષ્મણે તેઓને રામના ખેાળામાંથી | પિતાને મેળામાં લઈ મસ્તક ચુંબન કરીને તેમનું અલગ “કર્યું. ત્યારે
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭)
તેઓએ પિતાની પેઠે તેને નમકાર કરયા. પછી તેમને શતરૂષને પણ આાલિંગન કર્યું ત્યારે વિવાહમાં મળેલાની પેઠે બેઉ સેન્યાના રાજા માનદ પામ્યા. પેાતાના પુત્રનુ પરાક્રમ, અને તેમને પિતાના સમાગમ જોઇને સીતા મનમાં રાજી થઇ થકી વિમાનમાં બેશીને પુંડરીક પુરમાં ગઇ. રામ તથા લક્ષ્મણ પાતાના જેવા પરાક્રમવાળા લવણાંકુશને જોઇને, આનંદવાન થયા. પાનાના સ્વામીના હર્ષથી સર્વ ભુચર અને ખેચર લોકો રાજી થયા. ભામડલના કહેવાથી વજરજંઘ રાજાએ સમ લક્ષ્મણને સેવકની પડે તમસ્કાર કરયા. ત્યારે તેને રામ કહેવા લાગ્યા, હે વજરજંઘ રાજા તુ પણ મને ભામાંડલની પડે છે. ગ્મા પુત્રને તે માટા કરીને ત્યાને અમારી પાસે લઇ આવ્યા. માટે તુ ધન્ય છે.
એમ ખેલીને રામ લક્ષ્મણ પુત્રા સહિત પુષ્પક વિમાનમાં બેશીને નગરીમાં આવ્યા. ત્યારે નગરના લોકો ઉંચુ માથુ કરીને તેને જોવા લાગ્યા. અને રામના પુત્રાની સ્તુતિ કરવા લાગ્યા, એવી રીતે રામ પોતાને ઘેર આ ન્યા. ત્યાં પુત્ર તથા લક્ષ્મણ સહિત વિમાનમાંથી ઉતરીને સેઢા હર્ષે કરીને રામે ઉત્સવ કરાવ્યા પછી લક્ષમણ, સુગ્રીવ, ખિભીષણ, હનુમાન અને મ્ ગદાદિક એક ઠેકાણે મળીને રામને વિનંતી કરવા લાગ્યા.
હે રામ, તારા શિવાય અને આ પુત્ર શિવાય પરદેશમાં જાનકી મેટા દુ:ખમાં રહી છે. જે આજ્ઞા આપે તે તેને આજ આંઈ ખેાલાવી લાવીએ. પતિ અને પુત્ર પાસે ન હોવાથી તે મરણ પામશે. તે સાંભળી રામ ( કિચીત વિચાર કરીને ) ખલવાન વિઘન કરનારા ખોટા અપવાદથી મેં જા નકીને કેમ કાહાડી મુકી ? સીતા સતી છે એ હુ પાકુ જાણુ છું. અને તે પણ પોતાને પવિત્ર માને છે. માટે દિવ્ય (સાશન વગેરે) દેવાને અગર ગ્રહણ કરવાને અમે બેઉને ભય નથી. તેથી લોકોની સામે જાનકીએ તેમ કરવુ, પછી હું તેની સાથે સુખથી ગ્રહવારા કરીશ, એવું રામનુ કહેવું સાંભળીને લક્ષ્મણ ખાલ્યા. આપ ખાલ્યા તે ખરૂ છે. એમાં કાઇથી પણ કાંઇ કહેવાય નહીં. પછી નગરીની બાહાર મેાટા મડા તેણે કરચા. ત્યાં માટી માટી ખે ઠંકા કરાવી તેના ઉપર રાજાઓ, પુરના લોકો, માના, બિભીષણ અને સુગ્રીવ પ્રમુખ ઘણા ખેંચર બેઠા. પછી રામની માજ્ઞાથી સુગ્રીવ પોતે પુંડરીકપુરમાં સીતાની પાસે ગયા, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા હૈ જાનકી તમારી મારૂ મે મને અહીં એક છે માટે મ્યા સુપ્રકવિમાનમાં બેશીને રામ
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૯૮ )
ની પાસે આલા ત્યારે સીતા માલી હજી સુધી મને ત્યાગ કરીને વનમાં મુકી દેવાનુ દુ:ખ વિસરયું નથી, એવા દુ:ખ દેવાને કઠોર રૂયના જે રામ તેની પાસે ફરી હું કેમ ચાલુ ? એવુ સીતાનુ ખેાલવુ સાંભળીને સુગ્રીવ ન મસ્કાર કરીને કહેવા લાગેા. હે દેવી, તમે કેધાયમાન થાઓ નહી. તમારી શિકી સારૂ પુરના લોકો તથા રાજા વગેરે સહિત રામ ખાહાર મંચક
ઉપર બેઠા છે.
એવુ તેનુ ખેાલવુ સાંભળીને શુદ્ધિની ઇચ્છાવાળી .તે સીતા, વિમાનમાં બેશીને અયેાધ્યામાં આવી. ત્યાં મહેદ્રોદ્યાનમાં આવીને વિમાનમાંથી ઉતરી ત્યારે લક્ષ્મણ પાસે આવી અર્ધાદિકથી પુજા કરીને રાજા સહિત સીતાને તેણે નમસ્કાર કરયેા. પછી લક્ષ્મણ સામે બેશીને .કેહેવા લાગ્યા કે હે દૈવી તમે નગરીમાં આવીને તેને (નગરીને) અને ઘરને પવિત્ર કરો. ત્યારે સીતા કહે કે શુદ્ધિ થયા પછી આ નગરીમાં અથવા ઘરમાં પ્રવેશ કરીશ. તે શિવાય કરનાર નહી. એવી સીતાની પ્રતિજ્ઞા સાંભળીને તે સર્પ રાજાએ રામને કહ્યુ કે, સીતાએ આવા જવાબ દીધા. ત્યારે રામ સીતાનીપાસે આવીને, (તીતી સહિત બાલે છે ) હે સીતા તું રાવણના ઘેર રહીને તેની સાથે ઉપભેગ ન કરચા વિશે. સર્વ લેાકેાની સામે શુદ્ધિ કરવાને અર્થે દિવ્ય કર. ત્યારે સીતા હશીને ખાલી જે તમારા શિવાય બીજો કોઇ પણ વિદ્વાન નથી. કેમકે, માહારા દાષ ખરાખર ન જાણીને મને વનમાં કાહાડી મુકવારૂપ દંડ પેહેલાં કરીને પછી પરીક્ષા લા છેકે ? તમે મેટા નિપુણ છે તથાપિ જેમ તમે કહેશો તેમ કરવાને હું તઇયાર છું. કહો તે હું દિવ્ય પંચક કબુલ કરૂં છું. કહા તે ખુબ સળગેલી અગ્નીમાં હું પ્રવેશ કરૂ. લાખંડના ચાવલ ભક્ષણ કરૂ કાંટામાં બેશીને તલાઉ, તાપેલા શીશા પીઉ. અને કહે। તા લોખંડની ખરછી જીભથી ઉપાડુ, એ પાંચમાંથી જે તમને ગમે તે કરવાને કહે. ( એટલામાં આકાશમાં સિદ્ધાર્થ નામના નિમિત્તજ્ઞ, નારદ સહિત રૂષી અને લોકો કોલાહુલ શબ્દ કરીને કહેવા લાગા.) ભેા ભેા રાઘવ આા સીતા નિશ્ચયે કરી સ તી, સતી, મહાસતી છે. એને વિષે કોઇ વિકલ્પ .કરવા યાગ નથી, અહેવુ સાંભળીને રામ ખાલ્યા હે સર્વ લોક, તમને કાંઇપણ મર્યાદા નથી. પ્રથમ તમે જ ઢાષ રાખીને સીતા દુષિત કરી. અને હમણાં કહે છે કે એનામાં કાંઇપણ ટાબ નથી. હવે પછી ફરી ખ઼ીજીજ કાંઇ બેાલશા. પ્રથમ એ દાબવા કેમ થઇ હતી અને હમણાં આ દોષ રહિત, સતી કેમ થઇ ? તેમજ ફરીથી દોષ
Page #201
--------------------------------------------------------------------------
________________
,
વ
"
|
(૧૯૯) રાખવાને તમને લગારે વાર લાગનાર નથી. માટે તમને ખાતરી આવવા સારૂ સીતાએ દેદીપ્યમાન અગનીમાં પ્રવેશ કરવું ગ છે,
એમ કહીને ત્રણસે હાથ લાંબો તથા ત્રણ પુરૂષ ઉભા રહે એવો એક ખાડે રામે ખેદાવ્યો. તેમાં ચંદનનાં લાકડાં ખડક્યાં. એવા સમયે વૈતાવ્ય ૫ર્વતની ઉત્તર દિશા તરફ રહેવાવાળો હરીવિક્રમ રાજાનો એક જયભુષણ નામનો પુત્ર હતું. તેની આઠમે સ્ત્રીઓ હતી, કોઈએક સમયે તેની સી કિરમઠલ મામાના પુત્રની સાથે રમમાણ થઇ. તેની ખબર પડતાં તેણે તેને ઘરમાંથી કાહા ડી મુકી. અને તે જ વખતે પોતે દિક્ષા લીધી. તેની તે સી કાળ કરી ગયા ૫ છી વિદ્યુતછરા નામની રાક્ષસી થઈ. અને તે જયભુષણ અયોધ્યાની બાહા ર આવીને કાયોત્સગ ધ્યાને રહ્યા. તેને તે રાક્ષસીએ ઘણે ઉપદ્રવ કરો. તે વખતે તેને કેવળજ્ઞાન ઉપન્યું. તેને ઉત્સાહ કરવા સારૂ ત્યાં ઈંદ્રાદિક દેવે આવ્યા. તે સીતાનું કર્મ જોઈને તે દેવ ઈદ્રને કહેવા લાગ્યા. લોકોના મિથ્યા પવાદ સીતા અગનીમાં પ્રવેશ કરે છે. એવું સાંભળીને સીતાની સહાયતા કરવા સારૂ પોતાના સેનાનીને તેણે આજ્ઞા કરી અને પોતે તે મુનિના કેવળજ્ઞાનને મહોત્સવ કરો. એટલામાં આંઇ રામની આજ્ઞાથી તે ચંદનના લાકડાથી - રેલા ખાડામાં ચાકર લોકોએ અગની સળગાવ્યો. તે જ્યારે ખુબ સળગો અને તેને તેજ આંખોથી જોવાય નહી એવો જાજ્વલ્ય થયો તાહારે તેને જોઈને રામ મનમાં ચિતન કરવા લાગે કે, અહ? મારૂ નિર્દયપણું અત્યંત પ્રગટ થયું. આ સીતા નકી મહા સતી છે, અને જરૂર આ અગનીમાં પસશે, દેવની પકે દિવ્યની પણ અવળી ગતી છે મારી સાથે એ વનવાશમાં ચાલી, ત્યાં તેને રાવણે હરણ કરી. ફરી મારા કૃત્યથી એ વનમાં ગઇ. અને આ કૃત્ય પણ મારા હા થે થાય છે એવી રીતે રામ મનમાં વિચાર કરે છે, એટલામાં સીતા અગની ની પાસે આવી, અને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરીને પોતાના સ ય કરી ક હેવા લાગી. હે લોકપાલ સહિત લોકો તમે સર્વ સાંભળો, જે મેં મારા પતિ રામ વિના બીજા કોઇની અભિલાષા કરી હોય હોય તો આ અગની મને બાળો અને જો તેમ ન હોય તો જલની પેઠે સુખે સ્પર્ષ રૂપ થાઓ.
એમ કહીને નવકાર મંત્રનું સ્મરણ કરીને સીતાએ તે અગનીમાં કુદકો મારો, તેને અડકતાંજ અગની શાંત થઈ ગયા. અને તે ખાડે પાણી થી ભરાઈને કુવાના જેવો થઈ ગયો. તેની ઉપર કમલા વિસ્થિત લક્ષમીની છે પડે પિતાના પતિવ્રતાના પ્રભાવથી તે જલમાં જેમની તેમ રહી. તે જળમાં છે
Page #202
--------------------------------------------------------------------------
________________
કયાંક હુંકાર શબ્દ, કયાંક ગુલ ગુલ, ક્યાંક બેરીના જેવ, ક્યાંક પટ પટ થાય, ક્યાંક દિલિ દિલિ. સાંભળ્યામાં આવે, ક્યાંક ખળ ખળ અવાજ, આ ને ક્યાંક આવર્ત. એવી રીતે થવા લાગ્યું. અને તે પાણી સમુદ્રના પાણી ના જેવું. દેખાવા લાગ્યું. સમુદ્રની ભરતીની પઠે કુવામાંથી પાણી વધીને તેણે મોટા મોટા મંચક બુડાવવાનો આરંભ કરો, તેના ભયથી વિદ્યાધરો આકાશમાં ઉડી ગયા. અને ભુચર લોક. “હે મહાસતી સીતા અમારૂ રક્ષણ કર. એવી આશ કરવા લાગ્યા. ત્યારે સીતા બહાર આવીને તે પાણીને પોતાના હાથથી પાછુ ફરવું. તેના પ્રભાવથી તે પાણી ફરી કુવામાં સમાઈ ગયું. પછી તે વાપી, ઉત્પલ, કુમુદ પદમ, અને પુંડરીક, ઇત્યાદિકે કરી શે ભવા લાગી સુગંધીના લોભથી જેની ઉપર ભમરા ગુંજાર કરી રહ્યા છે, હંસાદિક પક્ષિઓ વડે આનંદ દાયક લાગે છે મોટા મોટા છે જેમાં તરંગ મણીનીજ જેને પાયરીએ છે. રત્ન પાષણના જેના કિનારા. એવી તે મનોરમા વાય થઈ. આકાશમાં સીતાના આચરણની સ્તુનિ કરીને નારદાદિ મુનિઓ નાચવા લાગ્યા. આ શસ્કર રામની સ્ત્રી કેટલી શીળવાલી છે. શું એનુ શીલા એવા લોકના શબ્દોથી આકાશ સહિત પૃથ્વી ભરાઈ ગઈ. માતાને પ્રભાવ જોઈ, લવણાકુશ રાજી થઈને હંસના જેવા તેની પાસે આવ્યા. જાનકીએ તેમનાં મસ્તક ચુંબન કરયાં, નદીના બેઉ તટો ઉપર ઉભેલા હં. સોની પઠે સીતાની આસ પાસ તે શોભવા લાગ્યા. પછી લક્ષમણ શતરૂઘન ભામંડલ ખિભીષણ અને સુગ્રીવાદિકે આવીને તેને નમસ્કાર કરો. રામ ૫ણ ત્યાં આવી પશ્ચાતાપ પામી, સીતાને કહેવા લાગ્યો.
હે દેવી, સ્વભાવે અસત્ય દેષને આરોપ કરનારા જે આ પુરવાશી લોક, તેમના છંદના અનુરોધ (બળ) થી તને મેં મુકી. તેની તું ક્ષમા કર. મેં ઘર વનમાં નાખી પરંતુ ત્યાં પોતાના પ્રભાવે કરી તું જીવતી રહી તે પણ એક દિવ્યજ સમજવુ. તથાપિ મેં તે જાણ્યું નહીં. ઇત્યાદિક મારા અપરાધની ક્ષમા કરી પોતાને ઘેર ચાલ. અને પ્રથમની પેઠે મારી સાથે સુખભોગ ભેગવ એવું સાંભળીને સીતા કહેવા લાગી છે પ્રાણનાથ, તમા
તેષ નથી. લોકોને દોષ નથી. અને બીજા કારણોને પણ નથી. દોષ ફિક્ત માસ પુર્વ કર્મોનો છે. એવાં દુઃખ કસ્બાસં જે કમેએ કરી હું ખિન થઇ ને કરવા સારૂ હું દિક્ષા તેલ. ) હવે મને સંસારમાં રહીને મુખ
ગ ગાવાની ઈછા નથી ,
-
-
-
-
-
[
Page #203
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૧) (એમ કહીને જનકીએ પોતાના હાથથી માથા ઉપરના કેશે ઉખેડી નાખ્યા. તે જેમ જીનેશ્વવર ઇંદ્રને આપે તેમ તેણે રામને આપ્યા. એમ જે ઈને રામ તત્કાળ ગુરછા ખાઈ પૃથ્વી ઉપર પડશે. તે સાવધ થવાની આગ મજ સીતા જયભુષણ મુનિની પાસે ગઈ. ત્યારે તે કેવળીએ જાનકીને વિધીએ કરી દિક્ષા દઈને સુપ્રભા નામની સાધ્વીના પરિવારમાં તેને ભળાવી તેની સાથે વિચરતી થકી નીરતીચાર વ્રત પાળવા લાગી.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे
नवमो खंड समाप्त.
R
Page #204
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી દસમો ખંડ પ્રારંભતે
T
પછી રામના અગર ચંદનનુ પાણી છંટચાથી તે સાવધ થઇને કહેવા લાગ્યા કે, તે સીતા દેવી કયાં છે ? હે ભુચર, હે ખેંચર, તમે જો મરવા લાયક ન હોતા લુચિતકેશા (વાળ વતાની) જે મારી પ્રિયા તે મને ખતાવા. હે વત્સ, હે લક્ષ્મણ, ભાતા ભાતા, ધનુષ્ય, ધનુષ્ય, હુ દુ:ખિ છતાં
આ સેર્ચ ઉદાશીન ખેડા. એમ કહીને રામે થમાં ધનુષ્ય લીધું. એટલામાં લક્ષ્મણ આવીને કહે છે, હે હે આર્ય, આ શુ' ! ઞા લેાક તાહારા સેવક છે તુ ન્યાયવાન છતાં લેાકના ભયથી તે સીતાના ત્યાગ કરયા. તેમ તે સીતા એ પણ સ્વાર્થને અર્થે આ સંસારના ભયથી તેણે સર્ચ મુકી દીધું. તેણે આ પણી સામે કેશલુચન કરીને જ્ય ભુષણ મુનિની પાસે દીક્ષા લીધી. તે મુ નીને આ વખતેજ કેવળજ્ઞાન ઉત્પન થયુ છે. તેના જ્ઞાનના મહોત્સવ અવશ્ય કરતવ્ય છે. ત્યાં દિક્ષા ધારણ કરનારી સતી માર્ગની પઠે મુક્તિ માર્ગ ખતાવનારી સ્વામિની સીતા પણ છે. એવુ તેનુ ખાલવું સાંભળીને રામ ના ચિત્તને કાંઇક શાંતી થએથી કહે છે: મારી સ્ત્રીએ તે કેવળી મુનિની પાસે દિક્ષા લીધી. તે ઘણું ઉત્તમ કર્યું. એમ કહીને પરિવાર સહિત રામ જયભુષણ મુનિ પાસે જઈને તથા વંદના કરીને દેશના સાંભળવા લાગ્યા. હું પ્રભા, હુ આત્માને જાણતા નથી. માટે ભવ્ય છુ કે અભવ્ય છુ? તે મને કહો. ત્યારે તે વળી બાલ્યા. કે મ તુ કેવળ ભવ્યજ છે, તે તો રહ્યું, પણ માજ જન્મમાં કેવળજ્ઞાનને પામીને તુ મેાક્ષને પામીશ. ત્યા રે તેને રામ કહેવા લાગ્યા કે, દીક્ષા લીધા પછી મેક્ષ મળવાને ખેટી તનથી. અને સર્વ ત્યાગેથી દિક્ષા લેવાય છે. પણ આ લક્ષ્મણના ત્યાગ થવુ મુશકેલ છે. કૅમળી કહે હજી તનેં બળદેવ સપતી ભેગવવી જોઇએ છે. તે ભોગવી સર્વ સંગ મુકી દિક્ષા લઇને મેાક્ષને પામીશ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને તે મુનિને પુછે છેઃ— કયાં પુર્વ કરમે રાવણે સીતાનુ હર ણ કરવું. અને કાં કરમે લક્ષમણે યુદ્ધમાં તેને મારયા. ! સુગ્રીવ ભામંડલ લવણાકુશ, અને હું એ બધા રામના અત્યંત ભક્ત કયા કરમે થયા? એવુ
Page #205
--------------------------------------------------------------------------
________________
(ર ) સાંભળીને તે ભગવાન મુની તેને કહે છે.
દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાંના ક્ષેમપુર નામા નગરમાં એક નવદત નામને વાણીયો હતો. તેની સુનંદા નામની સ્ત્રીના પેટે ધનદત્ત, અને વસુદત નામના બે પુત્રો થયા. તેને મિત્ર એક યાજ્ઞવલક્ય નામનો બ્રાહ્મણ હતા? તેજ નગરમાં સાગરદત્ત નામનો બીજો એક વાણીઓ હતી. તેને ગુણધર ને મને પુત્ર હતો. અને એક ગુણવતી નામની કન્યા હતી. તે કન્યા સાગર દતે નયદતના પુત્ર ધનદતને દીધી. અને તેની રત્નપ્રભા નામની માતાએ દ્રવ્યના લોભથી ત્યાંના એક શ્રીકાંત નામના શેડને છાની રીતે દીધી, એ વાતની યાજ્ઞવલક્ષ્યને ખબર પડી. તેણે જઈ પોતાના મિત્ર ધનદત તથા વ. સુદત્તને કહ્યું. વસુદ રાતરે જઈને શ્રીકાંતને મારી નાખ્યો. તેમજ શ્રીકાંતે ખડગ ભડે તેને મારી નાખ્યો. પછી તે બેઉ વિધ્યાટવીમાં મગ થયા. અને ગુણવતી પણ પરણ્યા વિના મરીને ત્યાં જ સગી થઇ. તેને માટે ત્યાં લડીને મરી ગયા. ત્યાર પછી પરપર પૈર કરી લે અનેક ભવમાં ભટકયા. - આઈ ધનદત, ભાઇના મરવાથી દુ:ખી થઈને રાવના ફરતે થતાં તેને ભુખ લાગી. તેવામાં કોઇ સાધુઓને તેણે જો છે. તેની પાસે તેણે ખાવાનું માગ્યું. ત્યારે તેમાના એક મુનિએ તેને કહ્યું કે, સાધુએ તો દિવસના પણ અન પાનાદિક રાખતા નથી, તેમ છતાં તેને રાતના ભજન કરવાની કેમ ઇરછા થઈ ? આવા અંધકારમાં અને કોણ જુવે છે એ પ્રમાણે તેને બેધ કરીને તપી અમૃત તેના કાનમાં રેડયું. કાળે કરી તે મરીને સધર્મ કેવલોકમાં દેવ થયા. કેટલાએક કાળે ત્યાંથી આવીને એક મહપુર નગરમાં મેરૂનંદન નામના શ્રાવકની સી ધારિણીના પેટે પદમરૂચિ નામને પુત્ર - વાં. કેઈએક સમયે તે છેડા ઉપર ચડીને પોતાની ઇચ્છાથી ગોકુલ પ્રત્યે ચાલ્યું ત્યાં રસ્તામાં મરવાને પડેલા બેલને તેણે જોયા. ત્યોની દયા આ
વ્યાથી નીચે ઉતરીને તેમની પાસે આવ્યો. અને તેમના કાનમાં પંચપરમે. છીને નમસ્કારરૂપ મંત્ર કર્યો. તે મુવા પછી તે મંત્રના પ્રભાવે કરીને તે જ છે નગરમાં છત્રછાય નામના રાજની સ્ત્રી શ્રીદત્તાને પેટે વૃષભધ્વજ નામને પુ ત્ર છે. તે મોટો થઈ પોતાની ઈચ્છાથી ફરતો ક્ત કોઈ એક સમયે પેલા બેલેના ઠેકાણુ પાસે આવ્યા. પુર્વ જન્મના દરશનથી તેને જાતિસ્મરણ જ્ઞા ન ક્યું. ત્યારે ત્યાં એક દેરાસર કરાવીને તેની એક ભીંત ઉપ મરવા દે.
-
-
- 4 45.
-
-
!
-
તે
Page #206
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
કેલા વૃદ્ધ ખેલાનાં ચિત્ર કરાવ્યાં. તેમના કાનમાં નવકાર મંત્ર કહેવા વાળેા પુરૂષ તેમની સામે જિંનેદ્ર સહિત કાઢ્યું, ત્યાં પેહેરા રાખીને તેમને કહ્યુ કે, આ ચિત્રને જે યથાર્થપણે મે તે પુરૂષની વાત આવીને તમે મને કહેજો. એમ કહીને તે પોતાને ઘેર ગયા.
કોઇ એક સમયે ત્યાં ચૈત્ય વંદન કરવા સારૂ પદમરૂચિ નામના શેઠ આવ્યાં. તેણે અર્હતને નમસ્કાર કરીને ભીત ઉપરનાં ચિત્ર જોયાં, ત્યારે આ સર્વ મારાંજ છે એમ તે વિસ્મય થયા થકો ખાયા. તે જોઇને રક્ષકોએ તે વાત રાજાને જઇ કહી. ત્યારે તે વૃષભધ્વજ ત્યાં આવ્યો, અને તેને પુછવા લાગ્યા કે, આ ચિત્રના વૃતાંત તુ શુ જાણે છે? ત્યારે તેણે કહ્યુ કે, પુર્વે સુવેલા જે આ ખેલો તેમને મેં નવકાર મંત્ર આપ્યા છે, તે જાણનારા પુરૂ ષે માંઈ મારૂ પણ ચિત્ર કહાડયું છે. એવુ તેનુ ખેાલવુ સાંભળીને તેને નમસ્કાર કરી વૃષભધ્વજ કહેવા લાગ્યેા કે, જે ગ્મા વ્રુદ્ધ ખેલ છે, તે હું છું, તે નમસ્કાર મંત્રના પ્રભાવથી રાજપુત્ર થયા. તે તર્યક યતિમાં તે કૃપાલુ થઇને મને નવકાર મંત્ર આપ્યા, નીકર ફરી મને તેવીજ યાની મળત. મા કે તુ સર્વથા મારા ગુરૂ, સ્વામી, તથા દેવ છે. આ રાજ પણ મને તારા મ ભાવથી મળ્યું છે. માટે તુ લે, અને તેના ઉપભાગ ભાગવ એમ ખાલીને પદમરૂચિ સહિત વૃષભધ્વજ શ્રાવક્ર વ્રત પાલન કરી વિહાર કરવા લાગ્યા. એવી રીતે ઘણા કાળ ગયા પછી કાળ કરીને ઇશાન દેવલાકમાં તે બેઉ મરધિક દેવ થયા. તેમાંના પદમરૂચી ત્યાંથી આવીને મેરૂની પશ્ચામ દિશા માં વૈતાન્ચ પર્વત ઉપર નંદાવર્ત નગરમાં નદીશ્વર રાજાની સી કનકમાલી ના પેઢે નયનાનદ નામનો પુત્ર થયા, તે ઘણા કાળ સુધી રાજ કરી દિક્ષા લઇને માહે દેવલોકમાં દેવ થધા, ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષેમા નગરીના વિપુલાવાહન રાજાની સ્રી પદ્મમાવતીને પેટે શ્રીચંદ નામના પુત્ર થયા. તે ભ્રૂણા કાળ રાજ ભાગવીને એક સુમાધીગુપ્ત નામના મુનિની પાસે દિક્ષા લઇ કાળ ફરી ગયા પછી બ્રહ્મદેવલોકના ઇંદ્ન થયેા કાળે કરી ત્યાં થી આવીને આ તુ પૃમ નામના રા રામ ખળવાન થયા.
વૃષભ વૃજના છવૃ મા સુગ્રીવ થયા. શ્રીકાંતનેા જીવ ભવ ભ્રમણ કેરીને મૃણાલક પ્રવ્રુતમાં વજ્રર૮ઃ નામના રાજાની સ્રી હેમવતીના પેટે શંભુ નામના પુત્ર થયા. વસુઃત્તના જીવ ભમતાં ફરીને શત્રુ રાજાના ઉપાધ્યાય વિજ્યની સ્રી રત્નચુડાના પેટે શ્રીભુતિ નામના પુત્ર થયા, તે ગુણવતી
Page #207
--------------------------------------------------------------------------
________________
(૨૦૫)
પણ ભવભ્રમણ કરીને શ્રીભુતીની સ્રી શાસ્વતીના પેઠે વેગવતી નામની કુન્યા થઈ. તે ચેાવન અવસ્થામાં આવ્યાથી કોઇ એક સમયે જનાએ કરીને વંદના કરવા યાગ એક પ્રતિમાસ્થ સુદરશન નામના સાધુને જોઇને તેની મ કરી કરતી ખેાલી કે, હે! આા સાધુ માન નજરે પડયા. પ્રથમ તા સ્ત્રી આની સાથે ક્રીડા કરતા હતા તે સ્રી એણે ખીજે ઠેકાણે માકલી દીધી. એવાને લોકો કેમ વદન કરે છે ? એવુ સાંભળીને તેની ઉપરથી લેાકેાને ભાવ ગયા. પછી તેના ઉપર ઢાષારોપ કરીને લોકોએ તેનુ સાધુપણુ નાશ કરવાનો આરંભ કરયા, ત્યારે તે મુનિ કહેવા લાગ્યા કે, જ્યાં લગણ મારા કલક ગયા નથી ત્યાં લગણુ હું પારણુ કરનાર નથી, એવા તેણે નિયમ કરા. પછી દેવતાના ધે કરી વેગવતીના મુખ ઉપર સાન્ન ચહુચા ત્યારે સાધુના તિરસ્કાર કરયા એમ જાણીને તેના પિતાએ તેના ઘણા અપમાન કરયા પછી તે રોગે કરી તથા પિતાના ભયથી સુદરશન મુનિની સામે લાકોના દેખતાં મેટા અવાજે ખેાલવા લાગી કે, તું સર્વથા નિરઢાબ છે. મેં તા રા ઉપર ખાટા આરેપ કરચે, હું ક્ષમાનિશ્રી, મારા અપરાધની ક્ષમા કરા. એવું સાંભળીને લોકોએ ફરી તે મુનિની પુજા કરી. તે દિવશથી તે વેગવતી રોગ રહિત થઈ થકી શ્રાવીકા થઈ. તે મહારૂપવતી હતી તેથી શંભુ રાન એ તેની માગણી કરી ત્યારે તેના પિતા શ્રીભુતી કહેવા લાગ્યા કે, મિથ્યાદિષ્ટ પુરૂષને હું મારી કન્યા દેનાર તથી પછી શંભુએ શ્રીભુતિને મારીને ખળે કરી તેની કન્યાના ઉપભાગ લીધા. ત્યારે તેણે તેને શ્રાપ દીધા કે, જન્માંતરે તારા વધને અનેં હું ઉત્પન થઇશ. શંભુએ તેને મુકયા પછી તેણે હરિકાંતા નામની સાધવીની પાસે દિક્ષા લીધી. પછી કાળે કરી મરીને પ્રશ્ન દેવલોકમાં ગઇ. ત્યાંથી આવીને શંભુના જીવ રાવણના મૃત્યુને માટે પુર્વ નિ દાનના ખળથી જનકની કન્યા આ સીતા થઇ. પુર્વ ભવમાં સુદરશન મુનિ ઉપર અણુ મિથ્યાદા રાખ્યા હતા. તેથી માંઇ એની ઉપર લોકોએ મુકે લા દોષરૂપ મિથ્યા કલંક લાગ્યા, શંભુના જીવ પણ ભવમાં ફરીને કુશધ્વજ બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે પ્રભાસ નામના પુત્ર થયો. ફ્રોઇએક સમયે વિજયસેન મુનિની પાસે દિક્ષા લઈને તે ઉત્તમ તપ કરવા લાગ્યા, કોઈ એક વખતે ક્રમેતસીખરની યાત્રા કરવા સારૂ જતા વિદ્યાધરાના સ્વામી કનકપ્રભ, તેનેઇના જેવા શ્રીમાન જોઈને “આ તપે કરી આવા સંપતીમાન હું થઈશ.' એવા નિદાન કરો, પછી મરણ પામીને ત્રીજા દેવલાકમાં તે દૈવ થા, ત્યાં
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ). થી આવીને કનકપ્રભની બરાબર સમૃધીના નિદાનથી તે તારે ભાઇ રાવણ શ. ઘત વસુદતને મિત્ર યાજ્ઞવલક્ય બ્રાહ્મણ ઘણુ કાળ ભવ ફરીને તું બિભીષણ થશે. આ છે તે શ્રીભુતિ કાલ કરી સ્વર્ગમાં જઈ. ત્યાંથી આવીને સુપ્રતિષ્ટ નગરમાં પનર્વસુ નામનો વિદ્યાધર થશે. કેઇ એક સમયે તેણે કામે કરી પીડિત થઇને પુંડરીકવિજય નામના નગરમાં ત્રિભુવનાનંદ ચક્રીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. તેના શેધને તે ચક્રીએ મોકલેલા વિદ્યાધરોની સામે યુદ્ધ કરતો છતાં તે અનંગસુંદરી વિમાનમાંથી નીકળીને એક નિકુંજમાં (જ્યાં ઝાડી ઘણી હોય તે ઠેક્ટ્રણે) પૃડીતે મળવાને પુનર્વસુ નિયાણ બાંધીને દીક્ષા લઈ સ્વર્ગમાં ગણે. ત્યાંથી આવીને આ લક્ષમણ થશે. અને તે અનંગસુંદરીએ વનમાં રહીને ઉત્તમ પ્રકારને તપ કર. કેઇ એક સમયે તેને અજગર ગળી ગયું. તે સમાધિમાં મરણ પામ્યા પછી ત્રીજા દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી આવીને આ લક્ષ્મણની સ્ત્રી વિશલ્યા થઈ. ગુણવતીને ભાઈ જે ગુણધર તે ભવમાં ફરીને કંડલમંડિત રાજપુત્ર થયો. તે શ્રાવકપણું પાળીને મુવા પછી સીતાનો ભાઈ આ ભામંડળ થયા. કાલિંદી નગરીમાં
મદેવ નામના બ્રાહ્મણની સી શ્યામલાને પેટે વસુનંદ અને સુનંદન નામના બે પુત્રો થયા. કોઈ એક સમયે તેને ઘેર માસના ઉપવાસ કરનારા મુનિ પારણા કરવા સારૂ આવ્યા. તેને ભકિતએ કરી તેણે ભોજન કરાવ્યું તેથી મુવા પછી દાન ધર્મ કરી ઉત્તર કુરૂને વિષે તે યુગ્મી જેડલા) થયા કાલ કરી ગયા પછી સિધર્મ દેવલોકમાં દેવ થયા ત્યાંથી આવીને કાલિંદી નગરીમાં રતિવં. દન રાજાની સ્ત્રી સુદર્શનાના પેટે પ્રિયંકર શુભકર એ નામના બે પુત્ર થયા. ત્યાં ઘણા કાળ રાજ્ય કરીને દીક્ષા લઈ મરણ પામ્યા પછી શ્રેયક દેવલોકમાં દવ થયા. ત્યાંથી આવીને આ લવણાંકશ થયા. તેમની પૂર્વ જન્મની માત્રા સુદના ઘણા કાળ ભવ કરીને રામના પુત્રને વિદ્યા શીખવનાર આ સિદ્ધાર્થ થયો. : : એવાં મુનિનાં વચને સાંભળીને ઘણાં લોકો સંવેગને પામ્યા. તે વખતે રામના સેનાની કૃતાંતવદને તે સાધુની પાસે દીક્ષા લીધી. ત્યારે રામ ઉઠી જ. યપણને નમસ્કાર કરીને સીતાની પાસે જઈ મનમાં ચિંતન કરવા લાગ્યો. આ કામ ના જેવી કોમળ અંગવાળી રાજપુત્રી મારી પ્રિયા. સીતા શીતોષ્ણકળશ કેમ સહન કરશેઆ સંયમ રૂપી ભાર દમે કરી ઉપાડવાને
Page #209
--------------------------------------------------------------------------
________________
મહા કઠણ છતાં તેને આ કેમ ઉપાડી સકશો? અથવા જેમા શીલને નાશ કરવાને રાવણ પણ સમર્થ થશે નહી, તે આ સયમ રૂપ પ્રતિજ્ઞા પાળવાને જરૂર સમર્થ થશે. એવો વિચાર કરીને રામે ગદગદ કંઠ થઈને સીતાની વ. દના કરી. તેમજ લમણ વગેરે બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી પરિવાર સહિત રામ પાછો અયોધ્યામાં આવ્યો. આઈ સીતા અને કૃતાંતિવદન એ બેઉ જણ ઉત્તમ તપ કરવા લાગ્યા. તેમાં કૃતાંતવદન ઘણા દિવશ તપ કરીને બ્રહ્મ દેવલોકમાં ગયો. અને સીતા સાઠ વર્ષ સુધી અનેક પ્રકારના તપ કરીને છેવટ બાવીશ દિવશ પાંદડાં અને વાયુનું ભક્ષણ કરીને મુવા પછી તેને જીવ અચુત દેવલોકન ઈદ્ર થશે.
વતાઠ્ય પર્વત ઉપર કાંચનપુર નામના નગરમાં એક કનકરથ નામનો વિધાધર રાજા થયો. તેની કન્યાઓ મંદાકિની અને ચંદ્રમુખીના સ્વયંવરમાં પુત્રા સહિત રામ તથા લમણાદિક રાજાઓને તેણે બોલાવ્યા. તે સર્વ ત્યાં જઈ બેઠા છતાં મંદાકિન્યાએ પોતાની ઈચ્છાથી અનંગલવણના ગળામાં વરમાળ ઘાલી. અને ચંદ્રમુખીએ અંકુશના ગળામાં ઘાલી. તે જોઈને લક્ષ્મણના અડીશે પુત્રા શ્રીધરાદિક ધમાં આવીને ઉડયા. તેમનો અભિપ્રાય જાણીને તેમને લવણાંકુશ કહેવા લાગ્યાઃ–આમની સાથે કોણ યુદ્ધ કરશે? એ ભાઈઓ હવાથી માસ્વા યોગ્ય નથી. જેમ રામ અને લક્ષ્મણમાં ભેદ નથી, તેમજ તેમના પુત્રામાં ભેદ ન હોવો જોઈએ. એવી રીતે પિતાના દુતના મુ. ખથી લવણાંકશે તેમને કહેવરાવ્યું. તે સાંભળી લજજાયમાન થઈને પોતાના ખોટાં કર્મની નિંદા કરવા લાગ્યા. અને તેના યોગે તે જ વખતે વિગતે પામ્યા. ત્યારે પિતાની આજ્ઞા લઈ મહાખી નામના મુનિની પાસે જઈને દીક્ષા લીધી, પછી લવણાંકુશ વિહાર કરતા થકા લક્ષ્મણ અને રામ સહિત ફરી અયોધ્યામાં આવ્યા.
કોઈએક સમયે ભામંડળ પોતાના નગરના મહેલના ચબુતરા ઉપર બેસીને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ સર્વ પૃથવી પિતાને સ્વાધીન કરીને, અકુંતિ આજ્ઞાએ કરી એક છત્રી કરીને અને અંતે દીક્ષા લઈને માર મe નોરથ પુર્ણ કરીશ. એવા વિચારમાં બેઠો છે એટલામાં ઓચીંતી આકાશમાંથી ::
તેના ઉપર વીજળી પડી તેથી તે મરીને ઉતરપુરૂ ક્ષેત્રમાં યુગલી કારણે જ છે આઈ હનુમાન કોઈએક વખતે ચિત્ર માસમાં વિદન રાજીવભાઇ | મેમર્વત ઉપર જઈને પાછો આવતાં સુર્ય આથમી અમે તેને લઈને. જેવા કે
. * ન
*
ના
Page #210
--------------------------------------------------------------------------
________________
(૨૮) લાગ્યું કે, જેવી રીતે એ આથમી ગયો તેમજ ફરી ઉગશે. એ દ્રષ્ટાંતે સર્વ પદાર્થોને ઉદય અને અસ્ત છે, માટે કોઈ વસ્તુ સ્થિર નથી તેથી એને ધિકાર છે. એ વિચાર કરી પોતાના નગરમાં આવ્યો. પછી પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી. અને પોતે એક ધર્મરત્નાચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તેની પાછળ તેની સાતસોને પચાસ સ્ત્રીઓએ પણ એક લક્ષ્મીવતી નામની આની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે શ્રીશલ, હનુમાન પ્રથમથી જ ધ્યાન રૂપ અગ્નિથી સર્વ કર્મને બાળીને રીલેશી પામી અથવા (મોક્ષ) પદને પામ્યા.
હનુમાને દીક્ષા લીધી તે સાંભળીને રામ મનમાં વિચાર કરવા લાગે કે, આ જગતના નાના પ્રકારના ભેગ સુખ મુકીને હનુમાને દુઃખકારક દીક્ષા કેમ લીધી? એવી રામની ચિંતા સૌધર્મ દેવલોકના ઈ અવધિ જ્ઞાનથી જા. ણીને તે પોતાની સભામાં આવ્યું. અને કહેવા લાગ્યો કે, અહે! કર્મની ગતિ વિષમ છે. આ રામ ચરમશરીરી છતાં તે ધરમને પોતે હશે છે. અને આ વિષય જનિત્ર સુખોની પ્રશંસા કરે છે. પણ એનું કારણ એ છે કે, રામ લક્ષ્મણ વરચે પરસ્પર પ્રીતિ વધારે હોવાથી તે ભવ સુખનું કારણ છે. તે સાંભળીને ત્યાંથી કેતુકે કરી બે દેવ તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ અને યોધ્યામાં આવ્યા. તેઓએ અંતઃપુરમાં સર્વ રાજસીઓ કરૂણાસ્વરે કરી ખેદ કરે છે, એવી રીતે માયા વડે લક્ષ્મણને બતાવ્યું. હા રામ, હા રામ! હા પદમનયન, હાઈ પદમબંધુ હે જગતને ભય દેખાડનારા, તને આ અવસર વિના મૃત્યુ કેમ આવ્યો! એમ રક્તી થકી છાતી કુટી રહી છે, માથાના કેશ જેના છુટી પડ્યા છે. એવી અવસ્થામાં પોતાની સ્ત્રીઓને જોઈને ખિન્ન થઈ લક્ષ્મણ કહેવા લાગ્યો કે, છવિતનો પણ વિત, જે મારો ભાઈ રામ તે શુ મુવ કે અરેરે!! દુષ્ટ યમે આ શું કર્યું. એમ બોલતો છતાં તે લક્ષ્મણને વાણી સહિત છવ નીકળી ગયો. કહ્યું છે કે, “
કના વિપાક દુરતિ કમ છે.” લક્ષ્મણ સિંહાસન ઉપર સેનાના સ્થંભને ટકીને બેઠે. ત્યારે આખા ફાટીને ચિત્રના જેવી ક્રિયા વિનાની થઈ ગઈ. એમ જોઈને લક્ષ્મણ મુવે એમ જાણું તે દેવતાઓ અતિ ચિંતાતુર થઈને પરસ્પર બોલવા લાગ્યા. આ આપણે શું કરયું? આખા વિશ્વને આધાર જે આ પુરૂષ તેને આ પણ મારશે કે શું? એવી રીતે પિતાની નિંદા કરીને તે પિતાના લોક પ્રયે ગયા. લક્ષમણ યુવે એમ જાણીને ત્યાં અંતઃપુરની સ્ત્રીઓ આવી.
I
Page #211
--------------------------------------------------------------------------
________________
પરિવાર સહિત રડવા લાગી. તે સાંભળીને ત્યાં રામ આવીને કહેવા લાગે કે, આ અમંગલનો કે આરંભ કરાયો છેઆ હું પણ જીવતો છું, અને આ મારો ભાઈ પણ જીવતોજ છે. કોઈ વ્યાધી એને પીડા કરે છે. તેને ૬ ૨ કરનારા ઘણું એષરો છે. એમ કહીને તેણે વિદ્યા અને જ્યોતિષીઓને બોલાવ્યા, તેમના હાથે ઘણા મંત્ર તથા તંત્ર વગરે કરાવ્યા પરંતુ તે સર્વ વ્યર્થ ગયા. એમ જાણીને રામ મુરછાને પામે. ફરી સાવધ થઈને મોટા વિલાપ કરવા લાગ્યો. તેમજ બિભીષણ, સુગ્રીવ, અને શતરૂઘનાદિ આંખે માં પાણી આણીને હા ! અમે બધા ખરાબ થયા! એમ કહીને રડવા લાગ્યા. કૌશલ્યાદિક માતાઓ અને સ્ત્રીઓ, આંખમાં આંસુ આણને કરૂણા સ્વર વડે રડવા લાગી. અને વારંવાર મુરછા ખાઈને જમીન ઉપર પડવા લાગી, નગરમાં દરેક રસ્તામાં ઘરોમાં તથા દરેક બજારમાં જ્યાં ત્યાં હાહાકાર થઈ રહ્યા. તે વખતે લવણાંકુશ, રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે રામ, આ લક્ષમણનો મૃત્યુ જોઈને આજ અમે સંસારથી ડરી ગયા. કેમ ? કે સર્વને અકસ્માત મૃત્યુ આવે છે. તે માટે સર્વ લોકોએ પ્રથમથી જ પરલોક ના સાધન વિષે તત્પર રહેવું તેથી હવે અમને દિક્ષા લેવાની આજ્ઞા આ ૫. આ લક્ષ્મણ મુવેલા ઘરમાં હવે પછી અમને રહેવા યોગ્ય નથી, એમ ક હિી રામને નમસ્કાર કરીને એક અગ્રત ઘેષ નામમા મુનિની પાસે તેમણે જઈ દિક્ષા લીધી. પછી તે કેમે કરીને મેક્ષ પામ્યા.
પછી રોષ ભાઇના દુઃખથી અને પુત્રીના વિયોગથી વારંવાર મુરછા પામીને આ પ્રમાણે બોલવા લાગ્યા – હે ભાઈ મેં તારે કાંઈ અપમાન કરયાથી આ અકસ્માત તેં માંન ધારણ કરવું છે કે તું આવી રીતે થયો. પુત્રોએ મને મુકી દીધો. કહ્યું છે કે પુરૂમાં સેંકડે છિદ્ર. જઈને ભુતો પ્ર વેશ કરે છે.” એવી રીતે ઉન્મતની પઠે બેલનારો જે રામ તે જોઈને બિ ભીષણાદિક પાસે આવીને ગદ ગદ વાણીથી બેલવા લાગ્યા. હે પ્રભ, તું ધીર પુરૂષોમાં ધીર છે ? વીરોમાં વીર છે, તેમ છતાં આ લજજાકારક અધ ચ અંગીકાર કેમ કરે છે? આ સમયે તે લોક પ્રસિદ્ધ અંગસંસ્કાર સહિત લક્ષ્મણના ઐધિદહિક કર્તવ્ય છે. તે સાંભળીને રામ ધમાં આવીને છે. મારો ભાઈ જીવતો છે હે દુષ્ટ આ તમે શુ બેલો છે, બંધુ સહિત તમારૂ, અગ્નીમાં દહપુર્વક મૃત્યકાર્ય કરો. મારો ભાઈ તે મોટા આયુષ્યના
છેમિડકીમ હે બધુ બધુ જલદી બાલી જલદી બેલી
Page #212
--------------------------------------------------------------------------
________________
વસ લક્ષ્મણ ! આઈ દુર્જનનો પ્રવેશે છે. માટે શા સારૂ મને ઘણું દુઃખ દે છે. અથવા આ ખેલોની સામે તેને કોપ કરવું યોગ્ય નથી. એમ કહી લા મણને ઉપાડી ખાંખા ઉપર લઈને બીજે ઠેકાણે ગયે. તેને સ્નાન કરવાના ઘરમાં લઈ જઈને ત્યાં.. લમણને સ્નાન કરાવ્યું. તેના શરીરને ચંદનાદિકે કરી લેપન કરવું. કદાચિત ઉતમ અને પાત્રમાં ભરીને પિતે તેની આગળ આવી રાખ્યાં. ફરી તેને પોતાના ખોળામાં લઈને તેનું મસ્તક ચુંબન કરવા લાગ્યો. કયારેક પલંગ ઉપર સુવરાવીને હડાવી મુકે, ક્યારેક પોતે તેની સામે બેસીને પોતે જ પોતાને ઉત્તર વાળે. કયારેક પોતે ચાકર થઈને તેના પગ મશળે ઇત્યાદિક નાના પ્રકારની ચેષ્ટા સ્નેહે કરી રામ કરવા લાગ્યો. બીજાં સર્વ કામ ભુલી ગયો. એવી રીતે છ મહીના નીકળી ગયા. ત્યારે રા મને ઉન્મત થએલો જોઈને ઈદ્રજીતના અને સુંદના પુત્ર તથા બીજા શતરૂએ તેને મારવા સારૂ આવ્યા. તે જેમ પર્વતની ગુફામાં સિંહ સુતેલો છતાં તેને પારધી ઘેરી લે , તેમ તેના સેન્ચે જેમાં ઉન્મત રામ શેકમાં બેઠેલે છે એ અયોધ્યા નગરીને ઘેરી લીધી. રામે પણ લક્ષમણને ખેળામાં લઈને અકાલે સંવર્તમેઘતી પઠે વનરાવર્ત ધનુષ્યને ટાણકાર કરો. તે વખતે આસનના કંપથી મહેંદ્ર દેવલોકથી દેવો સહિત જટાયુ પુર્વભવના મિત્ર ભાવથી રામની પાસે આવ્યો. ત્યારે તેને જોઈને ઈદ્રજીતના પુત્ર કહેવા લાગ્યા કે, હજી સુધી રામના પક્ષમાં દેવ છે, અને આગળ અમને મારનાર બિભીષણ છે, તેથી ભય અને લાજના માર્યા સંવેગને પામ્યા, પછી અતીવેગ મુનિની પાસે જ ઈને ત્યોએ દિક્ષા લીધી. પછી રામને બોધ કરવા સારૂ જટાયુએ એક સુકેકેલાં ઝાડને વારંવાર પણ રેડયું. તથા પથ્થર ઉપર શુકેલું ખતર નાખીને તેની ઉપર કમલનાં બીજ વાવ્યાં, મુવેલા બેલને નાગરમાં જોડીને અકાલે ધાન્ય પખવા લાગ્યો. ઘાણીમાં રેતી નાંખીને તેમાંથી તેલ નીકળવા સારૂ તેને પીલવા લાગ્યો. ઇત્યાદિક તેણે ઘણા ઉલટા કાર્યો રામની સામે કરડ્યાં. તે જોઈને તેને રામ કહેવા લાગ્યો કે, આ સુકા ઝાડને ફોગટ શા સારૂ પાણી રેડે છે? ફળ તો દુર રહ્યાં, પણ મુશળને કોઈ ઠેકાણે ફુલ આવે છે કે? ૫.
સ્થર ઉપર કમળ રોપવાથી શું તે ઉગશે કે 3. જલ વિનાના ઠેકાણે મુવેલા થી બીજ પખાય કે? તેમજ વધુમાં તેલ નીકળવાને કોઈ પણ સંભવ ન
છતાં તે વ્યર્થ શા સારૂ પીલે છે ? હે મુરખ, તને ઉપાયની ખબર નથી. મા છે કે આ તારી સર્વ મેહેનત á છે, ત્યારે જટાયુ હથી બે એવી તને
Page #213
--------------------------------------------------------------------------
________________
.જા,
.
ww
ખબર છતાં હે પ્રભા, આ અજ્ઞાનના ચિન્હરૂપ મુડદાને ખબા ઉપર લઈને શા સારૂ ફરે છે ? એવું તેનું બોલવું સાંભળી લણણને આલિંગન કરીને ફરી કહેવા લાગ્યો, આ શું હું અમંગલ બોલે છે ? તું મારી સામેથી દુર જા. એવી રીતે જટાયુની સાથે રામ બોલતો છતાં અવધી જ્ઞાની કૃતાંત્વેદન દેવ રામને બંધ કરવા સારૂ ત્યાં આવ્યું. તે પોતાના ખભા ઉપર સ્ત્રીનું મુડદુ લઈને રામની સામે ફરવા લાગ્યો. તે જોઈને તેને રામ કહેવા લાગે કે, તું કઈ ગાડે છે કે ? આ મુવેલી સ્ત્રી ખાબા ઉપર ઉપાડીને શા સારુ ફરે છે ? કૃતાંત બેલ્યો તું આ શું અમંગલ બેલે છે ? આ મારી પ્રાણપ્રિય સી છે. તે પોતે આ મુડદાને કેમ ઉચયું છે, મારા ખબા ઉપરની સીને તું મુવેલી જાણતો છતાં પોતાના ખભા ઉપરના મુડદાને શા સારૂ જાણતો નથી ? એવી રીતે તેણે બતાવેલા હેતુથી રામ સાવધ થઈને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ મારો ભાઈ ખચીત ઝવતો નથી ત્યારે તે બેઉ દેવ રામને કહેવા લાગ્યા કે, અમે કૃતાંતવદન તથા જટાયુ એ બેઉ પુર્વ ભવના તમારા સેવકો છીમ્સ એમ કહીને પોતાને ઠેકાણે ગયા. તેજ રામે પોતાના ભાઇનુ મતકાર્ય કર્યું, પછી તે દિક્ષા લેવાની ઈચ્છા કરીને શતરૂઘનને રાન્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી ત્યારે તેણે કહ્યું કે, હું પણ તમારા ચર
ની પાસે રહીશ, એમ કહી ભવથી ઉપરામ થઈને શતરૂઘને રાજ મુકી દીધું. પછી લવણના પુત્ર અનંગ દેવને રામે રાજ ઉપર બેસાડશે, પોતે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને માટે અહદાસ નામના શ્રાવકે કહેલા મુનિસુવ્રત સ્વમીના વંશમાં થએલા સુવ્રત નામના મહામુનિની પાસે ગયો. ત્યાં શતરૂધન સુગ્રીવ, બિભીષણ, વિરાધ, વગેરે બીજા કેટલાએક રાજાઓ સહિત રામે દી ક્ષા લીધી, એવી રીતે રામચંદ્ર નીકળ્યા પછી પોતાના વૈભવોનો ત્યાગ કરી ને સોળ હજાર રાજાઓ તેની પાછળ નીકળ્યા. તેમજ સાડત્રીસ હજાર અને તપુરની સ્ત્રીઓ દીક્ષા લઈને શ્રીમતી સાધવીની પાસે રહી, પછી સાત વર્ષ સુધી ગુરૂની પાસે રહી અનેક અભિગ્રહો વિષે તત્પર થઈ, પુર્વાંગ સુત ભોવિત થઈને તે રાજરૂ અનેક તપાચરણ કરવા લાગે. પછી વિહાર કરવા સારૂ ગુરૂની આજ્ઞા લઈને એકાએકી રામ વનમાં ગયો. ત્યાં ધ્યાન કેન્ન છે છે છતાં રામને રાતના અવધિ જ્ઞાન ઉત્પન થયું. અરે ચિત લક હાથમાં
છે એમ જેવા લાગ્યા. અને હિવા લાગે છે, તે ટ. થકી હું ખસ ઘ” | છે. કેમકે લક્ષ્મણે નરકમ ગ. પછી રામ મનમાં ચિંતન કરીને હું પુમ વધી
Page #214
--------------------------------------------------------------------------
________________
(૨૧) ન્મમાં ધનદત હતું અને લક્ષમણ વસુદત હતું, તે ભવમાં તે કૃતકૃત્ય થઈને ન મુવાથી આ જન્મમાં વસુદતને જીવ લક્ષમણ થયું. તેમાં બાળપણામાં આ ના સો વર્ષ વ્યર્થ ગયાં. માંડલીકપણામાં ત્રણસે વ ગયાં. દિગવિજય કરવામાં ચાળીશ ગયાં, અગીયાર હજાર પાંચશે અને સાઠ વરષો રાજ્ય કરવાં ગયાં. એ પ્રમાણે બાર હજાર વરસ વીતી ગયાં, તે માટે તે અવિરક્તનું આયુષ વ્યર્થ થયું. એમાં દવને દોષ નથી, પણ એ પૂર્વ કર્મનો વિપાક છે એવો વિચાર કરીને પોતાના કર્મને કાપવાને અધિક મહેનત કરતો થકો રા મ સમાધીમાં બેસી ગયો, પછી છ દિવસ ઉપવાસ કરીને પાર કરવા સારૂ ચંદનસ્થવ નગરમાં ગયો, તે વખતે જેમ ચંદ્ર પૃથ્વી ઉપર આવે એવી રી તે નગરના લોકો રામને જોઈને તેની સામે ગયા, ત્યાની સ્ત્રીઓ પોતે પતાના ઘરના દરવાજામાં તેને ભિક્ષા દેવા સારૂ નાના પ્રકારના ભેજનોએ કરી ભરેલાં પાત્ર લઈને રાજી થઈ, તે લોકેના હર્ષથી આખા ગામમાં મોટી ભીડ થવા લાગી, હાથીઓએ થાંભલા ઉખેડી નાંખ્યા. ઘોડાઓ ઊંચા કાન કરીને ઉભા રહ્યા, ત્યાંના લોકો ધર્મવાળા ન હોવાથી ત્યોનો આહાર ન લેતાં રામ ત્યાંના રાજાને ઘેર ગયો, ત્યારે તે પ્રતિનંદી રાજાએ તેને દોષ રહિત ભીક્ષા દીધી. રામે વિધીએ કરી ભોજન કર્યું. ત્યારે દેવોએ વસુધારાદિક પંચ ધારાની દ્રષ્ટી કરી, પછી રામ ફરી વનમાં આવ્યો, ફરી રાજ્યને ન થાય અને એવી ગદ ન થાય એવી બુદ્ધિથી તેણે નિગ્રહ કર કે, આ વનમાં જ ભિક્ષાના વખતે ભેજન મળ્યું તે જ પારણુદરવું, નીકર એમજ રહેવું. પછી પોતાના શરીરમાં નિરપેક્ષ થઈને તે સમાધીમાં બેસી ગયે.
કોઈ એક દિવશે પ્રતિનંદ રાજા અશ્વક્રીડા કરવા સારૂ ઘોડા ઉપર બે શીને નગરથી બહાર નીકળ્યો. તે ઘોડે તેના હાથમાં ન રહીને રાજાને તે વનમાં લાવીને એક નંદનપુણ્યખ્ય સરોવરમાંના ચીખલમાં જઈ પડશે. તે ની પાછળ તેનું સેન્સ પણ ત્યાં આવીને તે ઘડાને ચીખલમાંથી કાહાડીને ત્યાં જ ડેરામાં બાંધ્યો. રાજાએ સ્નાન કરીને પરિવાર સહિત ત્યાં ભજન કકરશે. તે વખતે રામ ધ્યાન મુકીને પારણું કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યું. તેને જોઈને રાજા ઉડયા. અને પાછળ ચખુ રહેલું છે અને પાનાદિક તે રા જાએ રામને આપ્યું. ત્યાં રામે પારણું કરયા પછી આકાશમાંથી રત્નની વરસાત થઇ. પછી તે રામની દેશના સાંભળીને પ્રતિબંઘાદિક સર્વ દ્વાદશ ત ધારી શ્રાવક થયા. તે દિવસથી વનદેવતાએ કરી પુજાણે કે રામ તેજ આ
Page #215
--------------------------------------------------------------------------
________________
4
-
( ૩) રણ્યમાં ઘણા દહાડા રહ્યા. પછી સાંસારને તણુસલાની પદે સમજી રામ એક મહીને. બે મહીને. ત્રણ મહીને, તથા ચાર મહીને પારણું કરવા લાગ્યો. ક્યા રેક પયંક ઉપર બેસીને ધ્યાન કરે, ને ક્યારેક ઉચા હાથે કરી રહે, ક્યારેક અંગુઠા ઉપર અને ક્યારેક પાર્શ્વ ભાગે એ પ્રકારે નાના પ્રકારનાં આંસને કરીને રામે અતિ કઠિણ તપ કરો. તે એક સમયે ફિરતો ફિર લમ ણે વિદ્યાધરોની સામે ઉપાડેલી કેટીશીલા નામની શિલાની પાસે આવ્યા. તે ઉપર બેસીને પશ્રેણિનું આશ્રયાણ કરવું. રાતના કાઉશગપણે રહીને શું કલધ્યાન કરવા લાગ્યો. તે વખતે સીતેઢે તે અવધી જ્ઞાન વડે જાણી લીધુ તેથી આ રામ સંસારી થશે તો ફરી એની સાથે હું રહીશ. માટે અનુકુલ ઉપસર્ગ વડે અને જે હું ઉપદ્રવ કરૂં તો આ મારો સુહદય દેવ થાય. એવુ ચિંતન કરીને, સીતેદ્ર રામની પાસે આવ્યો. તેણે એક વસંત રૂતુએ કરી શોભાયમાન એવું ૩ઘાને ત્યાં કર્યું. તેમાં કોકિલા શબ્દો કરવા લાગી. મેં લયાનિલ નામને વન ચાલવા લાગ્યો. ફુલોની સુગંધીથી હીત ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા. આમ્ર, ચંપક, કિંકિલ, પાટલ, અને બકુલાદિક વૃક્ષ ને કામના નવીન અન્નારૂપ ફુલો લાગ્યો તેમાં સીતેંદ્ર સીતાનું રૂપ લઈને તેમજ પોતાની સાથે બીજી સીઓ ઉત્પન્ન કરીને રામને તે કહેવા લાગી. હે પ્રિય જે સીતા તે હું પોતે આઇ આવી છું. તે વખતે તેને અનુદત મુ કીને મેં દિક્ષા લીધા પછી મને પશ્ચાતાપ થયે, અને આ વિદ્યાધરી કુમારી ઓએ પણ મારી પ્રાર્થના કરી કે, હે સીતા. તારો પતિ જે રામ, તે અમ ને પતિ કરી આપ. એટલી અમારી ઉપર કૃપા કર. અને તે પણ દિક્ષા મુકીને રામની સી થા. તે માટે હે રામ, આ વિધાધરી સીઓને અંગીકાર કરે. અને હું પણ તારી સાથે રમમાણ થઇ. એવી રીતે તે સીદ્ર બેલે છે. એટલામાં તે ખેચર સીઓ કામને ઉત્પન કરનારું ગાન કરવા લાગી. તે પણ તે સીતેદ્રના વચનથી, તેમજ તે ગાયનથી, તથા તે વસંતથી રામ લગારે ધ્યાનથી ડગે નહી. પછી માઘના શુકલ પક્ષની દ્વાદશીની રાત્ર ના ચોથા પ્રહરે રામને કેવળજ્ઞાન થયું, ત્યારે તેના કેવળ જ્ઞાનનો મહોત્સવ સીક સહિત દેએ કરે. તે વખત દિવ્ય કમલ ઉપર બેઠેલા, તથા દિવ્ય ચામર વડે વીછત, દિવ્ય ધારણ કરનારા રામએ ત્યાં છે દેશનાં દીધી. તે દશનામાં સી કે ક્ષમાપના કરી નમસ્કાર કરીને લક્ષ્મણ અને રા વણની ગતી પુછી. ત્યારે તેને રામમુનિ કહેવા લાગ્યા. આ વખતે પાર
ક
Page #216
--------------------------------------------------------------------------
________________
ન
ગતિ કમાધાન છે. ”
+ +
=
નરકમાં શબુક સહિત વણ અને મૃણ છે.
* તે નરક ભોગવીને રાવણ અને લક્ષ્મણે પુર્વ મહાવીરક્ષેત્રને ભુષણ જેવી વિન્દ્રાવતી નામની નગરીમાં સુનંદની સ્ત્રી રોહિણના જીનદાસ અને સુંદર શન નામના બે પુત્ર થશે. તે નિરતર ઇન ધર્મ પાળશે. ત્યાંથી મરીને સિધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી આવીને વિજયા નગરીમાં લે ફરી શ્રા વિક થશે. ત્યાંથી મુવા પછી દેવલોકમાં જશે. ત્યાંથી આવીને વિજયાપુરીમાં કુમારવાર્ત રાજની સ્ત્રી શ્રી લક્ષ્મીના પટે અયકાંત તથા અયપ્રભ એ નામના બે પુત્ર થશે. તે ભાવમાં જિનભાષીત સંયમપાલન કરીને મુવા પછી લાંતક દેવલોકમાં દેવ થશે. તે વખતે તું અચુત દેવ લોકથી નીકળીને આ ભરત ક્ષેત્રમાં સર્વ રતનમતિ નામનો ચક્રવરતી રાજા થઇશ. ત્યાંથી તે બેઉ આવી ને ઇંદ્રાયુધ અને મેઘરથ નામના તારા પુત્ર થશે. પછી તું દિક્ષા લઈને કાલ કરી વૈજયંત દેવલોકમાં જઈશ. અને રાવણનો જીવ જે ઈદ્રાયુધ તે ત્રણ જ વ ભમીને તીરથંકર ગોત્ર કર્મ ઉ૫ન કરશે. અને તેના જીવ તીરથનાથ થશે
ત્યારે તું વિયેત દેવલોકથી આવીને તેનો ગણધર થઈશ. પછી તું અને તે મિક્ષ મતે જશે, અને તારો પુત્ર મેઘરથ જે લક્ષ્મણનો જીવ તે સુભ ગતિ પામશે. ત્યાર પછી તે પુષ્કર દ્વીપમાં રત્નચિત્રા નગરીને વિષે ચક્રવરતી રા જ થશે, તે સંપતી ભેગવીને દિક્ષા લીધા પછી કમેકરી તથંકર થઈને મોક્ષને પામશે. * એવાં રામ કેવળીનાં વચનો સાંભળીને પુર્વના સ્નથી જ્યાં લક્ષમણ નરકમાં દુઃખી પડ્યો હતો ત્યાં સીતેદ્ર છે. ત્યાં જંબુકે અને રાવણે સિંગ હાદિકનાં રૂપ કરીને લક્ષ્મણની સાથે યુદ્ધ કરતા સીતેકે દીઠા, ત્યારે તે ત્યાંના પરમારવિક લોકોએ તેમને કહ્યું કે, આ પ્રમાણે યુદ્ધ કરનારા જે તે મે તેને ફરી દુઃખ ન થાય માટે તેનો ઉપાય કરવો જોઈએ. એમ કહીને તે મને અગનીના કુંડમાં નાખ્યા, તેમાં જ્યારે ત્યાં બળવા લાગ્યા, ત્યારે મોટે થી પુકારો કરવા લાગ્યા, પછી તેમને ત્યાંથી કહાડીને તપેલા તેલના કુંડમાં નાખ્યા, ત્યાં તેમના શરીરો ગળી ગયા પછી તાપેલા નળીઓ ઉપર નાખ્યા ત્યાં તડ શબ્દ કરી છુટવા લાગ્યા, ઇત્યાદિક દુઃખે જઈને સીતે તે આ સુરને કહેવા લાગે કે, તમે એમને જાણતા નથી ! એ શ્રેષ્ઠ પુરૂષ છે. તમે આઇપી દુર થાઓ. અને એમને મુકી છે. એવી રીતે ધમકાવીને શ.
-
- -
Page #217
--------------------------------------------------------------------------
________________
(35)
13
બુક. અને રાવણને તે સીતેદ્ર કહેવા લાગેા પુર્વ કર્મ કરચાથી મા નરકમા તુમે આવ્યા, તથાપિ તે વૈર મુકતા નથી કે? એમ કહીને તેમને બાધ થવા સારૂ રામ મુનિએ કરેલા નતાંત સર્વ રાવણુ અને લક્ષ્મણને તેણે કહ્યા. તે સાંભળીને ત્યા કહેવા લાગયા કે, હે પાનિધી તે ઘણુ સારૂં કરવું. તારા ઉપદેશથી અમને દુઃખની વિસ્મૃતિ થી પૂર્વ જન્માર્છત કર્મે કરી, ઘણા દિવશ નરકવાસ થયા તે દુઃખ કાણ દુર કરનાર છે? એવાં તેમનાં વાકા સાંભળીને સીતેદ્રને કા આવ્યાથી કર્યું આ,નરથી તમને હું દેવલાક માં લઇ જઇશ. એમ કહીને તે ત્રણેને હાથમાં પકડયા. ત્યારે પારાની પડે હાથ માંથી તે નીચે પડી ગયા, ત્યારે ફરી હાથેથી ઉપાડયા, ફ્રી પડ્યા એ પ્રમાણે ત્રણ ચાર વખત થયા પછી ત્યાં સીતેદ્રને કહેવા લાગ્યા કે, તારા ઉપાડવા થી અમને ઘણું દુ:ખ થાય છે, માટે અમને આંઇજ મુકીને તું તારા સ્વગમાં જા, એવુ તેમનું બેાવવુ સાંભળીને તેમને ત્યાંજ મુકીને તથા રામને નમસ્કાર કરીને તીર્થ યાત્રા કરતા કરતા તે નદીશ્વર દ્વીપમાં ગયા જતાં દૈવ કુરૂ દેશમાં ભામંડલ રાજાના જીવ જોઇને પ્રથથના સ્નેહ વડે તેને ઉત્તમ ખાધ કરતા થકા સીતેદ્ર દેવલાક પ્રત્યે ગયા રામને કેવળજ્ઞાન ઉત્પન થ યા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિહાર કરી ભાવિક લોકોને ખાધ કરી ત થા પચાસ હુન્નર વર્ષ આયુષને ઉલંઘન કરીને સલીષી વિધીથી રામચંદ્ર રાજર્ષી સુખાનંદ સાસ્વત મત્યે પ્રાપ્ત થયા રાવણ અને લક્ષ્મણ ચેાથી નરકે ગયા, અને સીતા અચ્યુત ઇંદ્ર થયા એવી રીતે શ્રી રામ, લક્ષ્મણ તથા રાવણ વિગરેનુ ચરીત્ર આચાર્ય શ્રી હેમમદ્રસુરીએ વરણવ્યું,
Page #218
--------------------------------------------------------------------------
________________
(c)
इत्याचार्य श्री हेमचंद्र विरचित श्री राम
लक्षमण चरीत्रे
श्रीराम नीरवाण इत्यादी,
Pure S
क्लसो खंड समाप्त.
Page #219
--------------------------------------------------------------------------
________________
-
-----
---
---
મહા ઊપાદયાય શ્રી જસેવીજજી.
-
આ માહા પંડીત શ્રી જશેવીજી ઉપાધ્યાય સંવત ૧૭૧૦ માં કાશી નગરમાં રહી ઘણો વિદ્યાભ્યાસ કરીને શ્રી જૈનમાર્ગમાં નિપુણ થયા હ તા એકના રચેલા ઘણક ગ્રંથે ગાયનમાં તથા શ્લોકબંધ અને કાવ્ય સહિત છે આ મહા પંડીતે કોઈ રીતે ખેંચ તાણ કીધા વિના શ્રી છન વચનને અનુસાર ગ્રંથ રચેલા છે એમની બુદ્ધિ એટલી તો સરસ હતી કે અમે લોક દ્રષ્ટીએ ધારી લઈને છભાગે કરતા હતા તેમજ એમના રચેલા ગ્રંથે આ દુઃ સમકાળમાં બાળ જીવોને જૈનમાર્ગ ઓળખવા તથા પામવાને ઘણાજ ઉપયોગી થઈ પડ્યા છે એવું સાહેબે જે જે ગ્રંથ રચ્યા છે તેમાં માત્ર સીદ્ધાંતને અનુસારે જ રચ્યા છે. વળી તે સાધારણ બુધવાળાને પણ સમજણ પડે તેવા કેટલાંક વ્ર છે તેમાંના આ ગ્રંથમાં કિચીત એ મહા પંડીતના નામસ્મર ણરૂપ દાખલ કરીએ છીએ.
=
==
===
श्री मंधरस्वामीनी विनंति रुपे गाथा १२५नुं स्तवन,
-
-
ઢાઢ 2 fe, એક દીન દોશી દાડતી. એ દશી. સ્વામી શ્રી મંધર વિ. નતી, સાંભળ માહારી દેવર, તાહારી આણું હું શીર ધરૂ, આદરૂ તાહારી વરે, સ્વામી ૧ કુગુરૂની વાસના પાસમાં, હિણિ પરે જે પડ્યા લોકરે; તેહને શરણ તુજ વીણુ નહી, ટળવળે બાપડા ફકરે. સ્વામી - ૨ જ્ઞાન - રશન ચરણ ગુણ વિના, જે કરાવે ફળાચારરે; લુટીયાં તે જન દેખી, કીઈ કરે લોક પિકારરે. સ્વામી ૩ જેહ નવી ભવ તરચા નીરગુણી, હો કેળા પર તેહરો ઈમ અજાણ્યાં પડે કંદમાં, પાપ બંધી રહ્યા તેહરે સ્વામી જે કામો મુખાદિક અધીકનું, ઘરમનું કે નવી મુરિક કુરૂ તે રાષ્ટ્રિ
Page #220
--------------------------------------------------------------------------
________________
-
-
-
wwજન્મક
વે, શું થયું એહ જગ શુળરે, સ્વામી ૫ અરથની દશના જે દીએ, ઉલવે ધરમના ગ્રંથરે; પરમપદને પ્રગટ ચોર છે, તેથી કીમ વહે પંથરે. સ્વામી ૬ વખય રસમાં ગ્રહી માચીયા, નાચીયા કુગુરૂ મદપુર ધામ ધુમે ધમાં ધમી ચલી, જ્ઞાન મારગ રહ્ય દુરરે. સ્વામ૦ ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ; જન વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢેલ ૨. સ્વામી. ૮ કઈ નીજ દષને ગપવા રેપવા કઈ મતી કંદરે, ધરમની દેશના પાલટે, સત્ય ભાખે નહી મંદરે. સ્વામી૮ બહુ મુખે બોલ ઇમ સાંભળી, નવી ધરે લોક વિસ્વાસ હૃઢતા ધરમને તે થયા. ભમર છમ કમ લની વાસરે. સ્વામી, ૧૦
કાળ ૨ જી. ભળીડા હંસારે વિખય ન રાચીએ. એ દેશી. ઇમ હૃઢતારે ધરમ સોહામણો, મળીયો સદગુરૂ એક તેણે સાચે રે મારગ દાખવ્યો, આણ રૂદય વિવેક. શ્રી શ્રીમંધર સાહબ સાંભળો. એ આંકણી. ૧૧ પર ઘર જોતા ઘરમા તુમે ફિરે, નીજ ઘર ન લહેરે ધરમ, છમ નવી જાણેરે મૃગ કસ્તુરીઓ, મગ મદ પરીમલ મરમ; શ્રી. ૧ર છમ તે ભૂલોરે મૃગ દશ દીલી ફીરે, લેવા મગ મદ ગંધ, તીમ જગ હૃઢેરે બાહર ધરમને, મીથ્યા દ્રષ્ટીરે અંધ. શ્રી. ૧૩ જાતી અંધારે દોષ ન આકરે, જે નવી ખેરે અર્થ મીયા દ્રષ્ટીરે તેહથી આકરો, માને અર્થે અનર્થ. શ્રી. ૧૪ આપ પ્રસંગે પરગુણ ઓળવે, ન ધરે ગુણનારે લેશ; તે ન વાણી નવી શ્રવણે સુણે, દીએ મીથ્યા ઉપદેશ. શ્રી. ૧૫ જ્ઞાન પ્રકારે મોહ તોમર હરે, જેને સદ ગુરૂ સુર; તે જન ખેરે સત્તા ધરમની, ચિદાનંદ ભરપુર. શ્રી. ૧૬ જમ નીરમળતારે રત્ન ફટીક તણું, તીમ જે જીવ સ્વભાવ, તે જન વિરેરે ઘરમ પ્રકાશી, પ્રબળ કખાય અભાવ, શ્રી. ૧૭ જીમ તે રાતેરે કુલે રાતડુ, શા મ કુલથીરે શામ; પાપ પુન્યથીરે તીમ જગ જીવને, રાગ દવેશ પરિણામ. શ્રી ૧૮ ધરમ ન કહીએ નિશ્ચય તેહને, જેહ વિભાવ વડ વ્યાધી; પહી લે અંગેરે ઇણ પરે ભાખીયું, કરમે હેય ઉપાધી. શ્રી. ૧૮ જે જે અસેરે નિરૂપાધીકપણું, તે તે જાણેરે ધરમ, સમ્યગ દ્રષ્ટીરે ગુણઠાણું થકી, જાવ લહે શીવ શરમ. શ્રી. ૨૦ ઈમે જાણુને જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ પર પરણતથીરે ધરમ ન છાંડીએ, નવી પડીએ ભવી કુપ. શ્રી. ૨૧
Page #221
--------------------------------------------------------------------------
________________
*
( ૨૧૮).
*
*
*
*
* * * * * *
**
*
*
*
***
-
**
*
ર
*
:
*
*
**
***
*
*****
*
*
*
*
**
****
******
*
**
*
*
*
હવે રાણી પદમાવતી એ દેશી; જહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ ન વી જણ્યું, તહાં લગે ગુણઠાણ ભલુ, કિમ આવે તાણ્ય, આતમ તત્વ વિ ચારીએ. રર એ આંકણી. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુખ લહીએ આત મ જ્ઞાને તેટલે, એમ મન સંદહીએ આ૦ ૨૩ જ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારો નિરવિકલ્પ ઉપગમાં, નહી કરમનો ચારો આ૦ ૨૪ ભગ વાઇ અંગે ભાખીયાં. સામાજીક અર્થ, સામાઈક પણ આતમા, ધરા સુધે આ ર્થ આ૨૫ લોકસાર અધ્યયનમાં, સમકીત મુનિ ભાવે, મુનિ ભાવ જ સમકીત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે આ૦ ૨૯ કષ્ટ કરો સંજમ ધરે, ગાલો નીજ દેહ, જ્ઞાન દશા વીણ જીવને, નહી દુખનો છે આ૦ ર૭ બાહિર યતના બાપડા, કરતા દુહવાએ; અંતર યતના જ્ઞાનની, નવિ તેણે થાએ, આ. ૨૮ રાગ દવેશ મલ ગાલવા, ઉપસમ જળ લે; આતમ પરણતી આદરી, પર પરિણતી પીલો આ૦ ૨૮ હું એને એ માહો, એ હું ઈણિ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, નવી માસ શુદ્ધિ, આ૦ ૩૦ બાહિર કદી દેખતાં, બાહિર મન ધ્યાવે, અંતર દ્રષ્ટી દેખતાં અક્ષય પદ પાવે આ૦ ૩૧ ચરણ હોઈ લજ્જાદિકે, નવિ મનને ભેગે; બીજે અધ્યયને કહ્યું, ઈમ પહિલે અંગે આ૦ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તોળે. મમકારાદિક યોગથી ઈમ જ્ઞાની બેલે આ૦ ૩૩ હું કરતા પરભાવના, ઇમ છમ છમ જાણે, તીમ તીમ- અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે આ૦ ૩૪ પુદગલ કાદિક તછે, કરતા વ્યવહાર કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચાર આ૦ ૩૫ કરતા શુદ્ધ સ્વભાવને, નય શુદ્ધિ કહીએ; કરતા પર પરિણામનો, બે કરિયા ગ્રહીએ આ૦ ૩૬
ઢાળ ૪ થી. શિષ્ય કહે પરભાવને, અકરતા કહિઉ પ્રાણી; દાન હરણાદિક કિમ ઘટે કહે સદગુરૂ વાણી, શુદ્ધ નય અર્થ ધારીએ. ૩૭ ધરમ નવિ દીએ ને. વા સુખ દિએ, પર જંતુને દેત. આપ સતા રહે આપમાં, ઈમ રદયમાં એ તે શુ૦ ૩૮ જોગવશે જે પુદગલ ગ્રહ્યાં, નવિ છવના તેહ, તેહથી છવું છે જુજવા, વળી જુજુવા દહ. ૦ ૩૮ ભક્ત પાનાદિ પુદગળ પ્રતે, નદી છે. તી વિના પોતે, દાન હરણાદિ પર જંતુને, ઈમ નવી ધટે તે શુજ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ, દીએ હરે કુનિ પિને, મુખે
**
*
*
*
:
** **
*
**
**
*
જ
*
*
Page #222
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
અન્યથા જપે શુ૦ ૪૧ અન્યથા વચન અભિમાનથી, ફેરી કરમતુ ખાંધે સાયક ભાવ જે એકલા, ગ્રહી તે સુખ સાથે શુ૦ ૪૨ શુભ અશુભ વસ્તુ સં પથી, ધરે જે નટ માય; તેટલે સહુ સુખ અનુભવે, પ્રભુ આતમ રાયા શુ૦ ૪૩ ૧ર તણી ખાશ વિખ વેલડી, ફળે કરમ બહુ ભાતી; જ્ઞાન દહને કરી તે કહે, હાઇ એક જે જાતી ૩૦ ૪૪ રગ રાત્રે રહિત એક જે, દયા યુદ્ધ તે પાળે, પ્રથમ અંગે ઇમ ભાયુ, નિજ શકર્તી અનુઆને શુ૦ ૪૫ એકતા જ્ઞાત નિશ્ચય દયા, સુગુરૂ તેહને ભાખે; જેહુ અવિકલ્પ ઉપયાગમાં, નીજ પ્રાણને રાખે શુ૦ ૪૬ જેહુ રાષે પરમાણુને, દયા તાસ વ્યવહારે; નીજ યા વિણ કહા પરયા, હોએ કવણુ પ્રકારે શુ૦ ૪૭ લેાક વીણ છમ નગર મેદીની જીમ જીવ વીંણ કાયા, ફ્રૉક તીમ જ્ઞાન વીષ્ણુ પરદયા, જેસી તટ તણી માયા શુ ૪૮ સરવ આચાર મય પ્રવચને, ભણ્યો અનુભવ યાગ તેહથી મુનીમે મેને, વળી અરતી રતી સાગ ૦ ૪૮ સુત્ર અક્ષર પરા વર્તના સરસ સેલ`ી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, છઠ્ઠાં એક છે સા ખી ૩૦ ૫૦ આતમ રામ અનુભવ ભો, તો પર તણી માયા, એ છે સાર જીત વચનતુ, વળી અહુ શીવ છાયા સુ॰ ૫૧
ઢાળ ૫ મી
એમ નિશ્ચય નય સાંભળીજી ખેલે એક અાણ; ઞાદરણું હવે જ્ઞાન તેજી, શુ' કીજે પચખાણ સેાભાગી છત શ્રી મધર સુા વાત આ પર કીરીયા ઉથાપી કરીજી, છાંડી તેણે લાજ; નવી જાણે તે ઉપજેછ, કારણ વીણ નવી કાજ, સા॰ ૫૩ નિશ્ચેષ મય અવલખતાંછ, નવી જાણ્યા તસ મ રમ; છેડે જે વ્યવહારનેજી, લેાપે તે જીન ધરમ. સા૦ ૫૪ નિશ્ચય દ્રષ્ટી રૂદય ધરીજી, પાળે જે વ્યહાર; પુણ્યવત તે પામશેજી, ભવ સમુદ્રના પારડ સા॰ ૫૫. તુરંગ ચઢી છમ પામીએજી, વેગે પુરના પંથ, મારગ તીમ શીવ ના લહેજી. વ્યવહાર નિગ્રંથ સા॰ પ૬ મેહેલ ચઢતાં છમ નહીંછ, તેહ તુરંગનુ કાજ; સફ્ળ નહી નિશ્ચય લહે, તીમ તનુ કીરીયા સા, સા૦ ૫૭ નિશ્ચય નવી પામી શકેજી, પાળે નત્રી વ્યવહાર; પુણ્ય રહિત જે મેવાછ તેના કવણુ ભાધાર. સા૦ ૫૮ હેમ પક્ષિાઃ છમ હુવેજી, સહત હુતાસન તા પરુ જ્ઞાન દશા તીમ પરખીએ, છડાં બહુ. કીરીયા વ્યાપ, સૌ પટ આ લખન વીણ ૭૫ પડે, પામી વસમી વાટ, ગુગ્ધ પૐ ભવ ગ્રુપમાય; તી મ વીણું કીરીયા) લટર સે૦ ૬૦ ચરીત્ર ભણી બહુ લોકમાંછ, ભેસ્તાદિક નર
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૨૨૧)
જેહ; લા૨ે શુભ વ્યવહારનેછ ખાધી હાએ નીજ તેઙ. સે।૦૬૧ બહુ દલ દીસે જીવતાજી, વ્યવહારે શીવ નેગ; છડી તાકે પાધરાજી, છેડી પંથ અએમ. સા॰ દુર આવશક માંહે ભાખી, એહન. અરથ વિચાર; ફળ સ’ સય પણ જાણતા, જાણીને સસાર. સાઠ ૬૩
ઢાળ ૬ કી.
મુની મન સરોવર હુંસલેા. એ દેશી—અવર ઇસાય સાંભળી, એક ગ્રહે વ્યવહારરે; મરમ દ્વિવિધ તસ નવી લહે, શુદ્ધ અશુદ્ધ વિચારેરે. તુજ વીણ ગતી નહી જંતુની. ૬૪ તું જગ જંતુના દીવારે, જીવીએ તુજ આલખને; તુ' સાહીખ ચૌરંજીર, તુ૦ ૬૫ આંકણી, જેહને આગમ વારીયા, દીસે અસઠ આચારારે તેહજ બુધ બહુ માનીયે, શુદ્ધ કહા વ્યવહારરે; તુ કુદ જેહુમાં નીજ મતી કલ્પના, જેહથી નવી ભવ પારરે; અધ પરપરા ખાંધીને તે અશુદ્ધ આચારે. તુ॰ ૬૭ શીથલ વીહારીએ આચરવા. આલેખન જે કુ ંરે, નીયત વાસદિક સાધુને, તે નવી જાણીએ રૂડારે. તુ૦ ૬૮ મા જન ચરણ છે આકરૂ સહન નાદીક દારે; એમનીજ અવગુણ આળવી, ઝુમતી કદાગ્રહ પાખેરે, તુ ૬૮ ઉત્તર ગુણ માંહી હીણા; ગુરૂ કાલાદિક પાખેરે. મૂળ ગુણે નહીં હીડા; એમ પંચાસક ભાખેરે. તુ॰ ૭૦ પરીગ્રહ ગ્રહ વશ લીંગીયા; લેઇ કુમતરજ માથેરે; નીજ ગુણ પર અવગુણ લવે; ઇંદ્રિય વ્રુષ્ણન નાથરે. તુ॰ ૭૧ નાણુ રહિત હીત પરિહરી, તીજ ફ્રેંસ ગુણ લુસેરે; મુનિ જનના ગુણ સાંભળી; તેહુ અનારજ મેરે. તુ॰ ૭ર અણુ સમ દેશ જે પરત©ા; મેરૂ સમાન તે ખેલેરે; જેશું પાપની ગાડી, તેથ્રુ હીયડુ ખાલેરે. તુ॰ ૭૩ સુત્ર વિરૂદ્ધ જે આચરે, થાપે અવધીના ચાળારે; તે અતી નીવડ મીથ્યા મતી; ખેાલે ઉપદેશ માળારે. તુ॰ ૭૪ પામર જણ પણ નવી કહે; સહસા નુ શુકરે; ઇ કહે સુની વેશેજે; તે પરમારથ ચુકયારે. તુ॰ ૭૫ નિરય હ્રદય છકાયમાં; જે મુની વેષે મવરતેરે; ગૃહિયતિ ધરમથી ખાટ્ઠી રા; તે નીરધન ગતી વરતેૉ. તુ॰ ૭૬ સાધુ ભગતી જીત પુજના; દાનાદિક શુભ કરમરે; શ્રાવક જનકયા સ્મૃતી ભલા; નહી સુની વેશ અધર મેરે કેવળ લીંગ ધારી તણું, જે વ્યવહાર અણુધારે; આદરીએ નવી સર્વથા જાણી એ પર વધારે, તુ૦ ૭૮
*
તુ
ક્ષક
Page #224
--------------------------------------------------------------------------
________________
-
(ફ૨)
ઢાળ સારી. . " હવે ત્રીજો સર્વગ પક્ષી માર્ગ ળાડે છે.
આગે પુરવ વાર નવાણુંએ દેશી. જે મુની પિષ સકે નવી કંડી, ચરણ કરણ ગુણ હીણાજી; તે પણ મારગ માટે દાખ્યા, મુની ગુણ પક્ષે લીણાજી. મુખવાદ ભવ કારણ જાણી, મારગ સુધ પરૂપે; વટ નવી નં. દાવે મુનીને આપ થઈ ની રૂપેઝ. ૭૮, મુની ગુણ રાગે પુરા સુરા જે
જે જયણ પાળે છે તે તેહથી સુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાળે છે, વિષ હીનતા જે મુની ભાખે, માન સાંકડે લોકેજ એ દુર્ધર ત્રત એહનું દખ્યું, જે નવી કુલે ફોજી. ૮, પ્રથમ સાધુ, બીજે વર શ્રાવક, ત્રીજો સં. વેગ પક્ષી છે. એ ત્રણે વિમારગ કહીએ, જહાં છે પ્રવચન સાખીજી, શેષ ત્રણે ભવ મારગ કહીએ, ઉંમત કદાગ્રહ ભરીયાજી, ગૃહીતી લીંગ કુલીગે અલબીએ, સકળ રાણા દરીયા. ૮૧, જે વ્યવહાર મુગતી મારગમાં, ગુણ : કરણુમ લેખેછે; અનુક્રમે ગુણ શ્રેણીનું થવું, હેડજ અનવર ખે; જે આપણુ કવ્ય કયા પ્રતીપાબે, તે પછુ સનસુખ ભાવેજી; શુકલ બીજની ચંદ્ર
કળા જેમ, પુર્ણ ભાવમાં આવે છે. ૮૨, તે કારણ લજ્યાદિકથી પણ, શીલ - ઘરે જે પ્રાણી; ધન્ય તેહ કૃત્ય પુણ્ય કૃતા, મહાનિશી વાણીજી એ
વ્યવહાર મયે મન ધારે, નીશ્ચય નય મત દાખ્યું છ; પ્રથમ અંગમાં વિતી સીન છાએ, ભાવાવરણ નવી ભાખ્યુંછ. ૮૩
હાળે મી. દેશી ચોપાઈની–અવર એક ભીખે આચાર, દયા માત્ર સુધજ વ્યવહાર; જે બોલે તેહજ ઉથપે, સુધ કરેહુ મુખ એમ જપે. ૮૪, જીન પુજાદીક સુભ વ્યાપાર, તે માને આરંભ અપાર; નવી જાણે ઉતરતાં નઈ, મુ. નીને જીવદયા કયાં ગઈ. ૮૫, જે ઉતરતાં મુનીને નદી, વિધી એણે મવી હીંસા વદી; તે વિધિ જેગે જીન પુજમા, શીવ કારણ મત ભુલો જમા. ૮૦, વિષયારંભ તેણે કહાં ત્યાગ, લેહથી લડીએ ભવજળ તાગ જન પુજા માં શુભ ભાવંથી; વીશયારંભ તો ભય નથી. ૨૭, સામાયિક કમુખે શુભ ભાવ, યદ્યપિ હિંએ ભવજળ નાવ; પણ જિન પુજાએ ‘સાર, ‘જિનને વિનય કહ્ય ઉપચાર. ૮૮; આરંભાદિક શંકા ધરી; જે જિજરોજ ભગતિ વરિ - હરી; દાન માન વંદન આદશો તે તુજ સબળો પડશે કળશ. ૮૮; સ્વરૂ
~
~~
-
~
Page #225
--------------------------------------------------------------------------
________________
થી દીસે સાવ; અનુબંધ મુજા નિરવધુ; જે કારણુ જિન ગુણ બહું માન; જે અવસરે વરતે શુભ ધ્યાન, ૮ જિનવર પુજા દેખી કરી; ભવિયણભાવે ભવજળ તરી; છકાયના રક્ષક છે વળી એહ ભાવ જાણે કેવળી. ૧; જળ તરતાં જળ ઉપર યથા; મુનિને દયા ન દેવે વૃથા પુષાદિક ઊપર તિસ જાણ; પુષાદિક પુજા એ આણ. ૯ર તો મુનિને નહી કિમ પુજના ઈમ તું શું શુભ મના; રોગીને ઓષધ શમ એહ; નીરોગી છે મુનિવર હ. ૮૩;
હાળ ૯ મી. સાળભદ્ર ભગીરે હેય—એ દેશી. ભાવાવ મુનિએ ભલેજી; બિહું ભેદ ગૃહી ધાર; ત્રીજે અધ્યયને કહેછે; મહાનિશીથ મઝાર; સુણે જિન તુજ વિણ કવણ આધાર. એ આંકણી. ૮૪ વળી તિહાં ફળ દાખીયાજી; દ્રવ્ય સ્તવનુંરે સાર; સ્વર્ગ બારમું ગ્રહિન ઈય દાનાદિક યાર. સુત્ર ૫;, છઠે અંગે દપતીજી; જિન પ્રતિમા પુજય; સુરિચાભ પરે ભાવથીજી; ઇમ જિન વીર કહેય. સુત્ર ૯૬; નારદ આવ્યું નવિ હૃઇજી, ઉભી તેહ સુજાણ; તે કારાણ તે શ્રાવિકા ભાગે આળ અજાણ. સુત્ર ૮૭; જિન પ્રતિમા આગળ કહ્યા; શ સ્તવ તેણે નાર; જાણે કુણ વિણ શ્રાવિકા, એહ વિધ રૂદય વિચાર. સુહ ૯૮; પુજે જિન પ્રતિમા મતે જી; સુરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રનના લેઈ ધર્મ વ્યવસાય. સુ; રાયપણું સુત્રમાં મોટો એહ પ્રબંધ, એહ વચન અણ માનતાં; કરે કર્મનો બંધ. સુ. ૧૦૦; વિજયદેવ વ્યકતવ્યતાજી; છવાભિગમે એમ જ થિતિ છે એ સુર તણજી; તે જિન ગુણ યુતિ કેમ. ૧૦૧, સિદ્ધારશરાય કિયા) યાગ અનેક પ્રકાર, કલ્પસ ઇમ ભાખીયાજી; તે જિન પુજા સાર. સુ. ૧૦૨; સમસક તે કદ્યા; પહિલા અંગ મઝાર; ત્યાગ અનેરા નવિ કરે છે, તે જાણો નિરધાર, સુ. ૧૦૩; ઈમ અનેક સુત્રે બચ્યું; જિન પુજા ગૃહિ કૃત્ય; તે નવિ માને તે સહી; કરશે બહુ ભવનત્ય. સુ૦ ૧૦;
હાલ ૧૦ થી જસુર સંધાસા સુર સંઘા–એ દેશી. અવર કહે પુજદિક કાર્મ, પુણ્ય બંધ છે મુભ પરિણામે, ધરમ ઈહ નવિ કોઈ દીસે જિમ વ્રત પરિણામે ચિત હીસ. ૧૦૬; નિશ્વય ધર્મ ન તેણે જાણ, જે સિલસી અંતે વખાણ ધર્મ અધર્મ-તણે ઇયકારી; સિવ સુખ જે ભવજળ તારી. ૧૦૬ રસ સાધન છે
~
Page #226
--------------------------------------------------------------------------
________________
તું છે કે , નિજ નિજ ગુણકાણુને લેખે તેહ ધરમ વ્યવહારે જાણે કારજ કારણ એક પ્રમાણ. ૧૦૭ એવભુત તણો મત ભાગે; સુદ્ધ દ્રવ્ય નય ઇમ વળી દાખ્યો; નિજ સ્વભાવ પરણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવજ કર્મ. ૧૦૮; ધર્મ સુદ્ધ ઉપયોગ સ્વભાવે; પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; ધર્મ હેતુ વ્યવહારજ ધર્મ નિજ સ્વભાવ પરણતિનો મર્મ. ૧૦૯; શુભ યોગે દવ્યાશ્રવ થાય; નિજ પરિણામ ન ધર્મ હણાય; યાવત યોગ કિયા નહી થંભી; તાવત છવ છે યોગારંભી. ૧૧૦ મળિ નારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા; વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતે રહિવે સુભ માગે. ૧૧૧ સ્વર્ગ હેતુ જ પુણ્ય કહિ તો રાગ સંસય પણ લીજે, બહુ રાગે જે જિનવર પુજે તસ મુનિની પરે પાતક ધ્રુજે. ૧૧૨; ભાવસ્તવ એહથી પામીજે; દ્રવ્ય સ્તવ એ તેણે કહી દ્રવ્ય શબ્દ છે કારણ વાચી; ભમ ભૂલે કેમિની કાચી. ૧૧૩.
ઢાળ ૧૧ મી " દાન ઉલટ ધરી દિજીએએ દેશી. કુમત ઇમ સકળ દુર કરી, ધારિયે ધર્મની રીતરે હરિયે નવિ પ્રભુ બળ થકી; પામીયે જગતમાં કરે; સ્વામી શ્રી મંધિર તું જ, આંકણી. ૧૧૪ ભાવ જાણે સકળ જંતુના; ભવ થકી દાસને રાખશે; બેલે આ બોલ જે તે ઘણું સફળ જે છે તુજ સાખરે.
વા. ૧૧૫ એક છે રાગ તુજ ઉપરે; તે મુજ શિવતરૂ કંદરે નવિ ગણું તુજ પરે અવરને; જે મિલે સુરનર વૃંદરે સ્વા. ૧૧૬; તુજ વિના મેં બહુ દુખ લા તુજ મિલે તે કિમ હેયરે મેહ વિણ માર મારો નહીં, મેહ દેખી માર્ચ લેયરે સ્વા. ૧૨૭ મન થકી મીલન મે તુજ કિ; ચરણ તુજ ભેટવા સાઈરે કીજીએ જતન જન એ વીના અવર ન વાંબીચે કાંઈરે. સ્વામી, ૧૨૮ તુજ વચન સુખ આગલે, નવી ગણું સુરનર શર્મરે કબીજે કપટ કોઈ દાખવે; નવી તાજુ તેઈ તુજ ધર્મરે રૂા. ૧૨૯, તુજ મુજ રૂદયાગીરીમાં વસે; સિંહ પરમનીર હર કમતમાતંગના જુથથી; તે કિસી પ્રભુ મુજ બીહરે. વા. ૧૩૦ કોમિકે દાસ પ્રભુ તાહ માહરે દેવ તું એકરે; કીજી સાર સેવક તણું; એ તુજ ઉચિત વિવેકરે. સ્વા. ૧૩૧ ભગતી ભાવે ઇસુભાષિ; રાષિએ એહમ ન માંહી રે, દાસનાં ભવ દુખ વારીયે; તારીએ તે ગ્રહી બાંહીરે. સ્વા૦ ૧૨. બા લ જીમ તાત બાગલ કહે વીનવું હું હિમ તુજ રે; ઉચિત જણ તિમ આચરે,
Page #227
--------------------------------------------------------------------------
________________
(૨૫) નવી રહો તુજ કિરૂં ગુંજરે; સ્વા૧૨૩ મુજ હુવો ચિત શુભ ભાવથી; ભવ ભવ તાહારી સેવ યાચિએ કોટિયતને કરી; એહ તુજ આગળ દેવરે. સ્વા. ૧૨૪
કીસ * ઈમ સકલ સુખકર દુરિત ભય હર વિમલ લક્ષણ ગુણ ધરે, પ્રભુ અને જર અમર નરિદ વાદિત વિનવ્યો શ્રી સંઘ, નિજ નાદતરછત મેઘ ગરજી
નિરછત મંદિર, શ્રી નય વિજય બુધ ચરણ સેવક; જસવિજય બુધ જ યકારે; ૧૨૫ ઇતિ શ્રી મંદીર સ્વામી વિનતી સંપુર્ણ. એ છે કે છો
રાગ ધન્યાશીરી–જેન કહે કયુ હવે પરમગુરૂ જૈન કહો કયુ હોવે, ગુરૂ ઉપદેશ વિના જન મુઢા દરશન જૈન વિગે. ૧ કહેત કૃપાનીધી શમ જળ ઝીલે, કેમ મેલ જે પૈવે, બહીર પાપ મલ અંગ ન ધારે, શુધ રૂપ નીજ જોવે. ૫૦. ૨ સ્વાદ વાદ પુરન જે જાણે, નય ગરભીત જસ વાચા, ગુણ પરજાય દ્રવ્ય જે બુઝ; સેઇ જઇન હે સાચા, ૫૦. ૩; કીરીયા મુઢ મતી જે અજ્ઞાની ચાલે ચાલ અjઠી, જઇને દશા ઉનમાંહી નાહી, કહેસો સબહી જુડી. ૫૦ ૪ પર પરણતી અપની કરી માને, કિરીયા ગર્વે ઘેલ; ઉનક જઈને કહે કયું કહીએ, સો મુરખમાં પહેલો ૫૦ ૫. જઈન ભાવ જ્ઞા ની સબ માંહી, શિવ સાધન સદહિએ નામ ભેખશું કામ ન શીજે, ભાવ ઉદાસે રહીએ. ૫૦ ૬, જ્ઞાન સકળ નય સાધન સાધે, કિયા જ્ઞાનકી દાશી, કિરીયા કરતુહે ધરતહે મમતા, આહી ગલેમે ફાંસી. ૫. ૭ કીરીયા વિના જ્ઞાન નહી કબહુ, કિરીયા જ્ઞાન વિના યાહી; જ્ઞાન કીયા દાઉ મિલત રહેતહે ન્યુ જળ રસ જળ માંહી. ૫૦ ૮ કિરીયા બનતા બાહીર દી સે, જ્ઞાન શકતી જસ ભારે, સદગુરૂ શીખ સુણે નહી કબહુ, તે જન જન તે લાજે ૫૦ ૮ તત્વ બુધી જીનકી પરણતાહે સકળ સુત્રકી કુંચી, જગ જ સ વાદ વદે નહીકો; જઇને દશા જસ ઊંચી ૫૦ ૧૦ ,
રાગ ધન્યાશીરી–પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, જબ લગે અંતર ભરમ ન ભાજે; તબ લગે કોઉ ન પાવે પર૦. ૧ સકળ અંશ એ જમ
ગી. જે ખીનું સમતા આવે, મમતા બંધ ન દેખે યાકો, ચીત ચહુ ધ્યા વે પર. ૨, સહેજ શકતી એર ભકતી સુગુરૂકી જો ચીત જગ જગા ગુણ !!
Page #228
--------------------------------------------------------------------------
________________
( DF)
પરાય દ્રવ્યસુ અપને, તો લય કાઉ ભગાવે, પર. ૩ પઢત પુરાણ વેંદ્ર આર ગીતા, સુરખ અરથ નવી ખાવે; ઉત ઇત ફરતુ ગ્રહત રસ નાહી, જ્યે પસુ ચરખીત ચાલે. પર. ૩ પુદગળ શું ન્યારા પ્રભુ મેરા, પુદ્દગળ માપ છિપાવે ઉનસે અંતર નાહી હમારા, અમ કિહાં ભાગા વે પર, ૪ અકલ અલખર અજર નીરજન, તાહારી ગતી તુહી જાણે, અગમ અરૂપી આગ મ અનુસારે, સેવક જસ ગુણ ગાવે. પર. પ.
૧૬.
રાગ ઉપરન-ચેતન જે તુ જ્ઞાન અભ્યાસી, આપહી ખાંધે ચ્યાહી છોડે, શકતી સુધી વિમાસી. ચૈ॰ ૧ જો તુ આપ સ્વભાવમે ખેલે, આશા છે. ઉદાશી, સુરનર કીનર નાયક સપતી, સે તુજ ઘરકી દાસી, ચે૦ ૨. માહ ચેર જત ગુણ ધન હ્યુસે; દૈત આશ ગલે ફાંશી. આશા છેાડ ઉદારા રહે જો સા ઉતમ સન્યાશી ચે૦ ૩ જાગ લઇ પરમાસ ધરતહે, યાહી જી ગમે હાંશી; તું જાણે મેં ગુતક સચુ, પણ ગુણ જાએ નાશી, ચે૦ ૪ પુ દગળકી તુ આશ ધરતહે, માતા સબહી વિનાશી; તુતે ભીનરૂપહે ઉનતે ચીદાનંદ અવિનાશી. ચે૦ ૫ ધન ખરચે નર ખેાહત ગુમાને, કરવત લેવે કાશી, તેની દુખના અંત ન આવે જો આશા નહુ ઘાશી. ચે૦ ૬ સુખ જળ વિખય વીખય મૃગ ત્રશના, હોત મુઢ મતી પાસી; વિભ્રમ ભુમી ભઇ પર આશી, તુતા સહજ વિલાશી ચે૦ ૭ યાકો પીતા માહદુખ ભ્રાતા, હાય વીખય રતીમાસી, ભવસુત ભરતા અવીરતી પ્રાની · મીથ્યા મતી હે વાશી ૮ આશા છેડ રહે જો જોગી; સાથે શિવ વિલાશી, ઉનક સુજસ વખાણું જ્ઞાતા, અંતર દ્રષ્ટી પ્રકાશી. ચે૦ ૮
૧૬.
રાગ કનડા—અજમ ગતી ચિદાનદ ઘનકી; ભવ જંજાળ શકિત શુ હાર્વે ઉલટ પુલટ છનકી, અ૦ ૧ ભેદી પરણતી સમકીત પાયા. કર્મ વજ્રર ઘનકી. સહેજ અખંડ ચડતા યાકી; ખીમા વિમળ ગુણકી, અ૦ ૨, પાપલે લી સખ જ્ઞાન દહનસુ, જાલી ભવ વનકી; શીતળતા પ્રગટી ઘટ અંતર; ઉ તમ લાંછનકી અ૦ ૩ ઠકુરાઇ જગ જન તે અધીકી, ચરન કરત ઘનકી, વૃધી રૂધી પ્રગટે નીજ નામે, ખ્યાતી ક્રિચનકી, અનુભવ વિના ગતી કોઇ ન જાણે અલખ નિરજનકી, જસ ગુન ગાવત. પ્રીતી. નીવા। ઉનકે સભરની, ૦૫
Page #229
--------------------------------------------------------------------------
________________
રાગ ધન્યાશીરીચેતન જ્ઞાનકી દ્રષ્ટ નીહા, મેહ છી છે બેહારા, હેત માહા મતવાળે ચે. ૧ મેહ દ્રષ્ટી અતી ચપળ કરતા ભવ. વન વાનર ચાળે, રોગ વિજોગ દાવાનળ લામત, પાવત નાહી વિચાળોચે. ૨, મેહ દ્રષ્ટી કાયર નર ડરપે, કરે આકારણું ટાળે. રણ મેદાન લરે નહી અરીસુ, સુર લરે જ્યુ પાળો. ચે૩ મેહ દ્રષ્ટી જન જનકે પરવશ, દીન અનાથ દુખાળો, માગે ભીખ ફીરે ઘર ઘરશું; કહે મુજકુ કોઈ પાળે. ૨૦ ૪ મોહ દ્રષ્ટી મદ મદીરા માતી, તાકો હેત હત ઉછાળે; પર અવગુણ રાચેસે અહનીશ; કાગ અસુચી ન્યુ કાળે ચે. ૫ જ્ઞાન દ્રષ્ટીમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજુવાળ, ચીદાનંદઘન સુજસ વચન રસ સજન રૂદય ૫ ખાબો. ચે. ૬
- રાગ નાયકી કનડે ચેતન મમતા છેર પરીરી દુર પરીરી. ચેક પર રમણીસ્યુ પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી. ચે૧ મમતા મોહ ચંડાળકી બેટી. સમજ પ કુમારીરી, મમતા મુખ દુરગંધ અસતે, સમતા સત્ય સુગંધ ભરીરી ચે૨ મમતાસે રિતે દિન જાવે સમતા નહી કે સાથ લારીરી. મમતા હેતું હોત હે દુશમન, સમતા કોઉ ન હૈયે અરી રી ચે૩ મમતાકી દુરમતીહ આલી; દાકણ જગત અનરથ કરીરી; સુમતાકી સુભ મત આલી, પર ઉપગાર ગુણે સભીરી ચ૦ ૪ મમતા પુત બયે કુલ પંપણ, સોમ વિજેગ મહા મસ્ત રીરી; સુમતા સુત હોગા કેવળ રહે દિવ્ય નીશન ધુરીરી ચેન ૫ સમતા મગન રહેશે ચેતન, જે એ ધારે શીખ ખરીરી સંજસ વિલાસ લહેંગે તો તું ચીદાનંદ ઘન પદવી વરીરી ચે૬
|રાગ ધન્યાશીરી–આવે નહી મન કામ જબ લગે આવે નહીં ઠામ, તબ લગે કષ્ટ કિરિયા સબ નિષ્ફળ, ન્યુ ગગને ચીત્રામ. જે. ૧ કરણી વિના તું કરે મોટાઈ, બ્રહ્મ વતી તુજ નામ, આખરફળ ન લહેશે જ્ય જગ, વેપારી વિશુદામ, જઠ ૨ મુડ મુડાવ સબહી ગાડરીચાં હરણ રોઝ ખન ધામ; ઝટા ધરાવત ભરમ લગાવત, રાસ ભએવેસતુગામ, જ૪ એતે પર
નહી જોગની રચના, જે નહીં મન વિસરામ ચીત અંતર પરમાતમ કરે [ કહા જપત મુખ રામ. જડ જ વચન કાય ગેમે દઢ ન ધરે, ચત તુગ લે !
Page #230
--------------------------------------------------------------------------
________________
ગામ. તમે તુ ન લહે શીવ સાધન, ન્યુ કણ ને ગામ જ૦ ૫. ધ્યાન ધરે કરે સંજમ કિરીયા, ન ફીરા મન ઠામ, ચીદાનંદ ઘન સુજસવિલાશી. પ્રગટે આતમ રામ.
ચઢતા પડતાની સઝાય.
શ્રી શ્રી મંધર સાહેબ આગે, વીનતડી એક કીજે. એ દેસી.
ચડ્યા પડ્યાનો અંતર સમજી, સમ પરીણામે રહીએ, પડે પણ જીહાં ગુણ દેખીએ, તીહાં અતીહી ગહ ગહીએરે, લેગા ભલવીયા મત ભુલો. ટેક. ૧; અંતર મહુરત છે ગુણ વઢી, અંત મહુરહ હાણી; ચઢવું પડવું 'તીહાંથી મુનીને, તે ગતી કીણહી ન જાણીરે. લગાર; બાજ્ય કષ્ટથી ઊંચુ ચઢવું, તે જડના ભામા સંજમ શ્રેણું સીખર ચડાવે, અંતરંગ પરીણા મારે. લોગાદ ૩ તહાં નિમિત છે બાહીર કિરિયા, તે જે સુત્રે સાચી નહીતો દુખદાયક પગ સામું, મેર જુવે છમ નાચી રે. લોગા૪; પાસથા દિક સરખે વિશે, જુદાં કારણ દાખે, એકવીસ પાણી ખપ નવી કરતા, મીઠાં પાણ ચાખેરે. લોગા. ૫; પરીચીત ઘરની ભીક્ષા લેવે, ન કરે તે સમુદાણી; વસ્તી દેખ ન તજે કૃત્યાદિક, જીન આણ મન આપ્યું. લોગા. ૬ વસ પાત્ર દુખણ નવી ટાળે, કરે પતીતનો સંગે; કલહ વઈરની વાત ઉછેરે, મન માન્ય તિહાં રંગે રે, લોગા. ૭ હીણે નીજ પરીવાર દાવે, આપ કષ્ટ બહુ દાખી ચઢશે તેહને કણ પરે કહીએ, સુત્ર નહી તહાં સાખીરે. લોગા ૮ ન ગણે ઉત્તરગુણની હાણ, સુત્ર ક્રિયામાં પંગુ; દુખ સહભ્ય જીમ ઉપદેશમાળા, બેલ્યો મથુરા મંગુરે. લગા૦ ૮ એકનું મુળ કારણ ચિંતવતાં, આવે મેહોટું હાંસુ, પંચમહાવરત કહાં ઉચરીયા, સેવ્યું કુણનું પાસુરે. લેગગા ૧૦ પહેલાં વરત જે જુઠાં ઉચરીયાં, તેતો નાવ્યાં લેખે, ફરીને હવે તે ઉચરીએ, પંચ લોક છમ ખેરે. લોગા. ૧૧; મુનીને તે સઘળું સાચવવું, વાત ઘટે નવી મુડી; શુધ પરૂપકને તો જે જે, યતના તે તે રૂડીરે. લોગા૧૨ પહેલા મુળ ગુણે જે હણે, ફરી દિક્ષા તે લે, ચરણ આસ છે તે તપ છે, ઉદ્યમ મારગ શેરે. લોગા. ૧૩; એહવું ભાખ્ય કહ્યું વ્યવહાર, તેતો મર્મ ન જાણે અધીકાઇ માહેર દેખાડી, મતવાળે મત તા- I
કે
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૯) શેરે. લોગા. ૧૪; કહે તે શુદ્ધ કથક અજ્ઞાની, ઉપધી ધણેરી ધારી હિ બાળી તે માર્ગ લોપી, ભાખ્યું અંગ આચારરે. લોયા. ૧૫; પાસાદિક જાતી ન તજીએ, તો કીમ ઊંચા ચઢીએ બ્રાનાદિફ આણાએ સ્કીએ, તે સાથે નવી વઢીએ. લોમા૨૬; પાસ પણ તેને કહીએ, જે વ્રત લેઈ વિર; ધુશ્રી જેણે વત નવી લીધાં, તે શો મારગ સાધેરે, લોગા. ૧૭; શરવ સુધી વીણ પણ યતના, સુધ કથકને છાજે છે જેથી આપ હીનતા, કહે તે નવી લાજેરે. લો૦ ૧૯; કુસુમપુરે એક શેઠ તણે જાર, હેઠે રહે સંવેદી, ઉપર એક સંવર ગુણ હીણે, પણ ગુણ નીધી ગુણ રંગરે. લો૦ ૧૯; સંવેગી કહે ઉપર છે, તે માહા મોકળે પાપી; ગુણ રંગી કહે વરત પાળે, સ કીરતી જગ વ્યાપી. લો૦ ૨૦; સંગીના ખાન્ય wથી, થયા લોક બહુ રાગી; કોઈક સુધ થકના પણ મતી, જેની સામે લાગીરે, લો૦ ૨૧. - માસુ પુરી બેહુ વિચરીયા, તીહાં આવ્યા એક નાણી; બહુમાં અલ્પ અધિક ભવ કુણના, પુછે એમ બહુ પ્રાણીરે. લો વર. જ્ઞાની કહે સંવેગી નીંવા, કરી ઘણા ભવ રૂલ શુધ કથક વેહેલો શીવ સુખમાં, પાપ પખાળી ભળશેરે. લો૦ ૨૩. સુણી એહવું બહુ જન સમજ્યા, ભાવ મારગ રૂચી જાગી; એ ઉપદેશ પદે સળી જોજે, અમે હેજો ગુણના રાગર. લોટ ૨૪. સુધાચારી કળીમાં વીરલા, સુધ કથક પણ ઘોડા; ઇચ્છાચારી બહુલા દીસે, જાણે વાંકા ઘડારે. લોગ ૨૫. પાસ થાદીમાં પણ સંજમ, થાન કહ્યું કોઈ હીણું શુધ પરૂપક વય સાસન, કહીએ ન હોયે ખીણુ. લો૦ ર૬. જન વિણ અછતુ ચરણ પણ કહીએ, હોએ તેને ઉધરીએ, નવો મારગ જન આગે ભાખી, કહો કેણી પરે નીં સ્તરીએ. લો૦ ૨૭. સંજમ ઠાણ વિચારી જાતાં, જે ન લહે નીજ સાખે; તે જુઠું બેલીને દુરમતી, શું સાધે ગુણ પાંખેરે. લ૦ ૨૮. સંજમ વીણ સંજતતા થાપે, પાપ શ્રમણ તે દાખે ઉતરાણેને સરળ સ્વભાવે, સુધ પરૂપક દાખ્યોરેલો. ર૮. સુવીહીત ગ૭ કીરીયાને ઘોરી, શ્રી હરીભદ્ર કહાવે, એહ ભાવ ધરતો તે કારણું, મુજ મન તેહ સુહાય. લો૦ ૩૦. સુધ દ્રવ્ય સંજત તે એણી પરે. ભાવ ચરણ પણ પાવે. પ્રવચત વચન પ્રભાવક તેહના. સુરપતી પણ ગુણ ગાવેરે. લ૦ ૩૧. સુધ કથક વચને જે ચાલે. મુળ ઉત્તરગુણ ધારી, વચન ક્ષમાદિક રંગે લીલા. તે મુનીની બલીહારર. લે. ૩૨. પ્રજનીક જ્ઞાને જ્ઞાનાદિક, સંજત ચરાણુ વીલાસે એક નહી જેહને બહુમાં કીમ જઈએ તસ પાસે તો ૩૩ મ સ સવચન ||
Page #232
--------------------------------------------------------------------------
________________
શાને ઝીલે. તમ સવૅગ તરંગી. એ આવશ્યક વચન વિચારી. હએ જ્ઞાન ના રંગી લો. ૩૪. જ્ઞાની જ્ઞાન અમેટાપચારે, તમ તમ જ્ઞાનીના સંગરે. જ્ઞાનાદિકના ગુણ જે દુખે. કષ્ટ કરે અભીમાને. માથે ગઠી લગે નવી આ
વ્યા. તે ખુલ્યા અજ્ઞાનેરે. લોટ ૩૫ તેહની કઇ ક્રીયા અનુઢ. ઉનમારગ થીર થાઓ. તેહથી દુરગતીનાં દુખ લહીએ. પંચાશક કહેવાય. લો૦ ૩૬. કુલગણ સંઘ તણી જે.લજ્યા. આપ છંતા ટાળે. પાપ ભીરૂ ગુરૂ આણ કરી.. જનમારગ અજુવાળેરે. લોટ ૩૭ જ્ઞાન અધીકની દિક્ષા લેખે. કરે તસ વયણે પરખી. બીજાની ખેડ શકે ભાખી. હેળી નૃપ રીધી. સરખીરે. લો. ૩૮, જ્ઞાન અધીકને વિનય ન કરે. શ્રી જીવર દુહવાએ. વિનય ભદ્ર સમજે તે કીંકર. જ્ઞાનવંતન થાએરે. લો૦ ૩૮. તે માટે જ્ઞાની અધીક વયણે. રહી દીયા જે કરશે. અધ્યાતમ પરણતી પરીપાકે. તે ભવ સાયર તરર. લે૪૦. વાચક જયવીજયે એમ દાખી. શીખ સરવને સાચી, પણ પરીણમશે તેહ તાણે મા. જેની મતી નવી કાચરે, લો. ૪૧.
જતી ધરમ બત્રીશ.
દુહા. - ભાવ જતી તેને કહો. છતાં દસ વીધ જતી ધર્મ. કપટ કીયામાં માહાલતા. નહીંયાં બાંધે કર્મ. ૧ લોકીક લોકોતર ખીમા. દુવીધ કહી ભગવંત. તેહમાં લોકોતર ખીમા. પ્રથમ ધરમ છે તંત. ૨. વચન ધરમ નામે કહ્યું. તેના પણ બેહુ ભેદ. આગમ વયણે જે ખીમા. તેહ પ્રથમ અપખેદ. ૩ - રમ ખીમા નીજ સહજથી. ચંદન ગંધ પ્રકાર. નીરતીચાર એ જાણીએ. પ્રથમ સુક્ષમ અતીભાર. ૪. ઉપકારે અપકારથી. લોકીક વળી વીવાગ. બહુ અતીચાર ભરી ખીમા. નહી સંજમને લાગ. ૫. બાર કખાય ખય કરી. જે મુની ધરમ લહાય. વચન ધરમ નામે ખીમા. જે બહુ તીહાં કહાય. ૬મદેચવ અજવ મુત્તી તવ; પંચ ભેદ એમ જાણુ, તહાં પણ ભાવ નીગ્રંથને, ચરમ ભેદ પ્રમાણ. ૭. ઈહ લોકાદિક કામના; પણ અણસણ મુખ જોગ. સુધ નીરઝરા ફળ કહ્યું. તપ સીવ સુખ સંજોગ; ૮; આશ્રવ દ્વારને રૂંધીએ; ઈદ્રિય દંડ કહાય, સતર ભેદ સંજમ કા એહજ મેસ ઉપાય , સત્ય
Page #233
--------------------------------------------------------------------------
________________
***
*
****
*
|
*
*
**
**
**
**
*
*
*
( ૧૩) સુત્ર અવરૂધ જે, વચન વિવેક વસુલ, આલયણ જળ સુધતા, સચ કરમ અવરૂધ, ૧૦, ખગ ઉપાય મનમે ધરે, ધરમે પગરણ નેહ. વરછત ઉપધી ન આદરે, ભાવ અકીચન તેહ. ૧૧ સીલ વીય મન વરતીરે, બ્રહ્મ તેહ સુપવીત; હિય અનુતર દેવને, વીખે ત્યાગને ચીત. ૧૨ એ દશ વીધ જતી ધરમ જે, આરાધે નીત મેવ; મુળ ઉત્તર ગુણ વતનથી, તેહની કીજે વ. ૧૩ અંતર જતના વીણ કીશ, વામ ક્રિયાને લાગ; કેવળ કંચુક પરહરે નીર વખ હેયે ન નાગ; દોશ રહીત આહારજ લીએ, મનમાં ગીરવ રા
ખ; તે કેવળ આજીવીકા, સુય ગડાની સાખ. ૧૫ નામ ધરાવે ચરણનું, વિગર ચરણ ગુણ ખાણ; પાપ શ્રમણ તે જાણીએ. ઉતરાધ્ધન પ્રમાણ. ૧૬ શુદ્ધ કયા ન કરી શકે, તો તું સુધી ભાખ; શુદ્ધ પરૂપક હુઈ કરી; જીન સાસન થિતી રાખ. ૧૭ ઉસનો પણ કરમ રજ; ટાળે બળે બેધ, ચરણ કરણ અનુમોદતાં, ગછ વરતા શોધ. ૧૮ હીણો પણ જ્ઞાને અધીક; સુંદ૨ સુરૂચી વિશાળ; અલ્પાગમ મુની નહી ભલા, બેલે ઉપદેશ માળ. ૧૮ જ્ઞાનવંતને કેવલી, દ્રવ્યાદીક અહી નાણુ વિરહત કલ્પ ભાખે વળી, સરસા ભાખ્યા જાણ. ૨૦ જ્ઞાનાદીક ગુણ મછરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથી ભેદ પણ તસ નહી, ભૂલે ભુલા લોક. ૨૧ ન્યુ જોહાર જવેલરી; જ્ઞાની જ્ઞાને તેમ, હીણાધીક જાણે ચતુર; મુરખ જાણે કેમ. ૨૨ આદર કીધે તેને ઊન મા રગ સ્થીર હેય; બાજ્ય ક્રીયા મતી રાચજે પચાસક અવીલોય. ૨૩ જેહ થી મારગ પામીએ; તેહને સામો થાય; પ્રતીનીક તે પાપીઓ નિશ્ચય નરકે જાય. ૨૪ સુંદર બુદ્ધિપણે કરો; સુંદર શ્રવન ન થાય; જ્ઞાનીદિક. વચને કરી; માર્ગ ચાલ્યો જાય. ૨૬ જ્ઞાનાદીક વચને રહયે, સાથે જે શિવ પંથ; આતમ જ્ઞાને ઉજળે; તેતો ભાવ નીગ્રંથ. ૨૯ નિદક નિ નારકી; બાજ્ય રૂચી મતી અંધ, આતમ જ્ઞાને જે રમે; તેહને તો નહી બંધ. ર૭ આત સાખે ધર્મ જે, તહાં જનનું શું કામ; જન મન રંજન. ધરમનુ, મુલ ન એક બદામ. ૭ જગમાં જન છે બહુ સુખી, રૂચી નહી કો એક; ની જ હતી હે એ તીમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક, ૨૮ દુર રહીને વિનયથી, કીજે સુતા અભ્યાગ; સંગત કીજે સંતની; હુઈ તેહના દાસ. ૩૦ સમતા સેલવ લાઈએ ધરી અધ્યાતમ રંગ; નીંદા તજીએ પર તણું, ભજીએ સંજય ચંગ. ૩૧ વા
ચક જસવીજપે કહી, જે મુનીન હીત વાત, એહ ભાવ જે ની ધરે. તે 1 પામે શીવ સાથ. ૩ર.
******
Page #234
--------------------------------------------------------------------------
________________
-
દયા શ્રી વીનવીજય.
---
--
-
*
આ માહા પંડીત સંવત ૧૭૧૦ માં હતા એના રચેલા ગ્રં પણ ઘણા છે એમણે પણ શ્રી જોવીજયજીની પેઠે ઘણા ગ્રંથો ગાયનમાં તથા લોકમાં અને કાવ્યો સહિત રચેલા છે વીનવીજી અને જસવીજેજ બને એક ગુરૂના વંશના હતા વીવીએજી જસવીજે પહેલા દેવગત થયા હતા. અને પ્રથમ તેઓ પણ જવીજેશ સાથે કાશીમાં વિદ્યાભ્યાસ કીધે હતો તેમના રચેલા ચં માંહેથી ભવ્ય અને સમજવા જોગ નીચે દાખલ કીધા છે.
श्री धर्मनाथजानुं स्तवन आतम उपर, દહા–ચિદાનંદ ચિત ચવું, તીર્થકર ચોવીસ, જગ ઉપકાકારી જ. ગત ગુરૂ, જતિ રૂપ જગદિશ, ૧ આપે આપ વિચારતાં, લહીએ આય
સ્વરૂપ, મગરે મમતા તૃણ૭૫; સમતા અગ્રત કંપ. ૨ જબલગ જગ ભલે ભિમે, સબગ શિવપુર દુર, જબલગ રૂદયન ઉમળે. આતમ અનુભવ સુર, કે મન બધવ વિનતી કરુ, છોછ ચપલ વિભાવ, સજ થઈ સંભાલીએ, આ વીએ બાતમ ભાવ. ૪ કેવલ ચિનનીય ચતુર તું, તું હસી તુહંસ, અલખ અરૂપી અકલ ગતી; અવીનાશી અવસ. ૫ લબધી સિધી લહરી જલધી, મહિમાનીધી મહારાજ, મોહાદિકવાયરી વિકટ, તી લાપી તુજ લાજ, ૬૨ જ રૂઠી તુજ ભવી હરી, દાખ્યા દુઃખ અનેક, અબ આતમ આલસ તજી ચિત ચત ઘરી ટેક. ૭ નામ ઠામ તસ દાખવે, ઉપગારી અરીહંત. આપ ખ લે અરીજીતીએ, સહજ રુ ભગવંત. ૮ આરાધો આદર કરી; અડવડીયા આધાર, વિનય કરીને વિને, શરણાંગત સાધાર. ૮
ચાઈ–પાટણ એક અનોપમ વસે ભવ ચકામે હુસે, નગર તણે મોટો વિસ્તાર, આદિ નહી જસ અંતન પાર. ૧૦ વીસ મારગ પઢીયો લ, લાખ ચોરાશી ચાટાં ઓલ, ચાટે ચાટે હાટ અનેક; વાણીગ વ્યવહારી નહી છે. ૧૧ રે વણજે વસ્તુ અનંત, વસે ઘણા ત્યાં સંત અસંત. બ હુ ધનપાત નીરધન પણ ઘણું નાટક કરતીકની નહી મણ ૧૨ કોઇ હું પરાજે કઈ ગમે; ભલા ચતુર ત્યાં ભુલા ભમે શેરી શેરી નવ નવ સાથ વિછચાં સાજન ના હાથ. ૧૩ ક ક જન જોઈ નાટ; જઈ જોઈ આ
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૩)
-~
પણ જુઈ જઈ વાટ, ઉપજે વિણ વસ્તુ અસખ; તેહ તણું ગુણ જાણે સં.
ખ; ૧૪ ચાર નય તે માટે રહે; પાર એક એકનો કુણ લહે, પાપી પંજર પશુ સંસ્થાન, માનવ વાસને બુધ નિધાન. ૧૫ રાયા સય કરમ પરિણામ રાજ કરે ત્યાં અતિ ઉદામ; જરામાં જશ પરતાપ પ્રચંડ સબલ નિબલ શિરે પાવે દંડ. ૧૬ સેવા કરે જસ રાણે રાણ. ત્રિભુવન કોઈ ન લેપે આણ, સુ રજ શશી કરે ચાકરી. આશ આશંક જેની આકરી. ૧૭ જે કીડીને કેજર કરે, કીડી કુંજર થઈને ફરે, કરે રાંક રાજને ધસી, રાજ દીએ નીરધનને હશી, ૧૮ જન પરમેશ્વર એને કહે, કેન વિધાતા કરી સદ્દ; બાયગ દેવ ખુદાએ હોય, અવર ન કરતા હતા કેય. ૧૮ આઠ બંધવે છે ભુપાલ તે. માં ચાર મહા વિકરાલ. નાણુ દંસણ આ વરણ અનંત, વિઘન મોહની આ તિ બળવંત. ૨૦ એ ચારે ઘન ઘાતી કહ્યા, આતમ રૂપ રોકીને રહ્યા. વાદલ વિંટયો દિનકર છો; રાહે છમ શશિ ગ્ર, ૨૧ જલ માહે કાદવ છમ મીં. લેહ માટે વિસ્વાન ભલે, મણ વિજ મેલો ; ગઇ જતી દરપણ કાટ, રર ઇણ પર રોકી આતમ રૂપ ઉપાડી નાખ્યો ભવ કપ; નાણ દંસણ વરણે આવર; આતમ અજ્ઞાની થઈ ફર; ૨૩ જે અનંત બલ તે અલહીન, વિઘનરાય કી જીવ આધીન મોહનીય તે છે દુર દંત તે આગળ કહીશું વીરતત. ર૪ નામ ગોત્ર આયુષ વેદની, એહ વાત સ મજે ભેદની; પુણ્ય પાપ સુખ દુખ થઈ મલે પંજરમાં પ્રભુને સાંકલે; ૨૫, ત્રસ થાવર અતિ સુકમ થુલ, પૃથ્વી પાણીવન તરૂ મુલ. અગ્ની વાય કીડી કંથ, નામ કમથી ચેતન હુએ. ૨૯ માખી મધુકર કાછ ભમીન. ગેહ ભુ જંગમ ઊંદર દીન; ગાય તુરંગમ ઊંટ ગયંદ હરણ રોઝ શીયાલ મયંદ. ર૭ ચાતક ચકવા ચાસ ચકોર, નામ નરેસર અતીહી કઠોર, પશુ સંસ્થાન નયર માંહી ભરચા; એમ માણું બહુ રૂપે કચા; ૨૮ નિખ રૂપ કીધા નારકી. ના મ કરમ આજ્ઞા મારકી, વિબુધ નિધાન યર જન ઘણા; કીધા સુંદર છેહામણા ૨૮ માનવ વાસ વસે માનવી. તેની પર કીધી નવ નવી; કોઈ સુંદર કોઇ કુત્સિત અંગ; કઈ ગોરા કોઈ કાજલ રંગ; ૩૦ કોઇ ઊંચા કોઈ અતિ વામણું કોઈ સુખીયા કોઇ દુખી દુમણા, કોઈ સુસર કોઇ દુસર હુઆ સકલ લોક ગુણ ઈમ જુઓ; ૩૧ ગોત્ર કરમનો જુઓ વિશક; નિમલ
વંશ ક્રિયા નર એક એક કીયા માણસ કુલ હીન, નિરબલ નિરધન નિર [ ગુણ દીના, કર આયુ રાયને એ અધિકાર હડી બંધ બાંધ્યો સંસાર તેના
~-~~
~~
-
--
-
-
* *
છે ને
જ
આ
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
હુકમ થયા વીણ ચરે, કોઇ ભવાંતર નવ સંચરે; ૩૩ રાય વેદની રગે રમે સુખ અસુખ થઇને પરણમે; એ ચારે ભવના થીર થાભ; છમ મંદીરના મ ડપ મેભ; ૩૪ હવે કહીશું' માહનીય નરેશ, જીણુ જીત્યા સવી દેશ વિદેશ જીણુ જીત્યા સવી સુરનર રાય; મુતિ કેતાઇ લગાવ્યા પાચ, ૩૫ એહુ તણા પોઢા પરીવાર; નાના મોટા સવી ફુફાર; એહનુ મન અટવીમાં વાસ; ઇડાદિક સેવે જીમ દાસ; ૩૬ નદી પ્રેમતા દુરમત નીર; ચિત વિદેપ મંડપ તસ વીર; ખેસે ચતુર તૃષ્ના ચાતરે; વિપરયાસ આસન ઉપરે, ૩૭ ખખ સાતે ખધવનુ અહ; પુષ્ટ કરે અણી મન નેહ; એહુથી રાય કરે પરિણામ; રાજ કરે અવિચલ અભિરામ. ૩૮ મેહ તણી પટરાણી સાર; મહા મુદ્દતા નામે તા૨; કથ કામની સળલ સનેહ; એક જીવ દીસે દુઇ દહ; ૩૮ મિથ્યા દરશન મેતા તાત, સદા રહે નરપતિને પાસ; સ્વામિ ભક્તિ સખળા બુદ્ધિવંત, રાજ કાજ સવિ ચલવે તંત. ૪૦. ત્રણ જગ વરતે જેની ગ્માણ, વશ કીધા સવિ જાણ અજાણ; મેહરાયના વિઆરંભ, થેાભાવણ જાણે થિરથભ. ૪૧. જે અધાણી રાખે નાર, ક૨િ જપમાળા કર હથિયાર; હસે રૂવે તુ ખેદે શ્રાપ, તેવા દૈવ મનાવ્યા આપ. ૪૨. જે આરંભી જે પરિગ્રહી, જસ બહુ તા તૃપ્તી નહીં; ઘરખારી જે ગુરૂ પુજાય, એ સવિ મેતા તણા ઉપાય. ૪૩. હામ હુવન હિંસા જ્યાં ઘણી, યા દાન મુક્યાં અવગુણી; જિમ જગ એવે ધર્મ ધસેન્દ્ર તિમ મિથ્યામતિ મેતા હસે. ૪૪. વીતરાગ જે નિર્મળ દૈવ, તેની ન કરે ભાવે સેવ; બ્રહ્મચારી વિરતી ગુણવત, તે જ્ઞાની ગુરૂ નાવે ચત. ૪૫. દયા મુળ જિત ભાષિત ધર્મ, તેને જાણે એ સવિ ભર્મ; મિથ્યા દાણ મેતા તણા, એ કરતુક અદ્રે અતિ ઘણા. ૪૬. કુ ષ્ટિ નામે તરૂણી તાસ, સદા રહે જે પિયુની પાસ; સકળ ચલાવે ઘરને ભાર, રમે નિયતે। તસ ભરથાર. ૪૭. કેતેઇક જિનશાસન લહી, મેતાની આજ્ઞા શિર વહી; સુત્ર તજી ઉતસુત્રે પડયા, મત વાહ્યા તે મેહે નડ્યા. ૪૮ કોઇ જટાળા કોઇ શિર સુ કાઇ રતાંખર કાઇ કર દંડ; છાર લગાવે માગે ભીખ, એ સવિ મેતા કેરી શીખ. ૪૯. મેહરાયના કુંવર વડા, રાગ કેશરી અતિ વાંકડા; સખળ પ્રતાપી શક્તિ અનત, રાણી મુઢતાને જે કત. ૫૦. ત્રણ રૂપ છે એ નરપતિ તણા, એક એકથી બીહામણા; કામ સ્નેહ રાગ એ ઢાય, ત્રિજો રાગથી તિમ હોય. પ૧. વિષય તણા રસ જે વિષજ સ્યા, તે વ્હેલે રૂપે મન વસ્યા, ખીજે રૂપે ધત પરિવાર, તે ઉપર પ્રતિબંધ અપાર,
Page #237
--------------------------------------------------------------------------
________________
પર. ત્રીજે રૂપે આપ આપણા મહંત સહુમાં સોલ્યામણા એ ત્રિાણ રૂપે રજી કુમાર, જેર કરી મુકશે સંસાર. ૫૩. મેહરાયને બીજો પુત, દેશ ગયંદ છે ભાંગડ ભુત, વાંકુ મુખ લોચન વિકરાળ, જળહળતી જાણે દળ ઝાળ, ૫૪. નિર્વિક્તા એની નાર, ધરે અંગ ગુણ પિચુ અનુસાર; ઇણે રૂ જબરૂ દય દુવાર, તવ નવ આવે વિનય વિચાર. ૫૫. રાગ કેશરી વિસ્તાર, ચાર સુતા વળિ નંદન ચાર; અનંતાનુબંધી અપચ્ચખાણ, પચખાણ સં. જલ પરમાણ. ૫. પહેલી દઢ ધનવંશી જસી, મીંઢ સીંગ સમ બીજી કશી; ત્રિજિ મુત્રીકા સમ હોય, એથી છોઈ સરખી જોય. પ૭ એ ચારે હે નર બળવંત, જાળ બાંધ્યા જીવ અનંત કુડ કપટ બહુપર કેળવે, નરય તિરય ગતિશું મેળવે, ૫૮. માયા ચારે એ દીકરી, જેણે કુંભ તેસિ ઠીકરી, પુત્ર લાભના એનાં નામ, પિતા સરીખા સુત પરિણામ. પ૮. પેલો પુત્ર રંગ કરમજી, બીજો કાદવ સમ ગત ભજી; ત્રીજો દીપ મળી સમ કહે, ચોથો હળદ્ર રંગ સમ લા. ૬૦. ષ ગેચંદ્ર તણાં સુત આઠ, જેવો તરૂઅર તે કાઠ; કેધ માન એ દો ચાર ચાર, અનંતાનુબંધાદિક ચાર. ૬૧ અનંતાનું બંધી જે ફોધ, મોહરાયનો સબળ ધ; જાવ છવ સાધે સંગ્રામ, ગિરિ રેખાં જિમ ના ઠામ. ૨. બીજો વરસ લગે નવિ મળે, રજ રેખા વરસાળે ભળે ત્રીજે રજ રેખા સમ હેય, જળ રેખા સમ જોય. ૬૩. શિલ શંભ “ સમ પહેલો માણ, અસ્થિ થંભ સમ બીજો જાણ; ત્રીજે કાઠ સરિખે ધીઠ, એ નેત્ર લતા જિમ ઇઠ, ૬૪. મિહરાયના એ પુતરા, સળે નીચ જિસ્થી કુતરા સમકિત દેશ વિરત ચારીત્ર, વીતરાગ પદવીના સત્ર. ૬૫. ફોજદાર મિોહરાયને, કોઈ ન કળે જેનો માયનો; મદનરાય મોટો મુછાળ, જિણે જિ
ત્યા સુરનર ભુપાળ. ૬૬. રાખે પંચ કુસુમનાં બાણ, કંપવે તિહુઅણનાં માણ; ચોધ જુવાન વડે જગ જેઠ, દાનવ દેવ કરી વ્યાં વેઠ. ૯૭. રતી પ્રિતી ઘરણી દુઈ તાસ, જે સાથે અવિહડ ઘર વસ; ખટ રિતુ સેવે જેના પાય, વિધુ વસંત સુરિજન સુખદાય. ૬૮. બ્રહ્મા નિજ પુત્રીશું રમે, ઈદ્ર અહ
લ્યા ચરણે નમ્યો; કૃષ્ણ થયા ગોપીના દાસ, એ સવિ મન્મથ તણા વિલાસ. ૧૮. ત્રિભુવન ભુપ ધરે ત્રણ રૂપ, પુરૂષ નપુંશક નારી અનુપ; વિહુ રૂપે ત્રણે જગને દમે, એ વશ લોક ઘણા દુખ ખમે. ૭૦. અરતિ હાંશ ભથે શક ૬
ગંછ, રતિ છએ. સુભટ મોડે મુછ ઈણિપર કામ તણે પરિવાર, કણાં | I પિ સંહાર. ૭૧. રાગકુંવરની સબળ જરરીશ, વિષયભિલિાલ ( મા છે
Page #238
--------------------------------------------------------------------------
________________
પગે ઈદ્રિય વનસ આધીન, રવિ જન્મ જીવ કરવા છણે દીન. ૭ર. કૃષ્ણ નીલ ધપતી લેશ, ત્રણ સાહેલી નવ નવ વેશ. સંખ્યા રહિત અશુભ પરિણામ, સબળ શિધ કરે સંગ્રામ. ૭૩, હાંર તણું નારી તુક્તા, ભય ભાર્યા હિણ સત્વતા ભાવ આસ્થા છે ધરણું સક, એ ત્રિ નિર્લજ કીધા લોક. ૭૪. હરખ વિષાદવમાં જુઝાર, મિહરાયના ચારધાર; વળિ ધન ગર્વ ધરે શિર છવ, મુખરખા વદે બીડી પત્ર. ૭૫. વિકથા વા૫ સુણાવે ઘણી, ચારે ચતુરા ચિહુ દિશિ ભણી; અવિરત રાંધણ રાંધે અન્ન,નિંદ્રા પોલણ કરે જતન. ૭૬ પર નિંદ્રા ચંડાલણી નાર, સદા બુહારે ભવ દરબાર; ખાસા સાતે વ્યસન ખવાસ, મેહરાયને સહે પાસ. ૭૭; મિહા પાપથાન અઢાર; અટલ ઉમરાવ વડા નુંઝાર; ઈણિ પરે સુભટ તણી બહુ કડ, સેવે મોહનપતિ કરોડ. ૩૮; ઈણિપર અલ્પ કહે અધિકાર, મેહનારેશ્વર વિસ્તાર; હવે વર્ણવું ધર્મ નિ. રંદ, રાજ કરે જગ સુરતરૂ કં. ૭૯, સાત્વિક માસ નામે નગર, અતિ સુવાસ જિમ મહકે અમર; જ્યાં દાનાદિક ગુણનો વાસ, જ્યાં સહજ શુભ મતિ અભ્યાસ, ૮૦; ગિરિ વિવેક સોહે તસ પાસ, અતિ ઉત્તમ છો કૈલાસ; જ્યાં ૨તાં લહિએ નિરધાર, જગત ત્રિણ કેરો વિસ્તાર, ૮૧; ગિરિ વિવેક ઉપર અતિ સખર, અપ્રમત્તતા નામે શિખર નગર જૈનપુર ત્યાં ઉહુસે; સદા સુખી ત્યાં ભવિજન વસે ૮૨; તેહ નયર માંહે ઇક ચિત્ત, સમાધાન મંડપ સુપવિત્ત, તેહ તળે તો સંતાપ, સવિ જાએ પ્રગટે સુખ વ્યાપ; ૮૩; નિસ્પૃહતા નામે વેદિક, તિહાં વિરાજે સુખ ભેદિકા; જ્યાં બેઠા વિષયાદિક જેમ, વસિ ન કરે ન હએ દુખ ભેગ; ૮૩; જીવ વિર્ય ત્યાં આસન ચંગ, જ્યાં ઉપજે સમ રંગ અભગ; જસ અનુભાવે ચેતન ફળા, માટે ચિહુ દિશિ અતિ નિર્મળ; ૮૫ ચારિત્ર ધર્મ તહાં મહારાજ, રાજ્ય કરે અતિ સુંદર સાજ, વદન અપમ જેના ચાર, કાન શીલ તપ ભાવ ઉદ્ધાર પ૮ ઇણ રૂપે એ જગ ઉદ્ધરે; & લ જીવને આનંદ કરે ઉતારે ભાવ સાયર પાર પાડે શિવ નયર મઝાર; ૮૭ વિસ્તી નામ જસ નારી અનુષ; પિચુ સરખુ જ સકલ સ્વરૂપ મુકતી પંથ ખાડે હથી; તેને ધન જ હઈડે વશી૯૮ વડો કુંવર તેની યાતિ ધર્મ, જે સહજે આપે શિવ શર્મ લધુ વંદન શ્રાવક આચાર; અંગ તુંગ સે તે જશ બાર; ૮૮ શામઈક છે હવનય. પરીહાર વસહી સુહા સુહમ સં. પચય અવર રૂમ વળી દશ એહનાં નાય સુણે કહીએ તેહનાં ખેતી અજવ મળમુતી; સત્ય શેષ તપ સંયમ યુતી૮૧, બહ્મચર્યને અર્કચ એ
I
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૭) હ રૂપ સેવે તે ધન્ય; રૂપ એક માટે પ્રતિરૂપ, તેહ અનેક ધરે વર રૂપ દર | રૂપ બાર સુણીએ તપ તણાં, સતર સંયમના હામણા ધણપર કતાં નાવે છે પાર; ચારીત્ર ધર્મ તણે વિસ્તાર, ૮૩ તિમ સાવ સરલતા નાર; યતી ધકે ઘરણી મનુહાર; એક એક વિના નથી રહે, સી ભરતાર સબ સુખ લા હે ૮૫ શ્રાવક ધર્મ તણી પતિવ્રતા છે નારી સદગુણ રતતા, સમ્યક દર્શન મે ધીર; ધર્મરાયને વડે વછર; પ સપ્ત તત્વ મંદીરમાં રમે; શમ સંવે ગ દયા પરિણામે; શુભ આસ્થા વળી ભવનિર્વેદ; ઇષ્ટ મિત્ર જસ કાલે ખેદ, ૮૬ મૈત્રી મુદીતા કરૂણાસાર; મધ્યસ્થતાસહિયર પરીવાર; સુદ્રષ્ટી નામ ગુણ યણે ભરી; મેતાને ઘર અંતે ઉરી; ૮૭ સારે સવી ભવી જનનાં કાજ; સદા સંભાલે નરપતી રાજ; દેખાડે શિવ મારગ જોગ; તેહથી રહીએ શુભ સંયોગ; ૮૮વિમલ બોધ મંત્રી સરવીર; ચતુર વિચક્ષણ સાહ સધીર; જાણે સકલ લોકની વાત, પાર નહી જસ મતિ અવદાત ૮૯; અતિત અનાગતને વર્તમાન મંત્રી જાણે સવી વિજ્ઞાન, કાલ સભા વસવી જાણે સોય; ઇસ્યો ચતુર નહી બીજો કોય; ૧૦૦ પાંચ રૂપ ધરતો તે વલી; સુત મતી અવધી મનસ કેવલી પાંચે રૂપે પ્રગટ પ્રતાપ; ધર્મ કર્મ સવી દાખે આ૫; ૧૦૧ અધીગતી નામે તસ કામની; શુભ પરીણામ તણી શામની; નીજ પીયુ તણી વધારે લાજ; સા રે ધરમરાયનાં કાજ; ૧૦૨ સેન્યાપતિ સાચે સંતોષ; જેહ નિવારે સઘળા દેષ; ઇણી પેરે ધરમરાયની ફોજ, કરે ભાવિક મન માહે સોજ; ૧૦૩ કબીક જોર કરે મોહરાય, ધર્મરાયનો ટાળે ઠાય; ધર્મરાય જખ કરે સંગ્રામ, મેહ તો તવા ટાલે ઠામ ૧૦૪ અણી પર દય કટક કરે મુઝ, ભાવીક લોક મન અહ નિશિ ગુ ઝ, કોઈ હારે કોઈ છતે કદા; એ રીતે વર્તે છે સદા, ૧૦૫ ઉત્કટ કમી કેરો ચિત; મેહરાય વ્યાપી રહ્યા નીત, ધર્મરાય ત્યાથી રહ્ય દુર છમ રજની મુ
ખ નાઠો સુર, ૧૦૬ હુએ અનુકુલ કરમ પરિણામ; ભવ થીતિ કર હુએ વિ રામ; નિયત કાલ જબ મિલે સ્વભાવ, ઉધમ ઉપજાવે સદભાવ, ૧૦૭. એ પાંએ જન ટોળે મળી આતમ શકતી કરી નીરમલી, તબ ચેતન મન ચીંતા થઈ હે હે એ ગતી મુજ શી ભઈ ૧૦૮ હું પુરૂતમ પરમ સ્વરૂપ, નાથ નિર જ ન ત્રિભુવન ભુપ- કીધે કરમે હું સાંકડે મેહ મહા દુશમન વાંકડે ૧૦૮ રાખ્યો કાલ અનંત નીગેદ, મુગતી ભગાડી કીધે ખોદ, રાંક તણી પૂરે જ છે ગરોલ, ભલે ઘુતારે હું બોલવ્યો, ૧૧૦ સમજી આવ્યો સદગુરૂ પાય, પુછો શિવપુર તાણ ઉપાય, તબ સદગુરૂ શિવ મારગ કહ, જ્ઞાન દરશન છે
*
.
.
.
.
.
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
ચારીત્ર સઘા, ૧૧૧ દેખાડ્યા મહાર્દિક રાષ; કરતા કર્યું ભરમના પાષ, તેહ તણી દેખાડી રીત, લહે રાજ મોટા રીંપુછત, ૧૧૨ ચારીત્ર ધર્મ કીયા અનુકુલ; માહ તણુ ઉખેડયું સુલ, ધર્મ નરેશરના પરિવાર, રમે રંગભર રૂ ક્રય મઝાર; ૧૧૩.
ક્રુષા—જમ દુશમન દુરે ગયા, વસમા વિશય કષાય, રાજ લહે તખ આ પણું. ઉતમ આતમરાય, ૧૧૪ સતાથી સુખીયા રહે, સદા .સુધારસ લીન, ઇંદ્રાદિક તે આગલે, દીસે દુખીયા દીન. ૧૧૫ તે સુખ નહીં સુર રાયને તે નહી રાયા રાય. ૧૧૬ પરવશતા પાછી વળી, ગઇ દીનતા દુર; આશ પર ઇ જખ તજી, જાવા ઝીલે સુખપુર. ૧૧૭ ઝુરીને ઝંખર થયા. મુખે મુકે નીશાસ. કામી કામીની પગ પડે, માશ કરે ઇમ દાસ. ૧૧૮ અગ્ની આપ થી ઉપજે, તૃષ્ણા આપ જલાય, આપે આપ વિચારતાં, આપહી આપ બુઝાય ૧૧૯. આશા બંધન ખાંધીયા, જગ સઘળા મુઝાય. ૧૨૦ આશ કરે। અરીહંતની, જગ થઇ રહ્યા ઉદ્યાશ, વિનય અનેાપમ એન્ડ્રુ સુખ; અનુભવ લી લ વિલાસ; ૧૨૧ અશા પારી ગાટકો, તાપે ફાટી જાય; તીમ આશા મન માનવી; ન લહે મુકી ઉપાય, ૧૨૨ જેડ઼ નિરાશી ગેાટકો, હાએ સહેજ અ ભંગ, તરૂના મલ અપ હરી, રૂપ કરે સુરગઢ ૧૨૩ તેમ નિરાશી મન હુ રે. સવી આતમ સતાપ, આતમ પરમાતમ હુએ; વિનય વિચારો આપ. ૧૨૪ વિનય વિચારી આદરા, સમતા શિવપુર વાટ; આરતી નાવે આશની, ઉપજે નહી ઉચાટ. ૧૨૫ વિઇ આશા વિષયની, ઉખેડા વિષવેલ; સેવા સમતા સુરલતા, વિનય રમેા રસ ખેલ. ૧૨૬ કાટન લાગે કનકને છમ રહેતાં રજ પાસ. તિમ કરમે નવી ભેટ્ટીએ; આતમ રામ ઉદાસ, ૧૨૭ ઇમ ઉદાસ રસ ચાખતાં, શિથીલ હોય ભવખધ, સુકલ ધ્યાન તખ ઉપજે, પાવન ૫૨મ સુગંધ. ૧૨૮ સુકલ ધ્યાન જખ થીર કરી, ચંચલ મન કલાલ; કેવલ જ્ઞાન તર`ગમાં, આતમ ક૨ે ઝકાલ, દરદ કર્મ ઘનઘાતી ખય ગયા. તપ્ત પ્રગટી નીજ જ્યાત તિમ વાદલ વિઘટી ગયાં, ઉદયા રવી ઉત્થાત, ૧૩૦ માંખણથી જખ જલ ખલ્યું. તખ પ્રગટયું ધૃત રૂપ, તિમ ઘનઘાતી મલખલે; મટે જ્ઞાન સ્વરૂપ; ૧૩૧ મનવચ કાયા થીર કરી, પરમ સકલ ધરી ધ્યાન ચારે કર્મ દહી સુÈ. પરમાનદ નિધાન; ૧૩ર સિદ્ધ સદા સુખ અનુભવે, અ નુપમ કાલ અનંત, અજરામર અવિચલ રહે, પ્રભુ તે ભગવત. ૧૩૩ Ăમનાથ આરાધતાં; એ સવી સીજે કાજ, અંતરગ પુછતીએ, લહીએ અ
Page #241
--------------------------------------------------------------------------
________________
વિચલ રાજ; ૧૩૪ ધરમનાથ અવધારીએ, સેવકની અદાસ. દયા કરીને દીએ. મુકતી મહોદય વાસ. ૧૩૫ વાસ ન દાજે સુતી, તો દે સહજ ઉદાસ, તેહ લઇ અમે સાધશું, સહજે શિવ અભ્યાસ. ૧૩૯ સતરસે છે લોતરે, સુરત રહી ચોમાસ, તવન ગ્યુ મેં અલ્પ મતી; આતમ જ્ઞાન પ્રકાશ, ૧૩૭ શ્રી વિજય દેવ સુરી પટે શ્રી વિજય પ્રભસુરીસ, શ્રી કીર્તીવીજય વાચક તણે. વિનય વિનય ૨સ પુરી. ૧૩૪
अथ श्री पांच कारण स्तवन लीरच्यते,
1. કે
સિદ્ધારથ સુત વંદીએ, જગદીપક જનરાજ. વસ્તુ તત્વ નવી જાણીએ જસ આગમથી આજ. ૧ સ્વાદ વાદથી સંપજે; સકલ વસ્તુ વિખ્યાત; સમ ભંગ રચના વિના; બંધ ન બેસે વાત, ૨. વાદ વદે નય જુજુઆ, આપ આપણે ઠામ; પુરણ વસ્તુ વિચારતાં. કોઈ ન આવે કામ. ૩ અંધ પુરૂષે એ હ ચજ. ગ્રહી અવયવ એકેક, દ્રષ્ટીવંત લહે પુરણ ગજ, અવયવ મીલી અક. ૪ સંગતી સકલ ન કરી, જુગતી યોગ સુધ બેધ, ધન જન સાસન જગ જયો; જહાં નહી કીસો વિરોધ, ૫,
ઢાળ ૧ થી રાગ આશાઉરી–શ્રી છન સાસન જગ જયકારી; સ્વાદ વાદ સુદ્ધ પરે. નય એકાંત મિથ્યાત નિવારણ. અકલ અભંગ અનુપરે. શ્રી. ૧ આ. કણી. કોઈ કહે એક કાલ તણે વસી. સકલ જગત ગતી હૈયેરે, કાલે ઉપજે કાલે વિણસે. અવર ન કારણ કોય; શ્રી૨. કાલે ગરમ ધરે જગ વનિતા, કાલે જનમે પુતર, કાલે બોલે કાલે ચાલે; કાલે ચાલે ધરસુતરે, શ્રી. ૩ કાલે દુધ થકી દહી થાય. કાલે ફલ પરીપાકરે, વિવીધ પદારથ કાલ ઉપાએ. કાલે સહુ થાયે ખાકરે, શ્રી. ૪ જીન ચોવીસે બારે ચક્રવર્તી, વાસુદર બલદેવરે કાલ કવલિત કોઈ ન દીસે. જસુ કરતા સુર સેવરે, શ્રી. ૫ ઉત્સર્પિણી અવ સપણુ આરે છે જુજુ ભારે, ષટ રૂતુકાલ વિશેષ વિચારે; ભિન્ન ભિન્ન ધિ ન રાતરે, શ્રી૬ કાલે બાલ વિલાસ મનોહર, પાવન કાલા કરે, પણ ! વળી પલી અતી કુરબલ શકિત નહી લવલેરા = ૭. '
કામ કરવા
-
Page #242
--------------------------------------------------------------------------
________________
( e) ઢાળ જી
ર,
ગીરે ગુણુ વીરજી એ દા—તત્વ સ્વભાવ વાંદી વzચ્છ, કાભ કરે કિસ્સું રંક, વસ્તુ સ્વભાવે નીપજેજી; વીસે તીમજ નીસક; સુવિવેક વિચારી જીઉ જી વસ્તુ સ્વભાવ. ૧ એ આંકણી; છતે યોગ યેાવનવતીજી. વાંજણી ન જણે ખાલ; મુછ નહી મહિલા મુખીજી, કરતલ ઉગે ન વાલ; સુ૦ વિષ્ણુ સ્વભાવ નવી નીપજેજી; કેમ પદારથ કાય, અખ ન લાગે .લિખડે ૭; વાગ વસતા જોય. સુ૦ ૩ મેર પીછ કુષ્ણ ચીતરેજી; કુણ કરે સધ્યા રંગ; અંગ વિવીધ સવી જીવતાજી; સુંદર નયન કુરંગ સુ૦ ૪ કાંટા બાર ખખુલનાજી; કોણે અણીળા કીધ; રૂપ ૨ગ ગુણ જીજીમાજી; તરૂ ફુલ કુલ પ્રસિદ્ધ સુ॰ ૫ વિષધર મસ્તકે નિત વસેછ; મણી હરે વિષ તતકાલ. ૫રવતથી રચલવાયરા, ઉરધ અગ્નીની ઝાલ; સુ૦ ૬ મ તુખ જળમાં તરેજી; ખુડે કાગ પાહાણ; પ ંખી જાત ગયણે ફીરેજી; ઇણીપરે સ્વભાવ વિનાણુ સુ॰ છ વાયુ સુંઠથી ઉપશમે, હરડે કરે વિરેક; સીજે નહી કણ કાંગડુજી. શ િત સ્વભાવ અનેક, સુ॰ ૮ દેશ વિદેશે કાનુનં. ભુયમાં થાય પાહાણ. સષયસ્થિના નીપજેછ, ક્ષેત્ર સ્વભાવ પ્રમાણ સુ૦ ૯ રવિતાતા શશિ સતલેાજી. ભન્યાદિક બહુ ભાવ. ષટ દ્રવ્ય આપ આપણાંછ, ન તજે કો ય સ્વભાવ સુ૦ ૧૦
ઢાળ ૩ જી.
કપુર હાએ અતિ ઉજળારે—એ દેશી. કાળ કરે શું ખાપડેછ, વસ્તુ સ્વભાવ અકાજ; જો ન હેાય ભવિતવ્યતાજી, તે કિમ સીજે કાજરે, પ્રાણી મ કરો મન જંજાળ, ભાવિ ભાવ નિહાળરે, માણી૰૧. એ આંકણી. જળ નિધિ તરે જંગલ છ, કોડ જતન કરે કાય; અણભાવી હાએ નહીછ, ભાવિ હાય તે હાયરે મા૦ ૨. અત્રે માહાર વસતમાં, ડાળે ડાળે કે લાખ; કેઇ ખરચાં કેઇ ખાખટી, કેઇ આંખા કેઇ સાખશે. મા૦ ૩. વાઉલ જિમ ભવિતવ્યતાજી, જિણ જિણ દિસિ ઉર્જાય; પરવશ મન માણસ તજી, તૃણ છમ પુરું ધાયરે. મા ૪. નિયત વસે વિષ્ણુ ચિંતવ્યું છ, માવિ મિલે તતકાળ; સરસા સાનુ ચિતવ્યું”, નિયતી કરે વિસરાળરે, મા૦ હણે ગેાવાળ; દાય સહુસ જસ દેવતાજી, કહે કોલ કહેજી, કિમ રાખસે પ્રાણ; સ્મા
૫. બ્રહ્મદત્ત ચઢી તણાંછ, નયણ રૂહ તણાં રખવાળશે. મા૦૬ કો
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૧)
હેડી સર તાકીણાજી, ઉપર ભમેં સીંચાર. ત્રા છે. છાહેડી નાગે ડેસ્પાછે, ખાણ લાગ્યા સાઁચાણ, કલુકે ઊડી ગયાજી, જીઓ નિયત પ્રમાણે. મા ૮ રામ હણ્યા સગ્રામમાંછેઃ ન પડી જીવંત મંદિરમાંથી મામી૭, ૨ાખ્યાહી ન રહેતો. મા૦ ૮.
ઢાળ ૪ શ્રી.
વસ્યા
રાગ મારૂણી મનહર હીરરે—એ દેશી. કાળ સ્વભાવ નીયત મત કુડી, કર્મ કરે તે થાય; કર્મે નિરય તિય નર સુર ગતિ, જીવ ભવ તે જાય, ચેતન ચેતયારે. ૧. કર્મ ન છુટે કે ચેતન. એ આંકણી. કર્મે રામ વનવાસૢ; સીતા પારૈ આળ; કર્મે લકાપતિ રાવણનુ રાજ થયું વિસરાળ, ચે૦ ૨. કર્મે કીડી કને કુંજર; મૈં નર ગુણવતરે; કર્મ રોગ શાંગ દુખ પીડિત; જનમ જાય વિલવત, ચે૦ ૩. કર્મે વસ લગે રહેંસર; ઉદક ન પામૈં અ શ; કર્મ વીરને જીએ! ગમારે; ખીલા રોપ્યા કાન, ચૈ૦ ૪. કર્મે એક સુખ પાલે બેસે, શૅવક ધ્રુવે પાય; એક હ્રય ગય ચઢવા ચતુર નર; એક આગે ઉજાય. ચે. પુ. ઉધમ માની અધ તણી પરે; જગ હીંડેહા હુંતાર; કરમ ખ ળી તે લહે સકળ ફળ; સુખ ભરી સેજે સુતારે. ચે. ૬. ઊંદર એક કીધા ઉદ્યમ; કરડીયેા કરકેલેરે; માંહિ ઘણા દિવશના ભુખ્યો. નાગ રહ્યા દુખ ડાલેરે. ચૈ૦ ૭. વિવર કરી મુખક તસ મુખમાં. દિઈ આપણું દેહ. માગ લહી વન નાગ પધારચા. કર્મ બળી જી એહ. ચૈ૦ ૮.
ઢાળ ૫ મી.
હવે ઉદ્મવાદી ભણેએ. એ ચ્હારે અસમથ્થતા. સકળ પદારથ સાધવાએ. એક ઉદ્યમ સમરથતા. ૧. ઉદ્યમ કરતા માનવીએ. સ્યુ નવિ સીઝે કાજતા. રામે રયણાયર તરીએ. લીધુ લંકા રાજતા. ૨. કરમ નિયત તે ' અનુસરેએ, જેહમાં શકિત ન હાયતા. 7ઉલ વાઘ મુખે પાંખીયાએ. પ પેસતા જોયતા. ૩. વિષ્ણુ ઉદ્યમ કીમ નીકળેએ. તિલ માંહેથી તેલતા. ઉદ્યમ થી ઊંચી ચઢેએ. જુઓ એકેંદ્રી વેલતા. ૪. ઉદ્યમ કરતાં એક સમેએ, જો નવિ સીઝે કાજતા. તે ફિરિ ઉદ્યમી હુવેએ. જો વિ આવે વાજતેા. ૫. ઊથમ કરી. આરચા વિનાએ. નાવ રધાએ અન્નતા આવી . ન પડૅ કાળી એ. મુખમાં પાખે જતન્ત્ર. ૬ કર્મ પુત ઉદ્યમ પિતાએ. ઉદ્યમ કીધી કર્મ તા. ઉદ્યમથી દુર ટળેએ. જુઓ કમના મમતા. ૭. દ્રઢ પ્રહારી હત્યા કરી
Page #244
--------------------------------------------------------------------------
________________
(RXR)
એ. કીન્નાં પાપ અન્તતો. ઉદ્યમથી ખુટ માસમાંએ. માપ થયે અરિહંતતે. ૮. ટીંપે ટીંપે સર ભરેએ. કાંકરે કાંકરે પાળો. ગિરી જેહવા ગઢ નીપજેએ. ઉદ્યમ શક્તિ નિહાળતા. ૯ ઉદ્યમથી જળ બિંદુએએ, પાષાણમાં કરે ઠામતા. ઉદ્યમથી વિદ્યા ભણેએ. ઉધમ જોડે દામતા. ૧૦.
ઢાળ ૬ ડી.
એ છીડી ફ઼િહાં રાખી—એ દેશી. એ પાંચે નય વાદ કરતાં. શ્રી જિત ચરણે આવે. અમીય સરીસ જીત વાણી સુણીને. માનદ અંગ ન માવેરે. માણી. સમકિત તિ મન આણેા. નય એકાંત મ તારે માણી. તે મિથ્યામતિ જાણારે પ્રાણી. સ૦ ૧. એ આંકણી. એ પાંચે સમુદાય મિલ્યા વિનુ. કોઇ કાજ ન સીઝે. અંગુલિ યોગે કર તણા પરે, જે હ્યુઝે તે રીઝે. પ્રાણી॰ સ૦ ૨. એહમાં દિયેરે વડાઇ. પણ સેના મિલિ સકળ ૨ણાંગણ. જીતે સુભટ લડાઇરે; પ્રાણી સમ૦ ૩. તંતુ સ્વભાવે પટ ઉપજાવે. કાળ ક્રમેરે વણાએ. ભવિતવ્યતા હોય તો નીપજે. નહીંતા વિઘન ઘણાએ. પાણી સમ૦ ૪ તંતુવાય ઉદ્યમ ભાતાદિક. ભાગ્ય સકળ સહકારી. ઇમ પાંચે મિલી સકળ પદારથ. ઉતપતિ જી વિચારીરે. પ્રાણી સમ૦ ૫ નિય તિવ સેહલુ કરમા થઇને. નિગેાદ થકી નીકળીયો. પુન્યે મનુજ ભવાદિષ્ટ પામી. સદગુરૂને જઈ મીલીયારે. માણી સમ૦ ૬ ભવથિતિના પરીપાક થયા તવ. પંડીત વીર્ય ઉલ્લેસિઉ, ભવ્ય સભાવે સિવ ગતી ગામી. સીવપુર જઇને વસીઆરે. પ્રાણી સમ૦ ૭. વર્ધમાન જીન ઇણી પરિ વીનયે. સાસન નાયક · ગાયા. સંઘ સકળ સુખ હોયે જેહથી. સ્યાદવાદ રસ પાયારે પ્રાણી સમ૦ ૮. ફળસ *
કળસ——ઇય ધમ નાયક સુમતી દાયક વીર છતવર સથુછ્યા. સય સત્તર સવંત ન્હ લેાચન વર્ષ હર્ષ ધરી ઘણા. શ્રી વિજય દેવસુરદ પધર શ્રી વિજયપ્રભ સુરિ દૃએ. શ્રી કીર્તીવિજય વાચક સીસે ઇણી પરી વિનય કહે માણંદએ.
૧૩.
રાગ આસાવરી—સાધુભાઇ સાથે જૈતત્રા રાગી, જીકી સુરતન મુલ-ધુ ન લાગી સા૦ ૧ સાધુ અષ્ટ કરમશું ઝગડે, સુત ખાંધે ધર્મશાળા, સાહ' સ ખકા ધાગા સાંધે જપે.મજપા માળા; સા૦ ૨ ગગારે જીમના મધ્ય સર
Page #245
--------------------------------------------------------------------------
________________
^(RXB)
સ્વતી, અધર વર્ષે જળ ધારા, કરી સ્નાન મગત હાય બેઠે, તેડે કર્મ દળ ભારા. સા૦ ૩ આપ અભ્યતર જોતી ખીરાજે બક નાળ ગ્રહે મુલા; પછીમ શિકી ખડકી ખાલે, તે ખાજે અન હદ તુરા, સા૦ ૪ પંચ ભુતકા ભિસ્મ મીટાયા. છઠે માંહી સમાયા. વિનય પ્રભુશું ોત મીલે જખ. ફીર સ
સાર ન આયા. સા૦ ૫.
પ.
રાગ ભૈરવજાગા પ્યારે ભયા સુવીહાન. શ્રી તીરથકર ઉલ્લે। ભાણ પાયે ભવીક મન કમળ વીકાસ; ઉડ ગયે અવગુણ ભમર ઉદાશ ન॰ ૧ ન યન ઉઘાડી વીલેાકો કત માહ તીમર અખ આયા અત પ્રગટી જ્ઞાત કળા એક યેાત મુગતી પંથ ભયા ઉઢાત, જા૦ ૨ સ્વપનેમે સુઝી રહયા મેરે લાલ એણી વીધ ગયા અનતા કાળ; અખ સ્વપનેકા છોડો ખ્યાલ, આ સખ જુઠે મીચ્ચા જાળ. જા૦ ૩ યા પવન માયા સેજ પશર પેઉકા ઇનતા હૈ સુકળ ધ્યાન પખાળે અંગ. યુ પ્રગટે તુમ તીરમળ રંગ. જા૦ ૪ પીઉ નીરખે જિત રા ઉદ્દીનંદ, કહે મતી ન્યારી મીટે આની, આપ સાંભાળા ખાલી તેન, વિત ય કરી ચીતા પીઉ ચીત. જા૦ ૫
૨૩
રાગ હુશેની—કાય કામની બેલાલ કહે સુણ્ છના મે હું મંદીલાલ તુમેરા, પેઉર પેઉરા સુનમે કરૂ વીનતી મકર ઉરસે નેહરા; દા દીવશ કીયા દામ એ ચાલત; શ્વેત છીનુમે છેRsરે. ૧ તુ ગુમાસ્તા બે લાલ અપને સેકા; લે યગા બે લાલ હુકમ હૅઠકા; હૅઠકા આવે હુકમ જખ તુહી; પલક એક ન શકે રહી; તાકાહા મુરખ કરે ધંધા; અંત તેરા કછુ નહી. ૨ હોને જીયા બે લાલ અપને સાંઇ કંસા નાહુ ચારીએ બેલાલ નાહક પાઈકા; નાહક ચારી ઉ સકા જખ; નવી દંતજ પ્યારે; તમ તાહી કુદે દુરઢા જખ; દેાશ દેખા અપરે સાદાહ ચુકા બે લાલ એસા કીજીએ, હોવે ફાયદા એ લાલ સાહેબ રીએ; રીજીએ સાહેખ યુનિવાજે, આ દુખથે ઉતરે, વમત્તી ઇતની માન ખાલમ, બે પરવાહી મત કરે. ૪ તુ પરદેશકા એ લાલ પથી માહુણા, પ્રીતમ બંધ બે લાલકચું રહેતા વીના, તુ વિના કચુ કરી રહું દુખ ભરી, સતીસ્સું સંગ ચલે, સાંઇકા કરી વિનય સજનયુ અભેદે તું મીલે. ૫
*
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૪)
अथ श्री पुन्य प्रकाशनुं स्तवन,
*®
સકળ સિદ્ધી દાયક સદા ચાવીસે જીત ગાય; સહગુરૂ જ્ઞામિની સરસ્વ તી પ્રેમે પ્રભુ પાય. ૧ ત્રીભુવનપતી ત્રીશલા તણા; નંદન ગુણ ગભીર. ૨ સાશન નાયક જગ જયા વર્ધમાન વડવીર. ૨. એક દીન વીર છંદનેે. ચ રણે કરી પ્રણામ, ભવીક જીવના હીત ભણી, પુછે “તમ સ્વામ. ૩ મુકતી મારગ આરાધીએ કહા કેઇ પરે અરીહંત, સુધા સરસ વચન રસ. ભાખે શ્રી ભગવત, ૪ અતીચાર આળાઇએ, વ્રત ધરીએ ગુરૂ શાખ, જીવ ખમાવો શ યુળ જે, ચેાની ચેારાશી લાખ. ૫ વિધીશું વળી વાશરાવીએ, પાપસ્થાન અ ઢાર. ચાર શરણુ નીત્ય અનુસરો. મિંઢા દુરીત આચાર. ૬ શુભ કરણી અનુમોદીએ ભાવ ભલેા મન આણ. અણુસર અવસર આદરી, નવપદ જ સુજાણુ, છ શુભ ગતી આરાધન તણા. એ છે દસ અધીકાર; ચિત માણીને આદરાઃ જેમ પામે ભવપાર. ૮
ઢાળ.
કુમતીએ છેડી કીહાં રાખી. એ દેશી—જ્ઞાન દરિસણ ચરિત્ર તપ વીર જા, એ પાંચે આચાર, એહ તણા ઇહુભવ પર ભવના માલાઈએઅતિચારરે; પ્રાણી જ્ઞાન ભણેા ગુણ ખાણી, વીર વદે એમ વાણીરે. મા૦ ૧ એ આંકણી—ગુરૂ ઉલવીએ. નહી ગુરૂ વિતએ; કાળે ધરી ખહુ માન, સુત્ર અરથ તદું ભય સુધ, ભણી ભણીએ વહી ઉપધાનરે. મા॰ જ્ઞા૦૨ જ્ઞાના પગરણ પાટી પાથી; ઠવણી નાકરવાળી. તેહ તણી કીધી આસાતના; જ્ઞાનભતી ન સંભારીરે. મા॰ જ્ઞા॰ ૩ ઈત્યાદિક વીપરીતપણથી, જ્ઞાન વીરાખ્યું જે, આ ભવ. પર ભવ વળીરે; ભવ ભવ મૌછામી દુક તેહેરે. મા॰ ના૦ ૪ પ્રાણી સમકીત ચા શુદ્ધ જાણી, વીર વદે એમ વાણીરે. મા॰ સ૦ ૫ જીત વચને શંકા નર્વી કીજે; નવી પરત વસ્તુભિલાખ, સાધુ તણી નીદા પર હજો, ફળ સ દેહ મા રાખ૨ે. પ્રા॰ સ૦ ૫ મુઢપણુ છડો પર નીંઘા ગુણવંતને આદરીયે સામીને ધરમે કરી થીરતા, ભકતી પરભાવના કરીએરે; પ્રા॰ સ૦ ૬ સઘ ચૈતપરસાદ તણા જે; અવર્ણવાદૅમની લેખ; દ્રવ્ય દૈવ કાજે વણ સાધ્યો, વિ ણ સતા ઉવેખ્યારે. મા॰ સ૦ ૭ ઇત્યાદિક વીપરીતપણાથી, સમકીત્ત ખ
Page #247
--------------------------------------------------------------------------
________________
( ) ડયું જેહ, આ ભવ પર ભવ વળીરે ભલે ભવ મામી દુકડ તેહરે. પ્રાર સ. ૮ પ્રાણું ચરિત્ર કયો ચિત આણી, પંચ સુમતી ત્રણ ગુખી વીરાધી આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મ પરમા, અસુધ વચન, મન કાયરે. પ્રારા ચલ૦ ૮ શ્રાવકને ધર્મ શામાયકા પિોહ માસન વાળી, જે જયણ - ર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી, માત્ર ચાર ૧૦ ઇત્યાદિક વિપરીત પણામી, ચારીત્ર ડોહોલું હ; આ ભવ ભવ વલી ભવો ભવ મીછામી દુકડ (હરે. પ્રાચા. ૧૧ બારે ભેટ તપ નવી કીધે, છતે જોગેનીજ સક; ધર્મ મન વચ કાયા વીરજ નવી ફોરવીલે ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ પર ભવ વળીરે ભવો ભવ મીછામી દુકડ તેડરે. પ્રાચા૧૩ વળી વિશેષે ચારીત્ર કેર, અતિચાર આલોઇએ વીર જસર વયાણ સુણીને, પાપ મેલશ વિધાઇ એર. પ્રા. ચા. ૧૪
ઢવી ૨ જી. પામી સુગુરૂ પસાય. એ દેશી–પૃથ્વી પાણી ઊં; વાયુ વનસ્પતી એ પાંચ થાવર કહ્યાએ. ૧ કરી કર સણ આરંભ, ખેત્રદ ખેડીથી; તેવા તલાવ ખાવીએ. ૨ ઘર આરંભ અનેક ટાંકાં ભુઇરાં, મેડી માલ ચણાવીએ. ૩ લીંપણ ધુપણ કાજ એણી પરંપરા પૃથ્વી કાય વીરાધીઆએ. ૪ ધોયણું નાહણ પાણ ઝીલણ અપકાયા છોતી ધોતી કરી દુહવ્યાએ, ૫ ભાઠી ઘર કુંભાર, લેહ સુવનગર ભાડભુંજા લીહાગરાએ. ૬ તાપણ સેકણ કાજ, વસ નીખારણ રંગણ રાંધણ રસ વતીએ. ૭ એણી પેરે કરમાદાન, પરે પરે કેલવી; તેઉ વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતી, પણ ન ફુલ ફલ ચુંટીયાએ. ૮ પહક પાપડી સાક; સેકયાં સુકવ્યાં છેદયાં જુદાં આથીયાએ. ૧૦ અળશી ને એરંડા પાણી ઘાલી તે,ઘણ તલાદીક પીલીયાં એ. ૧૧ ઘાલી કોલું માંહ, પીલી સેલડી, કંદમુળ ફળ વેચીયાં એ. ૧૨ એમ એકદ્રી જીવ હણ્યા હણાવીયા હતાં જે અનુમોદીયાએ. ૧૩ આ ભવ પર ભવ જેહ; વળી ભવો ભવ તે મુજ મીછામી દુકંડ એ. ૧૪ કરમ સરમીયા કીડા; ગાડર ગડેલા, ઇઅલીરાંને અલશીયાં એ. ૧૫ વાળા જળ ચુડેલા ચ ચલ તરસ તણા, વળી અથાણાં પ્રમુખનાં એ. ૧૬ એમ બેદી જીવો જે એ હવ્યાં, તે મુજ મીછામી દુકંડ એ. ૧૭ ઉઘેહી લીખ માંકણામંડચીં. ચંડ કીડી કશુયા એ. ૧૮ ઘીયાં ધીમેલ કાનખજુરીયાં ગાડાં ધમરીયાં !
Page #248
--------------------------------------------------------------------------
________________
==
.
*
*
* *
૬ (૨૪૬) એ. ૧૮ એમ તેરી છવા જેહ મે દુહવ્યા, તે મુજ મીછામી દુકડએ. ૨૦ માંખી મછર ડાંસ, મસા પતંગયાં કંસારી કોલીયા વડાએ. ૨૧ હિંકણું વીંછુ તીડા ભમરા ભમર, કાંતા બગ ખડ માંકડીએ, રર એમ ચરિદ્રી જીવ જેહ મે દુહવ્યા, તે મુજ મી દુકએ, ૨૩ જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા, વવનમાં મગ સંતાપીયાએ. ૨૪ પીડ્યા પંખી છવ; પાડી પાસમાં, પિપટ ઘાલ્યા પાંજરેએ ૨૫ એમ પંચેઢી જીવ જે મે દુહવ્યા, તે મુજ મીછામી દુકએ. ૨૬,
ઢાળ ૩ જી. વાણી પ્રાણી હીતકારીછ એ દેશી–ધ લોભ ભય હોંશથીજી, બેલ્યા વચન અસત્ય; કુડ કરી વન પારકાંજી, લીધાં જેહ અદતરે, છનછ મી મીછા દુકડ આજ, તુમ સાખે મહારાજેરે છનછ દઈ સારૂ કાજરે જનજી મીછામી દુકડ આજ, એ આંકણી, દેવ મનુન્ય ત્રીચના છ મિથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિટંખે દેહરે, જનજી. ૨ પરીગ્રહની મમતા કરી ભવે ભવે મિલીયા જે હા તે તીહાં રહીં; કંઈ ન આ વી સાથરે જનજી. ૩ રિયણી ભજન જે કસ્યાં, કીધાં ભક્ષ અને ભક્ષ રસના રસની લાલચે છે. પાય કયાં પ્રત્યક્ષરે જનજીક ૪ વ્રત લઈ વિસારીયાજી વળી ભાગ્યાં પચખાણુ, કપટ હેત કીરીઆ કરી, કીધાં આપ વખાણરે જનજી. ૫ ત્રણે ઢાળે આઠે દુહેજ, આલોયા અતીચાર શિવ ગતી આરાધન તણો; એ પેહેલે અધીકારરે છનછ ૬,
વાળ ૪ થી. સાહેલડી એ શી–પંચ મહાવ્રત આદરે સાહેલડીરે અથવા કો વ્રત બારો, યથા શકતી વ્રત આદર, સાહેલડી પાળે નિરતી ચારતો. ૧ વ્રત લીધાં સંભારીએ સાવ હઈડે ધરીએ વિચાર તો શિવ ગતી આરાધન ત ણો સાર એ બીજો અધીકાર તે. ૨ જીવ સવે ખમાવીએ સા. યોની એ રાશી લાખ તો, મન સખે કરી ખામાગુ, સારા કોઇશું રાશ ન રાખતો ૩ સર્વ મીત્ર કરી ચત, સારુ કોઈ ન જાણે શતરૂ તે, રાગ દશ એમ ૫રહરી સારા કીજે જન્મ પવીત્ર તા. ૪ સામી સંગ ખમાવીએ સાજે ઉ ૫ની અમીતતીત સજન કુટંખ કરી ખામણા સાર એ છન સાશન રીતી ત, ૫ ખમીઓને ખમાવીએ સાઇ એજ ધરમનું સાર તે. શિવ ગતી
Page #249
--------------------------------------------------------------------------
________________
( ૨૪૭)
આરાધન તણા સા॰ એ ત્રીજો અધીકાર તા ૬; મુખાવાદ હીંક્ષા ચારી સા ધન મુરા મથુન તા, ક્રેમાન માયા તૃષ્ણા સા॰ પ્રેમ વેશ ઐશુન્ય તા. ૭ નિંદ્રા કલહ ન કીજીએ સા॰ કુડા ન દીજે આળ તા, રતી અરતી મિથ્યાતો સા॰ માયા માહ જાળ તા. ૮ ત્રિવિથ ત્રિવિધા વાસરાવીએ સા॰ પાપસ્થાન અઢાર તા, શિવગતી આરાધન તણા સા॰ એ ચેાથેા અધીકારતા ૯.
ઢાળ ૫મી
હવે નિપુણા ઇહાં આવીયાએ એ દેશી-જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસારતા, કરચાં કરમ સહુ અનુભવેએ, કોઇ ન રાખણ હારતા. ૧ શ રણ એક અરીહંતનુએ; શરણ સિધ ભગવત તો, શરણ ધરમ શ્રી જઇન નાએ, સાધુ શરણુ ગુણવત તા, ૨ ચ્યવર માહ સવી પરીહરીએ ચાર શરણ ચિત્ત ધાર તા, શિવ ગતી આરાધન તણાએ; એ પંચમા અધીકાર તા. ૩ આ ભવ પરભવ જે કરચાંએ, પાપ કરમ કૈલાખ તે; આતમ સાખે તે નિદીએએ, પડીકમીએ ગુરૂ શાખ ત, ૪ મિથ્યા મત વરતાવીનેએ; જે ભાખ્યાં ઉસુત્રતા, કુમત કદા ગ્રહને વશેએ, જેઉથાપ્યા સુત્રતા. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ ધરત હળ હથીયારતા ભવ ભવ મેલી મુાંએ કરતા જીવ સહાર તા. ૬ પાપ કરીને પોશીયાંએ, જનમ જનમ પરીવારતા જનમાંતર પાહાત્યા પછીએ, કેણે તકીધી સારતા. ૭ આ ભવ પરભવ જે કરચાંએ, એમ અધી કરણ અનેકતા. તે ત્રિવિધ વાસરાવીએ; એ આણી રૂદય વિવેક તા, ૮ ક્રુશ્વત નિંદા એમ કરીએ, પાપ કરો પરીહારતા, શિવગતી આરાધન તણાએ, એ છઠ્ઠો અધીકાર તા. ૯. ઢાળ. ૬ ઠી
આ તું જેને જીવડા એ દેશી—ધન ધન તે દીન માહરા, છઠ્ઠાં કીધા ધરમ દ્વાન શીયળ તપ ભાવના; ટાળ્યાં દુક્ત કર્મ. ધન ૧ શેતરૂ ાદિક તીર્થની, જે કીધી જાત્રા જુગતે છનવર પુછમ્મા; વળી પામ્યાં પાત્ર ધન૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં; છહરજીન ચૈત્યા સંઘ ચતુરવીધ સાચવ્યા. એ સાતે ખેત્ર. ધન ૩ પડીકમણાં શુ પરે કરચાં; અનુકંપા દાન, સાધુ સુરી ઉપઝાયને, દીધાં બહુ માન ધન ૪ ધર્મકાજ અનુમોદીએ. એમ એમ વારા વાર, શિવગતી આરાધન તણા, સાતમા એ અધીકાર ધન૦ ૫, ભાવ ખલા મન માણીએ ચિત આાણી ઠામ, સમતા ભાવે ભાવીએ એ આ તમારામ, ધન૦ ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઇ અવર ન હોય; કરમ
Page #250
--------------------------------------------------------------------------
________________
આપજે આચરિત્ર, ભોગવીએ સોય. ધન ૭ સમતા વીણ જે અનુસરે માણ પુન્ય કામ, છાર ઉપર તેલીપણુ, અંબર ચીત્રામ ઘના ૮ ભાવ ભહી પરભાવીએ, એમ ઘરમતુ શાર, શિવગતી આરાધન તણું; આઠમો એ અધીકાર ધન૦ ૮.
છ મી. રેવતગીરી હુ પ્રભુનાં ત્રિણ કલ્યાણ એ દેશીહવે અવસર જા ણી કરી લેખણ સાર; અણસણ આદરીએ પંચખીચ્યારે આહાર લલુતા સવી મુકી. છાંડી મમતા અંગએ આતમ ખેલે સમતા જ્ઞાન તુરંગ. ૧ ગતી ચારે કીધ; આહાર અનંત નીશંક, પણ ત્રણી ન પાસે, જીવ લાલચી રક. દુલ હેયે વળી વળી, અણુસણનો પરિણામ એહથી પામીજે. શિવપ દ સુરપદ ઠામ, ૨ ધન ધનાશાલીભદ્ર, ખંધે મેઘ કુમાર. અણસણ આરાધી પામ્યા ભવન પાર, શિવ સુંદરી જશે કરી એક અવતાર; આરાધન કેર એ નવમે અધીકાર. ૩ દશમે અધીકારે, મહા મંત્ર નવકાર મનથી નવી મુકો, શિવ સુખ ફલ સહકાર. એહ જપતાં જાયે દુરગતી દેષ વિકાર; શુપ રે એ સરસે, ચાંદ પુરવનું સાર. ૪ જનમાનતર જાતા, જે પામે નવકાર, તે પાતક ગાલી; પામે સુર અવતાર એ નવ પદ સરીખે મંત્ર ન કો સંસાર, એહ ભવ પરભવન સુખ સંપતી દાતાર, ૫ પુ ભીલ ભીલડી, રાજા રાણી થાય. નવપદ મહીમાથી, રાજસિહ મહારાય, રાણી રતનવતી બેહુ પામ્યાં છે સુરભેગ, એક ભવ પછી લેશે, શિવ વધુ સંજોગ; ૬ શ્રીમતીને આ વલી; મંત્ર ફળે તતકાલ; ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાલ શિવકુમેરે જોગી; સોવન પુરીસો કીધ; એમ એણે મ; કાજ ઘણાનાં સિધ; ૭ એ દસ અધીકારો વીર છણેસર ભાખ્યો; આરાધન કેરે વિધી. જેણે ચિત મહી રાખે, તેણે પાપ પખાળી; ભવ ભય દુરે નાખ્યો; ૮.
વાળ ૯ મી નમો ભવી ભાવશું, એ દેશી-શીધારથ રાય કુલતિલ એક ત્રિસલા મા ત મલારતે અવનીત લતમે અવ તસ્યાએ કરવા અમ ઉપકારતે; જો જ. નવીરજીએ. ૧ મે અપરાધ કયા ઘણએ કહેતાં ન લહુ પારતો; તુમ ચરણે આવ્યા ભાઈએ જો તારે તો તારતે; જે ૨ આશ કરીને આવી એ. તુમ ચરણે મહારાજ; આવ્યાને ઉવેખીએતે કેમ રહેશે લાજતેજ. ૩ કરમ અબુજણ આકરીએ, જમ મરણ જ જાળતો, હું છું એહ |
છે
Page #251
--------------------------------------------------------------------------
________________
થી ઉભગેએક છેડો દેવ દયાળ; જો ૪ આજ મનોરથ મુજ ફળ્યાએ નાઠાં દુઃખ દાલતે તુ ન એવીમોએ મેગા પુન્ય કલોલ; જ
૦ ૫ ભવે ભલે વિનય કુમારડેએ ભાવ ભકતી તુમ પાય તો દેવ દયા કરી દીજીએએ, બધ બીજશું પસવ્યન્યા છે
કળસ * એહ તરણ તારણ સુગતી કારણ; દુખ નિવારણ જગ જયો; શ્રી વીર છનવર ચરણ થતાં. અધીક મન ઉલટ થયો, ૧ શ્રી વીજયદેવ સુરીદપધર તિરથ જંગમ એણી જગે; તપ ગછ પતિ શ્રી વીજય પ્રભસુરી; સુરી તેજે જગમગે; ૨ શ્રી હીરવી જયસુરી શીશ વાચક; શ્રી કીરતી વીજય સુર ગુંરૂ સમે; તસ શીશ વાચક વીને વિજય થશે જીન ચોવીશ ૩ સેશન્સ તર સંવત ઉગણત્રીશે રહી રાનેર ચેમાસુએ, વિજ્ય દસમી વિજય કારણે, કયા ગુણ અભ્યાસએ, ૪ નરભવ આરાધન શિવ સાધન સુત લીલ વિલાસએ, નિરજસ્ત હેતે વનરચીયા નામે પુન્ય પ્રકાશએ. ૫
માહા પંડીત શ્રી આનંદઘનજી
મહારાજ.
રૂ
શ્રી આનંદ ઘનજી મહારાજ આ પંચમાકાળમાં આત્માર્થી પુરૂષ - એલા છે, એમ સાંભળવાથી તેમજ તેના રચેલા વ્ર ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે તે પુરૂષ અત્માર્થી સંપુર્ણ હતા એઊ સાહેબે એક પાંચ ગાથાનું અગર બે ગાથાનું પદ જે જે રચેલું છે તે જોતાં તદન ધર્મથી જી ને આણંદ થાય છે એઉ સાહેબના વાકોમાં ફક્ત જેન માર્ગની જ વાત છે તથા તદન સ્વાવાદથીજ માર્ગની વ્યાખ્યા કરેલી છે એ પુરૂષ નીષમહહતા પ્રથમ માથું મુંડાવી સાધુનો વિષ પહેરાયો હતો પણ પાછળથી જ્ઞાન માર્ગ જાણુને પિતાના આત્મા સાથે તુલ્યના કરતાં પિતાથી મુનીપણું જે મેરૂ પર્વતને કાર તે પછી સકતું નથી તથા મુની માની વાત મોટી છે, તેથી મને મુનીને પૈષ પહેરેલે જઈને લોકો સાધુ માને છે 'મહારામાં સાધુવી
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૫) નથી દીસતુ વળી માથે ગીતાર્થ ગુરૂ નથી તેથી ભુલ ચુક પણ કોને પુછુ અને મુની માર્ગની વાત સિદ્ધાંત જતાં તે મહારાથી કોઈણ રસ્તી સ્થી માટે વેષને ભર્મ મુકી દેવો જોઈએ એમ ધારીને પિતે યતી અયતીથી ન્યા રે વેશ પહેરીને જૈન માર્ગની સુધારૂપણ કરતા તથા પિતાનું આત્મ ધ્યાન એકાંતમાં કરતા એમ ઘણા સત્યવકતા જ કહે છે તથા તેમના રચેલા સ્તવનો વિગરેને રેહેસ તે જોતાં પણ તેલ તદન આત્માર્થી હતા એમ સંભવે છે તથાપી અતિશે જ્ઞાની કહે તે પ્રમાણ અગર તેઉને આત્મા જાણે, પરંતુ શાસમાં કહ્યું છે કે આત્માર્થી વિના તદન નીરપેક્ષ તથા સ્વાદવાદ રસનાં ભરેલાં અધ્યાત્મી વચન બીજાના મુખમાંથી નીકળે નહીં માટે તેઓ આ ત્માર્થી હતા એમ સંભવે છે તેઉ સાહેબ સંવત ૧૭૦૩ ની સાલમાં હતા તથા તે પછી સાંભળવા પ્રમાણે તેઓ શ્રી જસવીજેશ ઉપાધ્યાને સંવત ૧૭૧૩ ની સાલમાં મળેલા કહે છે એના રચેલાં સ્તવને વિગરે ઘણાં છે તેમાંથી આ ગ્રંથમાં થોડાં લખીએ છીએ. अथ श्री चोवीस जीनना स्तवन,
અથવા આનંદઘનજી કૃત્ય ચોવીશ, શ્રી રષભદેવજીનું સ્તવન.
શ્રી મધર કરજો મયા એ આશી–રીખમ જીનેશ્વર પ્રતમ માહરે રે, ઓર ન ચાહુરે કંત, રીજ્યો સાહીબ સંગ ન પરીહરિ; ભાગે સાદી અનંત રી. ૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ નિરૂપાધીક કહીરે, સો પાધીક ધન ખાય. રી, ૨, કોઇ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે, મિલસું મંતને ધાય; એ મેલો નવી કહીએ સંભરે; મેલો ઠામે નઠાય. ર૦ ૩ કોઈ પતી રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ, એ પતિ રંજનમે નવીચીત ધરે; રંજન ધાતુ મિલાપ. રી ૪ કોઈ કહે લિલાટે લલખ અલખ તણું, લખ પુરે મન આશ; દાખ રહીતને લીલા કમ ઘરે લીલા ૨ષ વિલાશ. ર૦ ૫ ચિત પ્રશ્ન તે પુજન ફળ કહું, પુજા અખંડીત એહ પટ રહિત થઈ આતમ અરપણેરે, આનંદઘન પદએહરી ૬
Page #253
--------------------------------------------------------------------------
________________
-
*
(- ૨૪૧).
અજીન નાથજીન સ્તવન. રાગ સિંધુડો અસા ઉરી–પંથડે નિહારે બીજા જન તણો, અછત અછત ગુણ ધામ; જે તે જીત્યારે તિણે હું જીતીરે; પુરૂષ કિસ્ મુજ નામ. પં. ૧ ચરમ નયણુ કરી મારગ જવતરે, ભલે સયલ સંસાર, જેણે નવણે કરી માર્ગ જોઈએરે, નયણ તે દિવ્ય વિચાર. ૫ ૨ પુરૂષ પરંપર આ નુભવ વતારે, અંધ અંધ પીલાય, વસ્તુ વિચારે જો આગમ કરીરે ચરણ ધરણ નહી ઠાય. ૫ ૩ તરક વિચારેરે વાદ પરંપરા પાર ન પહુચે રે કોય, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહેરે; તે વીરલા જગ જાય. પં. ૪ વસ્તુ વિચારે દિવ્ય નયણુ તણેરે, વીરહ પડયો નિરધાર તરતમ વગેરે; તરતમ વાસનારે; વાસીત બંધ આધાર. ૫૦ ૫ કાળ લબ્ધ લહી પંથ નિહાલસુર, એ આશા અવલંબ એ જન જીરે; છનછ જાણજોરે; આનંદ ઘન મત અંબ. ૫૦ ૬ .
શભવ નાથજીનું સ્તવન રાગ ધ સી–સંભવ દેવતે ધુર સેવો સવેર, લહી પ્રતુ સેવન ! ભેદ, સેવન કારણ પહેલી ભુમીકારે અભય અખ અખેદ. સં. ૧ ભય ચંચળતા હજે પરિણામની રે, દેખ અરોચક ભાવ, ખેદ પ્રવૃતિ હે કરતા થાકીએ, દેખ અબોધ લખાવ. સં. ૨, ચરમા વર્તો ચરમ કરણ તથા ભવ પિરિણતિ પરિપાક, દાખ ટળે વળી દષ્ટી ખુલે ભલીરે; કાપતિ પ્રવચન વાં. સં. ૩ પરીચય પાતક ઘાતક સાધુ, અકુસળ અપચય ચેત, ગ્રંથ અધ્યાતમ શ્રમણ મનન કરીરે, પરિસિલન નય હેત. સં. ૪ કારણ ચોગે હકારજ નિપજે, એહમાં કોઈ ન વાદ, પણ કારણ વિન કારજ સાધીયેરે, તેનીજ મત ઉન માદ. સં. ૫ મુગધ સુગમ કરી સેવન આદરેરે, સેવન અગમ અનુપ, દો કંદાચિત સેવક યાચનારે, આનંદ ઘન રસ રૂપ; ૦ ૬
અભીનંદનજીનું સ્તવન રાગ કેદાર–અભિનંદનન દરિસન તરસિએ, દરસન દુર્લભ દેવ, મત મત ભેદરે જે જઈ પુછીએ, સહુ થાપે અહ મેવ. અ. ૧ સામાન્ય કરી દર્શન દહીલું; નિરણય સકલ વિશેષ, મદમે ઘેર હે અંધે કીમ કરે, રવી સસી રૂપ વિલેખ. અ૦ ૨ હેતુ વિવાદ હેચીત ધરી જોઈએ, અતિ દુર્ગમન વાદ, આગમ વાદ હે ગુરૂ ગમકો નહીં; એ સબલો વિખવાદ. અ. ૩ ઘાતી હુંગર આડ અતિ ઘણા, તુજ દરસન જગનાથ, ધીઠાઈ કરી મારગ સંચરે;
Page #254
--------------------------------------------------------------------------
________________
( ર) સેગ કોઈન સાથ. અe ૪ દરસન દરસન રટતો જે ફીરૂ; તે રણ રોઝ સમાન, જેને પિપાસાહ અમૃત પાનની, કીમ ભારે વિખ્ય પાન. અ. ૫ તેરસન આવે હૈં મરણ જીવન તણે, સીજે જે દરિસન કાજ, દરિસન ૬. લભ સુલંબ કૃપા થક, આનંદ ઘન મહારાજ, અ૨
સામતીનાથજીનું સ્તવન ' રાગ વસંત-સુમતી ચરણ કજ આતમ અરપણે દર૫ણછમ અવિકા ૨; અતિતર પણ બહુ સામત જાણુઓ; પરીસર પણ સુવિચાર. સુ. વિવીધ સકલ તનુ ધરગત આતમા; બહીરાત દુરીભેદ બીજે અંતર આતમ તિસરો પરમાતમ અવી છે. સુત્ર ૨ આતમ બુધે કાયાદિક ગ્રહો, બહીરાતમ અધરૂપ કાયાદીનો સાખી ધર રહે અંતર રૂપ; આતમ સુ. ૩ જ્ઞાના નાદે હે પુરણ પાવને વરછત સકલ ઉપાધી; અતી ગુણ ગણમણી આગ; ઈમ પરમાતમ સાધ સુ૪ બહીરામ તજી અંતર આતમા રૂપ થઈ થીર ભાવ પરમાતમનું હે અતમ ભાવવું; આતમ અરપણ દાવ. સુત્ર ૫ આતમ અરપણ વતું વિચારતા; ભરમ ટળે મતિ દોષ, પરમ પદાર્થ, સંપતી સંપજે; આ નંદધન રસ પિષ, સુત્ર છે
પદમ પ્રભુજીનું સ્તવન. રાગ મારૂ–પદમ પ્રભુ ઇન મુજ તુજ અંતરૂ કિમ ભાજે ભગવંત કરમ વિપાકે કારણે જેઈનરે કંઈ કહે મતમત; ૫. ૧ પયણુઠીઈ અનુભાગ પ્રદેશથીરે; મુલ ઉતર બહુ ભેદ ઘાતી અઘાતી હો બંધ ઉદય ઉદીરણા; સા ક મેં વિછેદ ૫૦ ૨ કનક પલવત પયડી પુરૂસ તણી જોડી અનાદી સ્વભાવ અન્ય સંગી જીહા લગે આતમારે સંસારી કહેવાયા ૫૦, ૩ કારણ યોગે
બધે બંધને કારણે મુગતી મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હે પા દેય સુણાય ૫૦ ૪ જુજન કરણે હે અંતર તુજ પડે ગુણ કરણે કરી ભગ, ગ્રંથ ઉકતે કરી પંડીત જન કહયેરેઅંતર ભંગસુ અંગ પ૦; ૫ તુજ મુજ અંતર અંતર ભાજશેર; વાજશે મંગળ તુર, જીવ સરોવર અતીશય વાધશે; આનંદઘન રસ પુર. ૫૦ ૬
- સુયાસજીનનું સ્તવન ' લલનાની એ શી—શ્રી સુપારંછન યદીએ, સુખ સંપતીને હેતુ લલકા,
શાંત સુધારસ જલનીધી, ભવસાગરમાં સેતુ લલના, ૧ શ્રી. સાત ભય છે|ળતે સાતમ છવર દવે લ. સાવધાન મનસા કરી,ધારો જનપદ સૈધ લશ્રી ૦૨
*
*
*
Page #255
--------------------------------------------------------------------------
________________
w
શિવશંકર જગદીવરૂ, ચિદાનંદભગવાન લ; જન અરીહા તીરયંકરતી સરૂપ સમાન લ૦ શ્રી. 8 અલખ નીરંજન વછવુ, સકલ જેવીસરામ લલના, અભયદાન દાતા સદા, પુરણ આતમરામ લલના. શ્રી. ૪ વીતરાગ મદ કલ્પના; પતિ અરતિ ભય સેગ લિ. નિંદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિ ત પોગ. લ૦ શ્રી૪. પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન. લવ પરમ પદાર્થ પરમેસ્ટી; પરમ દેવ પર માન. લ૦ શ્રી. ૬. વિધી વિરંચી વીસ્વભરૂ, રૂખી કેસી જગનાથ; લ૦ અઘહર અઘ મેચન ધણી, મુક્તિ પરમ પદ સાથ. લ૦ શ્રી. ૭. ઇમ અનેક અલીધા ધરો, અનુભવ ગમ્ય વિચાર. લ. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રી. ૮
- આ ચકમ જીન સ્તવન, રાગ કેદાર–ચંદ્ર પ્રભુ મુખ ચંદ, સખિ મુને દેખન ; ઉપસમ રસનો કંદ; સ સેવે સુર નર વંદ. સ. ગત કલિમલ દુખ દંદ. સ. ૧. સુહમ ની દેન દેખી, સ, ખાદર અતિ વિશેખ; સ૦ પુઢવી આઉ ન લેખીલ. સ. તે વાયુ ન લેશ- સ૦ ૨. વનસ્પતી અતિ ઘણુ દીહા, સ૦ દીધે નહી દીદાર સ. બીતી ચઉદિ જળ, લીહા, સરગતિ સની. પણ ધાર.. સ ૩. સુર તીરી નીરય નીવાસમાં, સત્ર મનુજ અનાજ સાથ. સવ અપજજતા પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢી હાથ. સ. ૪, એમ અનેક થી જાણીએ, દરસણ વિણ જિણ રવ; સત્ર આગમથી મત, જાણીએ. સ. કિજે નીરમળ સેવ. સ. ૫. નિરમળ સાધુ ભગતી લહી, સ જોગ અવંચક હેય; સ, કીરીયા અવંચક તિમ સહી, સત્ર ફી અવંચક જેય. સઃ ક. એક અવસર છનવરૂ, ૩૦ મોહનીય ક્ષય જાય; સ. કામીત પુરણ સુરતરૂ, સત્ર આનંદધન પ્રભુ પાય. સ. ૭.
- શ્રીશવીધી નાથજીનું સ્તવન, રાગ કેદારો–સુવિધી છસર પાય નમીને, સુભ કરણી ઇમ કીજે, અતી ઘણા ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પુછજોરે. સુ. ૧. દ્રવ્ય ભાવ સુચી ભાવ ધરીને, હરખે દહેરે જઈએ, દહતિગ પણ અહિંગમ સાચવતાં. એક મના ઘુરી થઇએ. સુ. ૨. કુસુમ અક્ષત વર વાસ સુગઘુમ દીય મન સાખીરે, અંગ પુજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ મુખ રસ નાખી. સુ૩. એહનું ફળ દામ, બેદ સુણીને,. અનવરને પરંપ૨; આણા પાટણ મિત મક, ગુગતી સુરતી સુમદિર, સૂફક જ અણવર ધુપ
કર
ણ
મ
::
Page #256
--------------------------------------------------------------------------
________________
(say૪)
પઇયા, ગંધ નઇવેદ ફળ જળ ભરીએર, અગમગ્ર પુજા મિલી અડવીધ, ભાવે ભવી સુભ ગતી વિરરે સુ॰ ૫. સત્તર બેદ્ર એકવીસ પ્રકારે, અઠાતર સા ભેરે, ભાવ પુજા ખહુ. વિધ નીરધારી; દ્યગ દુરીગતી છેદેરે. સુ૦ ૬. તુરીય ભેદ પડીવત્તી પુખ્ત, ઉપસમ ખિણ સોંગી†; ચઉહાપુજા ઇમ ઉત્તરાધ્યયને ભાખી કેવળ ભાગીરે. સુ॰ ૭. ઇમ પુખ્ત ખટ્ટુ ભેદ સુણીને, સુખદાયક સુભ કરણીરે, ભવીક જીવ કરશે તે લહસ્યું, આનંદધન પદ્મ ધરણીરે, સુ૦ ૮. શ્રીશીતલ જીનનું સ્તવન.
રાગ ગાડી--સીતળ જીન પતી લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન માહેર; કરૂણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. સી॰ ૧. સર્વ જંતુ હિતકરણી કરૂણા. કરમ વિદ્યારણ તિક્ષણ; હાતા જ્ઞાન રહિત પરિણામે, ઉદાસીનતા વિક્ષણ. સી૦ ૨. પર દુખ છેદન ઇચ્છા કરૂણા; તી ક્ષણ પર દુખ રીઝેરે. ઉદાસીનતા ઉભય વિલક્ષણ. એકઠામે કીમ સીજેરે. સી૦ ૩. અભયદાનતે મળ ક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવેરે. મેરણ વિનુ કૃત ઉદાસીનતા; મિવિરધમતી નાવેરે. સી૦ ૪ શકતી વ્યકતી ત્રિભુવન મભુતા. નિગ્રંથતા સંચેગેરે; ચાર્ગી ભાગી વકતા માની; અનુપયેાગી ઉપયોગેરે. સી॰ ૫. ઇત્યાદીક બહુ ભંગ ત્રિભંગી; ચમત્કાર ચીત્ત દંતીરે; અચરીજકારી ચીરીત્ર વિચીત્રા; આનધને પદ્મ લેતીરે, સી૦ ૬.
શ્રીશ્રીયાંસનાથજીનુ સ્તવન.
રાગ ગાડી—શ્રી શ્રેયાંસ છન અંતરજામી; આતમરામી નામીઅે. અ ધ્યાતમ મત પુરણ પામી; સહજ મુગતી ગતી ગામીરે, શ્રી॰ ૧. સયળ સસારી ઈંદ્રીયરસમી. મુની ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી. તે કેવળ નીકામીરે. શ્રી૦ ૨. નીજ સરૂપ જે કીરીયા સાથે; તે અધ્યાતમ લલ્હીએરે. જે કીરીયા કરી ચઉગતી સાધે; તેથ્યા અધાતમ કહીએરે. શ્રી૦ ૩. નામ અધ્યાતમ વણ અધ્યાતમ; દ્રવ્ય અધ્યાતમ ઇંડારે. ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે; તે તે સુરઢ માંડેરે. શ્રી ૪. શબ્દ અધ્યાતમ અરથ સુણીને; તિ૨વીકલ્પ આદરોરે. સબ્દ અધ્યાતમ ભજના જાણી; હાન ગ્રહણ મતી ધરજો શ્રી ૫. અધ્યાતમ જે વસ્તુ વિચારે; ખીન્ન જાણે લખાસીઅે. વસ્તુ મતે જે વસ્તુ પ્રકાસે; આનંદઘન મત વાસીરે શ્રી ક.
વાચુપુજ્યનનું સ્તવન,
ગ ગાડી વાસપુજ્ય જીત ત્રિભુવન સ્વામી; ઘનનામી પરીણામી,
Page #257
--------------------------------------------------------------------------
________________
(A)
નીરકાર સાકાર સંચેતન; કરમ કરમફળ કામીરે. ૬૦ ૧. નીરાકાર અભેદ સંગ્રાહક. ભેદ ગ્રાહક સાકારરે. દરસન જ્ઞાન દુભેદ ચેતના; વસ્તુ ગ્રહણ વ્યાપા રારે. વા૦ ૨. કરતા પરીણામી પરીણામે; કરમ જે જીવે કરીએરે. એક મ નેક રૂપ નયવાદ; નીતે નય અનુસરીયેરે. વા૦ ૩ દુખ સુખ રૂપ કરમ ફળ જાણે; નિશ્ચય એક આનારે; ચેતનતા પ્રણામ ન ચુકે, ચેતન કહે છ ચઢારે. વા૦ ૪. પરીણામી ચેતન પરીણામેા, જ્ઞાન કરમ ફળ ભાવીરે; સાત કરમ ફળ, ચેતન કહીએ, લેજ્ગ્યા તેહ મનાવીચે. વા૦ ૫. આતમજ્ઞાની.શ્રમણ કહાવે, ખીન્ન તા દ્રવ્ય લીંગીરે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાસે; આનંદઘન મત સગીરે. વા૦ ૬.
વીસળ નાથજીનુ સ્તવન.
રાગ સામેરી—વિમલ અનેસર આજ દીઠા લેાયણેરે, દુખ દાડ્રગ દરે ટળ્યારે; સુખ સ ંપદ સુભેટ, ધીંગ ધણી માથે કીયારે, કુણ ગજે જન ખેટ, વિ॰ ↑ ચરણ કમળ કમળા વસેરે, નીરમળ થીર પદ દેખ; સમલ અીર પદ પરીહરે; પકજ પાંમર પેખ. વિ૦ ૨- મનમધુકર તુજ પદ કેજેરે, લીના ગુણુ મકરંદ, ૨ક ગીણે મંદીર ધરારે, ઇદ્ર ચંદ્ન નાગિઈં. વી૦ ૩. સાહિબ સમરથ તુ ધણીરે, પામ્યો પરમ ઉદાર; મન વીસરામી વાલહારે, આતમ ચામ્માધાર. વી૦ ૪. દરશન દીઠે છન તણારે, સસયત રહે વેધ: દિનકર કર ભર પસરતાંરે, અધકાર પ્રતી`ધ. વી. ૫. અમીય ભરી સુરતી રચીરે, આપમા ત ઘટે કોય; સાંત સુધારસ ઝીલતીરે, નીરખતે ત્રપતી ન હોય. વી ૬. એક અરજ સેવક તણીરે, અવધારા છત દેવ; કૃપા કરી મુજ દીજીએ, નધન પદ્મ સેવ. વી૦ ૭.
અનંત નાથજીનું સ્તવન,
રાગ રામગીરી...ધાર તરવારની, સાહિલી રાહુલી, ચઉમા જીન તણી ચરણુ સેવા. ધારપર નાચતાં, દેખ ખાછગરા; સેવના ધારપર રહે ન ઢવા. ધા॰ ૧. એક કહે સેવીએ, વિવિધ કીરીયા કરી; ફળ અનેકાંત લાચન રખે, ફળ અનેકાંત કીરીયા કરી, ખાપડા રવડે; ચ્યાર ગતી. માંહિ લેખે. ધાન ગના ભેદ ખહુ, તાણુ નિહાળતા તત્વની વાત કરતા ન લાગે ઉદર ભર ગાદિ’નિજ કાજ કરતાં થકા માહનડીયા કળીકાળ ને જી:વસૂત
Page #258
--------------------------------------------------------------------------
________________
નૌરપેક્ષ વ્યવહાર જુઠો કહેયા; વચન સાપેક્ષ વ્યવહાર સાચા, વચન નિરપેક્ષ વહાર સંસાર ફળ સાંભળી આદરી કાંઇ રામ્યા. ધા૦ ૪. દેવ ગુરૂ ધરમની, સુધી કહે કીમ રહે; કીમ રહે સુધ સરધા ન માણે. સુધ સરશ્વાન વિષ્ણુ, સરન કીરીયા કરી; છાપર ભીપણા સરસ જાણો. ધા૦ ૫ પાષ નહીં કોઇ, ઉપુત્ર માખણ છસ્યા; ધર્મ નહી કોઇ જગ સુત્ર સરીખા. સુત્ર અનુસાર મૈં, વીક કીરીયા કરે; તેહના સુધ ચારીત્ર પરખા, ધા૦ ૬. અહ ઉપદેશનું સાર સંક્ષેપથી; જે નરા ચીતમાં નીત ધીયાવે. તે નરા દિવ્ય ખડુ કાળ સુખ અનુભવી; નીયત આન ંદઘન રાજ પાવે. ધા॰ ૭, ધરમનાથ જીનું સ્તવન,
દસી રસીયાનીધરમ અનેસર ગાવું રગમ્યુ. ભગમ પડયા હો મીત જીર્નેસર, ખીજો મત મંદીર આણ્ણા નહી; એ અમ કુળ વટ રિત. છ ૧ ધ૦ ધરમ ધરમ કરતા જગસહુરે; ધર્મન નણા । મરમજી; ધરમ છનીે. સર ચરણ ગ્રહા પછી; કોઇ ન ખાંધે હા કર્મ. ૭૦ ૨ ૪૦ પ્રવચન અત્યંત જો સદગુરૂ કરે; રખેપરમનીધાન.૭૦ રીદયનયણ નીહાળે જગ ધણી; મહિમા મેરૂ સમાન. ૭૦૩ ધ॰ દોડત દોડતાડત વાડીયા; જે તીમનની થાય. છ૦ પેમપ્રતી ત વિચારો હું કડી, ગુરૂગમ લેજો હ। જોડ. ૭૦ ૪ ધ૦ એક ૫ખી કીમ પ્રીત વરે પડે; ઉભય મીલેહાને સધી. છ॰ હું રાગી હું માહે ફેદીયા; તુ નીરાગી નીરખધ ૭૦ ૫. પમ નિધી પ્રગટ મુખ આગળે; જગત લગી જાય. ૭૦ જોતી વીના જોઉ જગદિસની; અંધ અંધ પુલાય, છ૦૬ નિર મળ ગુણ માણી રાહણ ભુધરા, સુની જન માણુસ હઁસ; ૦ ધન તે નગરી ધન વેળા ઘડી, માત પીતા' કુળ વસ. ૭૦ ૭. ૧૦ મન મધુકર વરકર જોડી કહે; પદ કજ નીકટ નીવાસ; ૭૦ ઘનનામી આનંદઘન સાંભળે, એ શેવક
અરદાસ. ૭૦ ૮.
શાંતીનાથ નુસ્તવન
રાગ ભગાળ~~~સાંતી જીન એક મુજ વીતતી, સુણા ત્રીભુવનરાયરે, સાં તી સરૂપ કામ જાણીએ, કહે મનકીસપરખારે. સાં૦ ૧, ધન્ય તુચ્યાતમ જેહુને H; ; પરંત આવકાúરે; ધીરજ મન ધરી માંભળે, કહું સાંતીમતી ભાસરે. બનાવીસુકા સુન્નીસુધ જે કા નાર દેશે. તે તીમ ગૃવીતથ માન્ય; પ્રથમ એ સાંતી પુ સેવરે સાવક આગધર ગુરૂ સમકેતી, કીરીયા
સ
Page #259
--------------------------------------------------------------------------
________________
સંવર સારરે, સંપ્રદાઈ અવંચક સદા; શુચિ અનુભવ ધારરે. શ૦ ૪ શુદ્ધ આ છે લિંબન આદરે, તરુ અવર જંજાળ તામસી વૃતિ સવિ પરહરી, ભજે સાત્વિ કી સાલરે. શા. ૫ ફળ વિસંવાદ જેહમાં નહી શબ્દ તે અર્થ સંબધિરે; સકળ નયવાદ વ્યાપી રહ્યા, તે શિવ માધવ સંધિરે, શા. વિધિ પ્રતિખેધ કરી આતમા, પદારથ અવિધરે ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ ઈસ આગમે
ધરે, શ૦ ૭ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાનરે જગ સામર્થ્ય ચિત ભાવજે, ધરે મુગતિ નિદાનરે. શા૦ ૮ માન અપમાન ચિંત સમગણે સમ ગણે કનક પષાણ, વંદક નિદંક સમ ગણે, ઈસ હૈય“તું જાણજે. શા & સર્વ જગ જંતુનેસમ ગણે, ગણે તૃણ મણિ ભારે; મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવજળ નિધિ નાવશે. શા. ૧૦ આપણે આતમા ભાવજે, એક ચેતના ધારરે અવર સવિસાથે સંયોગથી, એહ નિજ પરિકર સારરે. શા ૧૧ પ્રભુ મુખથી ઈમ સાંભળી, કહે આતમ રામ તાહરે દરિસણે નિસ્તરો સુજ સિધ્યા સવિ કામરે. શ૦ ૧ર અહે અહે હું મુઝને કહું, ન મુજ નમો ગુઝરે અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુઝરે. શા ૧૩ શાંતિ સરૂપ સંપથી, કહ્યા નિજ પર રૂપરે; આગમ માંહિ વિસ્તાર ઘણે કહો શાંતિજિન ભુપરે. શાં. ૧૪ શાંતિ સ્વરૂપ ઈમ ભાવ, ધરિ શુદ્ધ પ્રણિ ધાનો આનંદઘન પદ પામએ, તે લહિસ્ય બહુ માન. શાં. ૧૫..
આ શી થુનાથ જીન સ્તવત્ર, રામ રામકળી અંબર દેહો મુરારી એ ઘેશી–jથે જિન મનડું કિમ હીન બાજે, જિમ જિમ જતન કરીને ચખું; તિમ તિમ અળગુ ભાજેહૈ. ૧ જતી વાસર વસતી ઊજડ, ગયણ પાયાલે જાયે; સાપ ખાયને મેહોડું
છું એહ ઉખાણ જાયેહો. કુ. ૨ મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભષા, વચરાડું કાંઈ એહવું ચિંતે નાંખે અવળે પાસેહ. કું ૩ આગમ આગમ ધરને હાથે ના કિણ વિધિ; કિહાં કિણજો હઠ કરીને હટલું; તેવ્યાલ તાણી પરે વાંક. મું. ૪ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, સાહુકાર પિણ નહિ, સર્વ માંહેને સર્વથી અળગું એ અચરિજા મન માંહિ, કંઇ પજે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો, સુચન પંડિત જન સમઝાવે, સમજે ન મારો સાળા, કે ૬ મહે જાણુએ લિ | અલસક સકલ મરદ ઠેલે બીજી વાત સમજ છે નર એમ ઇન છે હે 9મન સાધ્યું તિશે સઘળું જાણ્યું એ વાત નહિ બાટીછમ *
~~
~~
Page #260
--------------------------------------------------------------------------
________________
કહે સાધ્યું તે નવિ માનું એકહિ વાત છે મોટી કુંક ૮ મનડું દુરા રાધ્ય તે વસિં આપ્યું તે આગમથી મતી આણું આનંદઘન પ્રભુ મહારૂ આણે તો સાચુ કરિ જાણો કું, ૮,
અથ શ્રી અરનાથ જીન સ્તવન રાગ પરછમારૂ રૂષભ વંશ રયણાંયરૂ એ દેશી—-ધરમ પરમ અરનાથને કિમ જાણુ ભગવતેરે સ્વપ સમય સમઝાવીએ; મહિમા વંત મહંતરે ૧ ધ૦ શુદ્ધાતમ અનુભવ સદા; સ્વસમય એહ વિલાસરે; પડિ છાં હડી જિહાં પડે તે પર સમય નિવાસરે. ૨ ઘર તારા નક્ષત્ર ગ્રહ ચંદની; જતિ દિને સમઝાયરે દર્શન જ્ઞાન ચરણ થકી શક્તિ નિજાતમ ધારરે. ૩ ધ ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગરે, પર્યય દષ્ટિ ન દીજીએ એ કજ કનક અભંગરે. ૪ ધારા દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સરૂપ અનેકરે; નિરવિકલપ રસ પિછ; શુદ્ધ નિરજંન એકરે, પ ધ પરમારથ પંપ જે કહે તેરજે એક તતરે વ્યવહારે લખ જે રહે તેહના ભેદ અનંતરે. ૬ ધ
વ્યવહારે લખે રાહિલા કાંઈ ન આવે હાથરેયુદ્ધ નય થાપના સેવતાં નહિ રહે દુવિધા સાથરે. ૭ ધ એક પખી લખ પ્રીતની; તુમ સાથે જગનાથ; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથરે. ૮ ધ ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફળ તત સારરે તીરથ સેવે તે લહે આનંદઘન નિરધારરે. ૮ ધ૦
અથ શ્રી મહીનાથ જીન સ્તવન, રાગ કાફી–સેવક કિમ અવગણિયે મલ્લિજિન. એ અબ સભા સારી અવર જેહને આદર અતિ દિયે તેહને મુળ નિવારી ૧ મ. જ્ઞાન સુરૂપ અનાદિ તુમહારં તે લીધું તુમે તણી, જુઓ અજ્ઞાન દશા રીસાવી જતાં કાંણ ન આણો . ૨ મઢ નિંદ્રા સુપન જાગર ઉજાગરતાં તુરિય અવસ્થા આવી. નિદ્રા સુપન દશા રીસાણ જણન નાથ મનાવી. ૩ મહ સમકીત સાથે સગાઈ કીધી પરીવાર સુંગાઢી. મિથ્યા મતી અપ રાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. ૪ મહાસ્ય અરતિ રતિ સોગ દુગ છા, ભય પામર કરસાળી, નકષય શ્રેણું ગજ ચઢતાં સ્વાન તણી ગતિ ઝાલી. ૫ મ. રાગ દ્વેષ અવિરતિની પરણત; એ ચરણ મહિના - ધા, વીતરાગ પરિણુતી પરણમતાં ઉઠી નાઠા બેધા. ૬ મ. વેદાદય કામા પરિણામાં કામ કરમ સહુ ત્યાગી, નિકામી કરૂણ રસ સાગર અનંત ચતુષ્ય પદ પાગી, કમર દાન વિઘન વારી સહુ જનને, અભય દાન પદ
E
Page #261
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
~
~~
~
~
~
~
~~
(૧૯) દાતા; લાભ વિધન જગ વિઘન નિવારક પરમ લાભ રસ માતા. ૯ મંડ વિર્ય વિઘન પંડિત વીર્યો. હણી; પુરણ પદવી ગી; ભોગે પગ દાય વીઘન નિવારપુરણ ભગી સુભગહે. ૮ મ૦ ઇમ અઢાર દુષણ વરજિત તણું મુનિ જીન વૃકે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર દુષણ મન ભાયા. ૧૦ મ. ઈણ વિધિ પરખી મન વિસરામી; જિનવર ગુણ જે ગાવે દીન બંધુની મહિર નિજરથી આનંદઘન પદ પાવે. ૧૧ મ
અથ શ્રી સુની સુવરત જીન સ્તવન. . રાગ કાફી–આઘા આમ પધારો પુજ. એ દેશી. મુનિસુવ્રત જિન શય એક મુઝ વીનતીન સુણે; ખતમ તત્વ કયું જાણું જગત ગુરૂ, એહ વિચાર મુખ કહીયો; આતમ તત્વ જાણ્યા વિણ નિરમળ, ચિત સમાધિ નવિ લહિ. ૧ મુ. કઈ અબંધ આતમ તત માને, કિરિયા કરતો દીસે, ક્રિયા તણું ફળ કહો કણ ભેગ. ઈમ પુછયું ચિત રીસે. ૨ મુ. જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખે દુખ સુખ સંકર દુષણ આવે, ચિત વિચાર જે પરખો. ૩ મુ. એક કહે નિત્ય જ આતમ તત, આતમ દરસણ લણો; કૃત વિનાશ અકૃતાગમ દુષણ, નવિ દેખે મતિ હાણ. ૪ મુઈ સુગત મત રાગી કહે વાદી, ક્ષિણક એ આતમ જાણો; બંધ મેખ સુખ દુખ નવ ઘટે, એહ વિચાર મન આણે. ૫ મુ. ભુત ચતુષ્ક વરછત આતમ તત, સત્તા અળગી ન ઘટે; અંધ સકટ જે નિજર ન દેખે, તો સ્યુ કીજે સક ૬ મુ. ઈમ અનેક વાદી મતિ વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત સમાધિ તે માટે પુછું, તુમ વિણ તત કોઈ ન કહે. ૭ મુળ વળ તું જગ ગુરૂ ઈણ પરે ભાખે, પક્ષપાત સવિ છડી; રાગ દ્વેષ મહ પણ વરજિત, આતમ શું રઢિ મંડી. ૮ મુ. આતમ ધ્યાન કરે છે કોઉ, સે ફિરિ ઇણમાં નાવે, વાગ જાળ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત ચાવે. ૮ મુ. જિણે વિવેક ધરિ એ ૫ખ રહિએ, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરતો, આનંદઘન પદ લહિયે. ૧૦ મુ.
અથ શ્રી નેમીનાથે જીન સ્તવત, રાગ આસાઉરી––ધન ધન સંપ્રતી સાથે રાજા. એ દેશી. ખટ દર સણ જિન અંગ ભણીને, ન્યાસ ખડંગ એ સાધે નમિ જિનવરના ચરણ
ઉપારાક, ખટ દર સણુ આરાધેરે. ૧ ખ૦ જિન સુર પદપ પાથ વખાણું, - સાંખ્ય ગ દેય છે, આતમ સત્તા વિવરણ કરતા, લહે ઉગ અંગ અએ.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨. ૨ ખ૦ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર ટ્રાય કરી ભારી; લોક લોક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારીરે. ૩ ખ૦ લોકાતિક સુખ લિવરની, અંસ વિચાર કરે કીજે, તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કિમ પીર. ૪ ખ૦ જૈન જિમેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિ રગેરે; અક્ષર ન્યાસ ધરા આરાધક આરાધે ધરિ સંગેરે. ૫ ખ૦ જિનવરમાં સઘળા દરિસાણ છે, ન જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટની સહી, તટિની સાગર છજનારે. ખ૦ જિત સરૂપ થઇ જિન આરાધે, તે સહી જિ નવર હે ભસી ઇલીકાને ચટકાવે, તે ભંગી જગ જવેરે. ૭ ખ૦ ચુરણિ ભાષ્ય સુત્ર નિરયુકિત, વૃતિ પરંપરા અનુભવો; સમય પુરૂષના અંગ કલ્યાએ, જે છે તે દુર ભવરે. ૮ ખ૦ મુદ્રા બીજ ધારણુ અક્ષર, ન્યાસ અરથ ગિનિ પિગે; જે ધ્યાવે તે નવિ વંચી, હિયા અવંચક ભેગેરે- ૯ ખ) શુત અનુસાર વિચારી બાલું સુગુર તથા વિધિ ન સિલેક ક્રિયા કરી નવી સાધી સકી; એ વિખવાદ સ્થિત સઘળેરે. ૧૦ ખ9 તે માટે ઉભા કર જોડી; જિતર આગળ કહિયેર, સમય ચરણ શેવા શુચી દેજો, જિમ આનંદધન લહિયે. ૧૧. ખ૦ .
અથ શ્રી નેમિનાથ જીત સ્તવન, . રાણા મારુણીધારા ઠેલા. એ દેશી. અષ્ટ ભવંતાર વલહી તું મુઝ આતમરામ; મારા વાલા; મુગતિ નારીશું આપણે; સગપણ કોઈ ન કામ. મ. ૧ ઘરિ આવા વાલિમ ધરિ આવે; મારી આશાના વિસરામ; મ૦ રથ ફેરોહ સાજત રથ ફરે; સાજન માહારા મરથ સાથ; મ૦ નંકણી. નારી પખો મેહુલોરે વાલા; સાચ કહે જગનાથ; મ. ઇશ્વર અને રઇંગે ધરી વાલા; તું મુજ ઝાલે ન હાથ. મ૦ ૨ પશુ જનને કરૂણા કરી વાલા, આણી રીદય વિચાર; મ માણસની કરણ નહીરે વાલા; એ કાણ ઘર આચાર. મ૦ ૩ એમ કુલપતરૂ છેદીયારે વાલા, ધરિએ યોગ ધતુર, મ૦ ચતુરાઈ કુણ કહારે વાલા, ગુરૂ મિલિઓ જમ સુર. સ. ૪. માહરૂ તો એમાં કયું નહીરે વાલા આપ વિચારે અજ, ભાર રાજસભામાં બેસતારે વાલા કીસ અધસી લાજ. મર ૫ મેસ કરે જગ જન સહુ વાલા; નિર વાહે તે ઓર; મ સ્ત્રીત કરીને ડિ રેિ વાલા; તેહશું ચાલે ન જોર. મ. છે જે મનમાં એવું હતું વલાનિસપતિ કરત. ન જાણ મા નિસપતિ કરી છjતારે વાલા માણસ હુએ નુકશાણ ભ૦ 9 દેતાં દાન સંવત્સરી
Page #263
--------------------------------------------------------------------------
________________
Kર૧). વાલા સહુ લહે વંછિત પોખ મા સેવક વંછિત નવિ લહેરે વાલા; તે શે. વકનો દોષ. મુ. ૮ સખી કહે એ સામળા રે વાલા; હું કહું લસણું ત. મ૦ ઇણ લક્ષણ સાચી સખીરે વાલા; આપ વિચારે છેત, મ૦ ૮ રાગી સુરાગી સહુ વાલા, વૈરાગી એ રાગ મ. રારા વિના કિમ દાખવેરે વાલા; મુગતિ સુંદરી માગ. મ. ૧૦ એક ગુહ્ય ઘટતું નહીરે વાલા; સઘળે જાણે લેગ. મ. અનેકાંતિક ભેગરે વાલા; બ્રહ્મચારી ગત સોગ. મ. ૧૧ જિણ જગે તુજને ઉરે વ.લા; તિણ ને જુવો રાજ, મ. એક વાર મુજને જુએરે વાલા; તે સીઝે મુજ કાજ. મ. ૧૨ મેહ દશા ધરિ ભાવતારે છેલા, ચિત લહે તત્વ વિચાર. મ. વીતરાગતા આદરીરે વાલ; પ્રાણનાથ નિરધાર. મ. ૧૩ સેવક પિણ તે આદરેરે વાલા; તો રહે શેવક મામ. મ૦ આસય સાથે ચાલી રે વાલા. અહિ જ રૂડું કામ. મ૦ ૧૪ ત્રિવિધ યોગ ધરિ આદર રે વાલા. મિનાથ ભરતાર. મ૦ ધારણ પોષણ તારણેરે વાલા. -- વરસ મુગતાહાર, મ૦ ૧૫. કારણ રૂપી પ્રભુ ભરે વાલા ગ ન કાજ અકાજ મ૦ કૃપા કરી મુજ દીરે વાલા; આનંદઘન પદ રાજ. મંત્ર ૧૬.
અથ શ્રી શ્રીવાસ્વનાથ જીન સ્તવન સગ સારંગ—દેશી રશીયાની. ઘવપદ રામહે સ્વામી માહરા, નકામી ગુણરાય સુગ્યાની નિજ ગુણુ કામ પામી તું ધણી; ધૃવ આરામ થાય સુ. ૧ યુ. સર્વ વ્યાપીકો સર્વ જાણુગપણે; પર પર મન સ્વરૂપ. સુત્ર કર રૂપે કરી તત્વપણું નહી. સ્વસત્તા ચિદ રૂ૫ સુ. ૨ ગેય અનેક તે ધ્યાન અનેકતા; જળ બાજનરવિ જેમ સુત્ર દ્રવ્ય એક તત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતાહે ખેમસુ. ૩ ઘુટ પર ક્ષેત્રે ગત એય ને જાણ પર ત્રિી થયું ગ્યાન. સુત્ર અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યા- નિમળતા ગુણ છે માન- સુત્ર ૪ ચેય વિના જ વિતસ્વ. કાળ પ્રમાણે ધાર્થ, સુક શવકાળે કરી વસતા સદા, તે પરકરીતે ન જાય. સુ) ૫ દુક પરબા કરી પરતા પામતા, સ્વસત્તા થિર કાણ. સુવ. આત્મ ચતુક મઈ પરમાં નહીં. તે મિ સહુનેરે . સં. ૬: ધ્રુવ ગુરૂ લધુ નિ ગુણને દેખતાં કપાસક
ખલ. સુટ સાધારણ ગુણની સાધભ્યતા. પણ છીને દષ્ટાંત સુb: છ શું પ્રીપાસ જિમ પાસ રસ પમા, પિણ છ વાર દાંહિ ગુણ રસીએ નિજ ગુણ પરસનો. આનંદનવૃજ માહિતી મુkણુ કાણ
Page #264
--------------------------------------------------------------------------
________________
( હરે). !' અથ શ્રી મહાવીર જન સ્તવન - રાગ ધન્યાશી-વીરજીને ચરણે લાગું, વિરપણું તે માગુ. મિથ્યા મા હું તિમીર ભય ભાગુ. છત નગારૂ વાગરે. ૧ વી. છઉમથ વીરય લેસ્યા સંગે. અભીસંધીજ મતી અંગેરે. સુક્ષમ થુલ કીયાને રંગે. યોગી થયો ઉમંગેરે. ૨ વી. અસંખ્ય પ્રદેશ વીર્ય અસંખે. પોલ અસંખિત કંખેરે. પુદઘળ ઘણ તીણે હસુ વિશેષે યથા શકતી મતી લેખેરે. ૩ વી. ઉતકૃષ્ટ વીરયને વેસે. યોગ કયા નવી પેસેરે; યોગ તણી ધરૂવતાને લેશે. આતમ શગતી ન ખસેરે, ૪ વી. કામ વીર્ય વશી છમ ભેગી; તીમ આતમ થયો ભગીરે. સુરપણે આતમ ઉપયોગી. થાયે તેહને અગરે ૫ વી. વીરપણું તે આતમ ઠાણે. જાગ્યું તુમચી વાણીરે. ધ્યાન વિનાણે શકતી પ્રમાણે. નીજ ધરૂવ પદ પહોંચાણેરે. ૬ આલેખન સાધન જે ત્યાગે પરપરિણીતિને ભાગેરે; અક્ષય દરશન ખ્યાન વિરાગે આનંદઘન ગમ જાગેરે ૭ વી. ઇતી શ્રી આનંદઘન કવી વીરચી તા જન સ્તવન ચતુર્વીશતી સમાસ,
अथ श्री मानविजय उपाध्याय कृत चोवीशि
અથ શ્રી રષભદેલ જીન સ્તવન
રાગ પ્રભાતિ–રૂષભ આણંદા રૂષભ જાણંદ, તુમ દરીસણ હુએ પરમા સંદા, અહનીશિધ્યાઉ તુમ દીદાર, મહીર કરીને કરજે પ્યારા,. ૧ રૂ૦ આપ ણને પુછે, જે વલગા કીમ સરેતેહને કરતા અલગ અલગા કીધા પણ રહે વલગા; મોર પીંછ પરે નહી એ ઉભગા, ૨ રૂ૦ તુહ પણ અલગે થયે કિમ સ રો. ભગતી બની આકરશી લેશે ગગને ઉડે દુર પડાઈ. દોરી બલે હાથે ૨ હ આઈ રૂ૦ મુજ મન છે ચપલ સ્વભાવે; તાહે અંતર ર્ત પ્રસ્તાવે, તુતે.
મય સમય બદલાયે, ઇમ કીમ પ્રીતનીભ થાઓ. ૪. તે માટે તું સહા માહાહું છું કેવફા ભાવ જ એડ ખાધમાં મહારો ખામી; વાયક માનક શીરામ ર૦ :
Page #265
--------------------------------------------------------------------------
________________
(ર ) અથ શ્રી અછતનાથ જન સતવન આઘા આમ પધારે રાજ એ શી—અછત છણસર ચરણની સેવા હેવાય હું હલી; કહીયે અણચાખે પણ અનુભવ રસને ટાણો મળી. ૧ પ્રભુજી મહાર કરીને આજ કાજ અમારાં સારો; મુકાવ્યો પણ હું નવી મુ કુ; ચુ એ નવી ટાણે. ભકતી ભાવ ઉઠયો જે અંતર; તે કીમ રહે શરમાણે મ૨, લોચન શાંતિ સુધારસ સુભગા, મુખ મટકાબુસુ પ્રસન. રોગ મુદ્રાને લટકો ચટકે; અતિશયનો અતી ધન પ્ર. પીંડ પદસ્થરૂપ એલીનો. ચરણ કમલ તુજ રહીયાં, ભમરપરે રસ સ્વાદ ચખા; વિરસો કાં કરો મહીયાં, બ૦ ૪ ખાલ કાલમાં વાર અનંતી, સામગ્રીએ હું નવી જાગ્યો; પ્ર. ૬ તું અનુભવ રસ દેવા સમરથ હું પણ અરથી તેહને, ચિતવિતને પાત્ર સબધે; અતર રહ્યા હવે કેહના પ્ર. ૬ પ્રભુની મહીરે તે રસ ચાખ્યો, અતરંગ સુખ પાઓ; માનવિજય વાચક ઈમ જપે હુએ મુજ મન કાપે. મ. ૭
અથ શ્રા સભવનાથ જીન સ્તન. , - સુમતી સદા દીલમે ધરૂ એ દેશી–સાંભળ સાહીબ વિનતી, તું છે - તુર સુજાણ, સનેહીં કીધી સુજાણને વિનતી; માપે ચડતે પ્રમાણ. સ. ૧ સંભવ છન અવધારીએ. મહીર કરી મેહેરબાન, સ. ભવ ભય ભાવટ બંજણે ભગતી વછળ ભગવાન સ૦ ૨ સં૦ તું જાણે વિષ્ણુ વિનવે, તો એ મેં ન રહાય સ. અરથી હોયે ઉતાવળે. ક્ષણવાર સાંસ થાય સ૦ ૩ સં૦ તુતે મોટીમમાં રહે, વીનવીયે પણ વિલંબાય સઇ એક ધીરે એક ઉતાવલો, ઈમ કીમ કારજ થાય સ૦ ૪ સં૦ મન માન્યાની વાતડી, સદલે દીસે નેટ સત્ર એક અંતર પઇસી રહે, એક ન પામે ભેટ સત્ર ૫ સં. જોગ અગ્ય જે જે ઇવા, તે અપુરણનું કામ સહ ખાઇના જળને પણ કરે ગંગા જળ, નીજ નામ સ. ૬ સં૦ કાલ ગયો બહુ વાય તે તે મેં ન ખમાય. સ. જોગવાઈઓ ફરી ફરી પામવી દુરલભ થાય સ૦ ૭ સં૦ ભેદ ભાવ મુકી પરે મુજશુ રમે એકમેક સ માનવીજય વાચક તણી, એ વીનતી છે છેક. સ. ૮ સં છે
અથ શ્રી અભીનંદન જન સ્તવન મોતીડાની એ દેશી–મણું જ દરશન મિલી. અલવે, મન થશે હવે હળવે હલ સાહિબા અને હવા માહિતી મળી ન અયોધ્યમિક
જ
--
-
Page #266
--------------------------------------------------------------------------
________________
-
~
હ મોટો માહો આચી થયો દરીરાણ તાહરીફ ૧ સારા દેખત ખેવ હરી મત લીધુ. કામણગારે કામણ કીધું સારુ મનડુ જાએ નહી કોઈ પાસે, રાત દિવશ રહે તુમ પાસે સાર પહી તે જાણ્યું હતુ સોહીલ પણ મોટાશું હિલવું રાહિલ સાં. સેહીલું જાણું મનડુ વલગ્યું; થાએ નહી હવે કીધુ આ લગું સાવ ૩ રૂપ દેખાડી છેએ અરૂપી. કીમ ગ્રહવા અકલ સરૂપી સારા તાહરી વાત ન જાણી જા. કહે મનડાની શી ગતી થાઓ. સા. ૩ મહીલાં જાણું છું કરે કીરીયા, તે પરમાર્થ સુખના દરીયા સાઠ વસ્તુ અજેણે મન દોડાવે. તેતો મુરખ બહુ પીછતા. સા. તે માટે તું રૂપી અરૂપી, તું સુધ બુદ્ધીને સિદ્ધ સરૂપી સારા એહ સરૂપ ગ્રહીયુ જવ તાહરૂ તવ બ્રમરાહિત થા ચું મન માહરૂં સારા ૬ તુજ ગુણ ગ્યાન ધ્યાનમાં રહીએ. ઈમ હિલવું પણ સુલભ જ કહીએ સામાનવિય વાચક પ્રભુ સ્થાને અનુભવ રસમાં કયો એ કતાને, સા૭.
અથ શ્રી સતીનાથ જીન જાન, થારા મહિલા ઉપર હવે એ વી. રૂપ અનુપ નિહાળી સુમતી જિન તાહરૂ હે લાલ, સુ9 છાંડી ચપળ સ્વભાવ ઠ૨ મન માહર લાલ ઠ૦ રૂપી સર ન હત જે જગ તુજ દીસતુહે લાલ છે તો કુણ ઉપર મન કહે અમ હીંસતું જે લાલ. ક. ૧ અહીંચ્યા વિણ કિમ શુદ્ધસ્વભાવને ઇછતાહે લાલ, ૨૩૦ ઈછા વિણ તુજ ભાવ પ્રગટ કિમ પ્રીછતાહે લાલ મર મીંછન્યા વિણ કીમ ધ્યાન દશા માંહિ થાવતા લાલ; ૬૦ લાવ્યા વિણ રસ એવાદ કહે કિમ પાવતા લાલ. કવ ર ભક્તિ વિના નવી મુક્તિ હુયે કઈ ભગતને લાલ, હુ રૂપ વિના તો તેહ હુયે કિમ વ્યગતનેહ લાલ, હુ નવરું વિલેપન માળ પ્રદીપને ધુપણાહો લાલ, મ૦ નવ વવભુષણું ભાળ તિલક સિર ઝુંપણાહે લાલ, વિ૦ ૩ અમ સત પુન્યને પગે તમે રૂપી થયાહે લાલ, તુ અમૃત સમાણુ વાણી ધરમની કહી ગયા લાવ, ધ તેહ આલંબીને જીવ થાણુ એ મુઝીયા લાલ, ઘ૦ ભાવ વિભાવ ન થાને અમો પણ રંગ્યા લાલ. અ. ૪ તે માટે તુજ પિંઠ ઘણુ ગુણ કારણો હો લાલ ઘ૦ સે હા હુંયે મહા ભય વારણેહો લાલ; મ શાંતિવિજય બુધ સીસ કહે ભવિક જના લાલ, કઇ પ્રભુનું પક ધ્યાન કરો થઈ ઈક ના લાલ. ક૬ ૬.
" એથ શ્રાપમપ્રભુ છન સ્તવન ?
ગાડપષ્ટ, ભપક બની અગવત જિન એ રશી, શ્રી
.
*
*
:
.
_*
r * *
છે
ના
.
-
Page #267
--------------------------------------------------------------------------
________________
(ર ) પદમપ્રભુના નામને, હું જાઉં બલિહાર, ભવીજન નામ જપતાં દીહાગયું, ભવ ભય ભંજન હાર. ભ૦ ૧ શ્રી આંકણી. નામ સુણતાં મન ઉલ્હસે, લોચન વિકસીત હોય; ભ૦ રોમાંચિત હુએ દેહડી, જાણે મિલીયો સોચ ભાવ ૨ શ્રી પંચમ કાળે પામવું, દુરલભ પ્રભુ દીદાર; ભ૦ તેણે તેના નામને, છે મોટો આધાર. ભ૦ ૩ શ્રી. નામ ગ્રહે આવી મિલે, મન ભિતર ભગવાન ભ૦ મંત્ર બળે છમ દેવતા, વાહલ કીધે આહવાન. ભ૦ ૪ શ્રી. શ્મન પદ સ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ; ભ૦ માનવિજય વાચક કહે, મુકો બીજો વાદ. ભ૦ ૬ શ્રી,
અથ શ્રી પારસ્વ જીન સ્તવન, રંગીલે આતમાં એ દેશી નિરખી નિરખી તુજ બીંબને, હરખિત હું એ મુઝ મન્ન; સુપાસ સોહામણે. નિરવિકારતા નયનમાં મુખડું સદા સુખસન્ન. ૧ સુ• ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શે; સુ કોડી ગમે દવા સેવા, કરતા મુકી લોભ. ૨ સુઈ લોકા લોક તણું સવિ ભાવા, પ્રતીભાસે પરતક્ષ, સુવ તોહે ન રાચે નવી દુશે. નવી અવીરતીનો પક્ષ. ૩ સુ હાસ ન રતિ ન આરતી નહી, નહી ભય શોક દુર્ગછફ સુઈ નહીં કંદર્પ કદના, નહી અંતરાયનો સંચ. ૪ સુ. મેહ મીથ્યાત નિંદ્રા ગઈ, નાઠા દે” અરે હાર; સુઇ ચોત્રીસ અતિશય રાજત, મુલાતિશય યાર. ૫ સુત્ર પાંત્રીસ વા
ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ સુત્ર ઇમ તુજ બીબે તાહરી, ભેદનો નહિ લવલેશ. ૬ સુ૦ રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર સુત્ર માનવિજય વાચક વદ, જીન પ્રતિમા જયકાર. ૭ સુ
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન. દિન જ્યના જુના સાહબારે એ દેશી. તુંહી સાહિબારે મન માન્યા, તે અકલ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાયો, શબદ બોલાવી એળખાયો, શબદાતીત ઠરાયો. ૧ તુંહી. રૂપ નિહાળી પરિચય કીનો, રૂપ માંહી નહી આયે; પ્રાતિહારજ અતિશય અહિનાણે. શાસ્ત્રમાં બુધે ન લખાયો. ૨ તું શબદ ન રૂપ ન ધ નરસ નહી, ફરસન વરણન વેદ; નહી સંખ્યા છેદન ભેદન, હાસ નહી નહીં ખેદ, ૩ તુ સુખ નહીં દુખ નહી વળી પાછા
નહીં; નહી રોગ રાગને ભેગ; નહીં ગતિ નહી થીતિ નહી રતિ અરતિ, છે નહી તુજ હરખને શ્રેગ. ૪- તું પુણ્ય ન પાપ ન બંધન દેહનજનમ થી
Page #268
--------------------------------------------------------------------------
________________
(૧૬)
.
. . .
મરન ન પીડા, રાગ ન દેષ ન કલહ ન ભય નહી, નહિ સંતાપ ન કીડા.. ૫ તું, અલખ અગોચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી; પુરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાય સહજ સમાધી. ૬ તું જે જે પુજા તે તે અંગે, તું તે અંગથી ન્યારે; તે માટે પુજા ઉપચારીક, ન ઘટે ધ્યાનને પુરે. ૭ ૮૦ ચિદાનંદ ઘન કેરી પુજા. નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદ, નહીં કોઈ જડનો જોગ. ૮ તું, રૂપાતિત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભુ જિન રાય, માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરીખાઈ થાય. ૮ તું
અથ શ્રી થવીધી નાથજીનું સ્તવન. રાગ સિંધુડે–ચિડી રાજારે. એ રશી, તુજ સેવા સારીરે, શિવ સુ ખની ત્યારિરે, મુજ લાગે પ્યારીરે, પણ ન્યારી છે તારી પ્રકૃતી સુવિદ્ધિજિનારે. ૧ હેજે નવિ લેરે, સ્તવી નવિ ડોલેરે, હીયડે નવિ ખેલેરે, તુજ તેલે વિણ જગમાં કોઈ નહીં નીસંગીચારે. ૨. ન જુએ તારે. ન રીઝ સેતાનેરે, રહે મેળે પોતાનેરે. કેતાને પોતાને તોહે વાલહરે. ૩. નવિ તુ સેન રૂસેરે, ન વખાણે ન દુર નવિ આપે ન મુરે, નવિ ભૂંસે ન મરે કોઈને કદારે. ૪. ન જણાએ ધાતરે. તેહર્યું શી વાતરે એહ જાણું કહે વાતેરે. રહિ વાત ના તેહે તુજ વિણ માનને. ૫.
અથ શ્રી શીતલ છનનું સ્તવન. મન રંગધરી એ દેશી–તુઝ મુખ સનમુખ નિરખતા, મુઝ લોચન અમી કરતહિ. શીતળજિન છે. તેની શીતળતા વ્યાપે, કિમ રહિવાયે કહે તાપે ૧ શી. તુઝ નામ સુચ્ચું જવ કાને; હઈયડું આવે તવ સામે શી, મુરછાયો માણસ વાટે જિમ જ હુયે અમૃત છાંટે. ર શીટ શુભ ગંધને તરતમ યોગે, આકુળતા હુઈ ભેગે; શીવ તુઝ અદભુત દેહસુ વાસે તેહિ મિટી ગઇ રહત ઉદાહો ૩ શીટ તુઝ ગુણ સંસ્વતને રસના છડે અને ન્ય લવની ત્રેસના શીવ પુજાયે તુઝ તનું ફરસે ફરસન શીતલ થઇ ઉ. લ્હાસે. ૪ શી મનની ચંચળતા ભાગી, સવિ છંડી થયે તુઝ રાગી ! શી. કવિ માન કહે તુઝ સંગે શીતળતા થઇ અંગે અંગેહ, શી. ૫
અથ શ્રી શ્રીયાંસ નાથજીનું સ્તવન. શી વહાણની રાગ મહાર– શ્રી શ્રેયાંસ જિખુદ ધના ધન ગહન
.
.
.
Page #269
--------------------------------------------------------------------------
________________
( ૨૧૭) " શ્રદ્યારે ધના વૃક્ષ અશોકની છાયા સુભરછાઈ રઘેરે. સુત્ર ભામંડળની ઝળક ઝબુકે વીજળી રે. ૪૦ ઉન્નત ગઢતિગ ઈદ્ર ધનુષ શભા મિળીરે ધ... ૧ દેવ દુંદુહિનો નાદ ગુહિર ગાજે ઘણુ ગુ. ભાવિક જનનાં નાટિક મેર કીડા ભણશે. મોચામર કેરી હાર ચલતી બંગતતીરે. ચ. દેશના સરસ શુદ્ધાર વરસે જિનપતીરે. ૧૦ ૨ સમકિતિ ચાતવૃંદ તૃપતિ પામે તીહારે તુ. સકળ કષાય દાવાનળ શાંતિ હુઇ જિહારે શાંજિન ચિત્ત વૃત્તિસુભુમિ દ્ર હાળી થઈ રહીરે તેતેણિ રોમાંચ અંકુર વતી કાયા લહીરે વ૦ ૩ શ્રમશુ કૃષીબળ સજ હુયે તવ ઉજમાં, હું ગુણવંત જન મનક્ષેત્ર સમારે સં યમીરે સ૦ કરતા બીજા ધાન સુધાન નીપાવતારે. સુજેણે જગના લોક રહે સવી જીવતારે. ૨૦ ૪ ગણધર ગિરિતટ સંગી થઇ સુત્ર ગૂંથનારે. થ૦ તેહ નદી પર વાહે હું બહુ પાવનારે હું પહજ મોટો આધાર વિષમ કાળે લરે, વિ૦ માનવિજય ઉવઝાય કહે મેં સદોરે. ક. ૫.
અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન, સીતતો રૂપે રૂ એ દશી—વાસુપુજ્ય તું સાહિબ સાચા, જેહવા હુ૨ હીરે જાહે, સુંદર ભાગી જસ હેયે વિરોદ્ધી વાચે, તેહની કરે સેવા કાહ સુ ૧ અછતિએ વાત ઉપાવે, વળિ ભવ છતાને છિપાવે સુ. કાંઈનું કાંઈ બોલે, પરની નિંદા કરી લેહ સું- ૨ ઇમ ચઉવિહ મિથ્યા ભાખી, તે દેવની કુણ ભરે શાખી સું. પ્રાણિના મર્મના ઘાતીહઈયામાં મોટી કાતી. . ગુણ વિણ રહ્યા ઊંચે ઠાણે કિમ દેવ ઠહરાય પ્રમા
હે સુત્ર પ્રાસાદ શિખર રહ્યા કાગ, કિમ પામે ગુરૂડ જમ લાગતું. તુતો વીતરાગની રીહ, તુઝ વચન યથારથ લીહો, શું કહે માનવિજય ઉવઝાય તું સાચે દેવ ઠરાય. સું. ૫.
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. રાગ મહારની શી જિદે વિમળ જિનેસર સુંદરૂ, લાલા વિમળ વદ ન તુઝ દિઠ. જિહે વિમળતુઓ મુખ આતમા, લાલા તેણે તું અંતર પઈ.૧ જિનેસર તું મુજ પ્રાણ આધાર. જિહો સકળ જંતુ હિતકાર જિનેસર તું મુજે પ્રાણ આધાર. આંકણી જિહો વીમળ રહે વિમળે છેલાલા સમલે ! અમલ રમેય, જિ માનસરે રમે હંસલો, લાલા વાય સખાઈ જયં૦િ ૨ હિો ! તિમ મધ્યાત્વી ચિત્તમાં લાલા તુજ કિમ હોયે આશાન્તિ તિ કરવા
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૬૮).
રંગે ર, લાલા સમક્તિ મને તુજ વાસ. જિ. ૩ જિહે હી કુંદન ચું જડે, લાલા દુધને સાકર યોગ, જિ ઉલટ વેગે વસ્તુનો લાલા ના હેયે ગુણ આભગ. જિ. ૪ જિહાં વિમળ પુરૂષ રહેવાતણું લાલા થાનક વિમળ રે ય જિહો ગ્રહપતિને તિહાં સીત્રષા, લાલા ભાટક ઉચિત્ત ગ્રહેય. જિ. ૫ જિ હે નિમ તે મુજ મન નિરમળું લાલા કીધું કરતેરે વાસ જિયે પુષ્ટી શુદ્ધી ભાટક ગ્રહી, લાલા હું સુખીયો થયો દાસ. જિ. ૬ જિહે વિમળે વિમળ મળિ રહ્યા. લાલા ભેદ ભાવ રહ્યું નહિ જિહે માનવિજય ઉવઝાયને લાલા અનુભવ સુખ થયે ત્યાંહિ જિ. ૭.
અથ શ્રી અનંત નાથજીનું સ્તવન, ગ મારૂ દેશી ગીત ઝુલણની ગુજરાતી-જ્ઞાન અનંતુ તાહરેરે, દરી સન તાહરે અનંત. સુખ અનંત મય સાહબારેક વીરજ પણ ઉલસ્યુ અનંતિ; અનંત જન આપજે, મુજએહ અનંતા ચાર અ૦ મુજને નહીં
અવરશું યાર, અ૦ તુજને આપતાં શી વાર અ૦ એહ છે તુજ ધિશનો ઠાર અ૦ આપ ખજીને ન ખેલરે નહી મીલવાની ચીંત, મારે પિતે છે સેરે, પણ વિચે આવરણની ભીંત, અ૦ ૨ તપ જપ કીરીયા મોગરેર; ભાજી પણ ભાગી ન જાય; એક તુજ આણ લહે થકેરે. હેલામાં પર હી થાય અ. ૩ માત ભણી મરૂદવીનેરે. છન રૂષભ ખીણમાં દીધ, આપ પિયારૂ વિચારતા રે, ઇમ કીમ વીતરાગતા સિદ્ધ અ૦ ૪ તે માટે તસ અરથીયારે, તુજ પ્રાર્થના જે કઈ લોક તેહને આપણે આપણી તિહાં ન ધટે કરાવી વી.ટોક અ૦ ૫ તેહને તેહનું આપવુ, તિહાં સે ઉપજે છે ખેદ, પ્રાથના કરતે તાહરેરે પ્રભુતાઈનોપણનહી છેદ અ૦ ૬ પામ્યા પામે પામસેરે જ્ઞાનાદિક જે હ અનંત; તે તુજ આણાથી સરે; કહે માનવિજય ઉલસંત અ૦ ૭
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન મુખને મરકલડે એ દેશી—શ્રી ધરમ છણંદ દયાલજી ધરમ તણો - તા. સવી જંતુ તણો ૨ખવાલ છે. ધરમ તણે ત્રાતા, જસ અમીય સમાણી વા સીઝ, ધ જેહ નિસુણે ભાવે પ્રાણી ઘટ તેહના ચિંતનો મેલ જાયજી ધટ. છમ તક ફલે જલ થાય, ધ, નિરમલતા તેહજ ધર્મજી; ધરા-કલુંષાઈ મે એને મર્મ છે ધ રે નીજ ધરમતે સહજ સંભાવજી, ધતેહીં તુજ ની મોત વહાવે છે કે વનરો ફુલ શમતી ધઇ પણ રિતુરા જેહ ઈવ્ય
Page #271
--------------------------------------------------------------------------
________________
ગતી; ધ૦ ૩ કમલા કરે કમલવિકાસ ધ સરખતા લિખમી વાસ ધo તે દીનકર કરણી સેય ઘ૦ ઇમ ધરમ દાયક તું હેય, ધ, ૪ તે મા ટે ધરમના ગીજી ધરુ તુજ પદ સેવે વડભાગીઝ ધ કહે માનવિજય 6 વઝાયઝ ધ નિજ અનુભવ મ્યાન પસાય. ધ૦ ૬
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન ધરી આવે છે આ મોરીએ એ દેશી–શ્રી શાંતી કનેસર સાહીબા; તુજ નાકે કીમ છુટાર; મેં લીધી કેડજ તાહારી તેહ પ્રસન થયે સુકા શે, શ્રી. ૧ તુ વીતરાગપણ દાખવી; ભલા જનને ભુલાવે જાણને કીધી પ્રતીજ્ઞા; તેથી કહે કુણ ડેલાવે, શ્રી. ૨ કોઈ કોઈને કે મત પડે; કેડ પડ્યાં આણવાજ; નીરાગી પ્રભુ પણ ખીંચી, ભગતે કરી મે સા ત રાજ શ્રી૩ મનમાંહી આણું વાસીએ હવે કીમ નિસરવા દે વાય, જે ભેદ રહીત મુજશું મીલે, તો પલક માંહી છુટાય શ્રી. ૪. કબજે આવ્યા કીમ છુટ; દીધા વીણ કહણ કૃપાલ; તો શું હઠ વાદ લેઈ) રહ્યા. કહે માન કરો ખુશીયાલ. શ્રી૬
અથ શ્રી કુંથુનાથ જીન સતવન, રોગીસર ચેલા. એ ટશી. કુંથ જિનેશર જાણજોરે લાલ. મુજ મનનો અભિપ્રાયરે, જિનેસ્વર મોરા. તું આતમ અળસરૂરે લાલ, રખે તુજ વિરહો. થાય. જિ. ૧ તુજ વિરહ કિમ વઠીયેરે લાલ, તુજ વિરહો દુખદાયરે. જિ તુજ વિરહ ન ખમાયરે, જિ. ખિણ વર સાસ થાયજિ. વિરહે મોટી બલાયરે. જિ. એ આંકણી. તાહરે પાસે આવવરે લાલ. પહિલા ના તું દાયરે, જિઆવ્યા પછી તો જાયjરે લાલ, તુજ ગુણ વચ્ચે ન સુહાયરે. જિ. કું૦ ૨ ન મિલ્યાનો ધોખો નહીરે લાલ. જસ ગુણનું નહી નાણરે. જિ. મિલીયા ગુણ કલિયા પછીરે લાલ, વિષુરત જાયે પ્રાણ, જિ. કું૦ ૩ જાતિ અંધને દુખ નહીરે લાલ; ન લહે નયનને સ્વાદ જિ. નયણસ વાદ લહી કરીરે લાલ, હાસ્યાને વિખવાદ જિ. કું. ૪ બીજે પણ હિ નથી ગમેરે લાલ, જિસે તુજ વિરહ ખચાયરે, જિ. માલતી કુસુમે માહી
રે લાલ, મંધુકરી ન જાય, જિ. કુ. ૫ વન દવ દાધાં રૂખડરે લોલ પાહુલે વળી વરસતારે જિવ તુજ વિરહાનલના બપોરે બલાલ કાજ અન માતા. જિ. કે. ૬ તાકી રહે તુજસગરેલાલસ, આઈતિદિ . પી
! , .
Page #272
--------------------------------------------------------------------------
________________
છે; તુજ સંગે સુખીયો સદારે લાલ માનવી જય ઉપજાય છે. કુ. ૭ " અથ શો અરનાથ જીન સ્તવન,
' એંધવ માધવને કહેજે એશી-શ્રી અરનાથ ઉપાસના સુભ વાસના મુળ; હરી હર દેવ આસાસના; કુણ આવે સુલ, શ્રી. ૧ દાસના ચીતેની કુવાસના ઉદવાસના કીધ, દેવા ભાસની ભાસને વીસારી દીધ શ્રી. ૨ વલ મીઠા વાસન તણા વસનારા જે તે કુગુરૂની સાસના હઈએ ન ધરેહ. શ્રી. ૩ સંસારીક આસસનાતુજશું ન કરાય; ચીંતામણું દેણ હારને કીમ કોચમનાય શ્રી ૪ તીમ કલપીત ગચ્છવાસના; વાસના પ્રતીબધે; માન કહે એ ક જન તણે; સાચા પ્રતીબંધ શ્રી. ૫
અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, સાસુ પુછે હે વહુ એ દેશી-મહીમાં મલી છણંદને; એકે એ કહો કિમ જાયે; પગ ધરે બિન યોગશું; ચાલા પણ ગની દેખાય મ. ૧ વય ણે સમજાવે સંભા, મને સમજાવે અનુતર દેવ; ઉદારિક કાયા પ્રતે; દેવ સમીપે કરાવે સેવ મ. ૨ ભાષા પણ સવી છેાતાને નીજ નીજ ભાષાએ સમન જાયે હર નીજ નીજ રીજમાં પ્રભુ તે નીર વીકાર કહાય મ. ૩ યોગ
અવસ્થા છન તણી જ્ઞાતા હુએ તીણે સમાય; ચતુરની વાત ચતુર લહે, મુઢ બીચારા દેખી મુજાય મ. ૪ મુરખ જન પામે નહીં. પ્રભુ ગુણને અ. નુભવ રસ સ્વાદ; માનવિજય ઉવજાયને તે રસ સ્વાદે ગયા વિખવાદ મ. ૫,
અથશ્રી મુની સુવરત જીન સ્તવન, ઇડર આંબા આંબલીરે એ દેશી–મુની સુવ્રત કીજે મારે મન માંહી ધરી મહિર મહીર વિહુણ માનવીરે; કઠીણ જણાયે કહીર. ૧ જણે શર નું જગ નાયક દેવ, તુજ જગહીત કરવા ટેવ; બીજ એ કરતા સે વ, જી. અહટ ખેત્રની ભુમીકારે; સીંચે તારેથ હેય ધારા ધર સઘલી ધરારે ઉધર વાસજ ય તે માટે અમ ઉપરે; આણી મનમાં મહેર, આપે આયા આણી, બોધવા ભરૂચ શહેર, ૩ જી. આણ મારથતા ઉધર્યા રે; આપે કય ઉપાય, પ્રારથતા રહે વિલવતારે એ કણ કહીએ ન્યાય. છે. . સબંધ, પણ તુજ મુજ વિગેરે. સ્વામી સેવકભાવ મન કહે હવે મહીરને ન થાય અજર પ્રતિવ, જી. ૫
Page #273
--------------------------------------------------------------------------
________________
rr *
*
*
અથ શ્રી નેમીનાથ જીન સ્તવત. : - કપુર હવે અતી ઉજલારે એ દેશી-શ્રી નમીનાથ છણુંદને ચરણ કમલ લયલાય; મુકી આપણી ચલપતા તુછ કુસુમે મત જાય, ૧ સુણી મ ન મધુકર માહરી વાત, મકર ફોકટ વલુપાત, સુ. વિષમ કાલ વરષારી_રેકમી કમી હુઓ વ્યતીતછેલો પુગલ પરિયટેરે, આવ્યો શરદ પ્રતીતરે, સુ. ૨ ગ્યાનાવરણ વાદલ ફરે; ગ્યાન સુરજ પ્રકાશનું ધ્યાન સરેવર વીકસીયા રે, કેવલ લક્ષમી વાસરે. સુ, ૩ નામે લલચાવે કોઇરે, કોઇક નવ નવ રાગ એવી વાસના નહી બીજે; શુધ અનુભવ સુપરાગરે, સુ. ૪ ભમત ભમત ક હાવીએ, મધુકરને રસ વાદ; માનવિજય મનને કહેરે, રસ ચાખે આહાદરે સુ. ૫.
અથ નેમનાથજીને સ્તવન અબ પ્રભુ સુઇતની કહુ એ દેશી–નેમી છણુંદ નીરજણો; જઈ મોહ થલ જલ કેલરે, મોહના ઉદભટ ગેપી; એકલમલે નાંખ્યાં કેલરે. ૧ સામી સલુણા સાહીબા, અતુલી બલ તુ વડવીર, સા. કોઇક તાકી મુકતી અતી તીખાં કટાક્ષનાં બાણ વેધક વણ બંધુક ગળી જે લાગે જય પ્રાણરે સા. ૨ અંગુલી કટારી ઘાચતી, ઉચ્છલતી વાણું કપાણ સિથે ભાલા ઉગામત, સીગી જલ ભરે કેક બાણ, સા. ૩, ફલ દડા ગળી ન્હાખે, જે સત્વ ગઢ કરે એટરે, કુચ યુગ કરી કુંભ સ્થલે. મહરતી રૂદય, ક્યારે સા; ૪ શીલ સ, નાહ ઊનત સબે. અરી શસ્ત્રને ગોલા ન લાગ્યા સે કરી મીથ્યો સવે. મેં હ સુભટ દઈ દીસે ભાગ્યા સા. ૫ તવ નવ ભવ ધ મંડયો; સઇ વિવા, હ મંડપ કોટ. પ્રભુ પણ તસ સનમુખે ગયે, વીસાણે તે ચેટરે સા, ૬ ચાકરી મોહની છેડવી. રાજુલને શિવપુર દીધ આપે વઢ ગિર સજી. લીંતર સંયમ ગઢ લીધરે. સા. ૭ શ્રમણ ધરમ હી લડે સંગ ખડ- ધ્રુતી હારે. ભાલા કેસ ઉપાઠતે. શુભ ભાવના ગડ ગડે નાલ મા. ૮ ધ્યાન ધ રાશર વરષાતો હણી મેહ જમનાથ જાનવીય વાચક વઢ, મેં રાહ તાહરો સાથરે. સા. ૮
અથ શ્રી શ્રી પારસ્વનાથ છન સ્તવન 0. હુ હુ નણદ હઠીલી એ દેશી–પાસ પ્રગટ પ્રભાવી. તુજ યુ
!
Page #274
--------------------------------------------------------------------------
________________
૬
૨==
-
'
* *
*
*
* * *
*
* * *
*
રતી મુજ મન બાવરે મન મોહના કનરાયા. સુરનર કિનર ગુણ ગાયારે. મ. જે દીનથી મુરતી દીઠી. તે દીનથી આપદ નીઠીરે મ ૧ મટકાલે મુખશુ પ્રસન. દેખત રીજે ભવી મનરે મ, સમતા રસ કેરી કયેલાં. નયણાં દીઠ રંગરેલારે મ. ૨, હાથ ન ધરે હથીયાર, નહી જપમાલાનો પ્રચારરે મ. ઉસંગે ન ધરે વામા તેહથી ઉપજે સવીકારારે મ. ૩ ન કરે ગીત નૃત્યના ચાલા. એતો પરત નટના ખ્યાલારે મ. ન વજાવે આપે વાજા. ન ધરે વ સ છરણ શારે મ. ૪ ઇમ મુરતી તુજ નિરૂપાધી. વીતરાગપણે કરી સાધીરે મ. કહે માનવિજય ઉવજાય મેં અવલંખ્યા તુજ પાયરે મ ૫
અથ શ્રી મહાવીર જન સ્તવ, હેમરાજ જગ જસ છો એ શી–સાસન નાયક સાહિબ સાચે અતુલીબલ અરીહંત. કરમ-અરીબલ સબલ નીવારી, મારીય મહ મહંત ૧ મહાવીર જગમાં થયો. ત્યાં ત્યાં આપ સહાય હોંજી જીત્યા છે. ત્ય ગ્યાન પસાય. હાજી જીત્યા છો, ધ્યાન દસાય; હાંછ છો , જગ સુખ દાય મ૦ અનંતાનુ બંધી વડધા. હળીયા પહિલીગેટ, મંત્રી મિથ્યાતપણે તિગરૂપી. તવ કરી આગલ દોટ મ. ૨ ભાઇ હેડ આયુસ તિ, ગ કરી, ઇક વગહેંદી અજાતી. એહ મેવાસ ભજે ચિરકાલે નરક યુગલ સંઘાતિ મ૦ ૩ થાવર તિરાગ ઝાંસિટાવિ, સાહારણ હણીધાડી. થીણુદ્ધી તિગ મદિરાવયરી; આ તપ ઉત ઉખાડી, મ૦ ૪ અપચખાણ અને પર ચખાણું હણીયા પોહા આઠ. વેદ નપુસક સ્ત્રી સેનાની પ્રતિબીંબિવ ગયા નાઠ મવ ૫ હાસ્ય રતિ અરતિ શોક દુગંછા, ભયે મોહ ખવાસ હણી, યા પુરૂષ વેદ જિદારા; પછે સજલના નાશ, મ૦ ૬ નિંદ્રા ટાય એહ ટરાણી ઘરમાંહીથી સંહારી અતંરાય દરશણને ખ્યાન, વરણીય લતા મા રી મ૦ ૭ જયજય હુઓ હજ મુઓ, હુએ તુ જગનાથ લોકા લોક મ કાશ થશે તવ, ચલાવે સાથ મ ૮ જીત્યો તિમ્ ભગતને છતા, પુ. કાપ મુકાવે. તરણ તારણ સમરથ છે તુહીં, માનવિજ્ય રિતુ ધ્યાવે મ & ઇતિ માનવીન્ય ઉપાધ્યાય કૃત વીશી સમાપ્ત
------
--
-
-
*
*
*
*
*
*
=
-
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૩)
अथ श्री जिनविजय
कृत चोवीशि
અથ શ્રી રષભદેવ જીન સ્તવત
હારરોહીરો એ દેશી—પ્રથમ હ્યુસર પુજવા; સહીયર મહારી અંગ ઉલટ ધરી આવી; કેસર ચંદન મૃગમદૅ સ૦ સુંદર આંગી ખનાવીહા. ૧ સહજ સલુણા માહેરા, સમ સુખ લીના મહારા, મ્યાનમાં ભીના માહાર સા હીખા, સહીયર મહારી જયાં જયા પ્રથમ જીણદા આંણી; ધન્ય મરૂદેવી મુખને સ॰વારી જાઉ વાર હજારા, સરગ શિરામણીને તજી ૨૦ જહાં પ્ર ભુ લીએ અવતા સહે૦ ૨ દાયક નાયક જન્મથી સ૦ લાજ્યો સુરતરૂ છુંદહા, યુગલા ધરમ નિવારણ સ॰ જે થયા પ્રથમ તરિદહા સહ૦ ૩ લોક નીતી સહુ શીખવી સ૦ દાખવા મુકતીના રાહહા; સજ ભલાવી પુત્રને સ થાપ્યાં ધર્મ પ્રવાહહા સહ૦૪ સયમ લેઇ સચરયા સ૦ વરસલ ગેવિટ્ટાહાર હા. મેલડી રસ માંટે દીયા સ૦ શ્રેયાંસને સુખ સારા સહુ૦ ૫ સેલ મ હંતની ચાકરી ૪૦ નીફેલ કદીયન થાયહા, મુનીપણે નમિ વિનમી કરા સ॰ ખિણમાં ખેંચર રાય। મહુ॰ હુ જનતીને કીધા ભેટણા, સ॰ કેવલ ૨ ત્ન અનુપહા, પહીલી માતા માકલી સ॰ જોવા શિવ વહુ પુત્ર નવાણુ પરીવયેા, ૨૦ ભરતના તદ્દન આઠહા, આઠ યાગ' નીરાધે નહી, સહુ ૮ તેહના ખીંખ સીધાચલે સ૦ પુખ્ત પાવન અ ગહા, ક્ષમાવિજય છન નિરખતાં સ૰ ઉલે હરખ તરગા સહુ૦ ૯ ૨૦ ગ્યા જ
રૂપા સહ૦ ૭
કરમ અષ્ટાપદે,
અથ શ્રી અજીતનાથ જીન સ્તવન
પ્રિયડા છત ચરણારી ધ્રુવારી પ્યારી મુને લાગે એ દેશી—જીવડા વ શ્રમ વિષયની હેવાતુજ કાંઇજ જાગે હજી કાંઈ જાગે જીવડા અકલ સરૂપ; અ છત છત જિન નિરખ્યા, પરખ્યા પુરણ ભાગે; છ ૧ શેરશ શકેામલ સુરતરૂપાની જેટક માગે, એસવન સાથે કુણી સુરખ, સભ પુઠે લોકો ભિમ આ બાાડ ઉના ઉલગી ગળ્યા સમી માણે તુ
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
ષ્નાએ સમતા રસ વિગડે; કુભ ઉદક જિમ કણે જિં૦૩ જિમ કોઈક નર જાન લઈને, આબ્યા કન્યા રાગે સરસ આહાર નિદ્રા ભર પેઢા; કરડો વિ ષયા નાગે જિ ૪ વિજયાનંદન વણ સુધામ્સ; પીતાં શુભમતી જાગે. પાંચે ઈદ્રીય ચપલ તુર ંગમ વશ કરી જ્ઞાત સુવાગે જિ ૫ ક્ષમાવિજય જિતગુણ કુસુમાવલી; શાશ્મીત ભકતી પરાગે કંઠ આપી વિરતી વીનતા. વરી કેસરીયે પગે જિ॰ ૬
અથ માં સભવનાથ જીન સ્તવન
દેશી હંસલાની—સુખકારકહે। શ્રી સ ંભવનાથકે; સાથ ગ્રંહ્વા મેં તાહેરા. સિદ્ધપુરનાહા પ્રભુ સારથવાહકે; ભવ અટવીના ભય હરે. ૧. હું ભમીયાહા માહ વશ મહારાજકે; ગહન અનાદિ નિગાદમાં, કીધાં પુગળશે પરાવર્ત્ત અ નતુર્ક; મહા મુઢતા નિંદમાં. ૨. તિરીગઇમાંહા,? અસન્નિર એગીંદીકે; વૈદ નપુસક,૪ને વનાં;પ આવળીનેહ, અસંખ્યમૅભાગકે. સમ પુગ્ગલ પરાવર્તના. ૩. સુક્ષમમાં સામાન્ય સ્વામીકેં; ભુ;ર,જલ;૩ લ;૪ વતષ વને; ઉત્સર્પિણીહા અસંખ્યાતા લાગકે. નભ પરદેશ સમા મીણું ૪૮ આધે ખાદરહા ખા દર વન માંહિકે. અંગુલ અસખ્ય ભાગે મિતા, અવસર્પિણી સુહુમ તર અનતકે, અઢી પુગ્ગલ પરીઅત્તતા, ૫, હવે બાદરહા યુઢવીને નીકે. અવલ અનીલ પતેયરૂ, નીઞાદમાં સુણી તારક વર્ક; સીતેર કયા કોડી સાગરૂ. ૬, વીંગલે દીહે માંહી સંખ્યાતકે, સહસ વરસ જીવન રૂા. પ ચેંદી હા તીરી તર ભવ આકે. આ કરમ કલ્ચરે કળ્યા. ૭, નારક સુરા એક ભવ અરીહંતકે. જીણુ અંતર સાંભરપણે, કહુ કેત્તકીધે જાણા જગદીશકે, કર્મ કદર્શન વર્તે. ૮, ચઉદ ભેદેહા ચઉર્દૂ રાજ મઝારકે; મારાશી લખ જેનીમાં. ભ્રમ રશીહા વશી ખજુ વૈશકે. ભવ પરીતીતતી ગહનમાં- ૯; અશુદ્ધતાહે થઇ અશુદ્ધ નીમીત્તકે, શુદ્ધ નીમીતે તે ટળે; તે માટે સર્વજ્ઞ અમેહકે, તુમ્હે સંગે ચૈતન હીલે. ૧૦, નીજ સત્તાણુ ભાસન રૂચી રીંગકે; ક્ષમાવીજય ગુરૂથી લહી; છનવી પેદા પારગ તુમ્હે સેવકે, સાધન ભાવે સંગ્રહી. ૧૧,
અભીન ન જીન સ્તન.
અથ શ્રી મહાવિટહ ખેત્ર સાહામણા એ દેશી. અભિનદન આણંદમાં, અતિશય લીલ અનંત લાલરે; મવરરાયના બૅટડો, અવર સુખ વિલસત લાલરે,
Page #277
--------------------------------------------------------------------------
________________
() ૧. અભિનંદન આણંદમાં. આંકણી. સિદ્ધારાનો લાડલો, સિદ્ધારથ ભગવાન લાલ; એ જગ તું જગતી તળે, વિચરે મહિમ નિધાન લાલરે. ૨. અ. ચાલે ગજ ગતિ ગેલમ્યું, કામ કેશરી કરે નાશ લાલરે; દીપે દીનકર તેજથી. સીતલ સહજ વિલાસ લાલરે. ૩ અ૦ વરસે વાણી મેહ જવું, લૂખ્ખા તટિની શેષ લાલ, આતમ સંપદ વેલડી, ક્ષાયિક ભાવે પખ લાલરે. ૪ અ બાંધ્યું ભાવના સાંકળે, મુજથી ચંચળ ચિત્ત લાલ, લાંછન મિશ ચરણે ૨ હ, વાનર કરે વિનત લાલરે. ૫. અ. તિરીગઈ ચંપળોઇપણું, વારો આપ વિવેક લાલરે સમાવિજય જિન ચાકરી, ન તનું ત્રીવિધે ટેક લાલરે. ૬ અ..
અથ શ્રી રામતીનાથ જીન સ્તવન, રાગ રામકળી તથા સારંગ મહાર–અંબર દેશ મોરારી–એ દેશી. તુમ્હોં પર ઉપગારી, સુમતિ જિન તુમ્હહે જગ ઉપગારી; પંચમ જિન ચમ ગતિ દાયક, પંચમહાવ્રત ધારી; પંચ પ્રમાદ મતંગજ ભેદન, પંચાનન અનુકારી. ૧. સુમતિ જિન તુમહહો જગ ઉપગારી. આંકણ. પંચ વિષય વિષ ધરતનિ ખગપતિ, પંચ સર મદન વિડારી, આશ્રવ પંચ હિમીર ભર દિનકર, કિરીયા પંચ નિવારી. ૨. સુત્ર પંચાચાર સુકાનન જળધર, પંચ માંહિ અધિકારી, આગમ પંચ અમૃત રસ વરશી, દુરિત દાવાનલ ઠારી. ૩. સુ. મેંતારજ અપરાધિ વિહંગમ, ચરણે રાખ્યો શિર ધારી; પરખદ માહે આપ વખાણ, કાચ સ્વરા સુરાં નારી. ૪. સુમેઘ પતિ કુળ મુકુટ નગીન, મંગળા ઉર અવતારી, ક્ષમાવિજય બુધ શીશ કહે જિન, ગરભથી સુમતી વધારી. ૫. સુ.
અથ શ્રી પરમાણ જીન સ્તવન. આપેલાલની દશી—પદમ ચરણ જિનરાય, બાળ અરૂણ સમ કાય; જિવનલાલ, ઉદધર નૃપ કલટિલો છે. ૧ મહાદિક અંતરંગ, અરીયણ આઠ અભંગ જિ. મારવા મનુ રાતે થયો છે. ૨. ચઢી સંયમ ગજરાય, ઉપસમ ગુલ બનાય; જિ૦ તપસી રે અલંકરયોજી. ૩. પાખર ભાવના ચારે, સુમતિ ગુપતિ સણગારજિ. અધ્યાતમ અબાડીયેજી. ૪. પંડિત વીર્ય કબાન, ધર્મ ધ્યાન શુભ બાણ, જિ. પકસેન સેના વળી. ૫. સુલ ધ્યાન સમર કર્મ કટક કી જેર, જિ. સમાવિજય જિન રાજવી. ૬.
અથ શ્રી રાજારજી છત પાવન. સુમખડાની મશી–હ ગેહ સોહાવીવીએ મન હરાર પાસ; સે |
Page #278
--------------------------------------------------------------------------
________________
-
કામ કરવા માં
ભાગ સક્રિમ નિજ ગુણ રૂચિ સીંહાસને, થાપ દેવ સુપાસ. સ. ૧ - મકૌત બારણે બેધીએ, તેર મત્રી ભાવ; શેઠ ગુણજન ગુણ અનુદ
, સરસ સુવાસ બનાવે. સા. કરૂણા શીતળ જળ ભરે, સંવર ભુમી સમાર; સેઇ બથ ભાવના મક, રચના બીવના બાર. સ. ૩. ચંદ્રિદય ધર્મ ધાનૌ, પંચાચાર ચિત્રામ; લ૦ ઉત્તર ગુણ આરાધના ઝળકે મોતી દામ. સોઇ કે એરંસીએ અપ્રમત્તલ અનુભવ કેસર ઘોળ. સ. ક્ષપકશ્કેણી આ રેહણા પુજના ભકિતની ચળ. સો૫. શુકલ ધ્યાનાનળ ઘુપીએ ચારિત્ર મેહની ચુરી. સે. પ્રગટ અનંત ચતુષ્ટથી; ખિમવિજય જિન ચુરી. સોદ.
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન I , રાગ રામગિરીજુંગીયાગીરી શિખર સહે. એ દેશી. શ્રી ચંદ્રપ્રભુ જગદિશ દિપે; વિશ્વ પાવન નાથરે. નામ ઠવણ દ્રવ્ય ભાવે કરત લોક સનાથરે. ૧. શ્રી ચંદ્રપ્રભુ જગદીશ દીપે. એ આંકણું. નારી ચંદ્રાનના નામે મહસેન મહી કતરે. રાણી લખમણ માત જાયો; નામ ચંદ્રપ્રભુ ખ્યાતરે. ૨. શ્રી. નામ જાંગુલી મંત્ર જાપે; પાપ વિષધર નાસરે; થાપના ત્રિહુ લોક માહિં; પુજતાં સુખ વાસરે. ૩ શ્રીપાછલે ભવે પદમરાજા યુગધર મુતી પાસરે. ગ્રહી સંયમ યોગ સાધી; વીજયંતિ નિવાસરે. ૪. શ્રી તીન અધિકા તીસ સાગર; પાળી પુરણ આયરે પિસ માસે કૃમ્ન બારસ. જનમીયા જિનરાય રે. ૫. શ્રી ગેહ વાસી પણું ઉદાશી; ભોગવી વરરાજ દાન વરશી દેઈ છુ તપ, લહે વ્રત સામ્રાજ્યરે. ૬. શ્રી. ઘાતીયાં દળ ચાર ચુરી; સ્કાર મહાવ્રત સિન્યરે સસરણે ભાવ જિનવર; થયા સિદ્ધ વરેણ્યરે. ૭ શ્રી સર્વ ક્ષેત્રે સર્વ કાળે જગત વછલ રૂપરે, ક્ષમાવજય જિનરાજ મહિમા પ્રગટ પુન્ય સરૂપરે. ૮ શ્રી
અથ શ્રી શુવીધી નાથજીનું સ્તવન. - વીરે વખાણી રાણું ચેલાણાજીએ દેશી. સુવિધીજીન વળી વળી વી નતી મીનતી કેતી કરાય. જગગુરૂ ટીમમાં રહે ; આતુર -જન અને કળાય. સુ. ૧, માથક નજર માંડે નહી; પાયક કરે અરદસજેહની કંઠે જે સરછાછલેહ સેહની આશ. સુર ૨, આપ અનંત સુખ ભેગોજી તેહના અંસ જ gિ સહુ એણે દીઠાં છે; અવશું ભાખીયે તુજ. સુ આણુ કરતીથજી સિકાંઈ જ થાય હાથીના મુખથી
Page #279
--------------------------------------------------------------------------
________________
(સ ). દાણું પડે; કીડીનું કુટુંબ વરતાય. સુ. ૪. ચંદ્રની ચંદ્રકા વિતરે ; અમતમાં નહીં હાણ. ક્ષમાવિજય જિન લહથીજી, જમ જિન લહત - લ્યાણ. સુ૦ ૪.
અથ શ્રી શીતલ જનનુ નવા. હીરજી ગુરુ વંદુ એ હેશી—શીતળ નિ સહજાનંદી, થયો મેહની કમનિ કેદી; પરજાયિ બુદ્ધિ નિવારી, પરણામીક ભાવ સમારી. ૧ મનેહર મિત્ર એ પ્રભુ શે; દુનિયા માંહિ દેવ ન એ, મને આંકણી વર કે વળ નાંણ વિભાસી, અજ્ઞાન તમર ભર નાસી જ. લોકો લોક પ્રકાશી, ગુણ પજવ વસ્તુ વિલાસી ર મ અક્ષયે થીતિ આવ્યાયાધ, દાનાદિક લબ્ધિ અગાધ; જેહ સાસત સુખનો સ્વામી, જડ ઈદ્રીચ ભોગ વિરામી; ૩ મ જેહ દેવને દેવ કહાવે, યોગીસર જેહને ધ્યાવેજશું આણું સુરત વિલી, મુ નિહદય આરામે ફેલી. ૪ મર હની શીતળતા સંગે, સુખ પ્રગટે અંગે અંગે; કેધાદિક તાપ સમાવે, જિત વિજાણંદ સજાવે, ૫. મ.
અથ શ્રી શ્રીયાંસ નાથજીનું સ્તવન. ના નાહલારે એ દશી—શ્રીશ્રયાસ નિણંદનીરે, સુરતી સુંદર દેખી લાગી મેહનીરે; મધુકર મા માલતીરે, બીજા રૂખ ઉવેખિ. લા. ૧ આવ. લ ફુલજર્યું ફુટડારે, નહી ગુણ પરીમલ લેશ; લા. વેશ બને દવનાર, તિહાં એ પ્રેમ નિવેશ. લાર બે પરવાહિ પદમાસનેર, મુખ શશિ સહજ પ્રસન્ન. લાનયન પીયુખ કોલડારે, વિષય વિકાર પ્રસન્ન. લા. 3 રાગ દેષ વિણ એકલેરે, ખણી શરૂગ ઉપમાન, લા. વિનું પિતા વિનુ માવ ડીરે, વિનુમાં વ્યાપી ગ્યાન. લા૪ સુતાં જાગતાં ઉઠતારે, ચાલતાં કરતાં કામ; લા બેલતાં બેસતાં સાંભરે, ક્ષમા વિજય જિન નામ. લા. ૫.
' અથ શ્રી વાસુપુજ્ય જીન સ્તવન.
શ્રી રૂષભાનન ગુણનિલો એ શી–આ મુજ મન મંદિરે, સમરા ૬ સંમતિ વાસ મુકુંદ પંચા ચાર બિછાવણ, પંચરંગી રચનાતાસ. મુ. આ૦ ૧ સિજ્યા મૈત્રિ ભાવના, ગુણ મુદિતા તળાઈ ખાસ મુ. ઉપસમ ઉત્તર છદબને, તિહાં કરૂણા કુસુમ સુવાસ. મુ. આ૦ ૨ થીરતા આસન આપયું, ત૫ પ્રક્રિયા નિજ ગુણ ભાગ, મુ. શુચિતા કસર છાંટણ અનુ
Page #280
--------------------------------------------------------------------------
________________
(H)
ભવ તખેળ સુરગહા મુ. અ૰ ૩ ખાંતિ ચાંમર વિજયૅ; વળી મૃદુતા ઢોળે વાયહા. મુ. છત્ર ધરે રૂજુતા સખિ નિરલાભ ઉલાસે પાયહા સુ. આ૦ ૪ સ ત્ય સચિવને સોંપસ્યું, શેવામાં વિવેક સંયુતહે, મુ. સ્માતમ સતા શુદ્ધ ચૈતના, પરણાવું આજ ગુહુર્ત્તહા. મુ. આ ૫ અરજ સુણીને આવિયા, જયા નંદન નિરૂપમ દેહો. મુ. ઓછવ રઞ વધામણા, થયા ક્ષમાવિજ્ય જિન ગેહંહા, મુ. આ૦ ૬,
અથ શ્રી વીસળનાથ જીન્ન સ્તવન.
.
*યલી કરો ગુરૂ આગળે એ દેશી—વિમળ વિમળ ગુણ તાહરા, કહે વાયે। કિમ અકહે; જગ જંતુ સનિપણે, તસુ જીવીતો અસ ંખ્યાતા દિલ્હ વિ॰ ૧ સાયર સ્યાહી સભવે; સવિ વસુધાહા કાગદ ઉપમાન; તરૂ ગણ લેખત કીર્જીએ, તલિખાએા તુજ ભાસન માન વિ॰ ૨ લિખત કથન અભિલાષ્પ છે; અનત ગુહા નભિલા પ્પપયથ્થું. કેવળતાણ અનત ગુણા; કહવાનેહા કુણું હાચસમથ્થ વિ૦૩ રૂપી અરૂપી દ્રવ્યના; ત્રિઢુકાળના હાપ જવ સમુદાય; પરણામિકતાએ પરિણમે. તુક્ષ્મ ગ્યાનમાં સમકાળ સમાય. વી૦ ૪ કેવળ દ’સણ તિમવળી, ગુણ બીજો ગ્રાહક સામાન્ય. કરતા એકપણા થકી, ઉપીયોગેહા સમયમાં તર માન્ય. વિ૦ ૫ સુરગણ સુખ પડિત કરી, કોય વરગ્નિતા કર વાર અંનત, તુમ્હે ગુણ આવ્યા ખાધને, અનતમે નવી ભાગ આવત. વી૦ ૬ દ્રવ્ય સાધર્મે માહરી, સહુ સત્તા ભાસન પરિત ત; ફટક સ ંયોગે સામળા નીજ રૂપેહા ઉજ્વળ સુપવીત, વી૦ ૭ ક્ષમાવિજય જીન શેવના; નીતુ કીજેહા છમ પ્રગટે તેહ; સહજાનંદી ચેતના ગુણી ગુણમાં રમે સાદિ અકેષ. વિ૦૮.
અથ શ્રી અનંતનાથ જીન સ્તવન.
રાગ મલ્હાર ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણી એ દેશી—અનંત જીણઃ મુણિ ઘના ઘન ઉન્હારે; ઘના ઘન ઉ૦ સદલ અસેકની છાંહી સભર છાહિ રહ્યારે, સ॰ છત્ર ત્રયા ચઉ પાસ ચલતા વાદળારે. ૨૦ ચંચળ ચાવીસ ચામર ખગ પરે ઉજ્જળારે; ખ૦૧ ભામંડળની જ્યાત ઝબુકે વીજળીરે. ઝ॰ રત્ન સિંહાસન ઈંદ્ર ઘનુષ શાભા મીળીરે; ધ ગુહિરો દુઃહી નાદ આકાશે પુરતારે. આ॰ ચાવીહ દૈવ નીકાય મન્ચુર નથાવતરે,મ૦ ૨ ખહું વીધી કુલ અમુલખ સુગંધી વીસ્તરેરે; સુ॰ ખાર પરખટ્ટા નયન સર
Page #281
--------------------------------------------------------------------------
________________
સીયા કરેરે સ૦ સુજયા નંદન વયણ સુધારસ વરસતારે, સુ . ભાવીક હદય ભુ પીંઠ રોમાંચ અંકુરતેરે. ર૦ ૩. ગણધર ગીરીવર શરૂગથી પસરી: સુર શરીરે. ૫૦ નયમ ભંગ પ્રમાણ તરંગે પરવરીરે. તધ દાવાનળ શાંતીથી શીતલ ગુણ વહેરે શીટ અશુભ કરમ ધન ધામ સમાધી, સુખ લહેરે શ૦ ૪ વિકસીત સંયમ શ્રેણીવીચીત્રના વલીરે વી. આશ્રવ પંચજ વાસકે કુલ સંતતી બલીરે મુક પસરો સુથ સુગાલ દુકાલ ગયે ટલીરે. ૬. ક્ષમાવીજય છે ન સંપદ વરષા રૂતુ ફલીરે વ૦ ૬ - અથ શ્રી ધર્મનાથ જીન સ્તવન,
" થાપર વારી માહારા સાહીબા કાબીલ મત જાજે એ દેશી–સુરતી ઘ. ર્મ છણંદની. સમતા રસ પુરી; અંતર દેષ અભાવથી; બની કાંતી સુનુરી ૧ હુ વારી ધરમ છણંદની મુરતીરે મટકે; આંકણી; હાસ્ય અરતીરતી અગ્નતા ભય શોક દુગછા; રાગ દ્વેષ અવીરતી નહી કામની કામીછા હુ. ૨ દાનાદિક ગુણ અનુભવે અંતરાય અભાવે; વસ્તુ સ્વભાવિક ધર્મને કુણુ ઉ પમ આવે, હું ૩ પુરણ પરમાનંદથી. પદમાસનવાલી. સાધ્ય સંપુરણ ની પને ન ધરે જ૫ માલી. હું ૪ અંગના ઉછંગે નહી, હાથે હથીયાર, ક્ષમાવિજય જીનરાજની મુદ્રા અવીકાર. હ૦ ૫.
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન તાહારી આંખડીએ ઘર ઘાલ્યું, હજાં ગીરધારી એ દેશી—તુ પારંગત તુ પરમેશર, વાલા મારા તુ પરમારથ વેદી, તુ પરમાતમ તુ પુરતમ. તુ અછેદી અદીરે. ૧ મનના મેહનીયા તાહારી કીકી કામણગારીરે જગના સોહનીયા અાંકણી. યોગી અયોગી ભેગી અભેગી વાવ તુહી જ કામી આ કામી, તુહી અનાથ નાથ સહુ જગને, આતમ સંપદ રામીરે મક ર એક અસંખ્ય અનંત અનુચુર વા૦ અકલ સકલ અવીનાશી, અરસ અવર્ણ આ ગંધ અફાસી; તુહી અપાસી અનાસીરે મ૦ ૩ મુખ પંકજ ભમરી પર આ મરી વાટ તુહી સદા બ્રહ્મચારી, સમોસરણ લીલા અધીકારી; તુહીજ સંયમ ધારીરે મ૦ ૪ અચરાનંદન અચરજ એહી વાકહાણી માંહી ન આવે; સમાવિજય જન વયણ સુધારસ પીવે તેહીજ પારે મ ૫ ;
અથ શ્રી કુંથુનાથ જીન સ્તવાના. કરૂણા કે નિણદની ત્રિભુવન મંડળમાંહિ લલને પસાર ચી
Page #282
--------------------------------------------------------------------------
________________
કામ; પ્રગટ ઉત ઉછાહ લલતા. ૧ ક. સુર સુત તન ખટ કાચને,
એ અચરજ રૂપ લઇ ભાવ અહિંસક ગુણ તણે; એ વ્યવહાર અનુપ, લ૦ ૨ કરી દો દુર મંતર થકી; છામ રહ્યા પગ આય; લ. પરમ કૃપાળ પ્રભુ મિલે, કહે હિમ અળગો થાય લઇ ૩ ક. શાંત અનુમત વય તણે લોકોત્તર આથાર, લો ઉદાયક પણ અરિહંતનો; ન ધરે વિષય વિકાર. લ૦ ૪ કેઅશખ પ્રદેશે પરિણામે, આવ્યા બાધ અનંત; લ૦ વાનગી અવની મંડળ, વિહારે ઇતિ સમ તંત. લ૦ ૫ કઇ જગજંતુ જિનવર તણે શરણે સિદિલહંત, લવ સમા વિજય જિન દેશના જલધર પરે વરસંત લ૦ ૬ ક.
અથ શ્રી અરનાથ જીન સ્તવન, થારે માથે પંચરંગી પાધ સોનારે છોગલ મારૂછ એ દેશી–અરજિનવર નમીએ નિજ ઘર રમીએ, છેવના સાહિબજી; પર પરણતી દમીએ નવીભમીએ ભવ ગહનમાં સાહિબ છે. ૧ સા. ગયો કાલ અનંતો, પ્રભુ આ ણ લહત નિદમાં, સા. મીથ્યામતી મીડકીનો વિષયા લિંદમાં, સાવ વ. ૨મણિ રૂપેલીનો દિને મિથુને સારુ આશ્રવ ભરભારી પા૫ અંધારી પશુને; સા૩ થયો લાખ ચોરાશી યોનીવાસી મોહવશે. સા. વર દૂરના દાસી પુદગળ આસી બહુ ધસે, સાવ ૪ વિશ્વાનર રાતો માને માત કુકર, સાવ માયા વિષ વેલી કરતો કેલી વાનર. સા. ૫ લેભાનલ દા ખાધો મમતા સાપિણી. સાવ ડાકિણ પર વળગી ન રહે અળગી પાપીણી. સા. ૬ લોકો દર ટ્રે અરિયણ સંગે હળવો, સારા ભવિતવ્યતા અમરી સમરી નર ના વ મેળવ્યું. સારુ ૭ નવી કીજે ખામી અવસર પામી પુણ્યથી, સારા જ્ઞાના વરણાદિકક ઐમ એ સ્થિતિનું નથી. સા. ૮ સમક સદાગણ ગુણ ગણ આગ મ પમી. સાવ કહે ચેતના નારી પ્યારી આતમ રામને. સા. ૮ કિમ શજીએ ભજીએ સમાવિજય જિન નામ. સાજે વાં છે અને પમ અક્ષય લીલા ધામ. સા. ૧૦
અથ શ્રી ભીનાથ જીન સ્તવન * સુણ બેહેની પિઉડે પરશી એ દશી–મહિલજિને સર ધર્મ મુહરે, સાદિ અનંત ભાવજી; લેક લોક વિશેષા ભાષણ, ગ્યાના વરણી અખા
વછ; ૧ મ. એક ઉપાય છે ચાપી, અવસાવસિષાન્ય; બીયા વરણ માં ને અભાવેઉપરાંત માન્યત્ર ૨ મ આમ એક અસંખ મશી;
Page #283
--------------------------------------------------------------------------
________________
અવ્યા ખાધ અનંતજી. વેદની વિનામે માથે લોકે દૂગ્ય મહંત. ૩ મ. હિની ક્ષયથી ક્ષયક સમકિત, યથાખ્યાન થારીત્રજી; વીતરાગતામણ આયુ; ક્ષય અક્ષય સ્થિતિ નિત્યજી, ૪ મપંચ દેહ અવગાહના આકૃતિ નામ વિભાવ અનુપજી, વર્ણ ગધરસ ફાશે વરજિત; અંતિપ્રિય સરૂપ છે. પમ૦ અગુરુ લઘુ ગુણ ગાત્ર અભાવે; નહી હળવા નહી ભારજી; અંતરાય વિ જયથી દાનદિક લધિ ભંડાર. ૬ મ. ચેતન સમતાયે મુઝસતા. પરખી પ્રભુ પદ પામીજી, આરીસો કાટે અવારાણો મલ નાસે નિજ ધામ છે. ૭ મહ સંગ્રહ નય જે આતમ સાત્તા, કરવા એવં ભુતજી, ક્ષમા વિજય જિન ૫૮ અવલંબિ; સુરનર મુનિ પહુતજી. ૮ મ.
અથ શ્રી મુની સવરત જીન સ્તવન, જ્ય જય મુનિસુવ્રત જગદીસ, વરસે વાણુ ગુણ પાંત્રીસ વારે ઘાતી સડતાળીસ, જેહથી પ્રગટેરે જેહથી પ્રગટે ગુણ એકત્રીસર. ૧ મુનિદા તુજ દેશનાં સુખ ખાણી, સુખ ખાણુંરે મેં જાણીરે મુસિંદા, જેહથી લાજે સાકર પાણી રે, મુ. એતો ધર્મરાય પટરાણીરે મુઆંકણી. એનાં અંગ ઉપાંગ અનુપ, એહનું મુખડું મંગળ રૂપ; એતો નવરસ રંગ સરૂપ; એહનાં પગલારે એહનાં પગલારે પ્રણમે ભુપેરે. ૨ મુ. એતો એક અનેક સ્વભાવ, એતો ભાસે ભાવ વિભાવ; એ બોલે બહુ પ્રસ્તાવ; એ ભંગીરે એતો ભંગી સભ્ય બનાયરે, ૩ મુ. એતો નય ગરભિત અવદાત, એહન તીર્થંકર પદ તાત; એ ચઉ પુષારથની માત; એહનાં સકળારે એહનાં સકળાં અર્થ છે જાતરે, ૪ મુ. એહના ત્રિહુ જગમાં ઉતઃ જીપે રવિ શશિ દિપક જ્યોતિ; બીજા વાદી ચુત ખત, એતો તારે એતો તારે જિમ જળ પિતર, ૫ મુએને ગણધર કરે સિણગાર, એતો દુરથી સદા બ્રહ્મચાર; એતિ ત્રીપદીરે એતો ત્રીપદીને વીસ્તારરે, ૬ મુએથી જતીનાં વયર સમાય બયસે વાઘણી ભેળી ગાય. આવે સુર દેવી સમુદાય; એહને ગારે એને ગાવે પાપ પલાયરે. ૭ મુ. એને વાંછે નરને નાર; એહથી નાસે કામ વિકાર; એથી ઘર એથી ઘર મંગળ યાર, એ મુની જનરે એતો મુનીજીના પ્રાણ આધારરે. ૮ મુ.
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, ઉલી બાવલ દરાણુ અરજ કરે છે એ દેશી—ખી જમતીગારો ખાસ છે. મું નપાસે, મુજને સમકિત વાહવ પ્રારાણીના જાયા સુરનર નાગિ ગાયા
-
-
-
-
- -
Page #284
--------------------------------------------------------------------------
________________
***
**
-
મોહન મહીર ફરી આશ ધરીને આયા અહોનિશ સેવે તેને દીજે દીલાસા. ૧ વધારાણીના જાયા સુઇ મુ આંકણી. ઘર ઘર, ભટકી લાજ ગમવે, તે સેવક કુણ લેખે વ૦ પતિત પાવન જગ જીવન ઓષધી, સરિસ દરિસાણ
ખેહો વ૦ ૨ સુ. મે કામ સનેહ હુષ્ટી રાગને છાંડી ગુણ રાગે રઢ મંડીં હો. ૧૦ પ્રાણ તજે પણ પ્રીત ન છડે, તેહની કીરતી અખંડી વ૦ ૩ સુરા મઠ ક્ષેત્ર કાલાદિક કારણ દાખી; મુજને શું ભેલાહે વ પ્રણત મહારી સાહ્ય તુમ્હારી; અવસર એહ બનાવાહો વ૦ ૪ સુ. મોટે ભુજલ યોગે અંકુર શકિત. પ્રગટ એહ નહીં છાહો વ૦ ક્ષમાવિજય જીન કરૂણ લહરી અક્ષયેલી લખ જાહો વટ ૫ સુમો.
અથ ને મનાથ જીન સ્તવન. અંતરથી અહને આજ ગર ગીરધારી—એ દેશી. તોરણ આવિ કંત પાછા વળીયારે, મુજ ફરકે દાહિણ અંગ તિણે અટકળીયારે. ૧. કુણ જોશી જયા જોસ, ચુગલ કુણ મિલીયારે, કુણ અવગુણ દીઠા આજ, જિણથીઆળીયારે. ર, જાઓ જારે સહિરે દુર, સ્થાને છેડેરે પાતળીઓ સા મળવા, વાલિમ તેડરે. ૩. યાદવ કુળ તીલક સમાન, એમ ન કીજેરે, એક હસું બીજી હાણી, કેમ ખમીજેરે. ૪. ઇહાં વાયે ઝંઝ સમીર, વીજળી ઝબકરે; બાપીઓ પીઉ પુકારા. હિયડું ચમકૅરે. ૫. ડર પાવે દાદુર સોર, નદીઓ માતીરે, ઘન ગર્જાવરને જર, ફાટે છાતીરે. ૬. હરિતાં શુક પહિરચાં ભુમી, નવરસ રંગેરે બાવળીયા નવરાર હાર, પ્રીતમ સંગેરે. ૭. મેં પુરવ કીધાં પાપ, તાપે દાધીરે; પડે આંસુ ધાર સંવિખાધ, વેલડી વાધીરે. ૮. મુને ચઢાવી મેરૂ શીશ. પાડી હેઠીરે; કિમ સહવાયે મહારાય, વીરહ અંગીઠીરે. ૮. મુને પરણી પ્રાણઆધાર, સંયમ જ્યારે હું પતિવ્રતા છું સ્વામી; સાથી વહેરે. ૧૦. એમ આઠ ભાવારી પ્રીત, પ્રિઉડા પળાશેરે, મુજ મનહ મનોરથ નાથ, પુરણ ફળશેરે. ૧૧, હિવે યાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે રંગીલી રાજુલ નારી, પ્રેમે લીધીરે. ૧૨. મિત્રાદિક ભાવના યાર, ચોરી બાંધી, દહી ધ્યાનાનળ સળગાયા, કર્મ ઉપાધીરે. ૧૩. થયો રત્નત્રયી કં. સાર, એક ભારે આરોગે વરને નારી, શુદ્ધ સ્વભાવેરે. ૧૪. તજી ચંચળતા ત્રિક યોગ, પતિ મિલિયારે, શ્રી ક્ષમા વિજય જિન નેમ, અનુભવ કળિયારે. ૧૫.
-
-
-
-
- - -
- - -
-
*
- -
*
-
*
-
*
*
-
-
માં ક નામ *
- - -
1
- -
1
-
1.11 ના
- -
-
Page #285
--------------------------------------------------------------------------
________________
(૮૩)
અથ શ્રી શ્રીપારવનાથ જીન સ્તવન
ઘેાડીછ આઇ થારા દેશમાં માજી—એ દેશી. પરમ પુરૂષ પરમાતમા સાહિબ, પુરીસાદાણી પાસહા. શિવ સુખરા ભમર; થાશે વીનતી; સાહિમજી; અવસર પામી આળગુ; સા॰ સફળ કરશે અરદાસહા. ૧. શિ॰ દાય નંદન મેાહ ભુપરા; સા॰ તણે કરચે જંગ ધધાલહા; શિ॰ દ્વેષ કરિ રાગ કેહરી, સા॰ તેહનાં રાણા સાળહા. ૨. શિ॰ મિથ્યા મુર્હતા આગળે, સાકામ કટક સિરદારહા; શિ॰ ત્રણ રૂપ ધરી તેહ રમે. સા૦ હાસ્યાદિક પરિવારહો. ૩. શિ॰ માહ મહીપતી જોરથી; સા૦ જગ સઘળા થયા જેરહા; શિ॰ હરી હર સુરનર સહુ નમ્યા, સા॰ જકડી કર્મની ધેરહો. ૪. શિ॰ ભથિતિ ચાગતી એકમાં, સા॰ લાક કરે પાકારહા. શિ॰ આપ ઉદારથી થઇ રહ્યા, સા॰ ઇમ કીમ રહસ્થે કારહા. પ. શિ॰ ક્ષકશ્રેણેરી ગજ ઘટા. સા॰ હલકારો અરિહંતēા. શિ॰ નાણુ ખડગ મુજ કર દિ. સા૦ ક્ષણમાં કરૂ અરીહંત. ૬. શિ॰ કરૂણા નયણ કટાક્ષથી, સા॰ રિપુદળ હાએ વિસારાળહા. શિ॰ ક્ષમા વિજય જિન સપદ્મા; સા૦ પ્રગટે ઝાકઝમાળહા, ૭. શિ
અથ શ્રી મહાવીર્ જીન સ્તવ.
ઇમ ધન્ના ધણીને પરચાવેએ દેશી. વીર જિષ્ણુદ જગત ઉપગારી. મિથ્યા ધામ નિવારીજી; દેશના અમૃત ધારા વરશી. પર પરણતી સવી વારી ૭. ૧. વી૰ પંચમે આરે જેહુના શાસન, દાય હારને યારજી; યુગ પ્રધાન સુરીસર વસે, સુવીહિત મુની આધારજી. ૨. વી. ઉત્તમ આચારજ મુની અજ્જા. શ્રાવક શ્રાવીકા અજી; લવણ જળધી માંહી મીઠા જળ, પીવે સીં ગી મજી. ૩. વી દશ અચ્છેરે દુખિત ભરતે, ખહુ મત ભેદ કરાલ૭; જિ ન કેવળ પુરવધર વિરહે, ફણી સમ પંચમ કાળજી. ૪. વી॰ તેના ઝહર નિવારણ મણી સમ, તુમ્હે આગમ તુજ ખીંખજી; નિશિ દીપક પ્રવહેણ જિમ દરીએ, મમાં સુરતર્ લુખજી. ૫, વી॰ જૈનાગમ વક્તાને શ્રાતા, સ્યાદ વાદે શુચિ ખાધ; કળિ કાળે પણ પ્રભુ તુમ્હેં શાસન, વરતે છે અવિરાધ૭. ૬. વી. મ્હારે તે સુખમાંથી દુખમાં, અવસર પુણ્ય નિષ્ઠાન; ક્ષમાં વિજય જિત વીર સદ્યાગમ, પામ્યા સિદ્ધી નીદાનજી. ૭. વી- ઇતી શ્રી ૭નવિજય કૃત ચાવીશી સમાસ.
Page #286
--------------------------------------------------------------------------
________________
अथ श्री पदमावजय कृत चोवीशि,
અથ શ્રી રષભદેવ જન તવન.
અરણીક મુનીવર ચાલ્યા ગોચરી—એ દેશી. રૂષભ ઝનેસર રૂષભ લંછન ધરૂ, ઊંચા જે સાત રાજ્યોજી, નિર બંછન પથને પામીયા. શિવપુરનો સામ્રાજ. ૧. રૂ૦ અવ્યય અચળ અચિંત અનંત છે, અશરીરી અણા હારીજી; અવિનાશી શાસત સુખનો ધણી, પર પરણતી નીવારીછે. ૨. ૩૦ જ્ઞાન અનંત અનંત દર્શન મયી, લોકા લોક સ્વભાવેજી; દેખે કર આલમ પરે પણ નહીં. રમતા જે પર ભાજી, રૂ. ૩૦ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાંગેજી; અવ્યાબાધ અજર અજ જે થયા પુદગળ ભાવ નિસંગોજી. ૪. રૂ. પુદગળ રહિતપણે સુખ ઉપનું, તે કીમ જીભે કહાયોજી; વર્ણાદિક નહી જાસ સ્વરૂપ છે, જોગાતીત જિન રાજી. ૫, ૩૦ કરતા ભે ક્યારે નિજ ગુણને પ્રભુ; અવગાહી ની જ ખેતોજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડી ન કોયને તેજી; ૬. રૂએ જીનવર ઉત્તર પદ રૂપ જે પદમને અલંબીજે; તો પરભાવ કરમ દુર કરી, ઠાકુર પદવી લીજેજી. ૭. રૂ.
અથ શ્રી અજીતનાથ જીન સ્તવન, - સ્વામી શ્રી મધર વીનતી–એ દેશી. અરુષ જિન તુજ મુજ અંતરો વતાં દીસે ન કોય; તુજ મુજ આતમ સારિખ, હરે સત્તા ધર્મથી હોય. અ. ૧. જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ છે જેહુ અનંતરે; અસંખ્ય પરદેશ વળી સારિખા, અછે ઈણિ પરં તતરે. અ૦ ૨, એટલો અંતર પણ થયે; હારે આવિર્ભવતિરો ભાવરે; આવિર્ભ ગુણ નીપના; તીણે તુજ રમણ સ્વભાવ, અ૦ ૩. રાગ દ્વેષાદિક વીભાવની હારે પરણતિ પરભારે. ગ્રહણ કરતો કરે ગુણ તણે હાંરે પ્રાણી એહ તિરો ભારે. અ. ૪, એહ અંતર પડયો તુજ થકી; હારે તેને મન ઘણું દુઃખરે. ભીખ માગે કુણ ધન છતે હારે તે આહાર કણ ભૂખરે. આ૦ ક. તુજ અવલંબને આંતરે હરે ટળે મારે સ્વામરે. અચળ અખંડ અગુરૂ લહુ, હાંરે લહે નિરવધ કામરે. આ૦ ૬. જે
*
Page #287
--------------------------------------------------------------------------
________________
અદી અખેરપાણે એલેશીને અભેગીરે ઉત્તમ પદવાર પદમના, હા થાશે ? ચેતન ભેગરે. ૭.
અથ સંભાવના છ સ્તન આવો મુજ મન મંદિર -રર. કશું જ કર્યું બની આનહીં; શ્રી સંભવન રાજહે મિત; તુજ મુજ અતર મેટકે, કિમ બાજે તે આજ મીત કયુ૧મુજ પ્રવર્તન જે છે, તે ભવ' વૃદ્ધિનું હેત હો મીત, હું કર્ત કમજ તણે કરિયે તે કર્મ એતો મીત. કર્યું. ૨. છવ' ઘાતાદિકે કરણે કરી; કરણ કારણ ઈમ હોય મીત; અક્ષય પંચ પોષક સદા કારક સંપશાણ જેય હે મીત કર્યું. ૩. ઈમ મનુજનો ભવભૂલો; હારીને સુણ સ્વામી મીત; નરક નિગોદ વિષે ગા, ખેટકારક મુજ નામહે મીત. કર્યું. ૪. તે વિપરીત એ સાધીઆ, તુ કરતા શિ ઠાણ મીત; કરીયે તે કારક કર્મ તે, શુભ સેવન કરણણ મીત. કયુ૫. દેઈ ઉપરાંશ ભાવી લોકમાં; દીધો કર્મને ત્રાસ મી ત; કર્મ થકી અળગા થયા, સીદ્ધી વિષે ગયા ખાસ મીત. કર્યું૬ઈમ તુજ મુજ અંતર પડશે, કિમ ભાજે ભગવંત મીત; કશું પણ જાણું તાહરી પરે, સાધતાં ભાજે તંતો મીત. કé૦ ૭. તવ કત નિજ આધિને ભોક્તા પણ તસ થાય મિત્તતુજ ' મુજ અંતર સવિ ટળે, સવિ. મંગળિક બની આય મિત. કર્યું. ૮. અજરામર તસ સુખ હોયે, વિલ એનંતી રીદ્ધી હે મીત; ઉત્તમ ગુરૂ સેવા લહે, પદમવિજય ઈમ સિદ્ધિો મીત. કયું :
અથ શ્રી અમીનદન જીન સ્તવન તુહે જોયો જોરે જંતને બજાવે તુમહે—એ દશી. તુહે જોજ્યો
જ્યારે વાણીને પ્રકાશ તુહે. એ આંકણી. ઉઠે છે અખંડ ધવની, તેજને સંભળાય નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી નાય. ૧. તુ દ્રવ્યો દિક દેખી કરીને, નય નીખે જુત, ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદભુત. તુ ૨. પય સુધાને ઇશું વારિ, હારી જાશે સર્વ પાખંડી જન સાંભળીને, મુકી દીયે ગર્લ્ડ. તુ૩. ગુણ પાંત્રીસ અલંકરી, અભિનંદન જનવાણી; સંસય છે? મને તણા, પ્રભુ કેવળજ્ઞાને જાણી. તુ ૪. વાણી જે નરસાંભળે તે જાણે દ્રવ્યને ભાવ, નિશ્વય નવીવહાર જાણે, જાણે નિજ પરભાઇ તુ ૫. સવ્યસાધન ભેદ જાણે. જ્ઞાનને આચાર; હેય જોય ઉપરણિતાયાતત્વ વિયાર. તું નરકે સરગવાપર્વ જાણે ગિર વ્યવહતધારાસગ અળમિજણ ઉછેર અપાઈ છે નિજ ||
Page #288
--------------------------------------------------------------------------
________________
વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદ ઘન આતમા તે. થાયે જિન ગુણ ભુ.. તુ. ૮. વિણીથી જીન ઉત્તમ કેરા, અવલંબે પદ પદમ; ની તે પર ભાવ તજીને જામેશિદ્વાર સરસ. તુ૯., . ' અથ શ્રી રામતીનાથ જીન સ્તવન
સાહેલડીની રી-પંચમ જગપતિ ચંદિયે. સાહેલડીયાં, સુમતિ જ સર દેવ, ગુણવેલડીયાં. સુમતી તણે દાયક પ્રભુ, સાવ એહ શેવ નીત મેવ. ગુ૧, જહને જનમ મરણ નહી, સા. આર્તધ્યાન નવિ હોય; ગુ. દુરગતિ સનમુખ નવિ છે, સાવ ભવ દુખ સામુ ન જોય. ગુ. ૨. રોગ રોગ નવિ એહને. સાનહિ એહને સંતાપ; ગુ. એહની કરો ઉપાસના. સારુ જાયે જેહથી પાપ. ગુ. ૩. અષ્ટ કરમ દળ છેદીને. સાટુ પામ્યા અને વિચળ રાજ્ય; ગુરતન ત્રયી પરગટ કરી, સાવ સુખ વિલસે પ્રાચુર્ય, ગુરુ ૪. છત ઉત્તમ પદ પદો, સાર શેવે સુખ નિરધાર; ગુરુ જેહથી અક્ષય પદ લહે, સા. અવ્યાબાધ ઉદાર. ગુ. ૫. .
અથ શ્રી પદમપ્રભુ જીન સ્તવન. , , દેશી રસીયાની પદમ જિનેસર પદમ લંછન ભલુ, પદમની એપમ દેવાય; જિનેસર. ઉદકને પંકજ માંહિ જે ઉપનુ, ઉદક પકે ન લેપાય. જિ. ૧. તિમ પ્રભુ કર્મ પંકથી ઉપના, ભેગ જળ વધ્યા સ્વામી જિ. કર્મ ભોગ મહેલી અળગા રહ્યા, તેહને નમું શિર નામી. જિ. ૨. ૫૦ બારે પરખદ આગળ તું દીયે, મધુર અવરે ઉપદેશ, જિ. સર દષ્ટાંતે દેશના સાંભળે. નર તિરિ દેવ અસેસ. જિ. ૩. ૫૦ રકત પદમ સમ દેહ તે તગતગે, જગ લગે રૂપ નિહાળ. જિ. ઝગમગે સમવસરણ માંહિ રહે, પગ પગે રીઢી રસાળ. જિ. ૪. ૫૦ સુશીમાં માતારે પ્રભુને ઉર ધરચા, પદમ સુપન ગુણ ક્રામ; જિક ઉત્તમવિજય ગુરૂ સાહ્ય ગા, પદમપિજય પદમ નામ. જિ. ૫. ૫૦, છે અથ શ્રી સુપારસ્વ જીન સ્તવન
- તુગિયાગિરી શિખર સહે–એ દેશી. શ્રી સુપાસ નિણંદ તાહરૂ. અ. કી. રૂપ જણાયરે; રૂપાતીત સ્વરૂપવંત. ગુણાતીત ગુણ ગાય રે. ૧. કયુંહિ કરું હિ કયુંહિ ડયુંહિ, તારનારો તુંહિ કિમ પ્રભુ; રીદયમાં ધરી લોકો, ભવ સમુમાં, તુજ તારેતુજ અભિધા કરે. કયું૨, નીરમાં ધૃતિ દેખી તરતી,
જાણો રાહે સવારે તે અનિલ અનુભાવ જિમ તિમ, ભવિક તાહરે નામોજી , યુિિહયંહિ યુતિ આજે તેનુમાં ધ્યાન ધ્યાએ તા.
-
-
-
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૦)
હર્ તમ નાથરે; થાય તનુના તેહ કિમ પ્રભુ, એન્ડ્રુ અરિજ ખાસરે. ચુ ૪. વિગ્રહને ઉપસમ કરે તે, મધ્ય વરતી હાયરે, તિમ પ્રભુ તુમ્હે મધ્ય વરતી, કલહુ તનુ શમ જોયરે. કચ્॰ ૫. તુમ પ્રમાણ અનષ દીસે, તે ધરી હૂદી ભવ્યરે; ભાર વિનુ મેં શીગ્ર તરિયે; અહુ અચિરજ નવ્યરે. '૦ ૬. મા હા પુરૂષ તણા ને મહિમા, ચિંતવ્ય નવિ જાયરે, ધ્યાન ઉત્તમ જિત રાજ કેરા, પદમવિજય તિણે ધ્યાયરે. કચુ॰ ૭.
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન.
ધણરા ઢોલા—એ દેશી. ચંદ્રપ્રભુ જિન આઢમારે, પામ્યા પુર્ણ સ્વભાવ, જિનવર ધ્યાવા; પુર્ણતા મુજ પ્રગટ થવારે, છે। નિમીત નિ:પાવ. ૧. જિ॰ ધ્યાા ધ્યાારે ભવીક જીત ધ્યાવા; પ્રભુ ધ્યાતાં ધ્યાન પલાય; જિ॰ પર ઉપાધીની પર્ણતારે, જાચીત મંડન તેહ; જિ॰ જાત્ય રત્ન સમ પુર્ણતારે, પુ. તા સુભ રેહ, જિ૦ ૨. કલ્પનાથી જે અતાત્વિકીરે; પુર્ણતા ઉદધિ કલ્લોલ; જિં॰ ચિદાન૬ ઘન પુર્ણતારે; સ્તિમિત સમુદ્રને તેલ. ત્રિ॰ ૩, પુર્વ માન હાનિ લહેરે, અસ પુર્ણ પુરાય; જિ પુણાનંદ સ્વભાવ છેરે; જગદદભુતના દાય. જિ॰ . પુણાનદ જિષ્ણુદનેરે, અવલખે ધરી નેRs; જિ૦ ઉત્તમ પુર્ણતા તે લહેરે; પદ્મવિજય કહે એહુ, જિ પુ.
અથ શ્રી સુવીધી નાથજીનુ સ્તવન.
મન માહનારે લાલ——એ દેશી. સુવીધી નેસર સાહીખારે; મન મે હનારે લાલ, સેવા થઇ થીર થેાભરે; જગ સાહનારે લાલ; સેવા નવી હાયે અન્યથારે. મ॰ હાયે અસ્થિરતાયે ક્ષાભરે. જ૦ ૧; પ્રભુ સેવા અબુદ ઘટારે, ૫૦ ચઢી આવી ચિત્ત માંહીરે; જ૦ અૌર પવન જખ ઉલટરે; મ॰ તખ જાયે વિલઇ ત્યાહીરે. જ ૨. પુશ્ચલા શ્રેય કરી નહીરે. મ॰ જીમ સીદ્ધાંત મઝારરે; જ૦ અથીરતા તીમ ચીતથીરે; મ૦ ચીત્ર વચન આકારરે જ૦ ૩. અંતઃકરણે અથિરપણુંરે, મ॰ જો ન ઉધચું મહા સભ્યરે જ તે શ્યો દોષ સેવા તણારે મ૦ નવી આપે ગુણ દિલ્લરે. જ૦ ૪. તીણે સીદ્ધમાં પણ વાંછછીયારે; મ૦ થીરતા રૂપ ચિરત્તરે. જ૦ જ્ઞાનદર્શન અભેદથરેરે; મ૦ રત્ન ત્રયી શ્ચમ ઉત્તરે. જ૦ ૫. સુવધી જીન સીદ્ધી વરચારે; મરુ ઉત્તમ ગુણ અનુપરે; જ૦ પદ્મવીજય તસ સેવથીરે; મ૦ થાયે નીજ ગુણ ભૃષરે. જ૦ ૬. અથ શ્રી શીતલનુ તન અન્ન ઘર માંડવ સીખલેએ એ થી, શીતલ ન પતી તેવી
'
Page #290
--------------------------------------------------------------------------
________________
( ૮) શીતળતાના કંદ, સાહિબ શિવ સુખ કરૂએ, મતી પ્રદેશ અનંત ગુણાએ, પર. ગટ પુરણાનંદ. સા. ૧; એક પ્રદેશ નભ તણાએ, દેવ સમુહ સુખ વ્યાપી સાત્રણ કાળ ભેળું કરીએ અને કલપનાયે થાપિ. સા. ૨. ઈમ આકાશ પ્રદેશ જેએ, લોકા લોકના તેહ. સા. થાપતાં સંપૂર્ણ હોઈએ, અનંત ગુણું એમ એહ. સા. ૩. તે સુખ સમુહ તણે વળીએ, કીજે વર્ગ ઉદાર; સાટ તેહને વર્ગ વળી કરે,એ, એમ વર્ગ કરો વારંવાર. સા. ૪. અનંત વર્ગ વર્ગે કરીએ, વર્ગીત સુખ સમુદાય સાવ અવ્યાબાધ સુખ આગલેએ, પણ અતી ઉણમ થાય સા૫. છ નગર ગુણ કિમ કહેએઅન્ય મ
છ પુર તેહ; સાવ તિમ ઓપમ વિણ કિમ કહું, શીતળ જન સુખ જેહસા. આવશ્યક નિરયુકિતએ, ભાખ્યો એ અધીકાર; સા કરતાં સિદ્ધી ભણી તિહએ, ઉત્તમ અતિ નમસ્કાર. સા. ૭, એમ અનેપમ સુખ ભોગવોએ, ઉત્તમ મહારાજ; સા તે શીતળ સુખ જાચીએ, પદ્મમવીજય કહે આજ, સા૦ ૮.
અથ શ્રી શ્રીયાસ નાથજીનું સ્તવન. વારી હું ગેડી પાસજી એ દેશીં–શ્રીશ્રેયાંસ જિણંદની, અદભુત તા ન કહાય; મોહન સંજમ ગ્રહિ કેવળ લહિ, રિલેશીયે સહાય મેહન. ૧ શ્રી શુષિ પુરણથી હીનતા, એગ નિધને કાળ. મો. હિય વિભાગ અવગાહના વિછડી કર્મ જંજાળ. મો. ૨ શ્રીટ વાચ્ય નહીં સંઠાણથી, તેણે અનિશ્ચિ ત સંડાણ મે. પ્રશાંતર ફરસ્યા વિના, પામ્યા લોઅગ ઠાણુ. મો ૩ શ્રી. પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરંપર સિદ્ધ, મો. વેતા વિજગ ભાવનો પણ કોઇ પથળે નગિદ્ધ, મો. 8 શ્રી. ચિદાનંદ નીત ભેગ; સાદિ આ નંત સ્વરૂપ, મો. જન્મ જરા મરણ કરી; નવિ પડવું ભવ ૫; મો ૫ શ્રી મેહફીયી પણ તારા ગુણવાન સમથ્થ; મો. પણ જ્યુશિ શુ સા ગર મે, વિતરણ કરી નિજ હથ્થ: મ૬ શ્રી. તિણે જિનવર ઉત્તમ પ્રીતે, વીનતી કરીએ એહ. મો. જિન પદ પદમ સેવક ભણી; દીજે શિવ સુખ જેહ. મો૭ શ્રી,
અથ શ્રી’ વાયુન્ય જીન સ્તવન • પ્રથમ વાળા તણે ભવે એ શી—વાસવ વંદિત વંદિરો છે, વાસુ પુજ્ય જિન રાય મનુ અરૂણું વિરહ કરવો અતિત રિપુ જયકાર. ૧ ગુ ણા કર અહલું હારી વાત, સુથતી હોય સુખ સાત નું અંતરીક કમ છે
o
-
Page #291
--------------------------------------------------------------------------
________________
જય કરે છે. પાપે કેવળજ્ઞાન, રિલે શીકરણે દહ્યાં; શેષ કરમ સુઝાણ, ણ. ગુ. ૨ બંધન છેદા દિક થકી; જઈ ફરો લોક અંત; જિહાં નિજ એક અવગાહના; તિહાં ભવ મુકત અનંત- ગુડ ૩ અવગાહના જે મુળ છે. છે; તેહમાં સિદ્ધ અનંત; તેથી અસંખ ગુણ હોયે; ફરસિત જન ભાગવંત. ગુ. ૪ અસંખ્ય પ્રદેદે અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હે; - તિમા જ્યોતિ મિલ્યા પરેજી, પણ સંકીર્ણ ન કોય. ગુરુ ૫ સિદ્ધ બુદ્ધ પર માતમા, આધિ વ્યાધિ કરી દુર; અચલ અમલની કલંક તુંછ, ચિદાનંદ ભરપુર. ગુ. ૬ નીજ સ્વરૂપ માંહિ રમેછ, ભેળા રહત અનંત પદમવિજય તે સિદ્ધનું જી; ઉત્તમ ધ્યાન ધરત, મુ. ૭
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. ગુણ હવિલા મંગલીક માળા એ દેશી-વિમળ કનેસર વયણ સુણી ન, વિમળતા નિજ ઓળખાણી, પુદગલ તત્વાદિક ભિન્ન સત્તા સિદ્ધ સમ, ન પીછાણીરે વા૦ ૧ પુદગલ સંગથી પુદગલ મયનીજ ખીંર નીર પર આ પારે એતા દિન લગે એહીજ પ્રાંતિ, પુદગલ અપ્પા થપ્યારે; વી. ૨ માનું અબ મેં વાણું સુણીને, નીજ આતમ રીદ્ધી પાઈએ. ગૃહ અંતર ગત નીધી બત લાવત; લહિ આણંદ સવાઈરે. વી૩ અપ્પા લો – દેહને અંતર ગુણ અનંત નિધાન, આવારક આચાર્ય આવરણ, જાણ્યા બે અમારે વી. ૪ સીદ્ધ સમાન વીમળતા નીજતે, કરવા પ્રગટ સ્વભાવરે, વીમળ છન ઉત્તમ આલંબન, પદમવીજય કરે દાવો વી. ૫
અથ શ્રી અનંતનાથ જીને સ્તવને. વિમળન વીમળતા તાહરીજી એ દેશી—-અનંત જન જ્ઞાન અનંતા છે; મુજથી કેમ કહેવાય, અનંત આગમ માંહી તળીઆઇ, એ ખટ પય. થે છન રાય. અ. ૧ જીવ૧ પુદગલ, સમય,૩ એ ત્રીહુજી, દ્રવ્ય પરદે. શપ પરયાય, થોડલા જીવ પુદગળ તીહાં; અનંત ગુણહ કરાય. અ. ૨ અનંત ગુણ તે જરા એક છે, અનંત ગુણ કમગતાસ, બંધને મુક્ત ભળા વળી; તીણે અનંત ગુણી રાશ. અ૦ ૩ અનંત ગુણ સમય તેહથી કહ્યા છ, સાંપ્રત સમય સહુ માંહી; વ્યાપીઓ તણે તેહથી વળી દ્રવ્ય અધીકા કહ્યા ત્યાંહી. અ૦ ૪ જીવ પુદગલાદી પ્રક્ષેપથી થાયે અધીકા : એમ તે; છે પરદેશ અનંત ગુણા; નભ પર કરી એહ. આપ શ્રેણું અનાદી અનાજ, શામ ઘટનામાં પર કાળનાં વનડનારી હેરો છાતી અનં- ૭
-
Page #292
--------------------------------------------------------------------------
________________
-
- -
વિક) ત ગુણે પરદેશ. અત્ર તેથી અનંત ગુણ પજવા; અગુરૂ લહુ પજ ય અનંત; એક પરશ વિશે ભાખીઆઇ, થાય સમુદાય કરત; અ૭ અનંતા ન કેવળજ્ઞાનમાં9; દેખતા નીતુ પરત છનવર ઉત્તત મહેરથી; પદમને પણ હય લક્ષ. અ. ૮
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, દશી બિંદલીની છે–શ્રી ધર્મજીનેસર દવે; બીજાની ન કરૂ હેવાહે ! સાહીબ અરજ સુણે તેને કાચ શકલને જેહવા; તું ચિંતામણી દુખ હરવા- ! છે. સા. ૧ તે નવી લહ્યા આપે ધર્મ, તસ શેવા કીમ દીય સહિ. સા તુંતો ધર્મ તણે અધીકારી. ધરમી જનને સુખકારી. સા૦ ૨ની જ જેહ અ નંતા ધર્મ, કયા પરગટ છડી કહે સારુ મુજ પણ જે ધર્મ અનંતા પ્રગટ કરવા કરૂ ચિંતા, સા ૩ ત તું પ્રભુ કારણ મળીએ. હવે તરિઓ ભવ જળ દરીઓહે, સાથ તુજ મુરતી સુરત માંહી; મનોહર દીઠી ઉછાંહી; સા. ૪ તેહથી તુજ પ્રત્યય આવ્યો; જીન ઉત્તમ ભાવે ભાથોહ, સારુ કહે પદ્મવિજય પ્રભુ સેવા કરવા અક્ષય પદ લેવાહે સારા ૪ સા. ૫
અથ શ્રી શાંતીનાથ જીન રૂાવન હારે માહારે યોવનીયાન ભટકો દહાડા ચાર એ દેશી–હારે મહારે શાંતી અને સર અલસર આધારજો; લેઈ દિક્ષા દીયે શિક્ષા ભવીજન લોકને રે હાંપામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અનંતજે; ત્રણ ભુવન અજુવાલે ટા લે કરેલ. હાં. ૧ સેલેરીમાં થઈ અલેશી સ્વામીજે; નીજ સતાને મે ગી શકી નહી કદારેલો હાં, ગુણ એકત્રીસ જગીશ અતિ અદભુત પ્રગટ થયા અવગુણ ગયા સવી સાદી સદારેલો હાં- ૨ ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચજે, વરણ વિચીત્ર અતીતથી ગુણ પણ પામીઆરે હાં. દાય ગંધ સંબંધ ટલ્યાથી દેજે; અરસ સરસથી ગુણરસ પણ પ્રભુ વાંમી ત્યારે હાં ૩ ફરસ અરસથી ગુણ લધા અષ્ટ; ત્રણ વેદનો ખેદ પ્રભુ દુર કરરે હાંઅશરીરી અસંગીવરી અહજે; એકત્રીસ ગુણ વરીઓ ભવ દરીએનિસ્તરોરેલે હાં. ૪ પામ્યા સિદ્ધ સરૂપ અનુમછjદો. તીમ સેવકના કારક તારક ભવ તરેલો હાંજન ઉતમ વરગુણ ભરપેટ કજ નીતજે પદમવિ કહે ભાવ ભાવે ભજનારેલો પ. . , આ શ્રી કુંથુનાથ જીન સ્તવન,
ચાઈમાં મારી અંદલીઓ ઉોને મધ્ય મધ્ય તારે શહેરના
Page #293
--------------------------------------------------------------------------
________________
(૨૧)
ન મારારે રાત દીવશ નીત સાંભરરે; દેખી તાહરૂ રૂપ લાલુ, લાલ ગુલાખ આંગી ખતીરે; તુજ ગુણ જ્ઞાનથી માહ; ાણુ શુદ્ધ સ્વરૂપલાલ બ્રા ૧ ૭૦ તેહ સ્વરૂપને સાધવારે; કીજે જીતવર સેવલાલ દ્રવ્ય ભાવ દુભેદથીરે - વ્યથી છમ કરે દૈવ લાલ લા૦ ૭૦ ૨ મેાગર માલતી કેવડારે ક્લ્યા માહારા કુથુજીતને કાજલાલ; લાખેણારે ટાંડર કરીરે, પુજો શ્રીછનરાજલાલ લા॰ ૩ જિ॰ કેંસર ચંદન ધુપણાંરે; અક્ષત નૈવેદની`લાલ, દ્રવ્યથી છનની પુજા કરારે; નીરમલ કરીને શરીરલાલ લા૦૪ ૭૦ દ્રવ્યથી ઇમ જીન પુજા કરીને ભાવથી રૂપાતીત સ્વભાવલાલ ની કમીને નીશતારે, ની;કામીવેદ અભાવલાલ લા૦ ૭૦ આવર્ણ સવી થયા વેગલારેલાલ ઘાતી અધાતી+વરૂપલાલ બંધ ઉદયને સતા નહી નીજ ગુણના થયા ભુપલાલ લા૦૯ જી મુજ આતમ તુજ સારીખારે; કર વાને ઉજમાલ લાલ તે જીન ઉતમ સેવથીનેપદ્મને મંગલ માલ લાલ લા૦૭૭૦ અથ શ્રી અરનાથ જૈન સ્તવન.
ઘડી એક ને રાણી સુખરા એ દેશી—શ્રી અરનાથજી સાંભળેા સે વર્કની અરદાસ; ભવ અટવી માંહી હું ભમ્યા બધાણા મેહપાસ; શ્રી૦ ૧ માહુરાયના રાજમાં ખડ્ડલ કટક જણાય, મિથ્યા મહેતા તીહાંમળે મંત્રીજીધ કહાચ શ્રી૰ ૨ અભગા સીપાઇ અતી ઘણા, કહેતાં નાવે પાર; તાપણુ અદ્વીકારી તણા, નામ કહુ નીરધાર શ્રી૦ ૩ ધ માયા લાભ માનતે મુકે ન માહરા સંગ,મુજ પણ તેડુ છે વાહલા, નવી મુકુ રંગ શ્રી ૪ રાગ દ્વેષ દાય મલવલી ખાંધ્યા ખાંહીમરોડ, હવે પ્રભુ તુમ્હે આગલ રહી, વીનતી કર્ કરોડ; શ્રી ૫ ધન માંહીથી છોડવા; ઉતારે ભવપાર; હરીહર દેવસેવ્યા ધણા; નવી પામ્યા હું સાર, શ્રી ૬ સહસ વદન નસ્તવીકે તુજ ગુણ અગમ અપાર, જીમ રયણાકર રહ્તા નવી વીલસે પાર. શ્રી૦ ૭ આ ચારીજ પડીત ઘણા, સત્યવિજય ગુરૂરાય, કપુરવીજય તસ પાટવી, ભવીજનને સુખ થાયશ્રી. ૮ ખીમવીજય તસ પાટવી. જીનવીય સુપસાય પંડીત ઉતમવિજયના પદ્મવીજય ગુણ ગાય શ્રી. ૯
અથ શ્રી મક્ષીનાથજીન સ્તવન
પાંચ મંગલવાર પ્રભાતે ચાલવુ સ્ટા એ દેશી સાહીખા મલી જીતે સરનાથ અનાથ તણા; ધણીરે સા॰ વસ્તુ સ્વભાવ પ્રકાશ ભાશક ક્લિમ ણીલા સા॰ ધરમ અનતા સુખ દેતાં પરગઢ જ્યારે સમ વસ્તુ મૂળ પ મર્ચવસભાખી જીન ગયારેલા સા॰૧ હ્યુગપદ ભાવીને ક્રમ લાવી પર્યવ કહ્યા
Page #294
--------------------------------------------------------------------------
________________
રેલો સા જ્ઞાનાદિક યુગપદ ભાવી પણ સંગ્રઘારેલો સારુ નવ ઝરણાદિક થાય તે કમ ભાવી સુણેરેલો સા. શબ્દ અરથથી તે પણ દ્વીવીધ પર મુPરેલો સા. ૨ ઈદ્ર હરી ઇત્યાદિક શબ્દ તણા ભલારેલો સારુ જે અભીલાખ નહીં તે અંર્ય પર્યવ કલારેલ. સા. તે પણ દ્વીવીધ કહીને સ્વપરદ કરી રેલો સાવ તે પણ સ્વભાવીકે આપેક્ષીકથી વીરેલો સા૩ સર્વ અતીત અનાગત સાં. પ્રત કાલથીરલો. સારા ઈત્યાદીક નીજ બુઘે કરો સભાળથીરેલ, સારા સમ કાલે ઈમ ધરમ અનંતા પામીયેરેલો. સા. તે સની પરગટ ભાવથી તુહ શીર નામીયેરેલો. ૪ સાવ ખટ દરવ્યના જે ધરમ અનંતા તે સવેરેલો. સાવ નહી પરછન સ્વભાવ અભાવ મુજ સંભરેલ. સા. પુષ્ટા લંબન તું હી બગટપણે પામીયોરેલ. સા. હું પણ હવે તુજ રીતે થવાને કામરેલો. ૫ સાવ મલ્લીનાથપરે હતી મલ થઇ જશુંરેલો સાવ તસપરે ઉતમ સીસને મહેરથી નીરખીએરેલો સારા પદ્મવીજય કહેતો અમહે ચીતમાં હરખીએશા૬
અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, સાબરમતીએ આવીલા ભરપુરજો ચારેને કાંઠરે માતા રમી વલ્યારે એ દિસી–ગરબાની છે, પરમાનંદન વંદન કરીએ નીત્યજે, સ્વાદ વાદ રૌલી જ સઅભીધા સુચવેરે, લોકાલોકને જાણે તીણે મુની હોય એ ગુણથી મુજ મનમાં હઠથી રૂચરે ૧ મત્યાદીક ચઉના અભાવથી જાજે. કેવલજ્ઞાન તે સુરજ ઉગ્ય જેહરે કટવી વરે કરી સુરજ કીરણે પ્રકાશ. મધાતરથી આવ્યો જન કહે તેહનેરે. ૨; વાતાયન પરમુખને કહે ઇણ પરકાશજો; પણ સુ રજને નવી કહે ઇણી પરે જાણીએ. કેવલજ્ઞાન પ્રકાસે ક્ષપશમ નામજો. અત્યાદીથી ભવીજન મનમાં આણીએરે. ૩ વાતાયન પરમુખ કીધા શવી દુરોતવ કહેવાય સુરજનો પરકાશ છે રે તમ આવરણ ગયાથી ઈમ કહેવાય જ કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાશ છેરે. ૪ અથવા સુરજ ઉગે પણ નવી જ યો, ગ્રહણ તારા પણ પરવર્તન તશ નથીરે તીણ પરે સતા મત્યાદીની જાણ જ; પણ પરવર્તન નહી તસ કેવલજ્ઞાનથી ઉતમ વ્રત પાલ્યાથી સુવ્રત ના મજો; જ્ઞાન ક્રિીયા ઇમ નામે જેહને પામીએ, જ્ઞાન ક્રિીયાથી મોક્ષ હોએ ની રધાર જે તે શાધી શીવ પામ્યા તુમહ શીર નામીએ ૬ જ્ઞાન માંહી દરશન તે અક્ષર ભુત; સાધન રૂ૫ ઢળીને સાધ્યપણે થઈ રત્નત્રયી જીનવર ઉતમ ના સમજો, અદભવીજ કહે ભાઇ. આપદ શવી ગઇ ૭
રૂજન
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૯૩)
અથ શ્રી નેમીનાથ જી સ્તવન.
ગુગટ અન્યો માહાવીરનાો એ દેશી–નિત નમિયે નમિ જિનવTM; જે એક અનેક સ્વરૂપો; નિત્ય અનિત્યપણું વીએ, જેના ગુણ સ્મૃતિ અદ્દભુતો. નિ૰૧ અવયવી અવયવ રૂપો, જે અસ્તિ નાસ્તિ સ્વભાવજો; વલી ગુણાતીતને જે ગુણીજો, રૂપા તીત સ્વરૂપી ભાવો. નિ॰ ૨ વ્યથ ઊનપતિ ધવ જેહછે જો, જે વેદી અવેદી વિચારો; ભિત અભિનપણે કીજે, નિત્ય ભાગવે સુખ શ્રીકારો. નિ૦૩ કરતા અકરતા જેહછેજો, વલી ભાતા અભાતા જેહજો; સક્રિય અને અક્રિય વલીન્ને પરિણામ ઇતર ગુણ ગેહજો. નિ॰ ૪. ચાંગાતીત યાગીસો, વણાતીતને તદ વ"તો; સ્યાદવાદ અણિપરે કરીો, તું સિદ્ધ સ્વરૂપ ભગવતશ્વે. નિ॰ ૫. ઇમ જિનવરત આળખીજૈ, જેથીર મત કરી સેવેએ; ઉત્તમ ભવિ જન તે હવેો, કહે પદ્મવિજય પાતે વો. નિ૦ ૬.
અથ નેમનાથ જીને સ્તવન,
સુણ ગાવાલણી ગારસડાવાળીરે ઉભી રહેને--એ દેશી. સામળીયાલાલ તારણથી રથ હૈં કારણ કહેને, ગુણ ગિરૂમા લાલ સુજને મુકી ચાલ્યા દરસણ ધાને. આંકણી. હું છું નારી તે તમારી, તુમ્હેસે પ્રિતી મુકી અમ્હારી; તુમ્હે સયમ સૌં મનમાં ધારી. સા ૧. તુમ્હેં પસુ ઉપર કિરપા આણી, તુમ્હે માહરી વાત ન કા જાણી, તુમ્હે વિષ્ણુ પરણું નહી કો માણી. સા ૨. આઠ ભવાની પ્રીતલડી, મુકીને ચાલ્યા રાતલડી; નહી સજ્જનની એ રીતલડી. સા૦ ૩. નવી કીધા હાથ ઉપર હાથે, તો કર મુકાવું હું માથે, પણ જાવુ પ્રભુજીની સાથે. સા૦ ૪. ઇમ કહી પ્રભુ હાયે વ્રત લીધા, પાતાના કારજ સવિ કીધા; પકડયા મારગ એણે શિવ સીધા. સા૦ ૫. ચાપન દિન પ્રભુજી તપ કરી, પણ પન્ને કેવળ વર ધરી; પણ સત છતિસસુ સીવ વિર. સા૦ ૬. ઇમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમતારે; જો પાદ પદ્મ તસ શિર ધારે સા૦ ૭.
અથ શ્રી શ્રીપારવનાથ જીન સ્તવન.
આઘા આમ પધારા પુજ્ય, અમ ઘર વહારણ વેળા—એ દેશી. પર વાદી ઉલુકા પર હેરી સમ; હરિ રોવે જસ પાયા; હરીતવાને પ્રભુની ગતિ ગજ સમ, હુરી સેવે જસ પાયા, ૧. પ્રભુજી મહેર કરી મહારાજ કાજ આ * ગુજ સારો ૧ જિમ ઉષધીપતી દેખી મનમાં, કાશીક આણંદ પામે,
Page #296
--------------------------------------------------------------------------
________________
~
~
~
( ૨૯૪) તિમ પ્રભુ વક તે વિજપતિ દેખી, કોસિક આણંદ પામે. પ્ર. ૨. જિમ ઓષધીપતી દેખી મનમાં, સચ કેર પ્રીતી પામે; તિમ પ્રભુ વક્ર તે ક્વિજ પતિ દેખી, સથકોર પ્રીતી પામે. પ્ર. ૩. જિમ રોહીણપતિ જગમાં જાણે, શિવને તીલક સમાન; પ્રભુ મોક્ષ ખેત્ર ભાકારી, વળી શિવને તિલક સમાન. પ્ર. ૪. જિમ રાજા ઝળઝળતો ઉગે; નિજ ગોથીતમ ટાળે તિમ પ્ર ભુ સમવસરણ બેશીને, નિજ ગોથીતમ ટાળે. પ્ર. ૫. જિમ સિત રૂચી નભમાં ઉગીને, કુવલય કરે ઉલાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલય કરે ઉ૯લાસ. પ્ર. ૬. નિસા પતિ જખ ઉગે , પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી; થંભણ પાસ પદ પદ્મની શેવા પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી. પ્ર. ૭.
અથ શ્રી મહાવીર જીન સ્તવન ગિરૂઆરે ગુણ તુમ તણા–એ દેશી. વીર જિસેસર પ્રણમું પાચા, ત્રિશલાદેવી માયા, સિદ્ધારથ રાજા તસ તાયા. નંદીવરદ્ધન ભાયારે. ૧. વી. લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, ખમ દમ સમણ તે જાયારે; બાર વર્ષ પ્રભુ ભુમિ ન છાયા, નિંદ્રા અલપ કહાયારે. વી૨. ચંડકૌશિક પ્રતિબંધન આયાં, ભય મનમાં નવિ લાયારે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયારે. વી. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયારે, માન ન લોભ વળી કસાયા. વિહાર કરે નિરમાયારે. વી. ૪. કેવળજ્ઞાન અનંત ઉપાચા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયા; સોસરણે બેશી જિનરાયા, ચઉવિત સંઘ થપાયાર, વી૫. કનક કમળ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયારે; પાંત્રીસ ગુણ વાણી ચઉરાયા, ત્રીસ અતિસય પાયારે. વી. ૬. રીલેશીમાં કર્મ જલાયા, જયત નિશાણ વજયારે પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયારે. વી૭, ઈતી શ્રી પદ્મવિજયજી કૃત વીશી સમાપ્ત.
*
~ * *
~
~~~~~
~
~~
~~
अथ श्री ज्ञानविमळजि कृत चोवीशि,
"આહ શ્રી રષભદેવ જન તા. હાની લલનાનીઃઆદિ કરણ અરીહંતજી, શાહ અમારા શાલ |
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જિનેસર મણમીએ, વંછિત ફળ દાતાર. લ૦ ૧. આ પગાર અને વની તળે, ગુણ અનંત ભગવાન; લ૦ અવિનાશી અક્ષય કળા, વરતે અને તિશય નીધાન. લ. ૨. આ ગ્રહવાસે પણ જેહને, અમૃત ફળ આહાર લઇ તે અમત ફળને લહે, એ યુગતુ નિરધાર. ભ૦ ૩. અ૦ વશ ઈક્ષાંગ છે જેહને, ચઢતો રસ સુવિસેષ; લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ ખ. લ૦ ૪. આ૦ નાભીરાયા કુળ મંડણ, મરૂદેવી સર હંસ, લ૦ રૂષભરવા નિતુ વંદીયે, જ્ઞાનવિમળ અવતંસ. લ૦ ૫. આ
અથ શ્રી અજીતનાથ જીન રસ્તવન પુણ્ય પ્રસંસી––એ દશી. અછત જિદ દયા કરે; આણી અધીક પ્રમાદ, જાણી લેવક આપણે, સુણીયે વચન વિને દરે, જિન શેવના. ૧. ભવ ભવ તાહરી હોજરે, એ મન કામના. આંકણી. કર્મ શત તુમે છતીઆ, તિમ મુજને જીતાડ; અજિત થાઉ દુશમન થકી; એ મુજ પુ રૂહાડરે. જિ. ૨. જિતશતૃ તૃપ નંદન. તે વચરી એહ; અચિરજ ઇહાં કણ કો નહી, પરીણામે ગુણ ગેહરે. જિ. ૩. સકળ પદારથ પામી, દીઠે તુમ દીદાર;
ભાગી મહિમા નીલ, વિજયામાત મલ્હારરે. જિ. ૪. જ્ઞાનવમળ સુમ. કાશથી, ભાસીત લોકા લોક; શિવસુંદરીના વાલહા. પ્રણમે ભવિજન છે. કરે. જિ૦ ૫.
અથ સ ભવનાથ ન રતન. કપુર હવે અતિ ઉજળોરે એ દેશી–સંભવ છનવર ખુબ બન્યારે; અવિહડ ધર્મ સનેહ; દિન દિન વધતો અછેરે; કબ હીન હોવે છેહ, ૧ સે ભાગી જિન મુખ તુહી સુહાય; એતે બીજાના દાય, હું લલિ લલિ લાગું પાય સે. આંચલી, દુધ માંહી જિમ ત વસ્યુર વસ્તુ માંહી સામર્થ તનમાંહી છમ ૫ટ વારે, સુત્રમાંહીછમ અર્થ ૨ ૦ કંચન પારસ પાહણમા, ચંદનમાં જિમવાસ પૃથ્વી માંહી.જિમ ઉપીધરે, કાર્યો કારણ વાસ; ૩ સો૦ જિમ સ્વાદ વારે નય મીલે, જિમ ગુણમાં પર્યાય, અરૂણીમાં પાવક વોરે, જિમ લોકે ખટકાય. ૪ સ. તિણે પરે તુ મુજ ચિત વારે તેના માત મલ્હાર, જે અબૈદ બુદ્ધિ મિલે, શ્રી જ્ઞાનવિમળ સુખકાર. ૬ સેટ
અથ શ્રી અમીન જન જીન સાવન, - રામપદ્રકે બાગ થાપ મારી ધાણે એ ટી- અંબઇમ છમ છે રાજ; આપણા ભાવપરી બ્રણ તુમચા પાયા વિકાસ અથિી ; /
Page #298
--------------------------------------------------------------------------
________________
'
'
ભવ ભય સાગર તાર સાહબ સુહામારી, સુરતરૂ જાસ પ્રસન કીમ હોયે તેમણેરી; ૧ ભગત વછળ છનરાજે શ્રવણે જેહ સુરી; તેહસું ધર્મ સનેહ, સહજ સુભાવ બન્યોરી; ઉપસમવત અથા; તેહી મેહ હરી; રતિ પતિ દુર્ધર જેહ દુસમન તે ન ગોરી. ૨ સંવર કૂપન જત, સં. વિર જેહ ધરેરી; અચરજ સું તેહ માંહિં, કુળ અચાર કરી.; કીરતી કન્યા જાસ ત્રિભુવન માંહિ ફિરરી, પરવાદી મત માન તાસુ તેહ હરેરી. ૩ અખય લહે ફળ તેહ, જેહ સુહે જવ હેરી; દેહગ દુરગતિ દુખ, દુસમન ભીતિ દ હેરિ. ભપ ભવ સંચિત પાપ, ખિાણમાં તેહ હરેરી. ઇમ મહિમા મહિ માંહિ સવંથી કીમ કહેરી. ૪ સાયર ભળિઉ બિંદુ, હોયે અખય પણેરી; તિમ વીનતીનું પ્રમાણ સાહબિ જેહ સુરી, અનુભવ ભવને નિવાસ આપ હેજ ઘ રી; જ્ઞાનવિરળ સુ પ્રકાસ, પ્રભુ ગુણ રાશ ગુણેરી. ૬
અથ શ્રી રામતીનાથ જીન સ્તવન દશી બદલીની સીતા અતી રૂડી–સાહિબા સુમતી નિણંદ ટાળો ભવ ભવ મુજ ફંદા, શ્રી જન સેવા બે, તુજ દરિસણ અતિ આનંદા; તુ સમતા રસમાં કંદા. શ્રીસુમતી સુમતી જવ આવે, તવ મુમતીનો દાવ ન ફાવે, શ્રી તુજ સ્વરૂપજવ ધ્યાવે, તવ આતમ અનુભવ પાવે, ૨ શ્રી તુહી જ છે આપ અરૂપી; ધ્યાયક બહુ ભેટ રૂપી. શ્રી. સહજે વળી સિદ્ધી સ્વરૂપી.ઈમે જતાં હુબહુ રૂપી, ૩ શ્રી ઇમ અળગે વિળગે હવે; કિમ મુઢમતિ તું છે. શ્રી. જે અનુભવ રૂપે જોવે. તો મિહા તિમિરને ખવે. ૪ શ્રી. સુમંગળા જેહની માતા; તું પંચમ ગતીનો દાતા. શ્રી જ્ઞાનવિમળ પ્રભુ જ્ઞાતા નું માંતા ત્રાતા ભ્રાતા. ૬ શ્રી.
અથ શ્રી પદમપ્રભુ જીન સ્તવન વહેસરની દેશી—પદ્મપ્રભુ જિન રાયઝરે લાલ, ગુણ અનંત ભગવા નરે વાલેસર મેરા, અતિશય વંત છે તાહરીરે લાલ રકત કમળ સોમવારે વાવ ૧ ૫૦ ગગન મને કણ અંગુર લાલ કણ તેલે કરી મેરરે વાર સર્વ નદિ સિક્તાણારે લાલ, કુણ ગ્રહે મુઠિ સમીરરે. વા૦ ૨ ૫૦ ૫૦ ગુણ તારૂ ખાંહિ કરીરે લાલ, ચરમ જળધી લહે તીરરે. વા. સવિ જળ કામના બિંદુઆરે લાલ, તારા ગણીત ગંભીરરે. વા૦ ૩. ૫૦ એહ અસંખ માંહીં રાચારે લાલુ, ગલ્ફ તુમ ગુણ છે અનંતરે. વા, સમરથ કીમ ગણવા હેઈર વાળ, યહ પી. શાહના અંતરે વા૦ ૪૫૦ તેજ પ્રતાપ આગળારે લાલ.
Page #299
--------------------------------------------------------------------------
________________
T
ગીરૂઆને ગુણવંતરે વા૦ શ્રી નવિમળ ભાવે કરીરે લાલ, નું શિવ સુંદસ કરે. વા૦ ૫. ૫૦
અથ શ્રી સુપારસ્વ જન સ્તવન, સુણ બેહેની પી પરણેશી-શિ પી. શાહખ સ્વામી સુપાસ છેગુંદા. સુનજ૨ કરિને નીરખરે, હીત હોય છે જાલુ હરખે, સેવક સુપરે પરખેરે, ૧સા. એ કાયા જાયા ૫રી ભવમાં, વાર બનતી વીસસીરે. તુજ ભગતી જોડી નહી ભાવે; તો થઈ અવ કર સરસી રે. ૨. સાઠ ભકિt તણા અનુબંધ પ્રભાવે. જેહ થઈ ઉજમાળીરે; અખય થયે અવગાહન રૂપે, તેહના તુજ ગુણ ભાળીરે, ૩. સા. તિણે હેતે કરી આપ સમાની એહ સબંધે જા સુર, એહનો ગુણ બહુ લેખે લાગ્યો, ને તુમ ધ્યાને આવ્યું. ૪, સાટ - 1 ડયો નેહ ન તોડે બહી- એહ ઉત્તમની વાતરે જ્ઞાનવમળ પ્રભુ ધ્યાન પ. | સાય. કાળ ન જાયો જાતર. ૫ સપ૦
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવલ, ધણા ઢેલા––એ દેશી, શ્રી ચંદ્ર પ્રભુ સાહબારે. ચંદ્ર કિરણ સમ દેહ; મારા માન્યા; નિત્ય ઉદય નિકલંક તુંરે, અનપમ અચરજ એહ; મ૦ ૧, આવો આવો સુજાણ. કેતાં કીજે વખાણ. તુત ત્રીભવન ભાસણ ભાણ. મ. આંકણી. તુજ સમ ગણના કારણેરે; જે રેખા પ્રથમ સુગંધ ગ, મ. તે આકાશે નીપનીર, ત્રિભુવન પાવન ગંગ. મ. ૨. અવર ન કો તુમ સારિરે, છો ખટીકા ખંડ, મ, તે કલાસ રૂપે મેરે. મહિલા માહે અખંડ મ૦ ૩ તાહરા ગુણ તુમમાં રહયારે એહ ગુણ નહી પરપાસ મ૦ તેણે હેતે કરી જાણીએ ત્રિભુવન તાહો દાસ માત્ર ૪ ષકર તુમ પદ રહશે. સેવા સાથે ખાસ મ, દોષ રહિત તનુ તાહરૂર જ્ઞાન વિમલ ! સુપ્રકાશ મ. પ.
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, રાય કહે રાણી પ્રતે એ દેશી–સુવીધી છણંદ સહામણારે અરીહંતાજી સુવીધી તણા ભંડાર. ભગવંતા પ્રેમ ધરીએ પ્રાહુણા અ૦ મન મ દીર પાઉધાર મ. ૧ જ્ઞાન દીપક તે જલહલે અર સમકીત તોરણ માલ, પ૦ ચારીત્ર ચંદ્રોદય ભાવો ગુણ મુકતા જાક જમાલ મટર બિન્ની ભાગ રહણને એક તકીયા પરણ પક્ષ મઠ મુદીતા પરમ વિછાવાણુ બ૦ ઈવાંક 9 કામ ૦ ઈ માવીને બેસીએ આ તુમ શારીગરાસી
-:
Page #300
--------------------------------------------------------------------------
________________
(૮)
મ૦ ગાવે, મુજ તનુ કામનીમ॰ આણી વીહુડ પ્રીત ભ૦ ૪ અરજ સુણીને આવીયા અ॰ સાહીખ મનઘરમાંહી ભં॰ જ્ઞાન વિમલ પ્રભુતા ઘણી અ પ્રગટી અધીક ઉછાઢી ભપ
અથ શ્રી શીતલનુ સ્તવન.
છઠ્ઠાતી દેશી છવા શીતલ છત જગતના ધણી; છઠ્ઠા શીતલ દર શન જાસ; જ્હા શીતલ ચંદન તીપનેરે; હા પસરયે મુજસ સુવાસ ૧ સુગુણ નર સેવા શીતલનાથ એતા અવીચલ શિવ સુખ સાથે સુ॰ આંકણીં. છઠ્ઠા વિષય દાવાનલ આહ્વે, જ્હા ધ્યાન તણા લવલેશ; છો ગારવર તે ઉપશમે; હા દુરી ક્રુરીત કલેશ સુ૦ ૨ છઠ્ઠી મલયાચલ સુભ વાસથી હા કંટક હાયે સુગંધ; છઠ્ઠા સર્જન સહુ પણ આદરી, .જીહા એ .ઉતમ અનુબંધ સુ૦ ૩ છઠ્ઠા રામ રામ તનુ ઉલ્લે, છઠ્ઠ માનદ અધીક અથાહ સુ॰ ૪ જીહા શીલતાને કારણે; હે આણા સમતા ભાવ, છઠ્ઠા જ્ઞાન વિમલ સુખ સંપદી, જ્હા હવે અધીક જમાવ સુ૦ ૫.
અથ શ્રી શ્રીયાંસ નાથજીનુ સ્તવન.
નીંદરડીની દેશી—શ્રી શ્રેયાંસ જીનેશઃ સેવકનીહા કરો સંભાલતા રખે વીસારી મુકતા, હાય મેટાલ જગે દિન દયાલતા શ્રી ૧ મુજ સરી. ખા છે તાહરે; સેવકનીહા બહુ કોડાકોડતા; પણ જેસુ નજરે નિરખીએ કિમ દીજેહા પ્રભુ તેહને છોડતાશ્રી૦૨ મુજને હેજછે અતીઘણુ પ્રભુ તુમથી જાણુ નીરધારતા, તો તુ નીપટ નિરાગી; હું રાગી એ વચન વિચારતા શ્રી ૩ વલી નહાનુ મન માહરૂ હુતા રાખુ તુમને તે માંહીતા હું રાગી ત્રભુ તાહરા; એકાંગીહા ગ્રહીએ પ્રભુ માંહીતા. શ્રી૦ ૪ નિગુણા નવી વેખીએ પોતાવટહા ઇમ નાહે સ્વામીતા જ્ઞાન વીમલ પ્રભુ શુ કરો;.વીષ્ણુ અ તરહા સેવક એક તાનતા; શ્રી ૫
.
અથ શ્રી વાઘુપુજ્ય જીત સ્તવન,
ગીરૂમ ગુણ વીરજી એ દેશી—શ્રી વસુપુજ્ય તરીંદનાજી નદન ગુણ મણીધામ વાસુપુજ્ય જીત રાજી; અતિશય રત્ન નીધાન ૧. પ્રભુ ચીત ધરીને અવધારો મુજ વાત, ઢાષ સયલ મુજ સાંસહજી સ્વામી કરી સુ પ્રસાય તુમ ચરણે હું આવીછ, મહીર કરો મહારાય મ૦ ૨ કુમતી કુ સ.ગતી સગ્રહી, મવીધીને અસદાચાર; તે મુને આવી મીલ્કાજી; અનંત અનજ્ઞીવાર મ૦ ૩ જણ્ણ મેં તુમને નીરખીયા, તવ તે નામ ક્રુર; પુછ્યું
Page #301
--------------------------------------------------------------------------
________________
*
પ્રગટે શુભ દીશાજી; આ તુમ હજુર પ્ર. ૪ જ્ઞાન વિમલ પ્રભુ જણને શું કહું બહુ વાર, દાસ આશ પુરણ કરો આપ સમકતાર મ૦ ૫.
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. - બે બે મુનીવર વહેરણ પાંગચાળ એ દેશ—વિધ૭ વદતાં વિમલ છે નશરૂજી વાધે વલી વારૂ ધરમ સનેહરે. આતમ અનુભવ જ્ઞાન માટે મીલે હોયે અવીનાસી અખય અહરે ૧ વી. પણ છમ સહેજે વિષ દુર કરે છે; મત્રે વાગ્યુ હેય અમરત રૂપરે, તીમ તુમ ધ્યાને એહ અભેદથી,
ધ્યા હોયે આતમ સિધ સરૂપરે વી. ૨ છમ તિલ ઉજલ શુભ કસુમે ક રીજી; વાસ્યા બહુ મુલાં હોય તેલ, તિમ સિત પક્ષી તુમ ગુણ વાસથીજી; હવે અતિશય ગુણ પરીમલ મેલ વી૩ આપ સરીખે સેવકને કરેજી સાહિબ સેવ્યું તે સુમમાણ મોટા સેવ્યા તે સ્યો પરંતરજ સમજે છે ડે કહે જે હોએ જણરે વી૪ જ્ઞાનવિમલ સુપ્રકાશ થકી લહે; ત્રિભુવન જનમન કેરા ભાવર; તોશી જેવો છો સેવક વિનંતી છે; આપ તુમ સેવા ભવજલ નાવરે વી૫
અથ શ્રી અનંતનાથ જીન તલન. એ ડુંગરવારૂ નાયકાની એ દેશી–અનંત જીનેશર આપણે લાલ અંતર યામી એહરે એ જનજીવારૂ નેહ નિવડ નિશ્ચય થરે લાલ. છમ ૫ થરની રેહરે એ ૧ અ. અંત કરો તે કરમ હો લાલ પામી ખાઈક ભાવ રે એ ગુણ અનંત તેહથી લહારે લાલ પ્રગટયો સહજ સુભાવરે એ૨ અ૦ બેઠો અનંતે પાંચમે લાલ આઠ અનંત કેરી હાથરે એ નાથ નહી કો તાહિરોરે લાલ ભણીએ ત્રિભુવન નાથરે એ ૩ અએતા દિન નવી જા ણી ઓહો લાલ તાહરૂ અનંત સરૂપરે એ૦ સુયશા માતા જેહનીરે લાલ તાત સિંહસેન ભુપ એ. ૪ અ૦ કાલ અનંત મે પામીઓહો લાલ હવે કીમ છોડ્યો જાય એ જ્ઞાનવિમલ સુખ પખવારે લાલ, અવિચલ તુંહી સહાયરે એ ૫ અe . . અથ શ્રી ધરમનાર જીન તલન
કે મેડા ઉપર મેહ ઝરૂખે વીજળીહા લાલ. ઝ૦–એ દેશી. જિનેર ધર્મ ધુરંધર બેટીએ લાલ, ધુળ ખવિધી અપર્ક અદિતી, આજનમે મિલે લાલ, અવું સંભારું લિસ બ્રિણ હરિ, સાણ એકઠા લાલ ક ણ
:
ht:
--
*
*
*
*ી
Page #302
--------------------------------------------------------------------------
________________
વાની રીત છે મન મેઠા લાલ. દી ૧ આજ લગે કોઈ કામ ક ર હે રાજને લાલ, કતે દાખે લઇ નામ હશે જે આસને લાલ. ક. તે દાખે લઇ તામ હોયે જે આસનો લાલ. હોટ નીરાગી શું ? પ્રિત ધરે તે ડિલા હે લાલ, ધ મેજ ન પામે કાંઈ ભાનુ ૫ લાડિલા હો લાલ. ભાવ ૨. ઈંમ કરતાં કહે સ્વામી કેતા દિન ચાલયે છે લાલ, કે. મોટા કરે પ્રમાણે કહી કુણ પાહે લાલ કઇ પડી પટોળે ભાત તે કેદહી નવી ટળે લાલ; તે જે તુમસ્તું બન્યું તાન તે અવર નવી મળેહો લાલ. અ. ૩, તાહરા ગુણનો પાર ન પામે કોઇ ગુણી હે લાલ, નવ કીરતી ત્રિભુવન મહીં તમારી મેં સુણી લાલ, તુ બહુ કહતાં આસંગ હિયે આસાતના હૈ લાલ હ. ઈમ નીહાવ્યા નવી જાય છે જે આપના છે લાલ, હ૦ ૪. આપ પીયારૂ કોઇ ન દી તારે લાલ, ન. એ કહેવાની રીત ભગત ન થાહરે લાલ, ભ૦ જ્ઞાનવમળ પ્રભુ આણું વહે જે તુમ્હ તણું હે લોલ, ૧૦, ત્રિભુવન તિલક સમાન હૈયે ત્રિભુવન ધણી લાભ. હો૦ ૫.
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન વીછીયાની દેશી –સુણે શાંતી જિનેસર સાહીબા, સુખકારક કરૂણ સિં દુરે, પ્રભુ તુમ સમ કો દાતા નહી. નિષ્કારણ ત્રિભુવન બંધુ. ૧. સુત્ર જસ નામે અખપ સંપદ હેએ, વળી વ્યાધી તણું હૈયે શાંતિ, દુખ દુરિત ઉ. પદ્રવ સવી મીટ, ભાજે મીથ્યાત મતી બ્રાંતીરે. ૨. સુતું રાગ રહીત પણ રીઝ, સવી સજજન કેરાં ચીત્તરે, નીર દ્રવ્ય અને પરમેશ્વરૂ, વણ નેહે તુ જગ મીત્તરે. ૩. સુત્ર તું ચકી પણ ભવ ચકનો સબંધ ન કઇ કીધરે, તું તે ભેગી મેગી દાખી, સહજે સમતા રસ સિદ્ધરે. ૪. સુવીણ તેડયો નીત સહાય છે, તે જ લોકોત્તર આચારરે, કહે જ્ઞાનવમળ ગુણ તેહરા, લહીયે ગણવે કીમ પારરે. સુ૫..
અથ શ્રી કુંથુનાથ જીન સ્તવન, મોતીડાની દેશી–કુંથુ છણંદ સદા મન વશી, તુંતો દુર જઈ પ્રભુ વશી સાહીબા રંગીલા હમારા, મહા શીવ સંગી, છઠો ચક્રી ખટ ખંડ
લે, અત્યંતર છમ ખટ રીપુ બાંધે. ૧, સા ત્રિપદી ત્રિપથ ગંગા ઉપકંઠે નર્ષિ નીધી પી સીડી હતકર સાટ એઇ અજેય રહે નહી દેશ, તમ કે ન રહ્યા કર્મી વેશ જ ધશ ધવલ બદલી પામી એ મળ્યું હશે
Page #303
--------------------------------------------------------------------------
________________
અંતરજામી; સા સત્તર બેદશું સંયમ પાળી, સંસાર છ મુંગાની સંભાળી: ૩; સારુ તેહને ધ્યાને જે નિનુ રહીએ, જે તેહની અણુ નિરવહીઓ સાવ તો ખાઈક ભાવે ગુણ આવે, સાહબ સેવક ભેદ ન પાવે. ૪ સારા વા વાર સુપરીસને કહવું, તે બરીયા ઉપર-વહવું સારુ જ્ઞાનવમળ ભાવે કરી ને વિ, તે વક મન વિંછીત હોવે. ૫. સા
અથ શ્રી અરનાથ જનસતાવણ. , કીસકે ચેલે કીસકે પુત—એ દેશી. શ્રી અર નવર દીન દયાળ. સેવા જેહની છે સુરસાળ; સાહબ સેવીયે, દુસમ સમય મહા વિષ ઝાળ, તેહમાં સેવકને સંભાળ, સા. ૧. મેરૂ થકી મરૂ ભુમી સુહાય; જહાં પ્રગટી સુર તરૂવર છાંય; સા હ તુમ સાસનની પરતીત, તેહજ જાણે સમકીત રીત. સા૨, અગની થકી છમ અગરનો ગંધ, પ્રગટે દહ દીદી પરીબળ બંધ, સારુ કષ પાષાણે કનક સભાવ. પરખીને પરિક્ષકને ભાવ. ૩. સા. નીમ કળીયુગ છે ગુણને હેત; જે તુજ સાસન શુદ્ધ સંકેત. સા. જિમ નીશી દીપક જળધીમાં દ્વીપકમ મેરૂમાં વાજળ નીપ સા૦ ૪. તીમ કળીમાં તુમ પદકજ સેવ; લાભ પામી પુણયે હેવ. સારા જ્ઞાનવમળ તેને કરી જય, ગંજ ન શકે દુર્જન કોય, સા. ૫,
અથ શ્રી મીનાથ જીન સ્તવન, ઈડર આંબા આંબલીરે—એ દશી. મલ્લી કનેસર વદીયેરે, મહ ઉ. ગમતે સુર; મલ્લી કુસુમ પરે વિસ્તારો મહિમા અતી મહમુર. ૧. ચતુર નર શેવ શ્રી જિનરાય; કુમારી રૂપે થાય. ચર, આંકણી, કબ થકી જે ઉપ
રે; જે મુનીવર કહવાય; તે ભવજળ નીધી શેખ અચરજ એહ કહાય ૨. ચ૦ લાંછન મીસી સે સદારે પૂર્ણ કળસ'તુમ પાય; તે તારક ગુણ કુંભમારે, આજ લગે કહવાય. ૩, ચ૦ મંગળીકમાં તે ભણુંરે, થાપે કળશ મંડાણ; શ્રી જીન સેવાથી હોરે આયતિ કાઠી કમ્યાણ, ૪, ચ૦ પરમાતમાં સુખ સાગરૂપે; આગર ગુણનો એહ; જરા જયવંતા જાણીયેરે, નાનવિમળ કહે તેહ. ૫ ચ૦
અથશી ની વારતા રાજ, આજ મહે–એ દશી. શ્રી મુનીસુવ્રત જિન વીસમા વીશમીયા મ ન માંહી; કઈક શુભ મહુરત આવી વસ્યાવીર વસા ઉછા હતી કે બીજા અનુભવ જાઓ જ્ઞાન વિશા તણે પર પરિણાત્મા ૧છનીશ ભવિલય
:
Page #304
--------------------------------------------------------------------------
________________
(૩૦૧)
તણાં ફળ કણીયાં; શ્રદ્ધ પરિમળ પુરજી. ૨, શ્રી॰ ઇત્યાદીક ગુણ ગઢ પ્રભુ થકી; અવર ન આવે દાયજી; ચંપક તફ તળે જે રતી પામ્યા; આાઉલ તા ન સુદ્ધાયછુ. ૩. શ્રી ને સુગુણશું મનડુ વેંધ્યું; તે ન કરે વિગુણ સગજી; હંસા છીલર સર નવી આરે. ઘેડી ગંગા તરીંગજી, ૪. શ્રી જણ જણ સાથે પ્રીત કરેં ઘણી; તે કોઇ,તાવે દાયજી; જ્ઞાનવિમળ પ્રભુ પામ્યાથી હાવે; સેવક વછીત થાયછ. પુ. શ્રી॰
અથ શ્રી નેમીનાથ જૈન સ્તવન,
૨ંગીલે આતમા એ દેશીનેહ કરો તેમીનાથસ્યું જે છે ચતુર સુજાણ; સુરંગા સાહિબા અર્થ સરે મ્યા તેહથી, નિર્ગુણ નહિં ગુણ જાણુ- મુ૦ ૧ રાગી ચષી દેવતા, તે કિમ આવે જોડ. સુ॰ અંત દૈવના દૈવ છે, વીતરાગ ગુણ કોડ. સુત ૨ હા સાયર કહાં છીલરૂ; હિહાં દિનકર દ્વેત; સુ૦ òિાં ધૃત પુને ધ્રુસકા; કીઢાં મૃગપતિ ઋગપેાત. સુ૦૩ કિહાં તારાષતિ તારીકા કહાં ચિંતામણી કાસુ॰ કહાં ચંદન કહાં આકડે; મ્હાં કકર કીહાં . પાચું. સુ૦ ૪ જ્ઞાનવિમળ ગુણ સપદા, સંયુત એ ભગવાન; સુ૦ અવર કહી કિમ વતા; આવે એહુ ઉપમાન. સુ૦ ૬
અથ નેમનાથ જીને સ્તવન,
આઘા ઞામ પધારે પુજ્ય એ દૈશી—નૈમિતિરંજન નાથ હમારે1; અજત વર્ણ શરીર, પણ અજ્ઞાન તિમીરને ટાળે; જીત્યા મત મથવીર- ૧ ત્રણમાં પ્રેમ ધરીનેં પાય; પામી પરમાનદા; યદુકુળચંદા રાય; માત શિવા દે તા. માંકણી. રાજીમતી સ્યુ પુરવ ભવતો. મીત ભલી પરે પાળી; પાગ્રહણ સંકેતે આવી; તારણથી રથ વાળી. ૨ ૫૦ અખળા સાથે નેહ ન જોડયા, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહુ પ્રીત થઈતા; કરતી કોડ ગવા ણી. ૩ ૫૦ ચંદન પશ્મિળ જિમ જિમ ખીરે; ધૃત એક રૂપ નવી અળગાં, ઈમ જે-પ્રીત નિવસિર્હિ અહનિસ, તે ધન ગુણસુ વિલગાં, ૪૫૦ ઈમ એજંગી જે નર કરસ્યું; તે ભવસાયર તરસ્યું, જ્ઞાનવિમળ લીલા તે ધરચ્ચે, (રાવસુ દરી તે વરસ્યું, પ
અથ શ્રી શ્રીસારસ્વનાથ જીન
સ્તવન
એ દેસી—પુરીસાદાણી
દિલમેં ધરાવેકે. સા
તુમ વિણ હું માર
- ત્રીભાવન તારણ તીરથ પાસ ચિંતામણી રૅકે· પાસ સફળ કરકે, આ દાસ તણી રદાસ ખાખ જિમાં મારું વિધી નહિકે વિત્તમ
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
ન જાચુ અસહિરેકે લ૦ ૧ તુમ ઉપર એક લારી કરીને હું રહ્યારેક ૩૦ સાહિઁખ તુમ મુઝ એકગે અવર ન સંગ્રહેરિકેસવાનીપણ યુક કળ ૨ ડતી નથીકે ક૦. રીદી ાનત ખાગે માટ પણ કા નથીરેકે ખા૦ ર ભવિ તત્ત્વતા પણ ભવ્ય અછે પ્રભુ હરીકે ॰ તે જાણુ નિરધાર કૃપા લડી તાહરિકે કે લવ થીતીને પરીાક વિલખ વિગેરેરેકે વિસધયણા દિક દાખ તણા અંતર પરરેકે સ૦૩ પણ તે ભાવે કામ એ વાર્તાનિ વાત છેરેકે વા॰ આવક કિમ હયે દુર જે ખાના જાતિ કેરેકે ખા॰ ભાળવીચા વિ જાય કે જે તુમ્હે શીખયારેકે જસ પહિલા હેજ ટૅખાડી જેહુને હળબ્યારે જે ૪ તે અળગાં કિમ ાય નજર ધરા તેહનીરેકે ન॰ વતિ આપી ખાસ સફળ કરો તેહની ૦ ૦ જ્ઞાનવિમળ પ્રભુ ચરણ રોવા નિતુ થીજીયેરેકે સ સહજે ઉદય બહુ માત અધિક હવે કિજીયેરે અ૦ ૫ અથ શ્રી મહાવીર
જીન સ્તવમાં
આદર જીવ ખિમા ગુણ આદર એ દેશી—વમાન જીનવરને ધ્યાને; વર્ધમાન સમ થાવેજી; વર્ધમાન વિદ્યા સુપાયૅ; વર્ધમાન સુખ પાવેછ. ૧ ૧૦ તુ ગતિ મતિતી થીતી છે માહરા. જીવન માણ આધારછે; જયવતું ... જગ માઁ જય સાસન કરતું બહુ ઉપગારછે. ૨ ૧૦ જે અજ્ઞાની તુમ મત સરખા પરમતને કરી જાણેછ. ૩ ૧૦ જે તુમ આગમ સરસ સુધારસે; સી ંચ્યા શીતળ થાય; તાસ જનમ સુધૃતારથ જણા; સુરનર તસ ગુણ ગાયછે, ૪ ૧૦ સાહિબ તુમ પદ પકજ સેવા; નિતુ નિતુ અહજ જાચુજી; શ્રી જ્ઞાનવિમળ સુરિસર ભાખે, પ્રભુને ધ્યાને માચુજી. ૫ ૧૦ ઇતિ શ્રી જ્ઞાનવિમલજી કૃત – ચાવીશી સમાપ્ત.
;
પ્રાદ સાગર ક્રુત ચાવીશી
અથ શ્રી રષભદેવ જીન સ્તવન.
શ્રીપુાંસ જિનવર વદ્વીએરેલા——એ દેશી. પ્રથમ જિનેશ્વર પુછરેલો; પુજ્યે પાપ પુલાયરે રમીલા, વૃષભ લ છન પદ શાભતુલા, કંચન વરુણી કાયરે, રમી૦ ૧. પ્ર૦ આંચળી, શુભ વનીતા નગરી પતીખેલા; નાભી નૃપતી જસ તાનો ૧૦ પાંચને કર્યું દહન, માન કર્યું વિષતો કેવું તૈમ૦ પાનાં સુર મા ખસે, ગુરુદ ચેપી લાખો ચાલી મણ
'
Page #306
--------------------------------------------------------------------------
________________
રાયેલો છેહ સીધાંતની સાખ. ૨૦, ૩, બ૦ સોહે વીણ લખ સાધવીરેલ. સહસ યોરાશી યુણિંદ ૨૦ ગોમુખ જક્ષ ચકેશ્વરરેલા. જનસાસન આણંદ ૨૦ ૪, મ૦ નંસ ઇશારા વખાણી રે મરૂદેવી જાણ માયરે, ૨૦ રૂષભ જિનેશ્વર સેવતારે, મોદસામાં સુખ પ્રાયઃ ૦.૫, ૫,
અથ શ્રી અજીતનાથ જી રતન. રામચંદ્ર બાગ આ મોરી રહયારી–એ દશી. વંદુ અછત ણંદ મુરતી અવલ બનીરી. આવ્યો છું પ્રભુ પાસ તારક ખીરૂ સુનીરી. જિતશત પ જાત વીજયા માત ભલીરી. ગજ લંછન અભીરામ દેખીઆસ ફલીરી. ૧. નગરી અયોધ્યા સ્વામી કાયા કનક છસીરી. વિકને એક વાર દેખે નયન હસીરી. પુરવ બહોતેર લાખ જીવીત જસ અધુરી, સાડાચારસે ચાપ દેહનું માન ભરી; ર. પંચાણું ગણધાર. દીપે ટેવ જ સારી. વાચંદમ એક લાખ માહરે હૃદય વસ્યારી, મહા જ મહિમાવંત અછત નામે યુરીરી, ૩ સાહણી ત્રણ લાખ સાચી સીલવતી રી, ઉપર વીસ હજાર હોજે તાસનતીરી. વળગ્યો છુ પ્રભુ પાય કીજે સહચરી. બાંહ ગ્રાહાની લાજ એ છે રીત વડેરી, ૪ પંચમ કાલે નાથ પાઓ પુન્ય ભલેરી. પંચમી. ગતી દાતાર. પંચમ જ્ઞાન ધરેરી પ્રમોદ સાગર નામે પાય વારંવાર લલીરી. નિરમલ સમકીત સુધિ તુજ થી થાય ભલીરી. ૫
અથ સંભવનાથ જીન સ્તવન * કીસકે ચેલે બે કીસકે પુત. એ. દેશી. સંભવ જિનવર ત્રીજે દેવ, ત્રિવ બે પ્રણમુ હું નીત મેવ સાહિબ સુંદર. સાવથી નગરી સુલતાન, ચલકે રહી ચંપકવાન. સા. ૧ ભુપ છતારી કે તનુ જાત. શેના રાણું છે જસ મા ત સ. હય લંછન લાગત છન પાય નામે દેહગ દાહિલ જાય. સ. ૨ આયુ પુર પછી લક્ષ. સેવે પદ યુગ વિમુખ યક્ષ. કુરિતારી દેવી ગુણ ધામ. દુર કરી સવી કૃત નામ. સા. ઊંચ પણે ધનુષ શત યાર. એક શત ઉપર દા ગણધાર. સા. મુનિવર બે લાખ જાસ ઉદાર. સાધવી લખત્રિ છત્રીસ હજાર સા. ૪ અક લ સરૂપી એહ અનંત, વંદે ભવીકાએ ભગવત સારા પ્રમોદ સાગર પ્રભુ ચ રણે લીન, જિમ જલની રતિ પામી મીન. સા. ૧
: શ્રી અતીશન જીન સ્તવન. સામતી સદા તવામાં ધરે એ ટી. અભિનંદન અવધારીયે; વનડી એક વાર શરમાય એટયા, તું જિવન આધાર ૧રીધિ ભરવ- \
(
Page #307
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
- -
-
-
- -
-
- -
નીતાપુરી સોહે સંવર ભુપ; સત્ર ૨ રમણી જાસ સીધારથી રજે રજા રૂપ સત્ર સાર ત્રણ સત જેહનું ઊંચું તુનું ધનુમાન સ. પગ લંછન ચરણે, ભલું દેહી કુંદન વાન સ૩ પુરવ પંચાસ લાખનું. રીત જિન પ્રમાણ સત્ર એક
તથા સગણધરૂં ત્રણ લાખ સાધુ સુજાણ. સ. ૪ જક્ષનાયક નામે કાલીકા સાધવી ખટ લખ સાર, સ. ત્રીસસહસ ઉપર વળી મેદસાગર સુખકાર સર ,
અથ શ્રી સુમતીનાથ જીન સ્તન : 4 ; માહારી સહીરે સમાણી એ દેશી, સુમતી જીનેશ્વર સેવા સારી સુરનર લાગે ખારીરે જિન મોહનગારો મુરતિ જસકી મેહનગારી સુરતિ શીવસુખ. કાર રે ૭૦ કિલકારી કસલા નગરી દુર કા સબ વયરી જિ. સિલવતી તમેં મંગળા માતા મેઘનરેસર તાતારે જિ૦ ૨ વૈચ લંછન કરે ચરણની સેવા. સેવે તબરૂ દવારે જિ. મહાકાલિ મનવંછીત પુરે શાસન સંકટ ચુર જિ. ગીત ચાળીસ લાખ પુરવનું. ત્રણસે ધનુ તનુ માનુંરે જિ૦ મુનિ ત્રણ લાખ ને વિશ હજાર. એક શત જશ ગણધારરે. જિ. ૪ અ પંચ લખ વીશ હજાર પામી ભવ જળ પાસે જ ફીરફીર વદન પ્રભુકા નીરખે મેદસાગર મન હરખે
- -
-
-
-
- - - -
-
-
- -
-
અથ શ્રી યમપ્રભુ જીન સ્તવન. ચતુર સનેહી મિાહતા એટલી શ્રી જીનરાજ જયંકરૂ શ્રી પા-મજુ રાજેરે દીનકર વાતે દીપ શાન ગણેકરી ગાજે રે; ૧.બલહારી છનરૂકી કોસંબી નગરી ધણી ધરરાજા જસતાતોરે કુખે સુશીમા માતની અવતરીયા ભગવર બ૦ ત્રીસ પુરવ લાખનુ આખુ અભરામ; ધનુષ અઢીરાવ દેહડી કમી. લંદન શુભડા ઠામ બટ ૩ કુસુમ જક્ષ અને જક્ષણી. મ્યાંમાકરે મસુ જેવો લાલત અધીક શત ગણધર, હું વંદુ તતખેતરે. બ૦ ૪ ગ્રીસ સહસ ત્રણ લખયતી, સહુ ણી ચઉ લાખ વીસ, સાહસ અવકી હી મદwગર ઇમ ભાખેરે બ૦ ૫ II ક, અથ શ્રી સરસ્વ વ ાવન, :.
દાન કહી જણ હું વડે એ દેશમુજરો માનો. સુપાસ. તું મુજ આતમરામ લલના દીન દયાલ કૃપા કરી, આપ ડામ સુઠામ લઇ 1 સુરકર અરસી વણારસી, સુમતીષ્ટ નામે નચ્છ લ = પ્રથવી જનની કહેલી
સ્વીક એક તીવેલા ૨૦ વીસ લાખ પુરવ આઉખું ખાન વિલ લાહી હw ધનુષની ના ફણ શિરાશિ૩૫ર્ષ Eસાણા જિલુ ડીવાયઉમાશી અમી
Page #308
--------------------------------------------------------------------------
________________
{ })
લી; ઉપર ત્રીસ હજાર ૧૦ ૪ મુ॰ માતંગ યક્ષ શાંતાપુરી શાશન સાનીધ કાર લ॰ પ્રમાદ સાગરની વીનતી ધરો ય માર ૯૦૫ ૩૦ અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન.
નંદકુ ત્રિશલા હુલરાવે એ દેશી—શ્રી ચંદ્રપ્રભ સાહિમ મેરા, રાશી કર ઉજલ દહરે, ચંદ્ર લંછન નિજ ચરણે શાભે. ગઢમા શીધી ગેહરે શ્રી ૧ ચંદ્રાનના નગરીના નાયક મહુસેન રાજના તનરે; દા લખ પુરવ આયુ મનાપમ લખમણા માત વિખ્યાતરે શ્રી૦ ૨ કાયા સારધ રાત ધનુ માને; ત્રા છુ ગણધર જાસરે, વીજયાસુર ભૃકુટી તસ દૈવી નવી છડે પ્રભુ પાસરે શ્રી ૩ સારધ દા લખ મુની જન કહીએ; ગુણ મણી ગણ ભંડારરે, ત્રીણ લ ખ સહસ અસી જાજેરી. સાહુણી પરીવારરે શ્રી૦ ૪ અષ્ટ દશ ગુરૂ દાખ નીવાર; તારણ એ છત રાજરે; મદસાગર પ્રભુ ચરણ પ્રશાદે દુરામન દુરે ભાજેર શ્રી પ.
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન,
ચંદન ખાલા ખારણેરેલાલ એ દેશીવીધીચુ સુવીધી જીણુંનીરે લાલ સેવ કરૂ નીસ દિસ મન માહીઉરે, આઠ કરમ દુરે કરાંરેલાલ નામે સુર નર સૌશ મ૦ ૧ વિ॰ સુગ્રીવ વંશ દિવાકલા. રામા માત . મલ્હાર મ૦ પુરવ રાય લખ આઉખુરેલા॰ પુષ્પદંત જયકાર મ૦ ૨ વિ॰ કાદીપુરી જેહ નીરેલા લાંછન મગર અનુપ મ॰ રીત ધનુમાને દેહડીરેલાલ. શાભે એક સુ રૂપ મ૦૨ વિ૦ મારે ટ્રાય લખ સજતીરેલાલ અઠયાસી ગણનાથ મ॰ વી સ સહસ એક લાખછેરેલાલ સાહુણી પ્રભુ સાથે મ૦ ૪ વિ૦ અજીતા યક્ષ સુતારીકારેલાલ પુજે છન પતિ પાય મ॰ પ્રમાદસાગર પ્રભુ ધ્યાનથીરે લેાલ સમીત નીરમલ થાય મ૦ ૫ ૦
અથ શ્રી શીતલાજીનું સ્તવન
ગાડી મન લાગુ એ દેશી—શીતલનાથ સુખાર્કરૂ શીતલ વચન રસલરે, છ 'નથુ દીલ લાગ્યું; શીતલતા નયણે થઇ, જીન પતી વદન નીહાલરે, છ ૧ ભદ્દી લપુરી નામે નગરી; દ્રઢરથ રાજા ધીરરે 'દા રાણી જનમી શ્રીવજી લઇન વીરરે; ૭૦ ૨૭વીત પુરવ લાખનુ, નેઉ ધનુષ તનુમાનરે ૭૦એકાશી ગણધર યુની માંમી સમ વાનો ૭૦૩ વાય મલખનેહને ત્રમ્બ્રેનર જયારે જીરવી અા દીપતી, મહી બસ પ્રતમાં છ ૪ એક લેખ ખટ સસ સાહેલી નીમ છે. વાગર ભાથી મણે રા થવીલ છે
Page #309
--------------------------------------------------------------------------
________________
*
-
*-
*
*
*
*
*
*
***
-
ન
જ
+.
-
-
-
----
અથ શ્રી શ્રીયાંસ નાયક હા. દહી દેડી નણંદ હઠીલી એ શી–વા વંશ એહ છણંદા, પદ - મે સુરજન વૃદારી વં૦ શ્રી શ્રેયાંસ મુદા નિ કુલ મુલાય મંદારી વે૦ ૧ માતા વિનુ રાણી જાત લંછન ખડગી ઉપશાંતરી ચંઆ વરશ કે રાશી લાખ એવી પ્રવચન સાચી સાખરી ૦ ૧ સુર સહકરી પતી જા ણ અયશી ધનુષનું દેહ પ્રમાણરી નં૦ નસ સહસ થાર શી અણંદા, છી તર જાસ ગણધારરી નં. ૩ જસ એક લાખ તીસ હજાર વરસાણી નિરધારરી નં. શ્રી માનવી દેવી જખેસ મુર સાસન મંગલ કારીરી વ૦ ૪ જસ અષ્ટાપદ સતરૂર ધન મેહ તિમિર કરે ૬રીરી વરુ “પ્રભુ અમેદસાગર સુ ખપુર પ્રગટયો અનુભવ ગુણ સુરીટી નં૦ ૫
અથ શ્રી વાસુમુખ્ય ન રતલન. મુને પ્યારે લાગે વીંછુઓ એ શી–સખી વાસુપુજ્ય પ્રભુ બારમા; મન મેહન સાહિબ દવારે સખી દહી દીપે સુરસી સુરકિનર કરતા તેવરે. સ. ૧ સખી સીતેર ધનુ તનુ માન છે. લખ બહેતર વરસનુ આયરે, સખી વસુપુજ્ય નામે નરપતી જસ રાણી જયારવી માયરે સ૦ ૨ સખી મહિષ લંછન ચંપા ધણી, જસ છાસઠ ગણધર સામીરે સરવી કામાર ચંડા જક્ષણી, પ્રભુ આણું ધરે સીર નામીરે સ૦ ૩ સખી સહસ બહેતર સંયતી સુખ કર શ્રી છનરાજસખી એક લાખ સુંદર, સાધવી; અતી સાથે આ તમ કાજ સ૦ ૪ સખી રૂદય કમલમાં એહને ધ્યાને હૈયે સિપીરે, સખી અમદસાગર પ્રભુ સેવથી, ઘેર પ્રગટે નવ નીધી રીધીરે સ ૫
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન 'શી રશીયાની વીમલ વીમલ ભાવે ભાવી પ્રણમીએ, વિમલ થયાં મુજ નયન | કૃપાનીધી શ્રવણ યુગલ માહારા પાવન થયાં ની સુણી મલુના વયણ કે ૧ / વિ૦ કોડી કલ્યાણ કરી કંપીલપુરી ભુપ ભલો, કૃતવર્મ કુ. શામારાણી જન ! ની પ્રભુ કેરી, કરતી ધરમના કર્મ કૃ૦ ૨ વી. સાઠ ધનુષ સરલી જશે ? હડી સાઠ લાખ વરસનુ આય કે સુયર લાંછન થરણે વીરાજતું પ્રગટતર વીસમ કાય કૃ૦ ૩ વિ૦ સુત ધર શતાવન મણુંદર ભલા યુનીવર અસ
ક સહસ કૃ૦ અજા એક લખ ઉપર આડો પામી સદ મતી વાસ આ | વિ. પણસુખ પક્ષ અને વિજયાસુરી; અને છનન થાય છે અને પાન છે. * ધ મથું તાહરુ, મગાદસાગર ગુણ ગાય, ફ વિ. ”
,
-
.
-
--
-
Page #310
--------------------------------------------------------------------------
________________
----
શ્રી રાજનાથ ના વા વાલે મુજ વિતી ગઠીચારાય છે. દેશી— નગરી અયોધ્યા રાછ, કાગંજાય ન ભૂતો જ સીંહસેન સુયસા માતનો છ હિંદન શુજ સુણરેશ દ ન ત્રિીસ લાખ વરશનુ આઉખુ જ તાપી ત સાવન વન ના સ્ટેચાણે સેવા કરે પંચાશ ધનુશનુ માનરે જી ૨ ન૦ તાલ જક્ષક જી જીન સાસન જયકારરે જી. પંચાશ જ ગા) નાયક ૦, અગલ જ આધારરે જીરુ ૩ ન૦ સહસ બાસડ સંજમી જીવ ચરન પુરુ ધર સાધરે. જી સહસ બાસડ સાધવી છ૦ તપ જપ કરે નીરખધરે ઝ૦ ૪ ૧૦ શક્તિ અનંતી નાથતી છ9 પા ઠામ અનંતરે છે. પ્રમોદ સાગર ઇમ વીનવે જઆપ ઠામ અનંતરે ૪૦ ૫ ૧૦
ચથી ધરસનાથ જીન સ્તવન. હે સખી અમીયર સાલ ચંદેવાખંડ એ દેશી–પ્રણમુ ધરમ અને શરા ધરમ દુરંધર ધ ધરીએ ધર્મ સનેહ અનહીં જબરૂરે અ રતનપુરી તિ નાયક લાયક સહિતરે લા. કંચન કાંતિ સુકાંતિ સદા મન મોહરે સત્ર ૧ તેજે, ભાનુ સમાન ભાડુ વસુધા પતીરે ભા૦ સુત્રતા માતા વિખ્યાત સદા વ્રત ધારતી સ , વજ લંછન સુભ સંછન અંગિ વીરાજતરે અ૦ ત્રેતાલીસ ગણધાર ગુણકર છાજતારે ગુરુ ર દશ લાખ વરશનું જીવીત સુર ધણીને જીવ પયાલીસ ઘનુમાને કાયા છન તણી કાટ કેનર નામે ચંશ પુરે મન કામના પુત્ર કંદ સુરી પુજે પદકજ સ્વામીનારે ૫૦ ૩ સેહે સબલા - સઠ સહસ તપોધનારે સહ સહુસ બાસ. ચારસું સાધવી ભવીજમારે તુ
જ સરીખો નહી સવામી અવર કમિ આદરે અ મધુરી સાકર ચાખી I fફર શું કરે કે ૪ ગુણવંત સાથે ગોઠડી જો હેય નીષલરે જો ત્રીજો
વન નોંય અનાથકે મેપણું ભલી મે. જો સફલી હવે પ્રીતતો નીચ ન રીપેરે ની પ્રમોદસાગર વિવષ્ણુ ભવી જન સેવઘરે ભ૦ ૫
અથુ શ્રી શાંતીનાથ જીન સ્તવન ઈડર અબ આંબલીરે એ દેશી—શાંતી જનાધીપ સલમેરે પુન્ય તણે Lબ ૨; દવાનાનલ મલટાલીને છે અને તે તિર કરીને ઉમે સમકિત સુર ચ. એ આંચલી ગર રીગર મહામણે ના, ન નરપતિ તાત અયી જનની દેવી
A .એક લાખની ચાલીને ધન
-
---
-
-
.
---
. . મગથી બાતમ. , , , , ,
-
B
erk
,
-
-
Page #311
--------------------------------------------------------------------------
________________
ક
( ૩૦૯) માન છત્રીસ ગણધર ગુણ નીલારે; ધરતા પ્રભુકો ધ્યાન ચ૦ ૩ બાસઠ સહસ સાધુવારે, તીન રયણ આધાર એકસઠ સહસ સાધવી, અધકી ખ ટ અવધાર ચ૦ ૪ સે ગુરૂ યક્ષે ખરે, નિરવાણી તસ નાર; શાંતિ કરણ જગ શાંતિછરે પ્રમોદસાગર જયકાર ચ૦ ૫.
અથ શ્રી કુંથુનાથ જીન સ્તવન મમકરો માયા કાયા કારમી એ દેશી–રંગ લાગ્યો પ્રભુ રૂપશું તુજયો કુથ જિનરાય દેહની કાંતિ કંચન સમી; ગજપુરસુર પતાયરે ૨૦ ૧ રા ણી શિરી જેહની માતૃકા, પાંત્રીસ ચાપની દેહરે સેવતો છાગ લંછન મીસે કીમ ર્દીયે પ્રભુ તસ છેહુરે ૨૦ ૨ જેહને પાંત્રીસ ગણધરા, મુનીજન સાઠ હ જારરે, સાઠી સહસ પ્રભુ સાહુણી; ખટ શત અતી મહારરે ૨૦ ૩ યક્ષ ગંધર્વ બલા જક્ષણી; હાય કરે સાસન સેવરે; વરસ પંચાણુ સહસ આઉખુ તુહી તુહી સહી દવ ૨૦ ૪ જ્ઞાન ગુણ કુસુમતનુ વાશિત; ભાશિત લોક અલકરે પ્રમોદસાગર પ્રભુ ચિતે ધરે; જિમ ધરે દિનકર કાંકરે રં૦ ૫
અથ શ્રી અજીતનાથ જીન સ્તવન. ' વાહાણ પાંચસે પુરીયાં એ દેશી–આશ પુરો અરનાથજી, સાતમે ચક્ર ધર સ્વામી, ભાવીક પંકજ પ્રતધતો સોધતો આતમ રામીરે ૧ મોહન મુરતી જન તણી, આંકણી. ગજપુર નગર અતી સુંદરૂ નામ શુદરશણ ભુ પરે, રવી રાણી જસ માત છે; ગાતિલ હેમતનુ રૂપરે મો૧ લૈંછન નંદા - રતનું; ધનુષ જસ ત્રીસનું માનવું વરસ ચોરાશી હજારનું જીવીત જાસ મ ધાનરે મોટ ૩ ગણધર તેત્રીસ જાણીએ; સાધુ ગણુ સહસ પગારે, સાહુણી સાઠ સહસ ભલી; છોડ મેહ ભવ પાસરે માત્ર ૪ યક્ષ રાજા સુર ય. ક્ષણી; ધારણ નામે કહાયરે, પ્રભુ તણી આગના શીર પરે, અમદસાગર ગુ ણ ગાયરે, ૫;
અથ શી મનાથ ન બને, આદિ નેશર વિનતી એ દેશી-મલીનેશર વંદીએ નીલ કમલ છે દલ અંગ લાલર, તીરથંકર પદ ભગયું; કુમારી રૂપે ચંગ લાલરે બ૦ ૧ મીથીલા નગરીને રાજીએ કુંભ પીતા યશવંત લાલરે ટવી નામે પ્રભાવતી કમે રમ્યા ગુણવંત લાલ મર ૨ સહસ પંચાવન વરનુ છાતા જગમાં
સાર લાલો પાસ વીસ ધનુષની દેહડી કલસ છનીકાળ્યાલમ 8 ! સહસ ચાલીશ ની જેહતો; ગણધર અઠાવણિયાર દિવસ
Page #312
--------------------------------------------------------------------------
________________
-
~
(૧૦). સાધવી, નામે પ્રભુ ૫૮ શિસ લાલ મઠ ૪ યક્ષ કુબેર ધરણ પ્રીયા, છન સાશન રખવાલ લાલરે અમેદસાગર જઈમ્યુ, આપ વાણી રસાલ લાલરેપ
અથ શ્રી સુની સુવરત જીન સ્તવન, વીસમે છનવાર સુકૃતકારી મન મથ વૈરી માન નીવારી, મેહના મુ ની સુવ્રત સાંમી છવમા મુની સુવ્રત મો. ૧ કજલવાને દેહિ દીપે નીરૂપમ રૂપે ત્રીભવન પે મોછ કછપ લંછન પદક જ ભાસે, વિશ ધનુ તનું ધર્મ પ્રકારે મો. ૨ જી જીવીત વરશ ત્રીસ હજાર, ગણધર સેહે જાસ અઢાર મો. 9. વીસ સહસ મુનીવર પ્રભુ પાસ, સાહુણી કહીં સાહસ પંચાસ, મો. ૩ જી. રાજગૃહી નગરીને રાજા; સુમીત્ર નરપતિ કુલ દિવાજા મો. 9 પદમાવતી દેવી તનુ જાત, હરીવંશમાં જનમ વિખ્યાત મો ૪ છે. વરૂણુ સુરનર દતાવી આન અધીકે સાસન સેવી મો9 પ્રમોદસાગર પ્રભુ ચરણે લાગે; વીસ વશાનુ સમકીત માગે મેર ૫ છે
- અથ શ્રી નેમીનાથ જીન સ્તવન. સેવો સે હી લાલ પુરસાદાણી તુમને એ શી– વંદે વંદને લાલ જન ભુવન જયદ્મરી, પુજે પુજે બેલાલ છન સાશન સુખકારી; એકવીસમાં નમીનાથ છાંદા મીથીલપુર અધીકારી નં. ૧ લંછન નીલ કમલ અતી સુંદર; પનર ધનુષ તનુ ધારી સહસ જસ દસવરરાનુ આયુ, કાયા કંચન સારી નં. ૨ વિજય રૂપતી ને વિજયા રાણી નંદન આનંદકારી વં૦ - કટી સુર વધારી દેવી; સાશનને હિતકારી વં૦ ૩ સતર ગણધર વરગુણ ખા ણી, વીસ સહસ વ્રતધારી વં અજા એકતાલીસ હજાર મુમતી મુગતી ભવ વારી નં. ૪ હીમડે હરખી નયણે નીરખી, મેહન મુરતી તાહારી વં૦ પ્ર મેદસાગર જપે.પ્રભુજીના દરશકી બલીહારી વં૦ ૫
અથ ને મનાથ જીને સ્તવન મકર છવા પરતાતી દીનરાતિ તુ એ દશૌનેમ ઇન સાંભળો વિનતી મુજ તણી, આશ નીજ સની સફલ કીજે. બ્રહમચારી શિર સહિર તુ પ્રભો તાત મુજ વાત ચિતે ધરી ને ૧ નગર સિરીપુર નામ રલીઆમણુ, સમુદ્ર વિજયા ભુપદી, શ્રી સીવા દેવી નંદન કરૂ વંદના, અંજન વાનરતિ નાથજી ને? ૨ શખ ઉજણ ગુણાશંખ લાંછનસુ, સાર પંડ્યાર ગણધર સેહવે, આ એવી વઆ માને કહ્યું, અંગ દસ ધનુષ અને કહાવે, ને ! ૩ યક્ષ ગે ને જાવકાસણી અને શાસન સદા સુગરી, અઢાર હજ રા
~
~
~
-::
Page #313
--------------------------------------------------------------------------
________________
(૩૧) ૨ અણગાર સુત સાગરા, સહસ ચાલીસ અજ વિચારી ને ૪ કાંચનાદિક બહુ વસ્તુ જગ કારમી સાર સંસારમાં તુહીં દીઠો. મેદસાગર પ્રભુ હરખથી નીરખતાં, પાતીકપુર સીવી દુર નીઠ ને. ૫
અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન. શારા મહિલા ઉપર મેહ જરૂખે વીજલી એ દેશી-પુરશાદાણી પાસ નેશ્વર પુજીએ હો લાલ છત્રેવીસમે જનરાય દેખી મન જીએ લાલ દે ચરણ સર રહયમલ પ્રણમીયે સ્વામીના લાલ પ્ર૦ કમઠાસુર હડ સુરતપુરી મન કામના લાલ પુત્ર ૧ અશ્વસેન નરપતિ વંશ કુમુદ ચંદ લાલ મુ. વામા માતા કુખે શાવર હંશલોહો લાલ શ૦ નીલ વરણ તનુ કાંતી સુભાતિ રાજતીહો લાલ સુ૦ નવકર માને કાયા અનેપમ છાજતીહો લાલ અ૦ ૨ નગરી વણારશી જેહની ધનંદ પુરીજસી હલાલ ધ૦ સરપ લંછન શિવ કારણ ચરણે સેવે હશીહો લાલ ચ૦ દશ ગણધર મનોહાર મનેભવ ટાલતાહો લાલ મ૦ શાળ સહસ મુની આણ છણંદની પાલતા હોલાલ જી. ૩ ધરણે પદમાવતી કરે જીન ચાકરીહોલાલ ૧૦ સાધવી અડત્રીસ સહસ અતીવ કૃપા કરી લા અ એકશત વરશનુ જીવીત જેહનું જાણીયેહેલા જે૦ જગ જીવન જીવરાજ સેવા ચિત આણીયેહોલાલ ચિ૦ ૪ સંસાર સાં ગર તીરથી ભવીજન તારીયે હોલાલ ભટ અધર્મ અકીરતી અનીતી અસનવારીચેહો, લાલ અ. ઉતમ સરસી પ્રીત કરે તે સુખ લહેહ લાલ ક. પ્રમદસાયર પ્રભુ નીશદીન આજ્ઞા શિર વહેહે લા. અ. ૫
અથ શ્રી મહાવીર જીન સ્તવન, મુજ છે એ દેશી–મુજ ૯ોજી સીધારથ દારક મુજરો ૯ો છ, સેવક સુખકારક મુ૦ ત્રીભવન જન તારક મુ૦ જીન શાશન ધારક મુર
- વંદે ભવીકા વીર જણેશર, ચોવીસ જીન તાતા, કેસરી લંછન કે સરી સરખો ત્રીસલા રાણી માતા મુ૧ જીવીત વરશ બહોતર અનેપમ સેવન કાંતિ ઉદાર, ક્ષત્રીય કુંડ નગર અતી શોભે એકાદશ ગણધાર મુ. ૨ માતંગ સુરસી ધાઇ દેવી પુજે છનવર પાયા, સાત હાથ તુજ દેહ પ્રમાણે, ચઉદ સહસ મુનીરાયા. મુ. ૩ સાધવી સહસ છત્રીશ વીરાજે ચર્મ ઝનેસ ૨ ટવા, તેર પટ મેં ઇનવર ગાથા, સુરપતી કરતા જોવા મુ. ૪ | I ગણ જે જન સુણશે; તસ ઘર રીલી વીશાલા, અમદસાગર જપ કર્યું છ ને જ મલ માલા મુ. ૫ ઇતી શ્રી પ્રમોદસાગરષ્ઠ કત ચાવીશી સંપૂર્ણ ન
Page #314
--------------------------------------------------------------------------
________________
(૩૧૨ )
अथ श्री विजयलक्षमि सुरिजि कृत चोवीशि,
અથ શ્રી રષભદેવ જીન સ્તવન. અરજ અરજ સુણોને રૂડા રાજીયાહ એ દેશી–રૂષભ રૂષભ - સંદ નિરખી લોયણહોજી; અભીનવ ઉદયો આણંદ, અનવર અનવર સુખ કર સાહીબહેછ, પરમેશ્વર મુનીચંદ રૂ૦ ૧ અનોપમ અનોપમ રમાણતા તાહરેહજી, જ્ઞાન વિલાસી સમાજ, અવિચલ અવિચલ સ્થાનક પામીને અનુભવ શિવપુર રાજ રૂ. ૨ અનેક અનેક સુગુણ મય સુંદરજી, નિસગીત નીરાબાધ, આતમ આતમ અસંધ્ય પ્રદેશમાંહજી, અક્ષય ધર્મ અગાધ રૂ૦ ૩ સ્વરૂપ સ્વરૂપ સ્થાનથી એકતાહેજી, સુદ્ધતાઅવરૂપ. યોગ યોગ રહી ત અકંપતાજી, અનેક ત્રીભંગી અનુપ રૂ. ૪ અશરણ અશરણ શરણ હરણ ભવ ભય તણે હજી; અવિસંવાદીતમીત; અતીશય અતીશય ધારી ગુ સાવલીજી, તત્વ વીલાસી જગમીત, રૂ. ૫ પ્રભુ ગુણ પ્રભુ ગુણ રંગી થ ઈ ચેતનજી, અવિલંબે ન દેવ, કારણ કારણ કરતા પણે આપીને છ વઘટે અનાદી કુદેવ રૂટ ૬ ઇણ વિધ ઇણ વિધ પરખી સ્વામીનહેરુ આદરે સુભ પ્રણિધાન, સોભાગ્ય સોભાગ્ય લક્ષ્મીસુરીજીન થકી હે, પામે દરશન ગુણ ગ્યાન રૂ૦ ૭
અથ શ્રી અજીત જીન સ્તવન ધન દિન ધન વેળા તેહ એ દેશી—વિજયા નંદન ચરણ સુરતરૂ છો હ, સમી હિત પુરે ચરે દુરીતનેજ, સુરપતિ નરપતી મુનીવર જંગ ચરણ વિલાસી લહે સુખ સરીતનેજ ૧ સુહુમ બાર પુઢવિજલણ સમીર, જલવ
ણ સઇ વિગલેઢીમાં સહીછ, નારયતિય સુરનર કર્મ સંજોગ, ભુવન પાવન | જન સેવા નવી લહીછ, ૨ ચઉગઈ ભમતાં સુત તૂપતી પસાય, આરજ છે ( શ નિરમલ કુલ લહયાજ દેશ વીલાશી આસીભાવ નીવારી માન સહંસ
પર તુમ પદ ગ્રહ્યાજી ૩ વીતરાગ સુખ દુખ ગતસંસ, તેહથી અસંગત કીમ
ફલ કામીએ જ, ઈમ મન ચીંતુ જીમ સુરમણી સાર, અચીંત્યપણે પણ ચી છેતીત પામીએજી ૪, પીંડ પદસ્થ રૂપસ્થ ધ્યાને લીન ઝનના ચરણ સ
રોજ છ ગ્રાંજી, આતમ તત્વ રમણતા મુગટ તાસ; ધ્યાન અનલથી
Page #315
--------------------------------------------------------------------------
________________
કર્સ ઈલણ દાઇ ૧ અછત અમીત ગુણ ચરણ્યની વાસ, સમકીત સંધ કરોધક કરને ભાગ્ય લક્ષ્મી સુરીજગ ભાણ, ધ્યાન પ્રભાવે વહે શિવ સ . ૬
અથ શ્રી સંભવનાથ જીન સ્તવન. અછત જન તારજો એ દેશી-નિરાધીકા તાહરેરે, પ્રભુ રમણ તા તાહરે અનંત વ્યાપ વ્યાપકતા શુક્રવારે સદા શુભ ગુણ વિલસંત ૧ સં. લવ જન તારે તારો દીન દયાળ સંઇ સેવક કરો નીહાલ સં૦ તાહરો છે વીશવાશ સં. તુ માટે મહારાજ સંવ તુ જીવ જીવન આધાર, પરમ શુ રૂ તારરે, ઉતારો ભવપાર સં૦ આંકણી, દ્રવ્ય રહીત રૂઢીવંત છેરે પ્રભુ વિક સીત વીરજ અફેબ, વિગત કષાય વયરી હારે, અભિરામી જ્યોતી અને લાભ સં. ૨ ગુરૂ નહી વીભુવન ગુરૂ, તારક દેવાધી દવ, કરતો ભોકતા સં થરે, શાહજ આણંદ નીત મેવ શં૦ ૩ અનંત અક્ષય અધ્યાતમીર, પ્રભુ અશરીરી અનાહાર સર્વ શક્તિ નિરાવતારે અતુલ દુતિ અનાકાર સં૦ ૫ રૂચીર ચારૂ ગુણ સાંભળી, રૂચી ઉપની સુખકંદ પુષ્ટ કારણ છન તું લહીર, સાધક સાધ્ય અમંદ સં૦ ૭ પુષ્ટા લખન આદરીરે ચેતન કરો ગુણ ગ્રામ પરમાનંદ વરૂપથીરે, લહા શમાધી સુઠામ સં૦ ૮ સુખ સાગર સ તારશી, ત્રીભુવન ગુરૂ અધીરાજ સેવક નીજ પદ અરથીએરે; થાવ એહ મહારાજ સં. ૮ આરોપી સુખ ભ્રમ ટળે, પુજ્યને ધ્યાન પ્રભાવ, અષ્ટક ૨મ દલ ઠંડીનેભગવે શુદ્ધ સ્વગાવ સં. ૧૦ અધ્યાતમ રૂપી ભજયારે, ગયો નહીં કાજ અકાજ; કૃપા કરી પ્રભુ દીજીએ ભાગ્ય લક્ષ્મી પદ રાજ. સં. ૧૧.
અથ શ્રી અભીનંદન જીન નવાબ ગીરૂઆરે ગુણ તમ તણા એ દેશી–ત્રભુવન નાયક લાયક, અભીનંદ નિ છન રાયેરે, બલીહારી તુજ નામની જીણું મારગ શુ બતારે ખ૦ જ તે આતમ-એમ નભા બ૦ નિવૃતી મયરીયે બજતા; રાજતા અક્ષય કાજે, અતીશય નિરમલ જ રૂચી મલ્હારા પરમેશ્વરને દિવાજેરે બ૦ ૨ સ્વ
પસ ગાકારક દમ માણી શુદ્ધ સ્વરૂપી અમયાસીરે શકલ દાનાદિક ગુણ તને છે : hણી, “માનતાદ લરિત અનાહીને બ૦ ૩ હજ આનંદ વીતરાગતા, પ્રદેશ સ
, કાળ અનંત ભારે કરી, પુર્ણ તમે તારા ભૂખરે ખર ૪ અવી જિન નીમીતપણે તુજ શક્તિ માટે જાય છેઝ બ આદતે હેપ છે
Page #316
--------------------------------------------------------------------------
________________
(૧૪)
ભવ ભેદ પ્રશારે ખ૦ ૫ બવ વાશી જે આતમા; તે પ્રભુ પ્રભુતા અવલંબેરે; ભેદ છેદ કરી છન હોયે; પણ ન હોય તે વિલબેરે બ. ક. પરમ શિવંકર ગોપને જે નર ચિતમાં ધ્યા; દીવ્ય બહુ સુખ શાસ્વતા; ભાગ્ય ભણામી સુરી પારે બ૦ ૭ -
અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન. મોતીડાની દેશી–સુમતી છણેશર પ્રભુ પરમાતમ; તું પરમાગમ તુ સુધાતમ, શાહીબા વિનતી અવધારો; મોહના પ્રભુ પાર ઉતારે; તમે શાના દિક ગુણના દરીયા; અનંત અક્ષય નિજ ભાવમાં ભરીયા શા. ૧ તમે શ
બ્દાદિક ગુણ નિઃશગી, અમહે સ્વપ્ન પણ તેહના સંગી; તમે તમ ગુણ ઠાણે ચડીયા; અહે કહાદિકવાથ નડીયા શાહ ૨ અ૭ મતિ ઇટ્ટી વિષયે રાચી; તમે અનુભવ રશમાં રહ્યા માચી. અમે મદ માતંગને વશ પડીયા; નવી તુમે તે તલ માત્ર આભડીયા શા. ૩ તમે જગ રામણ વિનીત સુજા ણ તમે જગ ગગન વિકાસનું ભાણુ, તમે અકલંક અબિહ અકોહી; તમે જડ સંગીન રાગી મોહી શાહ ૪ અત્યંદ્રિય સ્યાદ્વાદવાગીશ સહજાનંત ગુ ણ પર્જવ ઇશ, અલખ અગોચર ઇન જગદિશ; અશરણનાથ નાયક અને મીસ શા૦ ૫ તે માટે તમ ચરણે વિલ; એક પલક નહીં રહીશું અળ, ગા; સંભાત્યલક્ષ્મીસુરી ગુણ વાઘે, જન સેવે તે ન સાધ્યતા સાધે શા૬
અથ શ્રી પરમપ્ર૬ છન સ્તવન. ઈમ ધન ધણીને પચાવે એ દેશી–પદ્મ પ્રભુ પદ પંકજ સેવના વિણ નવી તત્વને જાણેરે, મત અનેક વિભ્રમમાં પડિયા, નિજ મત માને પ્રમાણે રે. ૫૦ ૧ ક્ષણીક ભાવ સુગત પ્રકાશ, સૃષ્ટી સંહાર કરતા; ઈશ્વર દેવ વિ ભુ વ્યાપક એક; યિાયિક અનુસરતા; ૫૦ ૨ આતમરૂપ એક દેહ દહે; ભિન્નરૂપ પ્રતી ભારે, જલ ભાજન છમ ચંદ્ર અનેતા, યુતી સાંખ્ય વિકા શરે ૫૦ ૩ પુતર છવાદિક ભાવા, ધુમાકારી છે , જલ થલ ગિરી પાદપસી આતમ, અધત વાદીનો મીરે ૪ નિત્ય અનીચ્ય એકાંતે કેઈક, એમ અનેક મત જાલેરે, પડીલા તત્વ આલહતે દેખી જગદગુરૂ તત્વને આલેરે ૫૦ ૫ક્ષણીકતે ત્રણ કાવ્ય સ્વરૂપને જાણે નહીં કદાપીરે, શુભા મુ બને જે કરતા ઇરયર, ફલ ભાગતા તસુ વ્યાપી પ જ એક. અહમ તે ત્રણે ભુવર્નમાં, સુખ લહે સમકાલે, શુન્ય વસ્તુ દ્રષ્ટી ઉતાવિત બતાએ ખન્ના મલેરેપ ૭ એતિ વાદી જડ ચેતન એકજ, નિત્ય, મીરા રે
Page #317
--------------------------------------------------------------------------
________________
-
-~-
-
નાનાં
**
~-
-
*
-
-
૫૦ ૮ દ્રવ્ય પર્યાય નીત્ય અનીત્યએ એક અનેક ઉપયોગીરે, પક્ષપાત આવી દુર કરી કહે. જગ ગુરૂ ગુણ ભેગીરે ૫૦ ૮ સમભાવે એ પક્ષ રહે. તે ફી રી સંસાર તન કામેરે, ભાગ્યલક્ષ્મીસુરી ન કરૂણાથી, પરમાનંદ પદ જામેરે ૫૦ ૧૦
અથ શ્રી પારસ્વ જન સ્તવન દેશી રશીયાની–શ્રી સુપાસ છણેશર સાહિબ, અવી સંવાદી જસ પંથ, સુગુણ નર અહનિશી સેવે મન પરમોદશું, જે હસ્યાદાદીનીગ્રંથ, સુ. ૧ શ્રી માને ન ગમનય વસ્તુ પ્રતે, સામાન્ય વિશેષ ઊભેરૂપ સુર સંગ્રહ નય કહે સર્વ પદાર્થ, સામાન્ય એક સ્વરૂપ સુ૨ શ્રી. વ્યવહાર નય પ્ર વૃતી વિશેષ વિના નહી; વ્યોમ કમલપરે અન્ય સુઅંતીત અનાગત પરકિય પરીત્યજી, રૂજી સુત્ર ગ્રહે વર્તમાન સુત્ર ૩ શ્રી. એકા રથ વાચક સવી શબ્દ તે, કુંભ કલશ વસ્તુ એક સુટ પર્યાય કલ ભેદથી ભીન વસ્તુ કહે, સમભિરૂઢ એહ એક ટેક સુટ ૪ શ્રી. ઘટ શાદિક નિજ નિજ અર્થમાં વરતે એવંભુત વસ્ત; સુટ વિશુદ્ધ યતર પિણ એકાંતથી, નવી લહે સ્યાદ્વાદ દસ્ત સુત્ર ૫ શ્રી જાતી અંધ નર ગજ પ્રતિ અવયવે ગજપણુ સકલ કહંત સુ. દિવ્ય નયનથી યથારથી ગજ ગ્રહે, તિન તુજ શાસન કંત સુત્ર ૬ શ્રી. મુકિત વિરાધી જીન સમય ગ્રહયદા, સે વક છમ ચક્રવરતી સુત્ર મિથ્યા કવર આપદ નાશથી, હોય અને કાંત મ વૃતી સુત્ર ૭ શ્રી ટીકાલેદી જીન મત અવિલંબતાં, હોયે અવિકલ મતી મંત સુટ સોભાગ્યલક્ષ્મીસુરી આતમ સંપદા પ્રગટે શકિત અનંત સુ ૮ શ્રી.
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન, - માલા કીહાં છે? એ દેશી—ચંદ્ર પ્રભુ જન ત્રીભુવન દીપક; જીપક અરીગણ ભવદાર, આઠ કરમ વીનુ ગુણ જસ પ્રગટયા, આતમ ઠાણે સુખ કંદારે ૧ ભવિક જન વદરે; ચંદ્ર પ્રભુ જીન ચંદ્ર ભ૦ જ્ઞાનાવરણ કર્મ સ તુજ; કેવળજ્ઞાન અંનતુ વિવરૂપ વિશાસન સમર્થ વિશેષ પ્રકારે સંતુ, ક. ૨ દેશણાવરણું કર્મ ઉછેસામાન્ય વરૂપ વિભાસે દુવીધ વેદની મુલ- વી- . નામે અવ્યાબાધ સુખ થાશે ભ૦ ૩ ત્રીભુવન જેતા મેહ પણ સાવિ દુગાનીશંકર પંચમ કરમ ભરમ નીવારી; સાદી અનંત સ્થિતી અંક ૪ વિમત વાકરસીપનરી પાહીદ ન લહતરે નોકરમા દહનશી હિ દ્વગુણુ અગુરુ લઘુ ઉલસતર બ૦ ૫ દાનાદિ જસ લાધી અમાધ; વીવન છે
-
-
-
-
-
-
-
Page #318
--------------------------------------------------------------------------
________________
કર
- -
કર્મને વીનાસેરે ઈમ તુજ ગુણ પ્રગટ્યા સીદ્ધરૂપે એકજ આતમ આવાસેરે ભ૦ ૬.બબુ ગુણ કરાશે. જે જીપતા, છડે તે ભવ સાગરે, સોભાગ્યલક્ષ્મીસુરી ગુણ ભક્તા, દીનમણી અને ઉમરે શ૦ ૭ . . .
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, સુમતીનાથ ગુણ મલછે એ દેશી–સુવીધી છણંદ શુભ ધ્યાનથી સદહાણુ શુચી ભેગ; તેથી નાણુ ચરણ ગુણાજી; વીકથીર ત્રીક જેગ; ગુણ વતા સુમન જન થાવો ન જગદીશ, ૧ ભમતાં ભવ કતારમાં; ગીરીશીરો પલપરેજીય, અનાભોગે લહુકમ કરીછ ભેદ ગ્રંથી ભવધીય ગુ ૨ ક્ષીણ ક્ષી ણ શુદ્ધ થતો થજી; અંતર કરણ પઈડ; કર્મ સુભટે અરીજીતીને વીઘટેરે મીધ્યા અનીડ ગુ. ૩ ઉપશમાદી સમીકીત લહે; તુજ સુપશાયરે નાથ, તવ સ્તવના વિષે જગ્યતાજી; હોયે તે છવ શનાથ ગુરુ ૪ અમલ અખંડ અ લીસતાજીનું સ્વરૂપમણ અવીનાશી, વાશ વસુર નર મુનીવરૂછ આ જીવીત સુપ્રયાશી ગુઢ પ્ર ગુર્ણ સ્તવના પ્રતીદીન કરે; તદપીન પામેરે પાર; દ્રવ્ય સ્તવના વચનાદીકેજી ભાલથી તનમય શાર; ગુરુ ૬ સાધકા શીધતા હે તુને શ; અવલંબે મતવત; ભેદ મીટે પ્રગટે મહા ભાગ્ય લમી અનંત. ૭
અથ શ્રી શીતલન્ટનનું સ્તવન. આ આઘા આમ પધારે પુજ્ય અમધર વેહીરણ વેલા એ દશી—- શીતલ - જીન વીભુ આતમ સુધના શકભ દ્રવ્યથી ન્યારી જશ ગુણ ગાન તેણે અનુ શારે શર્વ પદાર્થ મચારી ધારે વીનતી શીતલ દવ, નેહ નજરે નીહાલો; ૧ ધર્મ અધર્મ આકાશમશ્ર વલી પુસદા ચેતન હ; પંચ અચેતન એક જ ચેત ન; જશ નહી આક્રીન છે, ધાવ ૨ ગતી થતી હેતુ ધર્મ અધર; જીવ - પુદગલને હવે સર્વ દ્રવ્ય અવક્તદાન કારણ તેહ આકાશ હાવે ધાટ ૩ શ
મયાદીક તે કાલ વખા પુણ ગલન સ્વભાવે ક્ષીર નીંર પરે ચેતન મ અલી રહે, તેહ પુદગલ કહાવે ધાક જ છવ રૂપી કર્મઠ એટગં ઘટાકાશ ઘટમાં કસ્તા એકતા મતે વીભ, થંહે ઉપાધી વહે, ધા૦ ૫ ખટ દ્રવ્ય ગુણ પર્શિયથી ભીનતાનું પ્રતી અટકો અનંતી પ્રભુને પ્રતીક્ષ પ્રમાણે પ્રગટ જીમ ગુણું વીસતી વાર ૬ એહવી શુદ્ધતાને અવલબે, સુખ હમ છે
ભાસે ભાગ્ય લક્ષમીસુરી છાવરથી, . સુબીરવ શાને થાળકો )
નન ન
-
-
-
ખા
Page #319
--------------------------------------------------------------------------
________________
અથ શી શીયાંસ સાથ૭નનું સ્તવન ' ઈડર અબ ક્લીરે એ દેશી ની માં છરાજ કરે. શ્રદાનંદ ભગવાન. ત્રણ કાલનાથનેરે જાણેિ અનતે જ્ઞાન ૧ જીનેશર નું પ્રભુ જગદાધાર; તુંહી જગ હીતકાર છે. ધરમાદિક સહુ દ્રશ્યનાં ગુણ પર જાય સમેત; નિત્યા નીત્યિ તસુ ધરમને; સાયકતાં નિજ ખેત ઝ૦ ૧ છતી પયાય જે જ્ઞાનનાં; તેતે નવી બદલાય, વીના નવ નવ યતીરે સમયમાં આ તે સવી જણાય. જી. ૨ સામાન્ય સ્વભાવ જે શેયરે, સામાન્ય સવી દે ખંત, સમયાંતર દરશન મુખ્યતરે, પ્રગટે તાહરે અનંત; ૦ ૩ ગુણ - ચાય નિજ ધર્મમેરે, સદા પ્રવર્તનતંત પર પરી રમણ તે નવી ગ્રહે, તે માટે ચરણ અનંત જી. ૪ જ્ઞાનાદિક નિજ ગુણ તણી, ભાગે શકતી અસમાસ તેહજ વીર્ય અનંતતા, અનંત ચઉ કઈમ ખાસ; જીપ માહરી પણ એ હવી અનંતતારે, પર વિભાવે સંસક્ત આવીરભાવ પણે હોરે, શ્રી શ્રીયશ મસત છે. ૬ પ્રભુ ગુણ રંગી ચેતના પરમાદય સુનિદાન, સભાઍલક્ષમી -સુરી પરે; સુયશ સમાધી અશમાન છo 9,
- અથ શ્રી વાયુપુજ્ય જીન સ્તવન. - બન્યારે કુઅરજીનો સહારો એ શી– શ્રી વાસુપુજ્ય તનુ દેખીને; સુરનર હરણે સ્વાતહે છણંદ નિજ વિગ્રહ કાંતે કરી, અધર ત ર કાંત હે મુર્શીદ તુજ દરિશણ મુજ વાલહું સામાન્ય જનથી અધીક હવે મંડલ ક્ષિતી પતી રૂપ છે. તેથી હલધર હરી તનુ ચકરૂપ અનુપ મુ. ૨ તુ તેહથી ભુવનપતી વ્યંતરા જોઇશ ચઢતે વાનો છે. અનુક્રમે કલ્પગ્રેવે યક સુરા અનુતર રૂપ નિધાન મુ. ૩ નુત્ર અધીકા તેહથી મુનીવરા; ચઉદ પુરવ ધર વૃદ્ધહે છે. આહરકતનુ છવી તેહથી; ગણપતી રૂપ સમધી મુ. ૪ કુ. સહુથી લક્ષણ લક્ષિત જીત્યા સવી ઉપમાન છે રૂપ અનંત ગુણ દેહમાં શાંત રૂચી અસમાન મુ. ૫ તુ તિલક સમાને ત્રિભવન વિષે નિપજાવેલો ગુણ ગેહહે છેજગમાં પુદગલ જેતલા; છણે
નહી તુજ સમુહ મુ૬ 1૦ પાદ પાદપ સુર સારીખા, શશી મુખ એ છે -તી, સુખ હેતુ છે. કરમ ભરમ હરકર કહયાં, લોચન ભવે દેશી સેતુ
9 ઇ. પ્રજ, નિજ સ્વરૂપને પ્રાપ્તી મણું સુત દાન, છ અવલભી લક્ષમી અનુભવે અનુર સુખ અવીગાન યુ ૮૦
છે
;
-
Page #320
--------------------------------------------------------------------------
________________
(૩૮). અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. * અરણીક મુનીવર ચાલ્યા ગોચરી એ દેશી-વિમળ નેશર નિજ કારજ કરે, છાંડીને સોપાધી ભાજી; એકપણે સવી ગુણમાં મળી રહેશે, પરમાનંદ સ્વભાવ, વિ. ૧ સુમન કાંતારે વિભ્રમરોચિતા જસુમાન સન
ભાવો, મંદાર બારે સવી સુર છતીયા તુંતો જીતેદ્રી સ્વભાવ વિ. ૨ ત્રીભોવન બંધુરે અતિશય પુરણો, દોષ અભાવે ગત તાંતીજી. હિરણાગજ અરિહા મિટે ભવ ઇહા; અતુલ દાયક મુજ શાંતીરે વિ૦ ૩ નિ:પ્રતિબંધ અબંધક મેં સ્તો ; અપવર્ગ પદવી ભુપજી નિકટ કરે જનને મન સુંદ રૂ, દેખે તે સહજ સ્વરૂપજી વિ. ૪ વિમલ છણંદથી ધરૂવ પદ રાગીયા નિરમલ કરે નિજ શકતીજી. સોભાગ્યલક્ષ્મીસુરી અવઘિ ભેદી લહે પુરણાનંદ પદ વ્યકતીજી વિ૫,
અથ શ્રી અનંતનાથ જીન સ્તવને. ટશના દઈ તારે એ ટશી-અનંત જન સહજ વિલાશી પ્રભુ લોકાલોક પ્રકાશી, કેવલ જન નાણુ વિકાશી ૧ સંદરાય દેશના ઇતારે ભવ જલ નીધી પાર ઉતારે છે. આંકણી ગુણ મણ ખાણી સત્યવતી; નય ગ્રામ ધારક ધનવંતી, ભવી ચીત પંકજ વિલસતી છ. ર ત્રિભુવનપતી ત્રીગડે સો હે. ત્રીભુવન જનનાં મન મહે; તરણી પરે જન પડીબેહે ૩ નવી મત એકાંત ભણંતી; જેહ ચ્યાર નીલેપાર્વતી, ખટ ભાષામાં પ્રણમતી ૭૦ ૪ ઉપને વ્યથિર ત્રિકરૂપ સર્વ ભાવમાં વતન સ્વરૂપ તે કહેવા વચ ન અનુપ છ. ૫ પણ તીશ ગુણ ગુણવંતી સમકાલે સંશય હરતી મુની શુભ ચેતના વિકસતી છ. ૬ કવલકા સારથી નિકશી, નિશ્ચય વ્યવહાર પ્ર સંસી મીથ્યા કલીમુલ વિશ્વશી છ ૭ સુણતાં ન વાણી શી વાંછા, ખ 2 માસ ન જન ઈછા; દુરે નીગમે ભવ વીંછા છ ૮ સવી દેષ હરણ છન વાણી, સભાગ્ય લક્ષ્મીસુરી જાણી; એતો સમકીત સુખની નીશાણું છ૮ -
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, - હે જાણુ અવધી પ્રયુજ્ય એ દેશી–હે ધરમ તીરથંકર જગ ગુ - ૨ લાલા નીરજીત મેહ નરેંદ હો ઘાતી કરમ ઉછેદીને લાલા કેવલ પ્રગટયું અમંદ, છણેશર ધરમ પરમ કહે ધીર છે. ૧ કહે છેષ જ્ઞાન છેદ મસ્થળાં, લાલા અંતર ભાવે તે હવે કહે છમ અશુ માલીની કઢીમલા લા ઉડ ગણલય લીન જોયછે. ૨ હે જ્ઞાન સામે આવી મુર તહ, લલા
1
Page #321
--------------------------------------------------------------------------
________________
- અનાજન
ત્રીગફ રયે મહાર જ પુરવાણી મુખે પ્રભુ સ્થીતી કરે, લાલા જાસુર આ સને સાર છે. જી ત્રિીદીદી ત્રીદશ કરે લાલા તદનુ રૂપ પ્રતીબીં બ, છ નીર હરખે સુમરા લાલા પામી છમ પીકઅંબ છ૪ જ હે સંયત કલ્પ નારી અજા લાલા થીતી અગની કોણે કરંત કહો જોઈ શભવન વ્યંતરસુરી લાલા થીતી નિરતે વીરશ્ચંત જીવ. ૫ છો એ સુર શ્રી ક જીન નંદીને લાલા વાયુ દીસે મેહંત કહે કપીદ નર પતી કામની લા લા ઇશાન ખુણે વીલસંત છે. ૬ કહે તે ઉપગારી જીન ધર્મને લાલા કહે પડીબેહેરે છવ છહ હીંશાદીક દુષણ વીના લાલા કુવીધ પ્રકારે અતીવ છે. ૭ છો એકાંત વાદી મત સવે લાલા વીહર્ચે ધર્મ પ્રકાર કહે પણ માનીંદ્ર દરશન વીનુ લાલા જાણે ન ધરમ ઉદાર છે. ૮ જ દુરગતી પડતા છવને લાલા ધારક કહેરે ધરમ, કહો પગ વંચક ક્રીયા કરી, લાલા ચઉગઈ સાથે અધરમ છે. ૯ છો આતમ ગુણ સવી ઉલખ્યાં, લાલા પર ગ્રાહક કરી દુર, છહ નીત્યાનંદે વિલસતાં લાલા ધરમ છણંદ વડનુર છે. ૧૦ છો ભાવ ધરમ દાયક વિભુ; લાલા નિરધારી થિર બુદ્ધ, કહે સભાત્યલક્ષ્મીસુરી. આદર, લાલા પ્રગટે ધરમ વિશુદ્ધ છ૦ ૧૧,
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન છરેજી એ દેસી–જીરે શ્રી શાંતિ નિરૂપમ ચકી; સવી જનપદ પ્રભુ સદગુણી છે. છરે વિગત વિકાર કિરતાર, અજરામર નિરગુણ ગુણ છે. ૧ કરે બ્રહ્મ વિધાતા મહેસ, ચેતના અવલ સુતાપતી જી રે શબ્દથી સંભુ જનમાંહ, ગુણથી જૈન વેઠી તી થ૦ ૨ કરે હરીહર શક નાગેશ, તેહનો જે તારતી પતી સુણ્યો, છ છરે અચીંત્ય બલે કરી નાથ, ક્ષણમાં તે મા દણું દહન ગુણ છે. ૩ જીરે સદાશિવ વિધી વિનુ, જીતુ પુરૂતમ સ્વ યંપ્રભુ છે. છરે દમીક્ષમી નિરદંભ અંતરજામી નામી વિભુ છ૪ રે અનેક કલ્પના જાલ, વરછત ક્ષેય અવતય સ્વરૂપ છે. જીરે શુધબુધ નિર્લેપ અલખ અગી વિસ્વભરૂ છ૭૫ કરે અગમ અગ્રજ મહાપ સ - જતન અગુરુ લઘુ, છ, જ તિરથાધીપ ભગવાન પામી તુરીય: દશાનધુ.
જીવ જ જીરે ધવ વરૂણ પટેલ, નીલકંઠ સુરગુરૂ ગુણ છ છ વિવી છે * જશુમતેજ ધામ તું ચાલે છ પદ રે નાની મહુ
ગત સિંખ્યા જાગડા શિકાય છે અને તે તુજ ના નવી ગ કરી શકાય છે. છતયાવિક અમાળાથરૂમમામા સદ, જી
~~
~-~~-~
w
L
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩૨૦)
અમે તસુ ધાંને વીકમત, સેભાગ્યલક્ષમીસુની સા . અથશ્રી કુંથુનાથ જીન્ન તંત્રન
સાંતી જીનએ મુજ વીતતી એ દેશી—થુ છત આગમ વયણથી જાણીએ હેતુ સ્વરૂપ, સ્યાદ્રરચનાથે હુઠીના સરાહેજે જ્ઞાની અનુમરે ૧ સાહસ એલગ ચીત ધારીએ મા; કાલ સ્વભાવ ભાવીમતી; કર્માદ્યમ એહ પંચરે, સમાયે સમકીત ગુણ લહે, મીથ્યા એકાંત પરપચરે મા૦ ૨ સમય વાદી કહે જગમાં કાલ મૃત સકલ વીભુતીરે ખટ રૂતુ જીની હરીખલા, મગરભાદી પ્રસુતીને માત્ર ૩ સ્વભાવ વાદી વધુ વસ્તુમાં અનેક પરીણામ ન સ્વભવેર, તંતુ ગણપપણે સાંભળે ભીંડ ઘટલ ફ્રુટથી નાવરે મા૦ ૪ ભાવી કહે વચન ઇણી પર કીજીએ કોટી ઉમારરે, તદષી પ્રમાણ નીયતી હેવે સુષુમ ચરીતથી મનાયરે મા૦ ૫ કાર્લ સ્વભાવ નીચતવીના, કરમ હેતુ સરૂપરે મા કહે ઉદ્યમ પ્રતીવાદીને દ્યમાધીન સવી કામરે, નવી કાયે તૃતી અનદેખીને એક પ્રયાસ ગુણ ધામરે મા૦ ૭ પંચ નય નિજ મત થાપતા; લઠ્ઠી તુજ દે તર્ફે છાંયરે, મિથ્યા મતિ દુર કરી ધારીચે, મનષે પચ સમવાયરે મા૦ ૮ નિયત વસે કમ ખપાવીને, અવ થિતી તણે પરી પાકેરે, વીર્ય ૫ડીત ભવ્ય ભાવથી મિટે ભવ દાગ છઠેરે સા૦ % થ્રુ જીન ચરણ સેવન થી; પામી શુભ કારણ જોગરે, સેાભાગ્યલક્ષ્મીસુરી સુખ લહે; પુરમ સમાધી સાગરે મા ૧-૦
અથ શ્રી અરનાથ જીન પરંથડો નિહાલુંરે ખીજા જીન તણા એ દેશી
સ્તવન
મરજીન દરશન નિજ દરશન તણુંરે; 'નિમીત છે ! ગેહ,"ઙસ દરણની નીરમલતા વિષેરે, નિ જ પ્રતિખીંખની રેહ૧ દરિશણ ફ્રીજૅરે અરજીત સનપુરે દરશન દરશન જ ગમાં સહુ વદેરે, દરશન ભેદ ન લહેત; તર્ક સીયુ કલાલે ચપલતારે, ચિત ચિંતન વસ્તુતે ૬૦ ૨ શામાન્ય દરશન તે ગુણ તાહેર, તિસ ક્ષાયક ગુણ - દર્ક, સ્યાદ્વાદ દરશન ગટકારક ક્ષમી, ઇમન્નીક દરણુ ૯૦ ૩ તે માટે પ્રીથ દર્શન નાથનુરે, નિરધારે રૂક્ષી શુદ્ધ, સ્મણ નથી પિત થવી,છ વગેરે, વિતી મિકરણ અધીરૂદ્ધ ૪૦ ૪ દર્શન કારક ગતિ ત્વાં નહી, ''વીણ પુણ્યશાલી જે ય. ત્રલાખથી મીટાવે જીઝીરે, સ્માતમ દુરાન - હાયવાયું છે પોસહજ શન તુ અલખ ગાય, મહા ગ્રેસીવર · અન્ય; તે પણ જગમાંથી નીપમ્પ મ સુધારશી શુભ હસ્યું ૬૦ ૬
Page #323
--------------------------------------------------------------------------
________________
તુજ દરશણથી જે સતેષતા, વિધી હરીહરથી તે નાહીં; લખી શશી કાંતિ હર્ષ ચકોરને રે તારક ગણુથી તે નાહી, દ૦ ૭ ધવ્યભાવ અવલેહન આદ રે, દશ્ય દરશક મિટે ભેદો લક્ષમીસુરી છન દરશન સુરતરૂર સફરો અનેક ઉમેદ ૬૦ ૮
અથ શ્રી મીનાથ કરતાલના પાંડવ પાંચે વાંદતા એ દેશી–મલી બનશીભાવનુપતી; પ્રભુ સકલ પદારથ રૂપરે ચાર નિક્ષેપે વરણઅનેકાંત ભુમીના જે ભૂપરે; અને આ નુપ સ્વરૂપ. અનંત ગુણ આગરો સમકૃપરે ૧ જીવ અછત ઉભય તણે, સં કેત ન માત્ર જે શબ્દો, તદરે વિષ્ણુ વરતે સદા મતી નામ નિલે એ લદરેક મતી. ૨ અનુપસ્વ. સદરથ વિરહીત આકૃતી; સાકાર નિરાકાર ભેદ રે, ચીત્ર અક્ષાદિકમાં સહી; થાપના નિક્ષેપ છેદરે થા. ૩ ભુત ભાવી જે ભાવને, હેતુ તે દ્રવ્ય નિક્ષેપરે; નિક્ષેપયોગ અથ વાસહી; હવે તહાં દ્રવ્ય આપરે છે. ૪ મુલ અરથમાં પરીણમ્યો; અનુભવન કીયાન તે બાવરે, પરમ અરથ મય ગુણ વદ એહ તુરીય નિક્ષેપાનો દાવરે એ૪ નામાકાર દ્રવ્ય ત્રણ કહ્યા; એક ભાવના સાધન હેયરે ભાવે તે કારજ શુધ છે તે શું ગુણીને રઢ હોય; તે ૬ સર્વ પદારથ વિવમાં હેય ચાર પર્યયાય સં. યુક્તરે, પુરણ ગ્રાહક તે જીન મની કહાં નહી એકાંતમતી યુક્તરે ૪૦ ૭ નામથી મલીન પ્રભુ સ્થાપનાથી તુજ પ્રતિબીબરે, છઉમથ ભાવે દ્રવ્યથી ત્રીગડે સ્થીતી ભાવા લંબરે ત્રી. ૮ તુજ આગમ થકી મતી લહી, ગ્રહ્યા ચઉવીધ આતમ રામ સભાગ્ય લક્ષ્મીસુરી મત પ્રગટે શુભ યશ સુખ ધામરે પ્ર. ૮
અથ શ્રી મુની અવરત જીન સ્તવન, અછત છણંદશું પ્રીતડી એ દશી–શ્રી મુની સુવ્રત જન ગુણ ની લો ચરણાદિક અનંત ગુણ કંદ, કેવલી પણ એક સમયના ગુણ જાણે હે નહીં કેહવા અમદકે શ્રી. ૧ વચન અગેચર ગુણ થકી ભાંગે અનંત છે હવે ખલુ વાગ્યકે સુતધર કેવલી સારીખ; તેમાં પણ કાંઇક કહેવાય કે શ્રી૨ ત્રીભવન છવ ગણવા વિશે, સમયાસીહ વરતે સમકાલ અને તે ભાવે પિણુ ક્ષણનાં કહેવા અસમથો ગુણ દીન દયાલક શ્રી. ૩ અને સભ્ય પ્રશ્ન આતમ તણા, તેમાં પણ કોઈક પ્રશકે અસ્તી નાસ્ત નિ ત્યાદિ ધર્મ પર્થિવ ગુણ અનંત આશકે, શ્રી ૪ સંખ્યાતિંત નીજ દશ
Page #324
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
મ
( ૨) માં ગુણું અનંતતાહ સમણી કેમકે લોક પ્રદેશ અસંખ્ય વિષે દ્રવ્ય પર્યવો સમયે જેમકે શ્રીટ ૫ એ વ્યતીપણે ગુણ તાહરે, તિમ શક્તીથી માહરે છે નાકે, ઉપાદાન સમર શહી; શુભ હેતુથી પ્રગટે નિજ આથકે શ્રી. ૬ લોહ મીટે પારસ ફરસથી; અધતાહો તિમ મનથી જયકે, સૌભાગ્યલક્ષ્મી સુરી ગુણ નીધી, અલબતેહિ તન્મય પદ થાયકે શ્રી. ૭
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, દશી આછેલાલની_શ્રી નમી છણંદ દયાલ; અનુભવ ભોગ રસાલ; આઠેલાલ જાવંદન છન ભેટીએજી. ૧ અંબુજ દલ પરે નયણ દુર જય ઇત્ય મયણ આ૦ વયણ સયણ પરે સુખ કરૂછ; ૨ લક્ષણ શૈભીત અગ; અડહીય સહસ ઉતંગ આવું અત્યંતર અગણીત સદાજી, ૩ લા શશિ મુખ જોય; ત૫ નખ દુતસમહેય આ૦ અધર અરૂણોદય સમ પ્રભાજી ૪ અષ્ટમી શશિ સમભાલ, ઇંદ્ર નાગેન્દ્ર નિહાલ આ ચકીત થકીત નયણે જ એજી ૫ સહજ અદભુતરૂપ કાંતિ નીરખી હરશે જીન ખાંતિ આ૦ કાંત એ કાંત નહી તુમ સમજી ૬ ઇંદ્ર ચંદ્ર નાક, કિનર અનંગદિણંદ આ૦ ઉ પમ સવી તુજ પદ નમેજી ૭ મિટે નિરૂપમ નારાજ; ચીદાનંદ ઘન સાજ આ સોક રહિત થતી નીત રહેજી ૮ વિઘન નિવારક દેહ ધ્યેય સ્વરૂપી ગુણ ગેહ આઠ શીવગામી નામી શાહીબાઇ ૮ અનુક્રમે ગ્રહી ગુણ ઠાણ પામ્યા કેવલ ગુણ ખાણ આ તે મુજ સાહિબ નમી અનાજી ૧૦ એહ વિનતી ચીત ધાર; આપવો સમકત સાર આ સેવક ભાવ નીવારીએ ૧૧ ગિરૂવા ગરબની વાજ, મહીર કરી મહારાજ આ૦ સોભાગ્યલક્ષમીસુરી સુખ દીજી ૧૨
અથ નેમનાથ જીને રસ્તવન, * થારા મોહલા ઉપર મેહ જબુકે વજલી સાહીબજી એ દેશી–શ્રી ને મી જનવર અભયંકર પદ સેવના સાહીખજી પ્રભુ મહદય કારણ વારણ, ભ વ ભય વાસના સારા કનવર સેવન તેહીજ નિજ સેવન જાણીયે સારા પ્રભુ શશી અવલોકન નયન કાંતી છમ માનીયે સાં. ૧ પ્રભુ પરકૃત સેવન વાંછા ગછા તુજે નહી સારા છે દાબ વિલાશી વાંછા અભ્યાસી ભવમહી સાડ પ્રભુ પુજ્ય રવિભાવ વિભાવ અભાવે નીપનો સાર તેહ પુરણાનંદ મય પુરણ
નય સુખ દીપનો સાઇ ૨ પ્રભુ વંદન ચંદન સુમનાદિકે દ્રવ્ય પુજના સારા I તુજ ગુણ એકતાને ભાવે બહુ માને સુજના સારા સ્વરૂપથી દીસે સાવઘ નિર
~
~~
~
~~~~~
~
~
~
Page #325
--------------------------------------------------------------------------
________________
(૩૩૩)
વધ અનુખધીરે સા॰ વિધી યોગે હિંશા ખીંશા, વિષ્ણુ શિવ સુધીરે સા॰ ૩ પ્રભુ સમયમાં પુજન દ્રવ્ય ભાવ ભેદ લહ્યા સા॰ ન માણા ઝેંગે. માગાર અણુમારે તે નીરવહ્યા સા॰ સુખ દ્રવ્યથી સ્વર્ગ લહે અપવર્ગ તે ભાવ થી સા॰ ઇમ લ ઢા દાખ્યાં ભાખ્યાં સમયાનુભાવથી .સા૦ ૪ અગાકિ ત્રીવીધ અડવીધ અક્ષતાદિક ભેદરે સા॰ ઇમ સગ દસ ઈગ વિશ કીજે પુન અખેદરે સા॰ જીતવર અનુરાગ રંગી સંગી કરી ચેતના સા॰ શુભ કરણી કીજે લીને અનુભવની કેતના સા૦ ૫ ઇમ પુજ્ય પુજન પુજક ત્રીક યોગ સ યેાગરે સા॰ મીટે સેવક ભાવ અનાદીના પ્રગટે સભાગરે સા॰ ઇમ વીનતી પ્રકાસે અભ્યાસે શૅાભાગ્ય સુરી શીસરે સા॰ પ્રભુ સવી દુખ પુરે પુરા સયલ જગીશરે સા॰ ૬
અથ શ્રી શ્રીપારસ્વનાથ જીન સ્તવન.
વીરે વખાણી રાણી ચેલણાજી એ દેશી-પારસ્વ છત પુરતા તાહ રીજી; શુભ થીરતામાં સમાય પરમ ઇશ્વર વિભુ જીન, સહુજ માનદ વિયરાય પા૦ ૧ શુદ્ધ શુદ્ધાતમે રાજતાછ, કર્મ રહિત મહારાય; પામીને અ શુભને વામતાજી નીરીહપણે સુખદાય પા૦ ૨ વિશ્ર્વ નાયક તુહી સારહીછ ત્યાગી ભાગી છતરાયું. ચઉં બંધને પ્રભુ છડીનેજી; થયા માહારા શીરતાય પા૦૩ ભવગીરી ભજન પવીસમાજી, તારક બિરૂદ ધરાય; અમર પતી નિત્ય તમે તુજ પછ ભાવ ધરી નિરમાય પા૦ ૪ અમ સરીખા જે માહે ગ્રઘાછ તેહને તુહી સહાય; સેાભાગ્યલક્ષમી સુરી પદ્મવરેછ જેહ તુજને નીતુ
ધ્યાય પા૦ ૬
અથ શ્રી મહાવીર જીન સ્તવન,
રાગ ધન્યાશી—માજ માહારા પ્રભુજી સામુરે જીવા, સેવક કહીને બે લાવે; એ દેશી—આજ માહારા પ્રભુજી મહિર કરીને, સેવક સાહસુ નિહાલો કરૂણા શાયર મહિર કરીને, અતિશય સુખ ભુપાલા, આ૦ ૧ ભગત વછલ શરણાગત પંજર, ત્રીભુવન નાથ દયાલા, મૈત્રી ભાવ અનત વહે અહીશ, છ ૧ સચલ પ્રતિપાલા. મા૦ ૨ આ॰ ત્રીભુવન દીપક જીપક "અરિંગણ; અવિ ઘટ જ્યોતી પ્રકાશી, મહાગેાપ નિયામક કહીયે, અનુભવ રસ સુવિલાશી મા ૩ આા૦ માહી માણે મહાસારથી અવિતથ, અપતાં બિરૂદ સભાળા મા ૪ આ॰ વાદી તમહર તરણી સરીખા. અનેક શ્રીદના ધારી જીત્યા તીખાટી નીજ મતથી સકલ નાયક યશકારી મા૦ ૫૦ યજ્ઞ કારક ચક વાના થા
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૪)
ર છા વિસતા ન ધારે તે તુજ મુખ દિનકર નિરખથી; મિથ્યાતી મિર પરાણે મા૦ ૬ આ ઈલીકા ભમરી ન્યાયે જીનેશર, માપ સમાન તે કીધારું ઇખ અનેક ચશ ત્રીસલા નીંદન; ત્રીભુવન માંહે પ્રસીધા; મા૦૭ મા મુજ મન ગીરી કંદરમાં વશી, વિર પરમ જીન સિંહ, હવે કુમત માતગ નાગણથી, ત્રિવીધ ચગે મિટિખીહ મા૦૮ ૦ અતિ મન રાગે શુભ ઉપયોગે, ગાતાં છન જગદીશ સૌભાગ્યસુરી શિષ્ય લક્ષમીસુરી લહે, પ્રતીદીન સય લ જ્ગીસ માં ૯ ઇંતી શ્રી સભાગ્યલક્ષમીસુરી કૃત ચેાવીશી સોંપુર્ણ.
अथ श्री भाणविजयजि कृत चावीशि,
યજ્ઞ,
અથ શ્રી રષભદેવ જીન સ્તવન
મારા સ્વામીહા શ્રી પ્રથમ છણદકે રીષભ જિનેશ્વર સાંભળો. મુજ મ નનીના જે હું કહુ માતમે, ઊંડી મનના આંબળા મા॰ ૧ ગુણ ગિરૂમાહ। અ વાર લઠ્ઠી આજકે, તુજ ચરણે આવ્યા વહી સેવકનેના કાની લહેરકે, જા આ તો મનમાં ઉભઠ્ઠી મા૦ ૨ તા હોવે હા અ ંગેાગ્મગ આલ્હાદકે, ન ક નએ તે વાતડી, જ્યા સિહા સેવકને સાથકે અવિહડ રાખા મીતડી મા૦ ૩ હવે 'તરણા નવી ધરવા ચિતકે; નિજ સેવક કરી લેખવા; સેવા ચરણની દેજો વળી મુજકે, નેહભર નિજરે પ્ખો, મે૦ ૪ ઘણુ તુમનેહા શું કહું ભ ગવાનકે; દુખ દાલ્ડંગ સહુ યુરો, પ્રેમ વિષ્ણુધનહેા ભાણ વિજયના સ્વામીકે મન વછીત તુમે પુરો મા૦ ૫
અથ શ્રી અજીત જીન સ્તવન
દેશી કંસારાની—અજિત જિન આલગ માહારી; એતા સુંદર સુરતી તા હારી; હુતા જોવાને ઘણુ ઉમતા પુરવ પુન્યે તુજને મેં લખ્યા, ખ૦ ૧ મા હારી ભાગ્ય દશા જાગી હવે, હવે માહારૂ ભાગ્ય મગે ગંગાજલ નાહા હું સહી; મુજ સમ પુન્યવત ખીજો કા નહી મ૦ ૨ મુખ માણ્યા પાસા મુજ હલ્યા; ઈછતાં સજ્જન માવી મીથ્યા; એતા સુરતર્ લી; આંગણે દુધે મેહુ વુડા મુજ ખારણે. અ૦ ૩ [૧ સહુ થકી અધીકો હું થયે; જવ મેં તુમ
Page #327
--------------------------------------------------------------------------
________________
સમ ઠાકુર લહ. તેવકને નિરવ હ ; નિતી વિનતી કરુ છુ આ છે અ૦ ૪ સક્લાસુરીશ્વરમાં બતા શ્રી વિજય મજુરી તિ, પંડાલે તમ પ્રમ વિજય તાણે ગુમ દવિ બાણને સુખ હશે. ૫
મા સદનાર ને રવ, આસાપુરા પગી એ રાશી—ત્રીજ સંભવ જિનની સુખદાઇ, પુરવ પુ જે સેવા પાઇરે, સાહિબ ભાગી ક્ષણ ઉતમને પરસ, લહતાં સુખ એ અંગેરે સા, ૧ તે તુમ્હ જેવહવાની જે સેવા તેહનું શું કહ$ દેવાને સારુ ત્રીભુવન તારક તુજને મેં દી, અમૃતથી લાગ્યો મીઠો સા. ૨ તુમ ચરણે મુજ મનડુ બાંધ્યું, વળી ભક્તિ ગુણે કરી સાથુરે સારુ હરિહરાદી ચિત ન રાખું; એક તુહ સેવા તે ચાખરે સારુ ૩ હેજ ધરીને સેવક સાહસ, જીએ એ બગસરા પાસુરે સારુ લગડી એ સાહિબ માહારી, પિત ધરજે, જગ હિતકારી સા૦ ૪ ઘણું ઘણ કુમને શું કહીએ, કેવકને સંગે વહિએ કે સાદ પંડીત પ્રેમવિજય સુપસાયા, ભાણવિજય નમે કુડુ પાયારે સારુ ૫
અથ શ્રી જીવન જીન રાવત સાહિબા માહારા મહીરે મટકતી ચાલરે જાવા નહીં દઉરે એ રશીસાહિબા માહારા અભીનંદન જિનરાયર સાહિબ સાંભળો રે સા, સુરવી ગુમ પાયરે સારા સારા સેવક મનડાની વાતરે શા સારુ કહુ તે સુણે અવદારે શાળ ૧ સા. મોટા જનશું જે મીતરે શાક સારા કરવી તે ખોટી રીતરે શા સારા અમ મનમાં તુ એક શાસા. અમ સમ તુમને અનેકરે સા૦ ૨ સારુ નિરાગીશું નેહરે શા સારા છટકી રુવે છેહરે શાસાશી ધરવી મી ત તે સાથરે શાહ ભાટ તે નિફલ ગગને બાથરે શા. ૩ સારુ પણ મોટા ની જે સેવરે શાસાનિફલ ન હોવે કદેવરે શા સારુ મુજ ઉપર લાગવાનરે શા સારુ તુમહ હ મહિરખાન શા ૪ સાતપ રછમાં શિર તાજ રે શા સા. શ્રી વિજય પ્રભસુરી શજરે શા સારા પ્રેમ વિબુધ પસાર શાક સાવ બાણ નમે તુમ પાયરે શા સારુ
. હાલ આ રમતીનાથ છળ સાલન,
માહરૂખ પાત્સુરે માધવ ખતરે એ શી—-ધન ધન દિવસ આજ નો માહો ધન ધન વલી ઘડી એહ ધન ધન સમય વલી એ શાહ, | દરિશણ િનયણે ૧ માહારૂ મન મારે મુમતી વિણg, પણ આ સુદર મુરતી મેં દીઠી તાહરી, કતલે દિવસે રાજ નમન થાવન માં પણ
Page #328
--------------------------------------------------------------------------
________________
મા
મહારા, પણ સાફ ગયાં. ભાજ ખાસ બ મતગાર તે જાણી રે કર્ણો ધરા માત, સેવક હર્ષક હીતયુધણીને૨ે ધરી દલી રૂર્ ઉમાહ મા૦ ૩ નિરમલ સેવામૃત ભુજ તાપી, જેમ બુઝે ભવનારે તાપ; હવે દરિશણના વિહતે જીરાવલી મો મનના સંતાપ મા૦ ૪ ઘણુ ઘણુ મુ કહીએ તુમને?, તુમે ચતુર સુજાણ, મુજ મન વંછીત પુ રજ્યા ઈમ ભગેરે, `પડિત પ્રમના ભાણ મા૦ ૫ અથ શ્રી પદમપ્રભુ જીન
સ્તવન
લાલદ માઉં મલ્હાર એ દેશી—શ્રી પદ્મપ્રભ સ્વામાંં અરજ સુણા અભિરામી આજહ શિર નામીરે, બહુ વિધરે વિનવુજી ૧ તુમ્હો છે જ ગદાધાર, મુજ સેવકને તાર, માજ ધારીઅે. મુજ સ્વામીજી નિજ ચિતમાં ૭ ૨ ભગતી વર્ણ, લગવાન, મુજ પહજ્જા મહિરખાન, આજહા મુજ ઉપ
ખિમણી સ્નેહલતા ધરીછ ૩ તુજ સમ માહૐ સ્વામી, હવૈ ન રહી કાં ઇ ખામી આહા કામિત,માહારાં હવે પુરણ થાય સે”, ૪ પ્રેમ વિબુધ સુ પસાચ; ભાણ નમે તુમ પાય; આજહા દજ્યારે; ભવ ભવ તુમ પદ સેવનાજીપ અથ શ્રી સુષારસ્વ જીન સ્તવન
થારા મારા કરહેલા એ દેશી—પાસે સુપાસછ રાખીએ, સેવક ચિત
માં આણી, સલુણા જીમ હુ અંતર ચિતની વાત કહુ ગુણ ખાણી, સ૦ ૧ પા॰ કરૂણા વિલાસી તુમહે અછે, કરૂણાગાર કૃપાલ સ૦ કરૂણા સરસ સા વરે; પ્રભુજી તુ મરાલ સ૦ ૨ પા॰ અપરાધી જે સેવક ઘણુ, તે પણ નવી છડાય; સ જિમ વિક્રુત અગ્ની સમી, નવી ૐ મેઘરાય સ૦૩ પા૦ તે માટે છોડતાં થકાં સાભશે। કીમ મહારાય સ૦ બાંહ્મ ગ્રહ્યાની લાજ છે, ઘણું શું તુમને કહાય સ૦ ૪ પા॰ તું છડે પણ નવી છ ુ, હુ તુજને મહા રાય સ॰ તુમ અરણે ભાણ આવના; પ્રેમ વિષ્ણુધ સુપસાય સ૦ ૫ ૫૦ અથ શ્રી પ્રભુ અને સ્તવન,
ઝાંઝરીયાી દેશી-શ્રી ચંદ્ર પ્રશ્ન મહારાજી તુમ્હે । દિન દચાલ મહિર ધરી મુજ ઉપરેજી, વિતતી માના કૃપાલ ૧ સસનૈહા પ્રભુથુ લાગ્યા. અવિદ્યુ ને; જીમ ચાતુર્ક મને મૈંહ માંકણી સજનથુ જે નેહલાજી, કરતાં ખમના રંગ, દુરાન જનથુ પ્રીતડી, ક્ષણ ક્ષણમાં મત ભંગ. સ૦ ૨ ઉ તમ જના રૂપમાં તેડ પણ ભા નીરધાર, મુરખ જનસુ ગોઠડીજી, કરતાં રસ નિલગાયત સ૩
માં ઇા જાગી કરીછ; આવ્યા તુમ્હારે પાસ; નિ
Page #329
--------------------------------------------------------------------------
________________
કર ને *માત્ર
એક
જ છે
એ
.
મ
-
-
-
.
* - *
વહી એહવે મુજને જિમ પિએમનની આશ સવ- ૪ બકુલપણે શું દખીએજી તુમે છે બુદ્ધિ નિધાન; પ્રેમવિબુધના ભાણશું છે; રાત્રીત મ ધાન સત્ર ૫
અથ શ્રી વીધી નાથજીનું સ્તવન. . - - અબકો ચોમાસા માકા પુજ્યoથે રહોને એદશી - સુવિધી છણંદ માને દરિશણ દોને, દિલભર દિલથી મારે સામુ છે જ; હસી કારાચી તની વાત માને થે કહોને, પ્રીતની રે રીતમાં શું થે વહેને અકણું અંતર ચિતની વારતારે પ્રભુ કહુ તે ચીત ધને, પ્રીત પ્રતીત છમ ઉપજે હિમા અવીહડ પ્રીત કરીને સુઇ ૨ સુંદર કુમ મુખ મટકડે; પ્રભુ લોભાવ્યા તે આ મળે મુજ મન મળવા અતર ઘટ્ટરે ચાહે ક્ષણ ક્ષણ માંહે માં હે તુમને સુત્ર ૩ મી = લલચાવશે દિનકેતલા ઈમ મુજને દિલ્મમાં દિઈને હાના મુખથી ભાખાએરે , બેસીશું રહ્યા ન લઈને સુવ ૪ પstહસિત વંદને બેહલાવીને રે; આજ મુજને રાજ કરોને; વંછીત ઇ અને તુ હે જગામાં સુજસવો દ ને સુત્ર ૫ પ્ર.
' . .' ; ; ; ; ; અથ શ્રી શીતલજીનનું રાખવી. • • ". ;} . . : માયા મેસન કીજે એ દેશી-એતો શ્રી શીતલ, જીમ મેરા સેતા ર રણ ગ્રહ્યા પ્રભુ તેરા; અબ દુર કરો ભવ ફરાહો લાલ ૧ પ્રભુ માહારે મન માન્યા; આંકણી એ શીલ મુદ્રા એહની વલી શીતલ વાણી જેહની એ સમ સુરતી, નહી કેહની લાલ બ૦ ૨ તુમ વાણી ઘણી ઘણી મિષ્ટ; સાકર
કાખથી એવી સીષ્ટ એતો લાગે છે મુજ ઈષ્ટ લાલ ર૦ ૩ તુમ શીતલ ના િમ પ્રધાન; મુજ તનમન કરી એક તાન તુમનામ કરૂ મુબાનાલાલ પ્રક
૪ ની જ ચરણની સેવા દેજ્યો નિજ બાલાપરે મુને ગણો ; બાંહ ગ્રહીને | તુહે નિરવહજહા ભાલ પ્ર. ૫ એને પ્રેમવિબુધ સુપસાભાણ વિજય નમે
તુમ પાય; તુમ દર શણે અમન થાયહેલાલ બ૦ : છે
અથ શ્રી પ્રયાસ “વાથજીતુ સતવન ઘણુ મારો ઘણુ પ્યારે પ્રાણથી તું મબુજી, એ દેશી—શ્રી શ્રીયાસછે જ શ્રી શ્રીયાજી વિનતી અમ તણી, માનો તમે માને તમે માણ આ ધાર. આમ મનની અમ મનની વાત છે ઘણીજી એક વચનેસે એક વચ ને રાષ્ટ્રમાણે, શ્રી. ૧ મોટા મોટાને એવુજ anી છ બેઠા માંહી ઘણા સવાલો મુજ મનમાં મુજ મનમાં વિહાએ મેકી ઉ .
કે, જે મા
ક
ખ
* * * *
*
* *
* *
.. Je ::: ૧૪
નરેનાને
Page #330
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
પુજતે હૃદય આલ્હાદા શ્રી૦ ૨ હવે અણ્યુ હવે અણ્ણ ચિતમાં વિચારતાં છ, સ્વામી । તુમ્હે સ્વામી છે। તુમ્હે; મનના જાણુા. તેહ માટે તેહ મા 2 પાડે વિનવું; ઘણુ તુમ્હને ઘણુ તુમ્હને કહેવુ અમમાણી શ્રી૦ ૩ સેવર્કને સેવકને કપા કરી દીછએછ, અતિ અદ્દભુત અતિ અદભુત વાંછિત દાન હા, તુમ્હ પાસે તુમ્હે પાસે પ્યાર અનત અેજી, અ ંતે ટ્વા મંસતે હૈ! ભગ વાનરો શ્રી૦ ૪ આલમ એ આલગ એ ચિતમાં ધારજ્યેાજી, મુજપે તુમ્હે પુ મેં તુમાં હું મહિરખાનèl; પડિતા તમ પચિંતા તમ પ્રેમવિજય તણાઇ ભાણુવિજ્ય તે ભાણુવિજય તે ધરે તુમ ધ્યાનહો શ્રી ૫ અથ શ્રી વાયુપુજ્ય જીન સ્તવન,
મીડાની દેશી—શ્રી વાસકુછ સાહિબ માહરા, પ્રભુ લાગે છે તુમ્હે પ્રેમ પીયારા; સાહિબા જિનરાયા હમારા, માહના જિ તન મન ચિત વધ્યું તુસ્યું, હવે અંતર રાખી કહે ક્રમ અમઢ્યું. ૧. સા॰ દાસની આશા પુરી એ પ્યારા, એ તુમ્હે નામ ધરાવા છે. જગદાધારા; સા॰ અળ લીલા તુમ પાસે જે સ્વામી, હિત આણી દીછએ અંતર નમી. ૨. સા૦ મિતલી વિમાસણ શી છે તુજને, અતા 'છિત દેતા સ્વામી મુજને; સા૰ ખાટ ખાને નહી પડે તાહેર, પણ અખય ખત્નના માહરે ૩. મા ભવા ભુંડો પણ પેાતાના જાણી, વળી કરૂણાની લવર તે મનમાં આણી, સારૂં અમ્હે મનાગત વાત દૈન્યા, મધુ હેજ ધરીને સાહસ એજ્યા- ૪. સાવ વારવાર કહે ક્યું તુમને; રોવા ફળ હૅજ્યા સ્વામી હમને; સા॰ પ્રેમ વિશુધના ભાણની પ્રભુ, તુમ નામે દાક્ષત ચઢતી વિભુજી. ૫, સા૦
ધ શ્રી વીગળનાથ જી સ્તવન
વીંછીયાની દેશીહાંરે લાલા વિમળ જિનેશ્વર રોવીએ, ખતા વિમળ આજે તા નામરે બ્રાભા; વિમળ વાણી ગુણુ નૈના, જસ વિમળ છે પરીજીામરે લાલા, વિ૰૧, અંતે વિપળ કમળ દેળ ખઠી, સમ નયન યુગલ છે ખાસરે લાલા, સુખ પીજ પણ વિમળ છે; તંત્રી વિમળ છે ગુડા ાસરે લાક્ષા, રૃ, વિ॰ દર્રાણુ ચારિત્ર મિત્ર છે, ખતા વિમળ છે કેવળજ્ઞાનરે લાલા; સ્તુતી સ્તવના જન્મ વિમલ છે, વળી વિમળ છે યુક્ત ધ્યાનને વાણા. ૩ વિ સત્તર એર સંજય ડ્યા, તેજ પણ વિમળ કે તાસરે ભાળા; યાતિ ધ છું વિમળ છે; અણુ વિમળ જે ગુણના આવાસરે લાલા. ૪. ૧૦ પ્રેમ વિ. બુધ પાયા, બાણવિજયને જાય કારે લાલા; નિત નિત ચરણ કમળ
Page #331
--------------------------------------------------------------------------
________________
મતે મણમે એ પ્રભુના ઉદાર લાલા. ૫. લિ"
. અથ શ્રી અને નાથ ને તને. . માલિ કેરે બાગમે. એ દેશીસુંદર સુરતી તુમ તણી પ્યારી લાગે જિગંદા છે પ્યારી ક્ષણ એક સંગ ન કરી; તુમ બિઠા,આણંદા લોએ છે. તુમ ૧. અહે પ્રભુ મેહનગાઈ લો. આહણી કેરુંદ ચંદ્ર સમાન છે; પ્રભુજી તુમ્હ મુખડું . અત્ર લગન જાગી જેવ, તણી; એમાં નહીં કુડુ લો. અ. ૨. વિકસીત પદ્મ સમાન છે, સાહિબ તુમ નષ્ણલો. અ૦ સાકર કાખ થકી ઘણું; મીઠાં તુમ વાણાં. અ૦ ૩. આણંદ પામ્યો દેખીને આ નંત જિન તુમનેલો, અ૦ હદયે ઉલ્ટ આગીને; વંછીત દેજ્યો અમરેલો. અ. ૪. શ્રી વિજય પ્રભસુરી ગછ ધણી; તપ ગ૭માં દિગંદલો. અ૦ ૫ ડિત પ્રેમના ભાણને; તુમ નામે આણુંદાલા. અ. ૫.
અથ શ્રી રામનાથ જીમ તવન, છાંછ છછ છછ બંદા છાં—એ દેશી. ને હોને લ્યોને મુજ ૯ોને. ધર્મ જિણેશ્વર ખારા; મુજરો લ્યોને જીવન પ્રાણ આધારા મુદ્ર માં કણ. તુમ ગુણ રંગે અમે પ્રભુ રામ્યા. માચ્યા તામ સુણીને. અમે દરિસણના અરથી તુમ કને; આવ્યા દાયક જાણુને. મુત્ર ૧. અજર ન કીજે ધડી એકની હવે; જે દરિસાણ અમને. દરિસણ દઈ પરસન કીજે; એ શોભા છે તમને. મુ. ૨. મુજ ઘટ પ્રગટયે આણંદ અતહ; નવલી મુરત પખીં. વિકસીત કમળ પરે મુજ હિયડું; થાએ છે તુમ મુખ દેખી. મુ. ૩. મુજ ભક્તિએ તુહે આકર્ષે આવ્યા છો મુજ ઘટમાં, ન્યુનતી ન રહી હવે કશી માહ. મુજ સમ કે ની જગમાં. મુ. ૪. સુવ્રતા નંદન સુરનર સેવિત; પુરણ પુન્ય પા. પંક્તિ પ્રેમવિજય સુપસાથે ભાણવિજય મન ભાયો. મુ૫.
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન દીઠીહે પ્રભુ દીઠી જગગુરૂ તુજએ દેશી સાહિબહો તુમહે સાહિબ શાંતી નિણંદ સાંભળે, પ્રભુ સાંભળે વિનતી માહરીજી, મનડુ હે પ્રભુ મનવું રહ્યું લપટાયુ. સુરતિ હે પ્રભુ સુરતિ દેખી તાહરીશ. ૧. આયા પ્રભુ આયા મેરૂ સમાન મનમણિ ભભુ મનમાં હુતિ. મુજ અતિ ઘણું પણ હે પ્રભુ અરણ થઈ અમ આ મુરતિ મત્યરતિ, દી તુમ તણી. - સેવકહે પ્રભુ સેવક જાણી, સ્વામી, મુજ હ મ યુજર્યું સંવરની
Page #332
--------------------------------------------------------------------------
________________
(૨૦) ખીએ. વિલગાહે પ્રભુ વિલગા ચરણે જહ; તેહનેહે પ્રભુ તેહને છેહ ન દાખીએ. ૩. ઉત્તમ પ્રભુ ઉત્તમ જનમથું બીત કરવીહે પ્રભુ કરવી નિશે તે ખરી. મુરહિ પ્રભુ મુરખર્યું ખવાદ, જાણો ઈમ જાણી તુમસ્યું કરી. ૪. નિરવહાવીહો પ્રભુ નિરવહવી તુમ હાથ. મોટાને પ્રભુ મોટાને ભાખીએ સ્યું ઘણુંજી; પંડિતો પ્રભુ પતિ પ્રેમનો ભાણ. ચાહે હે નિતુ ચાહે દરિસણ તુમ તણુંછ. ૫.
અથ થી યુનાથ જીન સ્તવન * ઘર આવોજ મોરીએ–એ દશી. શ્રી કુંથુ જિન રાજ; વિનવી કહુ મનની વાત. મહીર ધરી સેવક માણી; સુણે વીનતી તે અવિધાત. ૧. શ્રી. અવસર પામી કહે પ્રભુ કણ અહી લેતે ગમી જાય; તિમ અવસર પામી તુમ મતેવિનવું ૬ જિનરાય. ૨. શ્રી. સજજન એ. કતે મળ્યા; કહેવાએ મનની વાત. પણ મુજ મનની જે વારતા તેતે જાણો છે અવદાત. ૩. શ્રી. પણ એક વચને જે કહુ; તેતે માનો થઈ સુપ્રસન્ન. અતુલો અમૃત પાઈએ, જિમ હરખિત હોય મુજ મન્ન. ૪ શ્રી ભવ ભવ તુજ પદ સેવના, હવે દે શ્રી જિનરાય. પ્રેમવિબુધના ભાણને. તુમ દરિસથી સુખ થાય. ૫. શ્રી
અથ શ્રી અરનાથ જીન સ્તવન, માના દરજણની—એ દેશી. અર જિનમ્યું પ્રીતડીરે, મેં કીધી એક તાર. પ્રીત કરી કપટ રમે તેમાં સ્વાદ નહી લગારરે. ૧. તુમહું નેહલે રે, દિન દિન વધતી નેહ વૃતિ. અલેહરે દાળીદ્ર. શોભા લહે તે અતી ઘાણ. ભય પામે તેહથી સુકરે, ૨. તુ ઉત્તમ જનમ્યું પ્રીતડીરે, વંછીત દાયક હોય. ઈમ જાણી તુમસ્યુ પ્રભુ. મેં પ્રીત કરી છે જેયરે. ૩. તુ હવે શેવક જાણી આપણોરે. થાઓ તુમે સુપ્રસન્ન. હું પણ જાણું તો ખરી. મેં પ્રીત કરી તે ધ. ન્ય ૪ તુરા મહીર ધરી મુજ ઉપરેરે. દરિસણ છે એક વાર. જિમ પ્રેમવિ. બુધના ભાણની, થાણે ઈછા પુરણ નિરધારરે. ૫. તુ.
અથ શ્રી મહીનાથ જીન સ્તવન - રામચકે બાગ ચાંપે મોરી રાશી—એ રશી. મલિ નિણંદછ વાત, કર્યું તુમ સુણે નમેરીરી, જબ દરિસણ રાખે તેય. તબ મેરી ગરજ સરીરી.
૧ અબ મુજથી ડરે સૈાથ અષ્ટ કરમ વધારીરી, સુભમતી જાય મય(ર છે મતી સે ડરીરી, “અબ પ્રગટ મુજ ચિત અનુભવ સુર સારી, તવ ને
Page #333
--------------------------------------------------------------------------
________________
લા દવ કુદવ, દુર દુર ધ્યાન થમોરી, ૩ લગન લગી તેહ સાથ. અબ કયુ સંગત જીર, તુમ ચરણે લપટાય, રહીત નામ ખજુરી ૪; પરશન હો માય એહ હું અરજ કરૂરી; એમ વિબુધ ભાણ એમ કહે તમ આન ધરૂરી ૫
અથ શ્રી મુની સુરત જીન સ્તવન, - હારે મારા ધર્મ આણંદશું પુરણ પ્રીત એ દેશી–હાંરે મુજ પ્રાણ | ધાર તું મુની સુવ્રતજીન રાય, મલિઓ હેજેહલીએ મીત પ્રસંગથીરેલો, હાં
રે મુજ સુંદર લાગી માયા તાહારી જેરજે અલગેરે ન રહુ હુ પ્રભુ તુ જ શંગથીરે; ૧ હરે માનુ અમી એક લાહે જાલા તુમ નેનજો, મનોહર રે હશીત વદન પ્રભુ તાહરૂરેલો, હર કોઇની નહી તિન ભુવનમાં તુમસમ મુ રતી; એહવી સુરતી દેખી ઉલસ્ય મન માહરૂરલ, ૨ હરે પ્રભુ અંતર ૫ ડર ખેલી કીજે વાત, હેજ હિઆથી આણી મુજને બોલાવીએરેલો હરે પ્રભુ નયન સલુણે સનમુખ ઈ એક વાર સેવકના ચિત માંહિ આણંદ ઉપજાવીએરેલો ૩ હાંરે પ્રભુ કરૂણાસાગર દીન દયાલ કૃપાલ, મહિર ધરી મુજ ઉપર પ્રીત ધરી હારેલો, હારે પ્રભુ નિજ બાલપરે મુજ લેખો છે. ણંદ, પ્રીત સુરંગી અવિહડ મુજસુ નિવાહી એરે ૪ હરે પ્રભુ બાંહ ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામીજો, ચરણે સેવા મુજને દેજે હેજે હસીરેલો; હરિ પ્રભુ પંડિત પ્રેમવિજયને કવિ એમ ભાણજે, પભોરે જન મુરતી મુજ દીલમાં વસીરેલો- ૫
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, અરણીક મુનિવર ચાલ્યા ગોચરી એ દેશી– શ્રી નમીનાથ સાહિબ સાભલો, તમ ચરણ બુઝ લિનોઇ; મુજ મન મધુકર અતિ હે રૂઅડે, તેમ ગુણ વાસે ભીજી શ્રી. ૧ હરીહરાદિક ધતુર ઉવેખીને; અબુજ પ્રત્યય આ ણીજી, દર મતિ વાસે તેહ સરચાય છે બહુ ઈમ અંતર જાણછ શ્રી. ૨ તે દેવ છડી તુજને આશ્રયે, કરવા ભજન તમારે છે, સ્નેહ દિશા નિજ દિલ માં આદરી, પ્રભુજી મુજને તારોજ શ્રી. ૩ ભવ ભવ તુમ પદ કમલની સે વને; જે શ્રી છન રાખો, એ મુજ વિનતી ચિતમાં ધાર. ગિરૂઆ ગરીબ ન વાછ, શ્રી૪ ત૫ રછ નંદન અમર દરૂમ માં શ્રી વિજ ય પ્રભસુરી રાય, પ્રેમવિબુધ પય સેવક ઇણપરે; ભાણ નામે તુમ પાયછે. શ્રી. ૫.
અથ નેમનાથજીન સ્તન. ..
-
*
*
*
*
*
*
*
*
*
Page #334
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
- જટણ દેશી–નયન સલુણા વાલહા, સેસનેહા પ્રભુ નેમ તેરણ આવીને તુહે, પાછા વલ્લી ગયા કેમ ન ૧ આ વાદલ નીપરે, એવડે ડંબર કીધ જાન લઈને આવ્યા વહી, મિણ થયાં અમસીદ્ધ, નટ ર નહ નિવાહી નથી શક્યા. ક્ષણમાં દીધું છે. એસી દવ રીત છે, જે પુરણ પા લો ન નિહ ન ૩ લાલચ દેઈને તુહે કરી નિજ નારી નિરાશ. વચન સહુનાં અવગણિ, ગીરનાર કી વાસ ન૦ ૪ સિદ્ધ અનેકે વિલસિજે, તેથી કીધે જાવા પેમ, ભવ ભવની નાર જે મુકો, રીતી સી છે તુમ એમ ન ૫ ઇસુપર બિલપતી બહુપરે, પહુતી ગઢ ગિરનાર, કેવલ દરિસણ અનુભવે, ૫. હતી મુગત આગાર ન- ૬ ધન ધન નેમ રાજલ જેણે પાણી પુરવ પ્રીત, ભાણ ભણે બુધ પ્રમ, સાચી એ ઉતમ રીત. ૧૦ ૩
અથ શ્રી શ્રી જસવનાથ જીન સ્તવન - ધન ધન ધનની દેવી એ દેશી-વામાનંદન શ્રીપાસ, મહારી સાંભ તમે અરદાસ સાહિબ સનેહા, અમે સેવક તમારા તુમહે છે "સાહિબજ હમારાહ સારુ ૧ સુંદર પ્રભુ તુમ રૂપ, જસ દિઠે હાસ્યા રતી ભુપહો સાઈ પ્રભુ મુખ, વિધુ સમ દિસે દેખી ભજીયણ નામન હીલ સા. ૨ કમલ દર લ સમ તુમ નયણાં, અશ્રમથી મીઠાં વયણ, સાર તમ અર્ધ ચંદ્ર સમભાલ; માનુ અધર જમ્યા પરવાહો સા. ૩ શાંતિ દાંતિ ગુણ ભરીયો, એ તો અગણિત ગુણને દરિયેહો સાવ સાચો શિવપુર સાથ પ્રભુ તું છે અનેથનો નાથો સારા ૪ એતે ભજન કરેવા તાહરૂ, પ્રભુ ઉલશું છે મન માહરૂ હિ. સા. એ પ્રમવિબુધનો શિષ, ભાણવિજય નમે નિસ દિસહ સા૦ ૫. અથ શ્રી મહાવીર જીન સ્તવન
- આણંદ મયનિરૂપમ એવીમા, પરમેશ્વર પદ નીરોરે, પરમેશ્વર પદ જેહને છાજે, અંતર ચિતથી મેં પરખ્યારે આ૦ ૧ ઘારક છે દેવ શબ્દ ઘણેરા, પિણ દેવ તત્વતે ન ધરેરે, જેમ કનક કહીએ ધતુરને, તેમની ગત તે ન સરેરે; આ૦ ૨ જે નર તમ ગુણ ગુણથી રસીઓ; તે કીમ અવરને સેરેમાલતી કુસમે લીના જે મધુકર, અવર, સુરભી તેરે આ૦ ૩ ચિત પ્રસતે જીનજીની ભજના સજન કહો કિમ યુરેક ઘર આંગણે ગંગા પામીને કણ ઉવેખીને મુકેરે આ૦ ૪ ધ્યેય સ્વરૂપે થાય તમને જે મન વશ કાયાં
આરાધેરે, પ્રેમવિબુધભાણ પભણે; તે નર વર્ધમાન સુખ સાઘેરે આવ પ છે. આ તિ શ્રી ભાણવિજય રૂત વીથી સંપૂર્ણ,
-
-
-
- -
-
Page #335
--------------------------------------------------------------------------
________________
. अथ श्री देवचंदजि कृत चोविशि,
અથ શ્રી રબર છન સ્તવન. રીષભ જીણું શું પ્રીતડી કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્થા; તિહાં કિણ નવી કો વચન ઉચાર, રી ૧ કાગલ પણ પહુચે નહીં; નવી પહુયે તિહાં કે પરધાન, જે પહુચે તે તુહ સમે, નવી ભા ખે કોનો યવધાન, રી: ૨ પ્રીત કરે તે રાગીયા. છનવર છો તહે તે વિતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, મેલવવી હે લોકોતર મા રી ૩ પ્રીતી અનાદીની વિષ ભરી; તે રીતે કરવા મુજ ભાવ, કરવી નરવીષ પ્રીતડી, કિશું બાંતે કહે અને બનાવ ર૦ ૪ પ્રીતી અનંતી પરથકી; જે તોડે તે જેડે એહ; પરમ પુરૂષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગેહ. ૫. રીટ પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા પ્રગટે ગુણ રાશ, દેવચંદ્રની શેતના, આપે મુજહો અવિચળ શુખવાસ , ર૦
અથ છે અછત જીન સ્તવન જ્ઞાનાદીક ગુણ સંપદા, તુજ અનંત અપાર તે સાંભળતાં ઉપનીર રૂચિ તેણે પાર ઉતાર, ૧, અજિતન તારોરે, તારો દિન દયાળ. અછ આંકણી. જે જે કારણ જેહનારે, સામગ્રી સાગ, મિલતા કારજ નિપજેરે, કર્તા તેણે પ્રયોગ, ૧, અ૦ કાર્ય સિદ્ધ કર્તા વસુર, લહિ કારણ સાગ, નિજ પદ કારક પ્રભુ મિલ્યા, હેય નિમીતહ ભોગ. ૩. અ. અજ કુળ ગતા કેસરી લહેર, નિજ પદ સિંઘ નિહાળ; તિમ પ્રભુ ભકતે ભવિ લહેરે, આતમ શક્તિ સંભાળ. ૪ અ. કારક પદ કાપણ કરી આરોપ અમેદ; નીજ પદ અરથી પ્રભુ થકીરે, કરે અનેક ઉમેદ. ૫. અ૦ અહવા પરમાતમ પ્રભુર, ૫રમાનંદ સ્વરૂપનું સ્વાદાદ સત્તારીરે, અમલ અખંડ અનુપ. ૬. અવ આપિત સુખ ભ્રમ ટોરે, ભાર અવ્યાબાધ; સમરથ અભિલાખીપણેરે, કર્ણ સાધન સાધ્ય. ૭. અ. ગ્રાહકના સ્વામીત્વતારે, વ્યાપક ભોક્તા ભાવ, કારણતા કારજ દશા, સકળ-નિજ ભાવ, ૮. અ૦ કરદ્ધા ભાસન રમણતા, દાનાદિક પરીણામ, સકળ થયા સત્તાસ્થીરે, જિનવર દરસાણું પામી, ૪, અર્ક
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
તિણે નિયામક માહાર, વૈદ્ય ગેપ આવાર; દેવચંદ્ર સુખ સાગરૂ, ભાવ ધ
૨મ દાતાર. ૧૦ અ૦
અથ માં સમવનાથ જીન સ્તન.
શ્રી સ ંભવછત રાજછરે, તાહરૂ અકળ સ્વરૂપ; જિનવર પુો સ્વપર, પ્રકાશક દિનમણીરે, સમતારસના ભુપ. જિ૰ ૧. પુો પુોરે ભવિક જિત પુજો, પ્રભુ પુજો પરમાનદ; જિ॰ આંકણી. અવસવાદ નિમીત્ત રે, જગત જંતુ સુખ કાજ. જિ હેતુ સત્ય બહુ માનથીરે, જીન સેન્યા શિવરાજ. જિ ૨. ઉપાદાન આતમ સહીરે, પુષ્ટાલખન દૈવ; જિ૦ ઉપાદાન કારણપણેરે, પ્રગટ કરે પ્રભુ શેવ. જિ॰ ૩. કાર્ય ગુણ કારણપણેરે, કારણે કાર્ય અનુપ; જિ॰ સકળ સીદ્ધતા તાહરીરે, માહરૅ સાધન રૂપ. જિં૦ ૪, એક વાર પ્રભુ વદનારે; આગમ રીતે થાય. જિ॰ કારણ સત્યે કાર્યનીરે, સિદ્ધ પ્રતીત કરાય. જિ ૫. પ્રભુપણે પ્રભુ આળખીરે; અમલ વિમલ ગુણ ગેહ; જિ૦ સાધ્ય દછી સાધક પણેરે; વદે ધન નર તેહ. જિ૦ ૬. જન્મ કૃતારથ તેહનારે. દિવશ સફળ પણ તાસ. ૦િ જગત સરણ જિન ચરણનેરે; વર્તે ધરીય ઉલ્લાસ. જિ૦ ૭. નૌજ સત્તા નીજ ભાવથીરે, ગુણ અનતના ઢાણ; જિં૦ દૈવચંદ્ર અને રાજ રે, સુદ્ધ સિદ્ધ સુખ ાણ. જિ ૮.
અથ શ્રી અભીનંદન જીન સ્તવન
%
કયું જાણું કર્યું ખનીઆવહી; અભીનંદન રસ રીતીહા મીત; પુદગળ અનુભવ ત્યાગથી, કરવી જસ પરતીતહે મીત. કર્યું૦૧, પરમાતમ પરમે રૂ, વસ્તુ ગતે તે મલીહા મીત; દ્રવ્યે દ્રવ્ય મીલે નહી; ભાવ તે અન્ય અવ્યાપ્તહા મીત. કર્યું ૨. શુદ્ધ સ્વરૂપ સનાતા, નીર્મળ જે નીમ્સ ગહે મીત; આત્મ વિભુતે પતણમ્યા ન કરે તે પરસંગહા મીત. કચ્૦ ૩. પણ જાણું આગમ ખળે; મૌલવો તુમ્હે પ્રભુ સાથહા મીત; પ્રભુ તે સ્વસ પતી મર્દા, શુદ્ધ સ્વરૂપના નાથહા મીત. કયું૦ ૪ પર પરીણામીતાઞ છે, તે તુજ પુદગળ જોગહા મીત; જડચલ જગની એડને; ન ઘટે તુજને ભાગહો મીત. કર્યું પ શુદ્ધ નીમીત્ત પ્રભુ ગ્રહા; કરી અશુદ્ધ પરીહેયહા મીત; આત્માલખી ગુણ લઇ, સહુ સાધકના ધ્યેય મીત. ક્યું ૬. જીમ જીતવર આલ ખને, વધુ સુધૈ એક તાના મીત; તિમતિમ આત્માલમતી; ગ્રહે સ્વરૂપ નિદાહા મીત. ક્યું. ૩. સ્વસ્વરૂપ એકત્વતા, સાથે પુષ્કૃતદેદ્ય મીત; રમે ભેગવે સ્માતમા; રત્નત્રયી ગુણ વૃંદડે મીત. કર્યુ. ૮. અભીતદન અવલંબને, પરમાનંદ વિ
Page #337
--------------------------------------------------------------------------
________________
ભાસાહે મીત રવચંદ્રપ્રભુ છો, કરી. અનુભવ અભ્યાસ મીત. કરું ૦ ૮ -
અથ શ્રીમનીના જીન સ્તવન. - ૨ - . અહીં શ્રી સુભતી ની શુદ્ધતાઇડરી અવગુણ પર્યય પરીણામ રામ નિત્યતા એકતા અસ્તિતા ઈતર ચુત ભગ્ન ભાગી થ બ્રભુ અાભી. ૧ અબ ઉપજે વ્યય લહે તહવી તેહ રહે, ગુણ પ્રમુખ રાહુલતા તહેવી પડી; આત્મ ભાવે રહે અપરતા નવી ગ્રહે, લોક પરદેશ મિત પિણ અખંઠી, ૨. અ૦ કાર્ય કારણપણે પરણમે તહવી ધરૂવ, કાર્ય ભેટ કરે પિણ અભેદી. કર્તતા પરણમે નવ્યતા નવી રમે, શકળ વેત્તા થકા પિણ અવેદી. ૩. અવે શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મા સહજ ની જ ભાવ ભગી અગી; સ્વપર ઉપયોગિતા દામ્ય સત્તાસી; શકિતપર મુંઝત, ન પ્રયોગી. ૪ અ૦ વસ્તુ ની જ પરણતે સર્વ પરણમકી; એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે મને ભુ તવ સ્વામીત્વ શુચી તત્વ ધામે. ય. અજીવ નવી પુદગલી નવ પુગ્ગલ કદા, પગલા ધાર નહી તાસ રંગી; પર, તણે ઇસ નહી અપર એશ્વર્યતા વસ્તુ ધર્મ કદા ન પરસંગ, ૬, ૮૦ સંગ્રહ નહીં આપે નહીં પર ભણી ન વી કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્યાદાદ નિજ ભાવ ભોગી કે, તેહ પર ભાવને કેમ ચાખે. ૩. અહ તાહરી, શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રૂચી તીર્ણ તત્વ રહે, તcવરંગી. થયો દોષથી ઉભગ; ષ ત્યાગી ટળે તત્વ લહે. ૮. અ૦ શુદ્ધ મા વધ્યો સાધ્ય સાધન સળે, સ્વામી પ્રતીછંદ સત્તા આરાછે; આત્મ નિમ્પતી તીમ સાધના નવી ટીકે, વસ્તુ ઉત્સર્ગ આભ સમાધે. ૮ અ૦ માહરી શુદ્ધ સત્તા વાણું પૂર્ણતા, તેનો હેતુ તુહીં સાચે, દેવચ સ્તવ્યો મુની ગણે અનુભવ્ય, તત્વ ભકતે ભાવીક સકળ રા. ૧૦. અ.
અથ શ્રી પદમપ્રભુ જન સંતવન. શ્રી પદ્મ પ્રભુ ઇન, ગુણનીધીરે લાલ; જગતારક જગદીસરે વાહેર; જન ઉપગાર થકી લહેરે લાલ, ભીજન સીદ્ધી જગીસરે. વાડ ૧. તુજ દરિસણ મુજ વાલહેરે લાલ દરસણ શુદ્ધ પીત્તરે વાર દર્શન શબ્દ ન કરે લાલ, સંગ્રહ એjભુતારે. વા. ૨. બીજે વૃક્ષ અનંતતારે લાલપુસરે ભુ જળ યોગરે, વાતિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંયોગરે. વા૦ ૩. ૩. તુ૦ જગત જતુ કારજ રૂચીરે લાલ. સાથે ઉદ્દે ભાણ, વાટે ચિદાન દ્રશે વિલાસતારે લાલ વાઘ નવર, ઝાણુ વા. ૪ ૮૦ લબ્ધિ સિદ્ધી મંત્રાક્ષ લાલ; ઉપજે સાધક સંગરે. વા. સહેજ, અધ્યાતમ તત્વતારે લાલ, પ્રગટે - {k
.
Page #338
--------------------------------------------------------------------------
________________
ત્વી રંગરે, વા. ૫. ૮૦ લોહ ધાતુ કંચન કરે લાલ. પારસ ફરસન પામી. વાવ પ્રગટે અધ્યાતમ દશારે લાલ. વ્યક્ત ગુણ ગુણ ગ્રામરે. વા૦ ૬. તુ આત્મ સિદ્ધિ કારજ ભણીરે લાલ, સહજ નિયામક હેતુ. વા. નામાદિક જિનરાજનારે લાલ, ભવસાગર મહા સેતુર વા. ૭. તુર થંભન ઈદ્રિય - ગોરે લાલ. રક્ત વરણ ગુણ રાય. વા. દેવચંદ્ર વૃંદ સ્તરે લાલ. આપે અવર્ણ અકાય. વા૦ ૮. તુ.
અથ શ્રી પારસ્ત જીન સ્તવન શ્રી સુપાસ આણંદમે ગુણ અનંતનો કંદહે છનછ ગ્યાનાનંદ પુરણ પવિત્ર ચારીત્રા નંદજી શ્રી૧ સરક્ષણ વિણ નાથ; દ્રવ્ય વિના ધનવંતહો જીકરતા પદ કિરીયા વિના; સંત અને અનંતહો છ૦ ૨ શ્રી. અગમ અગોચર અમરતું. અય રહી સમુહ છ વરણ ગંધરસ ફરસ વિ નિજ ભતા ગુણ વ્યુહો છ૦ ૩ શ્રી અક્ષય દાન અJતના લા ભ અને ભગહે છેવીર્ય શક્તિ અપ્રયાસતા. સુદ્ધ અવગુણ ઉપગહે, ૭૦ ૪ શ્રી. એકાંતિક આત્યંતિક. સહજ અકૃત સ્વાધીન છે. નિરૂપ ચરિતનિરÁશુખ. અન્યઅહેતક પીન છે૫ શ્રી. એક પ્રદેશે તાહરે, આ વ્યાબાધ સમાયહા છે. તસુ પર્યય અવિભાગતા. સકાશન માય છ૦ ૬ શ્રી ઈમ અનંત ગુણનો ધણી. ગુણ ગુણનો આનંદો છ6 ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાનંદ ૦ ૭ શ્રી અવ્યાબાધ રૂચી થઈ; સાથે અવ્યાબાધ છે. દેવચંદ્રપદ તે લહે, પરમાનંદ સમાધહે છે. શ્રી
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન, શ્રી ચંદ્ર પ્રભુ ન પદ સેવા. હેવાય જેહિ લિયા. આતમ ગુણ આ નુભવથી મલીયા. તે ભવ ભયથી ટાલીયા શ્રી. ૧ દ્રવ્ય સેવ વંદન નમનાદિક. અર્ચન વલી ગુણ ગ્રામોજી શ્રી. ૨ ભાવ સેવ અપવાદ તૈગમ, ભુ ગુણને સંકળ. સંગ્રહ સતા તુલ્યા પોપ. બેદાબેદ વિકલ્પ શ્રી. ૩ વ્યવહાર બહુ માન ગ્યાન નિજ. ચરણે બહુ ગુણ રમણા છે. પ્રભુ ગુણ આ લંબી પરિણામે, રજુ ૫દ ધ્યાને સ્મરણ શ્રી ૪ શબ્દ શુકળ ધ્યાનારોહણ સમ બિરૂઢ ગુણ દશમે છે. બીઅશુકલ અવિકલપ એક. એવંભુ તે આ મમેં શ્રી ૫ ઉત્સ સમકીત ગુણ પ્રગટે નગમ પ્રભુત્ય અક. સંજય આતમ સતાલખી મુની પદ ભાવ પ્રસંછ શ્રી. ૬ રૂજુ સુત્ર છે પદ એ આતમ શકતી રકાસ. યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપ શુદ્ધ ધર્મ ઉલા
કાકા
|
એ કોલ .
Page #339
--------------------------------------------------------------------------
________________
*
*
=
=
=
=
,
- -
-
- -
(૩૩) જી શ્રી ૭ ભાવ સયોગી અયોગી સિલેસ. અંત દુગનય જાણોજી સાધનતા એ નીજ ગુણ વ્યકતી તે સેવના વખાણે છે. શ્રી. ૮ કારણ ભાવ તેહ અપવાદે કાવૈરૂપ ઉત્સ). આતમ ભાવ તે ભાવ દ્રવ્યપદ, બાન્ય પ્રવૃતિ નિસર્ગેજ શ્રી ૮ કારણ ભાવ પરંપર સેવન પ્રગટે કારજ ભાવોજી. કારજ સિદ્ધે કારણતા વ્ય ય શુચી પરિણામિક ભાવોજી શ્રી૧૦ પરમ ગુણી સેવન તનમયતા. નિશ્ચ ય ધ્યાને ધ્યાવેજ, શુદ્ધાતમ અનુભવ અસ્વાદી. દેવચંદ્રપદ પાવેજી શ્રી. ૧૧
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, દીઠ સુવીધી છાણંદ સમાધી રસ ભર્યો લાલ સમા ભાસ્યો આત્મ સ્વ૫ અનાદિને વિસારહો લાલ અ. સકલ વિભાવ ઉપાધી થકી મન એસરહો લાલ થ૦ સતા સાધન મારગ ભણી એ સંચરહો લાલા ભ૦ ૧ તુમ પ્રભુ જાણગ રીતિ સાવ જગ દેખતાહો લાલ સનિજ સતાએ શુદ્ધ સહુને લખતાહો લાલ સ0 પરપરણતી અષપણે ઉવેખતાહ લાલ. - ગ્યપણે નિજ શકતી અનંત ગખતાહે લાલ અ. ૨ દાનાદિક નિજ ભાવ હતા છે પરવશ્યા લાલ હ૦ તે નિજ સનમુખ ભાવ ગ્રહે લહી તુજ દશા હે લાલ ગ્રહ પ્રભુને અદભુત યોગ સ્વરૂપ તણીરસાહ લાલ સ્વરા ભાસે વાસે તાસ જાસ ગુણ તુજ સાહો લાલ જાટ ૩ મોહાદિક ની ધુમ અનાદિની ઉ તરેહ લાલ અ અમલ અખંડ અલિપ્ત સ્વભાવજ સાંભરેહ લાલ સ્વ૦ તત્વ રમણ સુચી ધાન ભણીને આદરેહો લાલ ભ૦ તે સમતા રસ ધામ સ્વામી મુંદ્રાવ વરેહ લાલ સ્વ. ૪ પ્રભુ છો ત્રીભવનનાથ દાસ હું તાહરહો લાલ દાવ કરૂણાનિધી અભિલાખ અછે મુજ એખરો લાલ અટ આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરોહે લાલ સાવ ભાસન વાશન એહ ચરણ ધ્યાને ધરોહે લાલ ચ૦ ૫ પ્રભુ મુદ્રાનો યોગ પ્રભુ પ્રભુતા લખે લા લ પ્ર. દ્રવ્ય તણે સાધર્મ સ્વ સંપતી એલખે લાલ સ્વ. ઓલખતાં બહુ માન સહિત રૂચી પણ વધે લાલ સ0 રૂચી અનુજાઇ વિર્ય ચરણધરા શ બેહો લાલ ચ૦ ૬ ક્ષયપશામિક ગુણ શર્વ થયા તુજ ગુણ રસીહ લાલ થઇ શતા શાધન શકતી વ્યકતા ઉલશો લાલ વ્ય૦ હવે સંપુરણાશિદ્ધ તણી શી વાર છે લાલ ૪૦ દેવચંદ્ર જીનરાજ જગત્ર આધાર છે હો લાલ જ૦ ૭
અથ શ્રી શીતલજીનનુ સ્તવન. શીતલ અને પતિ પ્રભુતા પ્રભુની; મુજથી કહી ન જયજી, અનંતતા નિર્મલતો પુણતાં, જ્ઞાન વિના ન જણાયજી શી. ૧ ચરમ જલદી જલમિણે એ પણ
- -
-
- -
Page #340
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
*****
**********
****
****
* **
~
*
*
*
- * * *
જલી. ગતિ છપે અતિવાય. શર્વ આકાશ ઉલu ચરણે પણ પ્રભુતાં ન ગિણાયજી શા૨ શર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા. તે હથી ગુણ પર્યાયજી. તાશ વ ગથી અનંત ગુણો પ્રભુ. કેવલજ્ઞાન કહાયજી શ૦ ૩ કેવલ દરશન એમ અ નંતે ગ્રહે સામાન્ય સ્વભાવ છે. સ્વ૫ર અનંતથી ચરણ અનંત; સ્વરમાણ સંવર ભાવજી શી. ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ, ગુણ રાજનિતી એ ચાર ત્રાસ વિના જડ ચેતન પ્રભુની; કોઈ ન લોપે કારજ શી ૦ ૫ શુદ્ધાશયથિર પ્રભુ ઉપયોગે જે શમરે પ્રભુ નામજી અવ્યાબાધ અનંતે પામે. પરમ અત્રત સુખ ધામજી શી૨ આણા ઇવરતા નિરભયતા. નિર વાછકતા રૂપજી ભાવ સ્વાધીન તે અવ્ય રીતે ઇમ અનંત ગુણ ભુપજી શી૩ અવ્યાબાધ સુખ નિરમલતે તો; કરણ જ્ઞાન ન જણાય, તેહુજ એહનો જાણજ ભોક્તા, જે તુમ્હ સમગુણ રાયજી શી ૮ ઈમ અનંત દાનાદિક નિજ ગુણ; વચનાતીત પરજી, વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તી તો અતિ દુરજી શી. ૮ સકલ પ્રત્યક્ષપણે ત્રીભવન ગુરૂ; જાણ તુજ ગુણ ગ્રામજી; બીજુ કાંઈ ના માગુ સ્વામી, એહ છે મુજ કામજી શી૧૦ ઇમ અનંત પ્રભુતા સરહદતાં અરચે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી શી૦૧૧
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. પાંચ પાંડવ વાંદતાં મન મારે એ દેશી-શ્રી શ્રીયાંસ પ્રભુ તણે અતિ અદભુત સહજાનંદરે, ગુણ ઈકવીધ ત્રિક પરણા , ઇમ અનંત ગુણ નો વંદો, ૧ મુની ચંદ છણંદ, અમંદ દિગંદપરે નિત દીપતો સુખકદરે; નિજ જ્ઞાને કરી સેયનો, જ્ઞાયક જ્ઞાતા પદ ઇસરે, દેખે નિજ દરશન કરી, નિજ દશા સામાન્ય જગશરે, મુ. ૨ નિજ રમે રમણ કરો પ્રભુ ચારીત્ર રમતા રામ, ભોગ અનતને ભેગ, ભેગે વિણ ભોગતા સ્વામીરે મુ૩ દેય દાન નિજ દિજાતે, અતિ દાતા પ્રભુ વયમેવરે, પાત્ર તુહે નિજ શકતીના; ગ્રાહક વ્યાપક મય દેવરે; મુ૦ ૪ પરણામિક કારજ તણે, કરતા ગુણ કરણે નાથ, અક્રિય અક્ષય સ્થીતી મયી નિકલંક અનંતી આથરે મુત્ર ૫ પરિણમિક સતા તણો. આ વિરભાવ વિલાસ નિવાસરે, સહજ અકત્રમ અપરા
પી. નિર વિકલ્પને નિખર્યાસરે મુઠ ૬ પ્રભુ પ્રભુતા સંભારતા. ગાતાં કરતાં ગુણ ગ્રામર, સેવક સાધન તાવરે, નિજ સંવર પરણતિ પામરે, મુ૦ ૭ પ્રગટ તત્વતા ચાવતાં નિજ તત્વને ધ્યાતા થાય, તત્વ, રમણ એકાગ્રતા; પુરણ હવે એહ, સમય, મુર ૮ પ્રભુ દીઠ મુજ સાંભ, પરમાતમ પુરાનંદ |
ન્મ
::
Page #341
--------------------------------------------------------------------------
________________
( ૩૨૯) દેવચંદ્ર જનરાજના ન્તિ વરા પય અરવૃંદરે મુળ , તે
અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન, 1 - પુજના તે કીજે રે બારમા છમ તણી, જસુ પ્રગટયો પુજ્ય સ્વભાવ પરકૃત પુજારે જે ઈ છે નહીરે; સાધક કારજ દાવ, પુ. ૧ દ્રવ્યથી પુજારે કા રણ ભાવનારે, ભાવ પ્રશસ્તને શુદ્ધ પરમ ઈષ્ટ વલભ ત્રીભુવન ધણુંરે, વાસુ પુજ્ય શ્વયંબુધ ૫૦ ૨ અતિશય મહિમારે અતી ઉપગારતારે નિરમલ પ્રભુ ગુણ રાગ; સુરમણી સુરઘટ સુરતરૂ તું છેતેર, છરાળી માહાભાગ ૫૦ ૩ દરશન જ્ઞાનાદિક ગુણ આતમારે, પ્રભુ પ્રભુતા લય લીન; શુદ્ધ થવરૂપી રૂપે તન્મયીરે તસુ આવાદન પીન ૫૦ ૪ શુધ તત્વ રસ રંગી ચેતનારેપામે આતમ સ્વભાવ, આતમાલંબી નિજ ગુણ સાધતેરે, પામે પુજ્ય સ્વભાવ. ૫૦ ૫ આ૫ અકરતા સેવાથી હવે સેવક પુરણ સીધી. નિજ ધન ન દીયે પિણ આશ્રીત લહેર. અક્ષય અક્ષર રિધી ૫૦ ૬ છનવર પુજા તે જીન પુ જનારે. પ્રગટે અન્વય શકતી. પરમાનંદ વિલાસી અનુભવેરે. દેવચંદ્ર પદ બકી ૫૦ ૭
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. દાસ અરદાસ સીપર કર કહેજી એ દેશી—વિમલ ઇન વીમલતા તાહારીજી અવર બીજે ન કહાય લઘુ નદી મતિમ સંધીએજી પણ સ્વયંભુર પણ ન કરાય. ૧ વિ. સયલ પુઢવીગીરી જલતરૂછ, કોઈ તોલે એક હાથ તેહ પણ તુઝ ગુણ ગણ ભણી જી. ભાખવા નહી સમરથ ૨ વિ. સર વ પુદગલ નભ ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ તાસ ગુણ ધરમ પજવ સહુજી, તુજ ગુણ ઇક તણે લેશ. ૩ વિ૦ એમ નીજ ભાવ અનંતની, અસ્તીતા કેટલી થાય. નાસ્તીતા રવાપર પદ અતીતાજી, તુજ સમ કાલ સમાય. ૪ વિ. તાહરા શુદ્ધ સ્વભાવને જી. આદરે ધરી બહુ માન, તેહને તેહિજ નીપજે છે. અહીં કોઈ અદભુતતાન દ વિ૦ તુહ પ્રભુ તુહ તારક વિભુજ, તુમ્હ સમો અવર નાકય. તુહ દરશન થકી હું તરો. શુદ્ધ આલખ ન હોય ૬ વિ૦ પ્રભુ તણી વીમલતા ઓળખી છે. જે કરે થિર મન સેવ રવચંદ્ર પદ તે કહે છે. વિમલ આનંદ સ્વયમેવ. છે અથ શ્રી અનંતનાથનું વન
ક , કરતી હો પ્રભુ મુરતી નત છછુંદ તાહારી હે મદ ાહ મુજ ઃ
*
Page #342
--------------------------------------------------------------------------
________________
(૩૪૦)
~~
~~
~
~
~
~~~~~
~~~~
~~~
ચણે વશીજી સમતાહો પ્રભુ સમતા રસનો કંદ; શહહો પ્રભુ શહજે અનુભવ રસ લસીજી ૧ ભવદવો પ્રભુ ભવદવ તાપિત છવ તેહનેહો પ્રભુ તેહને અમૃતઘન સમીર મિથ્યા વિષહે પ્રભુ મિથ્યાવિષની નીવ હરવાહો પ્રભુ હરવા જાંગુલમ ણ રમી. ૨. ભાવો પ્રભુ ભાવ ચિંતામણી એહ. આતમ હો પ્રભુ આતમ સંપતી આપવા. અહીજ પ્રભુ એહિજ શીવસુખ ગેહ, તત્વીહ પ્રભુ તવા લંબન થાપવા, ૩ જાયેહો પ્રભુ જાથે આશ્રવ ચાલી. દીઠહો પ્રભુ દીઠે સંવર વધેજી. રતન હો પ્રભુ રત્ન ત્રયી ગુણ માલ અધ્યાત મહા પ્રભુ અધ્યાતમ સાધન શધેજી ૪ મીઠીહો પ્રભુ મીઠી સુરતી તુજ દીઠીહે પ્રભુ દીઠી રૂચી બહુ માનથી. તુજ ગુણહે પ્રભુ તુજ ગુણ ભાશન યુક્ત. સેહો પ્રભુ સેવે તસુ ભવ ભય નથી. ૫ નામેહે પ્રભુ નામે અદભુત રંગ. ઠવણહે પ્રભુ ઠવણું દીઠાં ઉલજી. ગુણ આપવાદહે પ્રભુ ગુણ આસ્વાદ અભંગ. તનમય હે પ્રભુ તનમય તા એ જે ઘેસેજી ૬ ગુણ અનંત પ્રભુ ગુણ અનંતને વંદ, નાથ હો પ્રભુ નાથ અનંતને આદરેજી. દેવચંદહો પ્રભુ દેવચંદને આણંદ પરમહે પ્રભુ ૫ રમ મહદય તે વરેજી, ૭
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન. ધરમ જગ નાથનો ધર્મ શું ચીગાઈä. આપણે આતમા તેહવો ભાવિચે જાતિ જસુ એક્તા તેહ પલટે નહિં શુધ ગુણ પજવા વતુ સતા સહી. ૧ નિત્ય નિરવયવ વલિ એક આક્રિય પણે સર્વ ગત તે સામાન્ય ભાવે ભછે તેહથી ઇતરસા વયવ વિશેશતા વિડિત. ભેદ પડે જેહની ભેદતા ૨ એકતા પિડને નિત્ય અવી નાશતા અતી નીજ રીધીથી કાર્ય ગત ભેદતા. ભાવ શુત ગમ્ય અભિ લાખ અનંતતા ભવ્ય પયયની જે પરાવર્તાતા ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા નીસ ઉત્પાદ અનિત્ય પરના તિતા ક્ષેત્ર વ્યાપ– અભેદ અવક્ત થતા. વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા ૪ ધર્મ પ્રાગ ભાવતા સકલ ગુણ સુધતા ભોગ્યતા કતા રમણ પરિણામતા શુધમ્ર પ્રદેશ તા તત્વ ચૈત ન્યતા વ્યાપ વ્યાપક તથા ગ્રાહા ગ્રહાક ગતા ૫ સંગ પરિહારથી સ્વામી ની જ પદ લહ્યું શુધ આત્મીક આનંદ પદ સંગ્રહ્યું જઈ વિપર ભા. વથી હું ભવ દધી વય પર તણે સંગ સંસારતાઓ ૬; તહવિસતા ગુણે જીવ છે. નીરમલે અન્ય સંઘ છમ ફિટક ન બિસાયલો જે પરો પાધીથી દુષ્ટ પરિણતિ રહી ભાવતા દામ્યમાં મહારું તે નહીં 9 તિણે પ
~
~~~
~
~~
~
~
~
~
~
-
Page #343
--------------------------------------------------------------------------
________________
(૩૪૧) પરમાતમ પ્રભુ ભકતી રંગી થઈ, શુદ્ધ કારણ રસ તત્વ પરણમચી આતમ આતમ ગ્રાહક થયે તજે પરગ્રહણતા. તત્વ ભોગ થયે ટલે પરભેગીતા ૮ શુદ્ધ નિપ્રયાસ નિજ ભાવ ભગીયદા. આત્મ ક્ષેત્રે નહી અન્ય રક્ષણ તદા. એક અસહાય નિસંગ નિરવંતા. શકતી ઉતસર્ગ નીહાય સહુ વ્યક્ત ૮ તિણે મુજ આતમા તુજ થકી નિપજે માહારી સંપદા સકલ મુજ સંપજે વિણે મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાઇએ. પરમ દેવચંદ્ર નિજ સીધે સુખ પાઈ૨૧૦
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન માલા કિહાં છે? એ દેશી–જગત દિવાકર જગત કૃપાનિધી, વાહલા મારા સમવસરણમે બેઠા. એમુખ ચિાવિત ધર્મ પ્રમાણે, તે મેં નયણે દીઠા ૧ ભાવિકજન હરખરે, નિરખી શાંતિ છણંદ, ભ૦ ઉપસમ રસને કંદ, ન હી ઈને સરીખેરે. આણી. પ્રાતિહાય અતિશય શોભા, વાતે તે કહીય ન તવે. બુક બાલકથી રવિ કર ભરો, વરણન કિપર થારે ભ૦ ૨ વાણી ગુણ પાંત્રીસ અનોપમ. વાહ અવિ સંવાદ સરૂપે, ભવ દુખ વાર શિ વ સુખ કારણે, સુધ ધર્મ પ્રરૂપેરે ભ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉતર દિશી મુખ, વા. ઠવણ જીન ઉપગારી. તસુ આલંબન લહીય અને પમ. તિહાં થયા સમકીત ધારી. ભ૦ ૪ ખટનય કારયરૂપે ઠવણા. વાર સગ નય કારણ ઠાણ નિમત સમાન થાપના જીન, એ આગમની વાણી ભ૦ ૫ સાધક તિન નિ ક્ષેપ મુખે. વા. જે વિણ ભાવન લહીએ. ઉપગારી દુર ભાગે ભાખ્યા ભાવ વંદકને ગહીએરે ભ૦ ૬ ઠવણ સમવસરણ જન સેતી. વા. જે અભેદતા વાધી. એ આતમાના શ્વસ્વભાવ ગુણ; વ્યક્ત યોગ્યતા સાધી. ભ૦ ૮ ભલુ થયુ મેં પ્રભુ ગુણ ગાયા. વા૦ રસનાને ફભ લીધો. દેવચંદ્ર કહે માહા રા મનનો. સકલ મનોરથ સીધે ભ૦ ૮.
અથ શ્રી કેશુનાથ જીન સ્તવન સમવસરણ બેથી કરીને બારહ પરખંદ માંહિ. વસ્તુ સ્વરૂપ પ્રકાશવારે કરૂણા કર જગનાહારે. ૧ કુથુ શરૂ. નિમલ તુજ મુખ વાણીરે. જે શ્ર વણે સુણે. તેહિજ ગુણ મણ ખાણી. કુ. ૨ ગુણ પર્યાય અન તતારે. વળી સ્વભાવ અગાહ. નયમ ભંગ નિક્ષેપનારે. હોય એય પ્રવાહને મુત્ર ૩ કથુનાથ પ્રભુ દેશનારે. સાધન સાધક સિધ, ગણ મુખ્યતા વચનમેરે. ગ્યાન તે સકલ સમુધરે ૦ ૪ વતુ અનંત સ્વભાવ છેરે અનંત કથક તસુ નામ. ગ્રાહક અ વાર બંધથીરે, કહવે અર્પત કામેરે કુલ ૫ વષ, અતપત, ધનેરે. સાપેક્ષ
Page #344
--------------------------------------------------------------------------
________________
-
~
~
-
~
*
****
*
*
****
****
****
(૩૪ર) શ્રધાબેધ. ઉભય રહિત ભાસન હવે પ્રગટે કેવલ બેધરે કુ૬ છતિ પરણ તિ ગુણ વર્ણનારે. ભાસન ભોગ આણંદ, સમકાલે પ્રભુ તાહરેરે રમ્ય રમણ વૃદોરે. કુ. ૭ નિજ ભાવે શી અસ્તીતારે, પરનાસ્તીત્વ સ્વભાવ. અસ્તિપણે તે નાસ્તીતારે સી અને ઉભય સ્વભારે કુ. ૮ અસ્તિ સ્વભાવ જે આપણો રૂચિ ધરાગ્ય સમેત. પ્રભુ સનમુખ વંદન કરીને માગીશ આતમ હેતારે કુ. ૮ અસ્તી સ્વભાવ જે રૂચી થઈ, ધ્યાતો અસ્વિભાવ; રવચંદ્ર પદ તે લહેરે પરમાનંદ જમવોરે કુ. ૧૦
અથ શ્રી અરનાથ જીન સ્તવન, રામચંદ્રકે બાગ એ દેશી—પ્રણો શ્રી અરનાથ શિવપુર સાથે ખરોરી ત્રીભુવન જન આધાર; ભવ વિસ્તાર કરોરી ન કરતા કારણ યોગ. કારય સી ધી લહેરી કારણ ચાર અનુપ કાર્યથી તે ગ્રહરી ૨જે કારણ તે કાર્ય. થાયે પુર્ણ પદેરી, ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વરી ૩ ઉપાદાનથી ભીન. જે વીણુ કાર્ય ન થાયે, ન હુવે કારયરૂપ કરતાને વ્યવસાએ ૪; કારણ તેહ નિમીત. ચક્રાદિક ઘટ ભાવે. કાર્ય તથા સમવાય. કારણ નિયતને દાવે ૫, વ
તુ અભેદ સરૂપ, કાર્ય પણ ન ઝહેરી. તે આધારણ હેતુ કુરાસ લહેરી ૬ જેહને નવી વ્યાર બિન નિયત બહુ ભાવી. ભુમીકા કાલ આકાશ ઘટ કારણ સદભાવી ૭ એહ અપેક્ષા હેતુ આગમ માંહી કહોરી. કારણ પદ ઉ ત્પન કાર્ચ થયે ન લહોરી ૮ કરતા આતમ દ્રવ્ય કારય સિધ પર નિજ સતાગત ધર્મ તે ઉપાદાન ગણેરી ૮ યોગ સમાધી વિધાન અસાધારણ તેહ વઢેરી વિધી આચરણ ભકતી છણે નિજ કાર્ય સધેરી ૧૦ નર ગતી પઢમ સંઘયણ તેહ અપેક્ષા જાણે. નિમીતા શ્રીત ઉપાદાન તેહની લેખે આણ ૧૧ નિમીત હેતુ જીનરાજ સમતા અમત ખાણી. ૧૨ પુષ્ટ હેતુ અરનાથ તેહના ગુણથી હીલી, રીજ ભકતી બહુ માન ભેગ ધ્યાનથી મીલીયે ૧૩ મેટાને ઉગ બેઠાને શી ચીંતા. તિમ પ્રભુ ચરણ પસાય સેવક થયા નિચતા. ૧૪ અર પ્રભુ પ્રભુતા રંગ. અંતર શકતી વિકાશી દેવચંદ્ર આણંદ, અક્ષય ભે ગ વિલાશી ૧૬
અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, કરતાં સતી પ્રીતી તિ સહુ હુંસી કરેરે સ એ દેશી–મલ્લિનાથ જગ ના ચરણ યુગ ધ્યાઈ. ચવ શુદ્ધતમ પ્રાગભાવ પરમ પદ પાઈરે. સાધક કારક ખટ કરે ગુણ સાધનારે કઇ તેહિજ શુદ્ધ સરૂપ થાયે નિરા બાધનારે.
*
*
*
**
*
****
**
*
*
**
*
*
*
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૪૩ )
~
~
થા. ૧ કર્તા ઓતમ દ્રવ્ય કાર્ય નિસિદ્ધતારે. કા. ઉપાદાન પરણામ મયુ. કત તે કરણતારે. પ્ર. આતમ સંપદદાન તેહ સંપ્રદ દાનતારે. તેના દાતા પાત્રને દેય ત્રિભાવ અભેદતારે. ત્રિ૨ સ્વ૫ર વિવેચન કરણ તેહ અપાદા નથી. તે સકલ પર્યાય આધાર સંબંધ આ સ્થાંનથી. સં૦ બાધક કારક ભાવ અનાદિનિ વારવારે અ૦ સાધકતા અવલંબિ તેહ સમારવારે તે૦૩, શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાનેરે. પ્ર. કદીક પરિણામ તે આતમ ધર્મનરે, તેવ, ચેતન ચિતન ભાવ કરે સમયે તમે સાદી અનતો કાળ રહે નિજ ખેતરે, ૨૦ ૪ પરક વ સ્વભાવ કરે તાં લગી કરેરે, કહ શુદ્ર કાર્ય રૂચિ ભાસ થી યે નવી આદરે શુદ્ધાતમની જ કાર્ય રૂચીરકફીરે રૂ૦ તેહિજ મુસ્વિભાવ વગ્રજો નિજપદ વગેરે ગ્ર. ૫ કારણ કારજ રૂપ છે કારક દસાર, અવ વરતુ પ્રગટ પર્યાય એહ મનમાં વસ્યારે એ પિએ શુદ્ધ સરૂપ ધ્યાન ચેતનતા રહે ચે. તબનિજ સાધક ભાવ સકલ કારક લહેરે સ૦ ૬ માહરૂ પુર્ણાનંદ પ્રગટ કરવા ભણીરે પ્રપુષ્ટ લંબન રૂપ સેવ પ્રભુજી તણીરે દેવચંદ્ર જન ભગતિ મન મેરેરે, ભ૦ અવ્યા બાધ અનંત અખય પદ આદરેરે અ૦ ૭
અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, અથ શ્રી મુની સુવ્રત જીન સ્તવન એલગડી તો કીજે શ્રી મુની સુવ્રત સ્વામીની જેહથી નીજ પદ સિદ્ધ, કેવલ ગ્યાનાદીક ગુણ ઉલસેરે લહીએ સહજ સમૃદ્ધ૧૦ ઉપાદાન નિજ પરણાતી વસ્તુનીરે, પિણ કારણ નીમીત્ત આધિન પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિરે ગ્રાહક વિધિઓ ધીન, ૨ એસાધ્ય સાધ્ય ધર્મ જે માંહિ હવે તે નિમિત્ત અતિ પુષ્ટ પુપમાંહિ તિલવાસ કવાસનારે નહિ પ્રધ્વંસ કદુષ્ટ ૩ ૦ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તોરે નવી ઘટતા તસુ માંહિ સાધક, સાધક પ્રવ્રુસકતાબેઆ છેરે તિણે નહિં નિયત પ્રવાહ ૪ એ. ખટકારક ખટકારક તે કારણ કાર્યને જે કારણ સ્વાધીન તે કર્તા કર્તા સહુ કારક તે વસુરે કર્મ તે કારણ પીન ૬ એસ્વ કારણુ સંકલ્પ કારક દસારે છતિ સત્તા સદભાવ અથવા તુલ્ય ધર્મને જોઈ વરે સાધ્યા રોપણ દાવ ૬ એ. અતિશય અતિશય કારણ કારક કરણતારે નિમિત્ત અને ઉપાદાન સંપ્રદાન કારણ પદ ભવનથી? કારણ વ્યય અપાદાન ૭ ઓ૦ ભવ નવ્યય . વિણુ કાય નવિ હરે જીમ દષ દેન ઘટત્વ સુત વાધ રસ્વ ગુણને દ્રવ્ય છે? સતાધાર સુતત્વ ૮ ઓ. આતમ ક કાર્ય સિદ્ધતારે, તસુ સાધન છન રાજ, પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપજેરે પ્રગટે આત્મ સમાજ ૮ એ. વંદન દેવની
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૪૪). મમન વલિ પુજારે સમરણ સ્તવન વલિ ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે . ન રાજમારે પ્રગટે પુર્ણનીધાન ૧૦ એ.
અથ શ્રી નેમીનાથ જીગ્ન સ્તવન પીછેલારી પાલિ ઉભા રેય રાજવીરે એ દેશી શ્રી નમિ અનવર સેવધનાઘન ઉનપેરે ઘર દીઠાં મીથ્યારે ભાવિક ચીતથી ગાર ભ૦ સુચી આચરણ રિતી તે અશ્વ વધે વડારે વિ૦ વાજે વાઉ સુવાવ્ય તે પાવન ભાવનારે પ૦ ઇંદ્ર ધનુષ ત્રિકોણ તે ભકતી ઈકનારે ભ૦ નિરમલ પ્રભુ અવધેષ જુની ઘન ગર્જનારે જુક તૃસના ગ્રીષમ કાલ તાપની તર્જનારે તાવ ૨ શુભ લેયાની આલિ તે બગ પંકતી બતીરે બ૦ શ્રેણ સરોવર હંસ વસે શુચિ ગુણ મુનીરે વ૦ ચગતી મારગ બંધ ભાવિકજન ઘર રહએરે લ૦ તન સમતા સંગ રંગમે ઉમટ્યાંરે રં૦ ૩ સમ્યક દષ્ટી મોર તિહાં હરખે ઘણું રે તિ, દેખી અદભુતરૂપ પરમ છિનવર તણુરે ૫૦ પ્રભુ ગુણનો ઉપદેશ તે જલ ધારા વહીરાજ ધરમ રૂચી ચિત ભુમી માંહી નિશ્ચલ રહીને માં. ૪ ચાતક શ્રમણ સમુહ કરે તબ પારણેરે કટ અનુભવ રસ આપવાદ સકલ દુખ વારણો સ. અશુભા ચાર નિવારણ તૃણ અંકુરતારે તૂવિરતી તણે પરણામ તે બીજની પુરતારે. બી. ૫ પંચમહાવ્રત ધાન તણાં કરણ વધ્યારે. તો સાધ્ય ભાવ નિજ થાપી સાધનતાએ અધ્યારે સારુ ક્ષાયક દરશન ગ્યાન ચરણ ગુણરે ઉપન્યારે ચ૦ આદિક બહુ ગુણ સશ્ય આતમ ઘર નિપનારે. આ૦ ૬ પ્રભુ દરશણુ મહા મેહ તણે પરવે સમેરે તવ પરમાનંદ સુભિક્ષ થ પો મુજ દેશમે થ૦ દેવચંદ્ર જીન ચંદ્ર તણે અનુભવ કરે ત૦ સાદિ અને મંત કાલ આતમ સુખ અનુસરેરે આ૦ ૭
અથ શ્રી નેમિનાથ જીને સ્તવન, પદમ પ્રભુજીન જઈ અલગ રહ્યા એ દેશી–નેમ છણેશર નિજ કારજ ક. છાંડયો સર્વ વિભાછ આતમ શકતી સકલ પ્રગટ કરી. આવા નિજ ભાવોજી ને ૧ રાજુલ નારીરે સારી મતી ધરી. અવલંખ્યા અરીહંતજી ઉતમ સંગેરે ઉતમતા વધે. સધે આનંદ અનંતજી ને ર ધર્મ અધર્મ આ કાશ અચેતના, તેવી જાતી અગ્રાહ્યા. પુદગલ ગ્રહરે કર્મ કલકતા વાઘે બા બાધક બહિછ મેં ૩ રાગી સંગેરે રાગ દશા વધે. થાયે તિણે સંસારે છે
નીરાગીથી રાગનો જોઠવો. લહીએ ભવના પાછ નેત્ર ૪ અમશતતા !! રે ટાલી બશતા, કરતું આશ્રવ માજી સંવર વારે શાધે નીર્જરા આ
-
- -
-
-
-
-
-
Page #347
--------------------------------------------------------------------------
________________
(૩૫) તમ ભાવ પ્રકાશ ને ૫ નમી પ્રભુ ધ્યાને એકત્વતા નિજ તત્વે ઇકતાનો છે શુકલધ્યારે સાધી સુસિદ્ધરા. લહિયે મુકતી નિદાનજી ને ૬ અગમ અ રૂપીરે અલખ અગોચર, પરમાતમ પરમીશ. દેવચંદ્ર છનવારની શેવના કરતાં વાધે જગીશો ને. ૭.
અથ શ્રી ઝીયારત્વનાથ જીન રતવન. કઠખાની ટશી—સહજ ગુણ આગર સ્વામી સુખ સાગર; જ્ઞાન થઈ રાગર પ્રભુ સેવા. શુદ્ધતા એક્તા તિક્ષ્ણતા ભાવથી; માહરીપુછતી જ પડ હ વજાય. સ. ૧ વસ્તુ નિજ ભાવ અવભાસ નિકલંકતા પરણતી વૃતિતા ક રી અભેદ, ભાવતા દામ્પતા શકતી ઉલાસથી; સંતતી યોગને તું ઉછેદ ૩૦ દેષ ગુણ વસ્તુની લખીય યથાર્થતા લહી ઉદાસીનતા અપર ભાવે, ધ્વસિત જાન્યતા ભાવ કરતાપ. પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે સ૦ ૩ શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી; શુભ અશુભ ભાવ તિહા પ્રભુ ન કીધો. શુ ધ પરણમતા વીર્ય કરતા થઈ; પરમ અકીયતા અમૃત પીધે સ૮ ૪ શુધતા પ્રભુ તણી આતમ ભાવે રમે; પરમ પરમાત્મતા તાસુ થાયે, મિશ્ર ભાવે અછત્રી ગુણની ભિનતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણે આયે; સ૦ ૫ ઉપસમ રસ ભરી સર્વ જન સંકરી, સુરતી જીરાજની આજ ભેટી, કારણે કાર્ચ નિ
ધ્ધતિ શ્રદ્યાન છે; તિણે ભવ ભ્રમણની ભીડી મેટી સ૦ ૬ નયર ખંભાયતે પાશ્વ પ્રભુ દરશને, વિકસતે હવે ઉત્સાહ વાધ્યો. હેતુ એકત્વતા રમણ પરણ મથી. સીધી સાધકપણે આજ સાધ્યો. સ. ૭ આજ કૃત પુણ્ય ધન દીઠ માહારે થયો, આજ નર જનમ મેં સફલ ભાવ્ય, દેવચંદ્ર સ્વામી ત્રેવીસ મે; વંદી, ભકતી ભરચિત તુજ ગુણ રમાવ્યો. સ૦ ૮.
અથ શ્રી મહાવીર જીન સ્તવન, કડખાની દેશી—તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી; જગતમે શતલો સુયશ લીજે દાસ અવગુણ ભરયો જાણે પિતા તણ, દયાનીધી દીન૫ રિ દયા કીજે તા. ૧ રાગ દ્વેષે ભરાયો મેહ વેરી નો, લોકની રીતીમે ઘણ રાતે, ધ વસ ધમ ધપે શુધ ગુણ નવી રમ્યા. ભમ્યો ભવ. માંહી હું વિષય માતે તા. ૨ આદર આચરણ લોક ઉપચારથી, શાસ અભ્યાસ પિણ કોઈ કીધે, શુદ્ધ શરદ્ધાન વલી આતમ અવલંબવીનું, તેહવો કાર્ચ તિછે ન સી તા ૩ સ્વામી દરશાણ સમો નિમીત લહી નિરમલ જે , ઉપાદાન એ શુગીન થાશે, દાણ કે વસ્તુને આહવ ઉદ્યમ તણે. સ્વામી છે
Page #348
--------------------------------------------------------------------------
________________
(૩૪) સેવા સહી નિકટ લાશે તા. ૪ સ્વામી ગુણ આલખી રુંવામીને જે ભજે દ રિશણ શુધતા તેહ પામે, જ્ઞાન ચારીત્ર તપ વિર્ય ઉલાસથી, કર્મ પી વસે છે મુક્તી ધામે તા. ૫ જગત વછલ મહાવીર નવાર સુણી, ચિત ભુ ચરણ ને શરણ વા; તારો બાપજી બિરૂદ નિજ રાખવા દાસની રેવના રખે જે. તા. ૬ વિનતી માનજે શકિત આપજો ભાવ સ્યાદા શુદ્ધ ભાસે; સા ધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા મકાસે તા૭
- કુળસ, ચકવીસે ન ગાઈએ ધ્યાઇએ તત્વ સરૂપ, પરમાનદ પદ પાઈએ અક્ષય ગ્યાન અનુપોછ ૦ ૧ ચવદહ બાવન ભલા, ગણધર ગુણ ભ. ડારો; સમતા મયી શાહુ શાહુણી. સાવય સાવ સારો ચ૦ ૨ વર્ધમાન
નવર તણો સાશન અતી સુખકારે જી; ચઉવીહ સંઘ વિરાજતા; દુશમકાલ આધારછ ચ૦ ૩ જન સેવનથી જ્ઞાનતા, તિણે હિતા હિત બધો; અહિ - ત્યાગ હિત આદરે સંયમ તપની સોધોઇ ચ૦ ૪ અભિનવ કર્મ અગ્રણ તા જ કર્મ અભાવ, નિકરમીને અબાધિતા, અવેદન અનાકુલ ભાજી. ચ૦ ૫ ભાવ ભાગના વિમથી; અચલ અક્ષય નિરાબાધાજી; પુરાણાનંદ દશા લા હિ વિલયે સિંધી સમાજ ચ૦ ૬ શ્રી છનચંદ્રન સેવના; પ્રગટે પુણ્ય પ્ર ધાનેછ, સુમતિસાગર અતિ ઉલસે, સાઘુ રંગ પ્રભુ ધ્યાનજી ચ૦ ૭ સુવિહિ ત ગ૭ ખરતરવરૂ; રાજસાગર ઉવજઝ, જ્ઞાન ધર્મ પાઠક તણો. શિષ્ય સુ જન સુખ દાયો ચ૦ ૮ દિપચંદ્ર પાઠક તણે. શિસસ્તવે જનરાજોજી. જે. વચંદ્ર પદ સેવતા, પૂર્ણાનંદ સમાજોજી ચ૦ ૮ ઇતિ શ્રી રવચંદજી કૃત - વિશિ સંપૂર્ણ.
Page #349
--------------------------------------------------------------------------
________________
(૩)
अथ श्री रामविजय
कृत
જ્ઞાશિ,
અથ શ્રી જલદેવ ખૂબ સ્તવન.
હાંરે મારે યાવતીના લટકો દાહાડા ચ્યારો એ દેશી-હાંરે આજ મલિ મુજને તિન ભુવનના નાથજો; ઉગ્યા સુખ સુરતરુ મુજ ઘટ ઘર ગણેરેજો. હાંરે આજ અષ્ટ મહાસિદ્ધી આવી માહરે હાથો. નાઠા માઠા ઠ્ઠાહડા દરિશણ પ્રભુ તણેરેજો ૧ હાંરે માહારે હિયડે ઉલટી ઉલટ. ૨સ નીચશીજો; નેહ સલુણી નજર નિહાલી તાહરીરેજો. હરિ હતા નાણુ નિશ દિન બેસી રહું તુજ પાસો. તારે નેહે ભેદી મીજી માહરીરેજો ૨ હાંરે મ્હારી પુગી પુરણ રીતે મનની હુશો. દુરજની તેજભરી આવચ્ચે પડચારેજો હાંરે પ્રભુ તુ તે સુરતરૂ બીજા જાણ્યા. તુને તુજ ગુણ હીરા મુજ હિય ડા ઘાટે જડયારેજો, ૩ હાંરે પ્રભુ તુજસ્ય મ્હારે ચાલ. મચ્છઠા રાજા લાગ્યા એહવા તે છે કણ ટાલી શકેરેજો હાંરે પ્રભુ પલટે તે ત કાર્યો રંગ પતંગ જો લાગ ન લાગે દુરજનના કો મુજ થકેરેને ૪ ડુાંરે મન્નુ તાહરી મુદ્ન સા ચી માહત વેલજો. માહ્યા તીન ભુવન જન ક્રાસ થઇ સ્થાો. હાંરે પ્રભુ જે નવિ રજ્યા તે સુરતરૂને ડૅલિજો; કુખ વિષ વેલી આદર કરવા ઉમલ્લા રેજો; પ. હાંરે પ્રભુ તાહરી ભક્તિ ભિનુ માર્ ચિતજો. તલ જીમ તેને તેણે જેમ સુવાસનારેજો. હાંરે પ્રભુ તાહરી દીઠી ગમે મેાટી ૨ીતજો, સુફલ ફલ્યા અરદાસ વચન મુજ દાસનારેજો હુ હાંરે મ્હારે પ્રથમ મલ્લુરુ પુરણ ગુ ના ઇસો, ગાતાં રૂષભ છગ્રેશર હુસે મન તણીરેજો હાંરે માહાર વિમલ વિજય વરવાચકને સુભસીસો રામે સામી દિન દિન દક્ષત ખેતી ઘણીો.૭ અથ શ્રી અજીત; જીન સ્તવન
આશિ એ દેશી
દીઠા
પ્રયાના બલિ પા
નિયતાના મુખ
ચાદાજી કાના તુમાર સી હે યમુના મદનવિજ્યાના નહી લેખા હરણ થયાના ગણુ કી
મન
યે ખાદી ગ્રહ્યાનાં ૧ મુજને પ્રભુ પદ્મ સેવાના. લાગ્યે છે
હા તે હિમડાતા, જે રસિયા નાથવાના ૨૬ ૮ ગી સાંજન એ; જો ખેલવો ડિકવાના જણે વાળ્યા
સોતા; તેમ ભા વરા
Page #350
--------------------------------------------------------------------------
________________
(૪૮) સ્થાન. ૩ પ્રભુ સાથે લાડ કરવાનો. માહારે આ સંગ સદાને પ્રભુનો ગુણ ચિત્ત હત્યાનો - કહિયે મુજ નહી વિસરચાને; ૪, નહી છે માહારે વિનવ્યા નો. પભુજીથી શું છે છાનો, શિષ વાચક વિમલ વિજયને લહે રામ સુબ લવિજયનો પ.
અથશ્નો સભવનાથ જીન સ્તવન. મુજરો લેજો જાલિમ પાટડી એ દશી–મુજરો ને માહાર સાહિબા ગિરૂઆ ગરીબ નિવાજ, અવસર પામીજી એહવો. અજર ન કરશોજી આજ મુ ૧ તરૂ આપે ફલ ફુલડાં જલ આપે જલધાર. આપ સવારથ કો નહી; કેવલપર ઉપગાર, મુ. ર તિમ પ્રભુ જગ જન તારવા; તે લીધે અવતાર. માહારી વેલાજ એવડે. એ છેક વણ વિચાર મુ. ૩ ખિજમતગાર હું તાહરે. ખામી ને કરૂછ કોઇ. બિરૂદ સંભાલી આપણો, હિતની નજરેજી જેઈ મુ. ૪ સંભવ સાહિબ મહરા. તુ મુજ મલીએ ઇશ, વાચક વિમલ વિજય તણ. રામ કહે શુભ સીશ મુ. ૫. ' . કે અથ શ્રી અભીનંદન જીન સ્તવન * નંદનંદ સલુણ નંદનારેલો એ દેશી–સંવર રાયના નંદનારેલો. ત્રીભવન જેને આનંદનારેલો, મુરતી મોહનગારીયેરેલ, તન ધન જીવન વારીયેરેલો સ. ૧ મુજરો લિજે માહરોરેલો; હું છુ સેવક તાહારેલો; જગ તારક નહી બસ રોરેલ તે મુજને કિમ વિસરે રેલો, સત્ર ૨ જે જેહના તે તેહનારેલે, એવું પાસાં કેહનારેલો; અપજસ જગ જે દવનારે ન કરૂ તેહની સેવનારેલો. સ, ૩ ફલ ચાખ્યાં કાગડરેલો; તે હંસો કિમ આભડેરેલે આપ વિચારી દેખરેલો, તે મુજ કેમ ઉખશેરેલો સ૦ ૪ અભિનંદન જન ભેટી લે ભવસાયર ભવ મેટીયેરેલો. વાચક વિમલવિજય તણોરેલો; રામ લહે આણું દ ઘણેરે લોલ સ. ૫
અથ શ્રી રામતીનાથ જીન સ્તવન, અરજ અરજ સુણોને રૂડા રાજીબહેરુ એ શી–સુમતી સુમતી સલુણ માહારા સાહિબાહોજી. જગજીવન છનચંદ; ધનધન ધનધન માતા મં ગણાહાર, છણે તુ જા રે નદ સુદ ૧ ગિરૂઆ ગિરૂઆઇ મથું તાહરી જ. દીઠી કતાર ર. કુમ ગુણ તુમ ગુણ જે નવી ૨જીઆહોજી. તે મા પણ પર યુ ૨ અમને મને તુમાર આયોજી. જે પણ દબા નિ મ. સાહક કમિટી દાખહે છે. તેને ઉછારે સુ૩
Page #351
--------------------------------------------------------------------------
________________
(૩૯) ખી દેખી તુમ મુખ ચંદ્રમાહો છે. જે સુખ પામેરે નેણ તે મન તે મન જાણે માહરહે, પણ ન કહાયેરે વણ સુ. ૪ એકણ કણ તુમ મિલાવ ડહે. સફલ હુએ અવતાર, વિમલ વિમલ વિજય ઉવજાયનેહછ. રામ લહે જયકાર. સુ. ૫
અથ શ્રી પરમાણુ જીન સ્તવન. નથગઈ મેરી નગઇ એ દેશી–અજબ બનીરે મેરે અજબ બની. આંચલી; અજબ બની પ્રભુ સાથે પ્રીતિ; તો મુજ દુરગતીની શી ભિતી. મેરે અજબ બની. દેખી પ્રભુની મોટી રિતી. પામી પુરણ રીતિ પ્રતિતિ મે. ૧ જે દુનિયામાં દુરલભ નેટી; તે મેં પામી પ્રભુની ભેટી મે. આલસુને ઘેર આવી ગંગ. પામ્યો પંથી સરવ તુરંવ મે ૨ તિરસે પાયો માન સતીર; વાદ કરતાં વાધી ભીર મે. ચિત રચા સાજન સંગ; અણચિંત્યો મા ચતે રંગ મે૦ ૩ છમ છમ નિરખુ પ્રભુ સુખ નુર. તિમ તિમ પાઉ આનંદ પુર. કે. સુણતાં જન મુખ પ્રભુની વાત. હરખે માહારા સાતે ઘાત મે. ૪ પદમ પ્રભુ છનને ગુણ જ્ઞાન. લહીયે શિવ પદવી અસમાન મે વિમલવિજય વાચકન સીસ રામે પાયો પરમ જગદીસ. મે૦ ૫
અથ શ્રી પારસ્વ ઇન રતન માહારે જાઈ સહિયારને સાથ કાંબલી મેલોને કાનજી એદેશી—દીસે અકલ સરૂપ સ્વામી સુપાસજી તાહરે, લોક વદીતી વાત, રાગ ન રસ હિ યે ધરેરે. દી) ૧ જેહને વસ મહાદેવ, ઉમયા નારી નચાવીયારે; વૃંદ્રાવન માં કાન્હ, ગોપી રાસ રમાવીયારે દી ૨ બ્રહ્મા પાડો ફદ સાવીત્રી નીજ દીકરીરે, તે તે મદના પિશાચ, હાથતાં કરૂણા કશી કરીરે દી ૩ કે સ રીખા પદ્ધ. તેં તો ખીણ માંહ મારીયારે. જે વલી નાલ્યા બાંહી. તે તે હેલ્લું તારીયા. દી. ૪ કહીયે કે એમ, તુજ અવદાત અછે ઘણેરે, રામ કહે શુભ સીશ; વાચક વિમલવિજય તરે દી. ૫
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન, થા પરિવારી મારા શાહિબા, કાબિલ મત. ચાલો એ દેશી—ચંદ્રમભુની આકરી મુને લાગે મીઠી, જગમાં જેડી જેહની, ડિહાં દક્ષ ન દીઠી. ચં. ૧ પ્રભુને ચરણે માહરૂ, મનડુ લલચાણું કર્યું છે એ જગે છણે જોગે પલસણુ ચ૦ ૨ કોડિ કરે પણ અવરક. મુજ હિયડે નવે. સુરતરૂ ફુ -લે મહિષા. કિમ આકા સહાશે. ૦૩ મુજ અબુ મેહત. વેલડી, કરણા છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
s
*
-
- -
-
-
(૫૦) શું ભરીએ; પ્રભુતા પુરી ત્રીભુવને. ગુણમણીનો દરીએ. ૪ ચં. છમ છમ નિરખુ નયણડે, તિમ હિયડું ઉલસે. એક ઘડીને અંતરે. મુજ મનડુ તરસેચ૦ ૫. સહજ સલુણો સાહિબ, મિલ્યા શિવને સાથી, સહજે છ જગતમ, પ્રભુની સેવાથિ ચ૦ ૬ વિમલવિજય ગુરૂ શિસનો. શિસ કહે કરડી રામ વિજય પ્રભુ નામથી લખે સંપદ કોડી. ચ૦ ૭
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, મુરલી વાઈ છેરે રસાલ મુરલી સાંભળવા જઈએ એ દેશી-પ્રભુની વાણી જેર રસાળ. મનડુ સાંભલવા તરસે આંકણી. સજલ જલદ જીમ ગાજતી જા ણુ વરસે અમૃત ઘાર મન સાંભભતાં લાગે નહી. ખિણ ભુખને તરસ લગાર મ. ૧ તિરજંચ મનુષને દેવતા સહુ, સમજે નિજ નિજવાણ. મ.
જનખેત્રે વિસ્તરે. નય ઉપનય રતનની ખાણ મ૦ ૨ બેસે હરિમંગ એ કઠા. ઊંદર માંજારના બાલ મઠ મોહ્યા પ્રભુની વાણીએ, કે ન કરે કેહની
આલે. મેર ૩ સહસ વરસ જે નીગમે, તોહ તૃપતિ ન પામે મન. મ. - સાતાયે સહુ જીવના, રોમાંચિત હવે તન મ૪ વાણી સુવિધી છણંદની સિવ રમણીની દાતાર મ૦ વિમલવિજય ઉવજાયનેક સિસ રામ લહે જય કાર મન૦ ૫.
અથ શ્રી શીતલજીન સ્તવન. - અબકે ચોમાસે માહારા પુજછ રહોને એ દેશી--ભગતીને ભિને મા રો મુજરો બે લ્યોને નેહલે સલુણે થારો દરસણ ને. મોરા દિલમેરે આ વી રહોને; આંબલી. શિતલ જન ત્રીભુવન ધરે, પ્રભુ સેવકને ચિત લઈને દાસ કહા આપણે રે; પ્રભુ તેહની લાજ વહોને બગટ ૧ જાણપણુ મેં તેહ , રૂપે, પ્રભુ તે નવી દિકુ કયાહીને. મેહન મુદ્રા દેખીનેરે. પ્રભુ વસી મુજ હ યડા મહિને ભ૦ ૨ રાત દિવશ તુજ ગુણ જપુર, પ્રભુ બીજુ કાંઈ ન સહાય ને છમ જાણે તિમ રાખજો, પ્રભુ હું વલગો તુમ પાયને ભ૦ ૩ નરગની ગોદ તણા ધણરે. પ્રભુ તેં ઝાલ્યા બાહીને. તેહ થયા તુજ સારી ખારે; પ્રભુ સેવક કે મન ચાહિએ. ભ૦ ૪ તુમ દીઠે દુખ વિસરચારે. પ્રભુ વાધ્યા વધતે વાનને. વિમલવિજય ઉવજાયનારે. પ્રભુ રામ કહે ગુનજ્ઞાનને ભ૦ ૫.
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. . પ્રભુની. ચાકરી રે એ દેશી--શ્રી શ્રેયાંસની સેવનારે. સાહિબા મુજને વાલ્હી || જોર પ્રભુને સેવીએ. મમુ દેખી હરખુ હિયેરે. સાહિબા, છમ ઘન દેખી
-
-
V
T
V
F
૧૮.
*
*
* * *
Page #353
--------------------------------------------------------------------------
________________
( ૩૫૧)
મેર મ॰ ૧ અણિયાલી પ્રભુ આંખડીરે સા॰ મુખ પુનિમના ચંદ્ર પ્ર૦ મ હુનિસે ઉભા આલગેરે સા॰ જેહુને ચાસ ઇંદ્ર પ્ર૦ ૨ ફુલ પગર ઢીંચણ સ મારે સા॰ લહુકે વૃક્ષ અસાર્ક ૫૦ દિવ્યધ્વનિ પ્રભુ દેશનારે સા॰ માહે ત્રાભુવન લેાક પ્ર૦ ૩ ચામર છત્ર સેહામણાંરે સા॰ ભામડલ મનાહાર પ્ર૦ વા જે દૈવની દુદુભીરે સા॰ સીંહાસન સુખકાર ૪૦ ૪ આપે શિવ સુખ સંપદારે સા॰ પ્રભુશું પુરણ પ્રેમ. પ્ર૦ વિમલવિજય ઉવાયનારે સા૦ રામવિજય કેહે એમ પ્ર૦ ૫
અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન,
ઉંચા ગઢ ગિરનારીકારે. મતમહતા તેમ એ દેશી-શ્રી વાસુપુજ્ય છણછરે દિલ રંજનાહેા લાલ સુજ મન વાધ્યા રંગહી. દુખ ભજનાષા લાલ, ચાહના હું નિસ દિનેરે દિ॰ તુજ ગુણગંગ તરંગહા ૬૦ ૧ જે સગિ જગ સગનારે દિ॰ તેહશુ' કહેા સંગàા ૬૦ ત્રિભુવન હેમની મુદ્રડીઅે દિ॰ તુ તે અમુલખ નગહેા ૬૦ ખાંહ ગ્રહી મુજ ખાલનેરે દિ॰ રાખા નિજ ઉછંગ હા ૬૦ માહુ સરીખા રાજવીરે દિ॰ જેમન મંડે જગહા ૬૦ ૩ વાતડીમાં સ માવિચારે દિ॰ સમજે કિંમતે એ કગડ્ડા ૬૦ અટયા તે નવી ઉભગેરે દિ॰ માન સધવલ વિહંગ। ૬૦ ૪ ભકતી વસે લેશુ અમેરે દિ॰ પ્રભુ તુમ પદવી ચ'ગહા ૬૦ વાચક વિમલના રામનેરે દિ॰ પ્રભુશુ પ્રેમ અભંગી ૬૦ ૫ અથ શ્રી વીસળનાથ જીત સ્તવન.
નિતનવિનિતનવિ નિત નવિરે, કાજલ વાળી ગારી નિત નવીરે,
એ દેશી–મન વસી મન વસી મન વીરે પ્રભુજીની પુરતી માહારે મન વશી`; આંચલી; છમ હંસા મન વાહછ ગંગ, જેમ ચતુર મન ચતુરના સંગ, માહરે મન વસીરે- પ્રભુજીની પુરતી માહરે મન વશીરે; જીમ ખાલક ને માત ઊછ ંગ, તિમ મુજને પ્રભુ સાથે ૨'ગરે મા૦ ૧ સુખ સાહે મુનિમ ના ચંદ, નેણ કમલ દલ મેહે ઇંદ્ર મા॰ અધર છરયા પરવાલી લાલ, અ રધ સસી સમ દિપે ભાલ મા૦ ૨ માંહુડી જાણે નાલ મૃણાલ, પ્રભુજી મેરા પરમ કૃપાલ મા॰ જોતાં કે નહી પ્રભુની જોડ; પુરે ત્રિભુવન કેરા કોડ મા૦ ૩ સાયરથી અધીકે ગભિર, સેવ્યુ આપે ભવના તીર મા॰ સેવૈ સુરનર ક્રો
ઢા કાર્ડ, કરમ તણા મદ નાખે મેડ મા૦ ૪ ભેટયા ભાવે વિજ્ઞ છણંદ મુજ મન વાા પરમ આણંદ મા વિમલવિજય વાળના સીસ. ચમક હૈ મુજ પુરા નગીશ, મા૦ ૫.
Page #354
--------------------------------------------------------------------------
________________
( ૩૧૨ )
અથ શ્રી માનત્તનાથ જીને સ્તવન.
પીઉડા વારૂછરેલા એ દેશી--અરદાસ અમારી દિલમે ધારી સાંભળા રેલા. પ્રભુજી પ્રાણ પિયારાલા હિત નજરે નિહાલા ટાળા મનના મલેરે લા પ્ર॰ જે પાલવ વલગ્યા અલગા તે તે કિમ હુસેરેલા મ૦ મા સંગે હુલિયા મલિયા તેતા ચાહસ્પેરેલા પ્ર૦ ૧ મેઢી ઠકુરાઇ વળી ચતુરાઇ તાહરી રેલા- મ॰ રૂખી સવિ શેખી વાધી દિલસા માહરીરેલા તુમ પાખે ખીજાશું તા દિલ ગાઠે નહીરેલા; ઞ૦ સુરતને છોડી ખાવલ સેવે કુણુ કહીરેલા પ્ર૦ ૨ જોવા તુજ દરશણ ખિણ ખિણ તરશે આંખડીરેલા મ॰ હુ ધ્યાઉ ઉડી આઉ પાઉ પાંખડીરેલા મ॰ શેવક ગુણ જોસ્યા પરસન હાસ્યા તો સહિલા, મ॰ પામીને અવસર મુજને વિસરા નહીરેલા મ॰ જગ તને તારા બિરૂ દ તુમારે એ ખારેલાં મ॰ તા માહારી વેળા આનાકાની કમ કરોરેલા ૫૦ સેવક સભાલા વાચા પાળા આપણીરેલા. મ॰ તુ જગના નાયક પાયા મેં' ધણીરેલા. ૫૦ ૪ શિવનારી સારી મેલેા તસ મેલાવડરેલારે પ્ર૦ અવિગત ૫ રમેશ્વર અનત છનેશર તું વડેરેલા, મ॰ વિમલવિજય વાચકના ખાલક ઇમ ભણુરેલા મ૦ રામવિજય ખહુ ાલત નામે તુમ તણેરેલા પ્ર૦ ૫, અથ શ્રી ધરમનાથ જીન સ્તવન,
દેશી માતીડાની– ધરમ જીણુંદ તુમ લાયક સ્વામી. મુજ સેવકમાં પ ણ નહી ખામી. સાહિમા ર'ગીલા હમારા, માના રંગીલા. ઋગતી જોડી મળી છે સારી, જોને હિંયડે આપ વિચારી શા॰ ૧ ભગત વક્ષ એ ખિરૂ દ તુમારે. ભગતી તણા ગુણ અચલ અમારા સા॰ તેહમાં કે વિવા કરી કલસ્યે. તે મુજ ગુણ અવરયમાં ભલશે સા॰ ૨ મુલ ગુણ તું નિરાગ કેહાવે; તે કિમ રાગ ભુવનમાં આવે સાવ વળી છેટે ઘટ માટા તમાવે, તમે આણ્યો સહજ સભાવે શા૦ ૪ અનુપમ અનુભવ રચના કીધી !ઇમ સાખા સી જગમાં લીધી શા॰ અધીકુ છુ અતિ આ સગે ખેલ્યુ ખમ મેમ પ્રસંગે શા॰ ૪ અમથી હાડી હુયે કીમ ભારી, સ્માશ ધરૂ અમનેઠી તુમારી
હું સેવક તુ જગ વીશરામ; વાચક વીષલ તણા કહે રામ ૦ ૫ અથ શ્રી શાંતીનાથ જૈન સ્તવન
ખેડો ભાર ઘણા છે રાજ વાતાં કેમ કરો છે. એ દેશી—મહારો ગુજરા અને રાજ, શાહીખ શાંતી શભ્રુણા આંચલી મીંરાજીના નદન તેરે દરશ ણ હેતે આવ્યા. શમીત રીદ્ધીકરાને સ્વામી. ભકતી ભેટણે લાવ્યા સા૦ ૧
Page #355
--------------------------------------------------------------------------
________________
(૩૧)
દુખભંજન છે ખિદ તુમારો, અમને આરા તુમારી; તુમે નિરાગી થઈને પ્લુટો, શી ગતિ હુી અમારી, મા૦ ૨. કહસ્ય લેાક ન તાણી કહેવું, "એવડુ સ્વામી આાગે; પણ ખાળક જો ખાલી ન તે કિમ વાલા લાગે, મા ૩. માહરે તે તુ સમરથ સાહિમ, તેા કીમ ઓછુ' માનુ; ચિંતામણી છું. ણે ગાંઠે બાંધ્યું, તેને કામ કિસ્સાનું, મારું ૪. અધ્યાતમ રવી ઉચૈા મુજ ઘ, માંહુ તિમીર હુરત્રા જુગતી; વિમળવિજય વાચકના શેવક, રામ કહે શુભ ભગતી. મા૦ ૫.
અથ શ્રી કુંથુનાથ જૈન સ્તવન
થારે કેસીરીયે કેસ વીરે વાધે હું. માહીરે માછ~એ દેશી. તુજ પુદ્રા સુંદર રૂપ પુરદર મહિયા સાહિબજી, તુજ અંગે કોડી ગમે ગુણ ગિરૂઆ સાહિયા; સા॰ તુજ અમીય થકી પણ લાગે મીઠી વાણીરે, સા॰ વિણ ટારી સાંકળ લીધું મનડું તાણીઅે. સા૦ ૧. ખિણ ખિણ ગુણ ગાઉ પાઉતે આરામરે, સા॰ તુજ દરસણ પાખે ન ગમે ખીજા કામરે; સા॰ મુજ રિય કમળ વિચિ વીયુ તાહરૂ નામરે, સા॰ તુજ મુરતી ઉપર વારૂ તન મન દા મરે. સા॰ ૨. કર જોડી નિસ દીન ઉભા રહુ તુજ મગેરે, સા॰ તુજ મુખડુ જોતાં ભુખને તરસ ન લાગેરે, સામેં કાંહિ ન દીઠી જંગમાં તાહુરી જોડરે; સારુ તુજ દીઠે પુરણ પહુતા મનના કાડરે. સા૦ ૩. મુજ ન ગમે નયણે દીઠા ખીજા વરે, સા॰ હવે ભવ ભવ હેાજ્યા મુજને તાહરી શેવરે; સા॰ તુ પરમ પુરૂષ પરમેસર અકળ સરૂપરે, સા॰ તુજ ચરણે પ્રણમે સુ૨નર કેરા ભુપરે. સા॰ ૪. તુ કાપે ભવ દુખ આપે પરમાનદરે, સા॰ ખલીહારી તાહરી પ્રભુ કુંથુ દરે; સા॰ મન છીત ફળીયા મળીયા તું મુ જ જામરે સારુ ઇમ પભણે વાચક વિમળવિજયના રામરે. સા૦ ૫. અથ શ્રી અરનાથ જીન સ્તવન.
સરાવરીચે ઝીલણુ જામ્યાંછ~એ દૅશી. ગાાંછ ગાંમ્યાંછ અમે ગૌસ્યાંછ. મન ર ંગે જીન ગુણ ગાયાં; અરનાથ તણા ગુણ ગાયાંછ, દિલ રંગે જીન ગુણ ગાાંછ. અાંચળી. પ્રભુ મુખ પુર ચક્ર સમેાવડ, તિરખી નિરમળ થાયીજી, મ૰ જીત ગુણ સમરછુ પાન સેાપારી, સમકીત સુડી
ખામ્યાંછે. ૧. મ૦ સમતા સુંદરી સાથે સુર'ગી, ગાડી અજબ મતાસ્થાને જે ઘુતારી તૃના નારી, તેણ્યું દિલ ન મિલા છે. ૨. મ૦ સ્ક્રુતી કુમતી જે.. માયા કેરી, તેહને તો સમજાયાં, મ॰ લાભ ઠગારાને' દિલ ચોરી, વાવડી
Page #356
--------------------------------------------------------------------------
________________
(ઉ૫૪)
ક
એ ભરમાસ્યાંજી. ૩. મ. મોહ મહિપતી જે મુજ પરી, તેહમ્મુ જગ જુહાસ્યાંજી; મ૦ ગ્યાન સરીખા ધ સખાઇ, કરીને દુર કઢાયા. ૪. મ. શીવ રાણીને વરવા હેતે, જોત નિશાન બજારમાં. મ. વિમળવી જય ઉવ. ગાય પસાએ, રામ કહે સુખ પામ્યાંછ. મ
અથ શ્રી અરજીન સ્તવન બીજ. દેશી ઝુંબખઠાની. અનુપમ શ્રી અરનાથનોરે, પાયો મેં દીદાર; સાહિબ મનમાં વસ્યો; ચંદ્ર છ મુખ ઉજળોરે, ઉજળ ગુણ નહી પાર, સાવ ૧. જગ જનનાં દિલ રીઝરે, તારે આણી હેત; સારા કે કહયે વીતરાગનેરે, રાગ તણું એ હેત. ૨. સા. તેતો તત્વ મતી નહીર, ફોકટ પામે ખેદ. સારા ગિરૂઆ સહજે ગુણ કરેરે તે નવી જાણે ભેદ. ૩. સા. તાપ હરે જિમ ચં દ્રમારે, શીત હરે કમ સુર; સા. ચિંતામણી દાળીદ્ર હરે, આપે વાસ કપુર. ૪. સાતિમ પ્રભુનો ગુણ સહજારે, જાણે જે ગુણ ગેહ; સાવિમળ વિજય ઉવઝાયરે, રામ કહે ધરે નહિ. ૫ સા
અથ શ્રી મીનાથ જીન સ્તવન, મેં જાણે તમારી પ્રીત પરપંચ ગાળારે. એ દેશી. હવે જાણી મહિલા નિણંદ મેં, માયા તુમારીરે, તમે કહવાઓ નીરાગ, જુઓને વિચારી રે. ૧; પ્રભુ હસ્યું તાહરી વાત, જે રહે તુજ વળગ્યારે; તે મુળ ન પામે ધાત, જે હવે અળગારે. ૨. તમે કહવાઓ નિગ્રંથ તો, ત્રિભુવન કેરીરેપ્રભુ કેમ ધરો ઠાકુરાત, કહો ઢું ફરીરે, ૩, તુમે વારો ચોરી નામ, જગત ચીત ચારો રે, તમે તારો જગના લોક, કરાવ્ય નિહોરે રે. ૪. પ્રભુ મોટા કેરી વાત, કહે કુણું જાણે તમે બોલો થોડે બોલ ન ચુક ટાણેરે. ૫; પ્રભુ તુજસ્યું મારે પ્રિતી, અભેદક જાગીરે, મહારા ભવ ભવ કેરી આજ ભાવઠ સહુ ભાગરે. ૬. ગુરૂ વાચક વિમળને શીશ કહે ગુણ રાગેરે, ઈમ પરમ જગદીશ; મિલ્યો તું ભાગ્યેરે. ૭.
અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, ઘડી તે આઇ થારા દશમે મારૂજી, એ દેશી. મુનીસુવ્રતસ્યુ મેહનિ સાહિબજી લાગી મુજ મન રહે. સામલડી. સુરતિ મન મેહિઓ સારા વાહીપણું પ્રભુથી નહીં, સા. કાલે જાની. રહે૧. સા. અમને પુરણ કે પારખ્યું, સાવ એ પ્રભુ અંગીકાર સામ, દેખી દીલ બદલે નહી, સા અમચા દોષ હજારહો. ૨; સાવ નિરગુણ પણ બાહિ ગ્રા, સા. ગિરૂઆ
--
--
-
.
..
--
. ----
*
Page #357
--------------------------------------------------------------------------
________________
છે કેમ સામ વિષધર કાળા કંઠમે, સા રાખે ઈશ્વર જેમ. ૩. સામગિરૂઆ સાથે ગોઠડી સા. તેતે ગુણને હેતહે. સામ૦ કરે ચંદન નિજ સારિ; સા. જિમ તરૂઅરનો ખેતહે, કે સામ, જ્ઞાન દશા પરગટ થઈ; મુજ ઘટ મલી ઇસ; સામ૦ વિમળવિજય ઉવઝાયને સારુ રામ કહે સુબ શીશ. ૫. સામ
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન. લિંકાના રાજા; એ દેશી; શ્રી નમીનાથ મુજ મન વસ્યારે ગીરૂઓ ગુણની ખાણિ, ત્રિભુવનનો રાજા; દીપેરે જસ ચડત દિવાજા; આંચળી; ચ ઉદ્દે રાજને છેડે ઊંચા જેહનો કાણ; ૧; ત્રી, મુજરો કો પાવે નહીરે ઈદ ચંદ નાર્ગી દરે; ત્રી, રાગે નજર ન મેળવે ૨; તો કુણ જાણે છેદરે, ત્રી તેહરૂં મેં કરતાં કરી; અચરજવાળી વાતરે, ત્રીભગતિ અપુરવ - રી, આકરો ઇણ ભાત, ૩ ત્રીઉર મંદીર આવી કરરે, અવિચળ, વાસે તેણ; ત્રી. મન મેલ કીધો ખરે જે નવિ હવે કેણ, ૪; ત્રી, ભવ જળને ભય મેટીયેરેવાધ્યો અધીક ઉથંગરે ત્રી વિમળવિજય ઉવઝાયોરે રામ કહે મન રંગરે, ૫; ત્રી,
અથ શ્રી નેમિનાથ જીને સ્તવન, પરણ્યાથી માહરે પાડોશી સુજાણ; જાતને વળતાં મનડું રીઝવેજો; એ દેશી સહિયાં મારી સાહિબ નેમ મનાવજો, દિલડુને દાઝે પીઉ વણ દીઠડેજો; દિલ મેલીને કીધો દુશમન દાવો; અબળાને બાળી યાદવ મીઠડે; ૧, કરતાંણ્યું જાણી પ્રીતી સેહલી જો; દોહિલીને નિરખહતાં દીઠી નયણો, સામળીઆ સાંભરતાં હિયડે સાલે, દુખ તે કહેતાં ના વયણડેજો ૨. રહ છે દુનીયા માંહી વાત વદ્દીતીજો, વાહલેજ કીધી છે એવી રીતડીજે, શું જાણ્યું વિસરશે કિશુ અવતાર, તોડી જે યદુનાથે કાચી પ્રીતડી જો. ૩ મત કોઈને છાનો વેરી નેહજો, લાગીને દુખ દેતે કહીયે એહજે; નેહ તો માં દુખ નેણે તે હજ છાતી, જે માંહિ વિચરે અવરન તેહને ૪ - મીસરને ધ્યાને રાજુલ નારીજે મેલો મન ગમતો લહે શિવ મંદીરે જો વિમલવિજય ઉવજાપ તણે શુભ સીસે રામવિજય સુખ સંપતી પામી શુ ભ પરે ૫
Page #358
--------------------------------------------------------------------------
________________
*
જાત
ના
અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન, મારે સિધાચલ મંઠણું ધણ એ શીખ્યભુજી પાસ આણંદ તાહા રીરે. મુદ્રા અભિનવ મોહનીરે, એહવી દુનીયાં માંહિ બીછરે. દીદી મેં નાહી ઇનીરે, ૧ કામણગારી તુજ કીકીરે. જેવા ખીણ ખીણ ઉલસીરે ૨. તુજ દીઠે સુખ હોય. તે કુણ જાણે કહો વિણ કેવલીરે એહજ મુજ અર: દાસ. ચરણે રાખે શું કહીયે વળીરે ૩ શરણે રાખી નાગ. તે તેરે કી છે નાગ તણે ધણરે કમઠ તણા અપરાધ બહુલારે તુ રૂઠયો નહી તે જણીરે ૪ દઈ વરસીદાન, જગન જન સઘળા સુખીયા કરયારે, એહવા બહુ અવદાત તાહર ત્રિભવન માંહિ વિસ્તરવારે ૫ તે મુજને પરવાહ સ્થાનીરે. જે પોતે બ્રાંહિ ગ્રહે, તુજ ભક્તિ લયલીન એહજર, શિવ મારગ મેં સદહેરે, ૬ ધનધન વામામાત જેની કુખે તુ પ્રભુ અવતરશે. વિમવિજય ઉવજય સીસરે રામે જનમ સફલ કરો. ૭.
અથ શ્રી મહાવીર જીન સ્તવન. ભરત પ ભાવસ્યએ એ શી–આજ સફલ દિન માહોએ ભેટ વીર છjદકે; ત્રીભોવનનો ધણીએ. ત્રીસલા રાણીનો નંદકે, જગ ચીંતાણએ દુખ દેહગ દુરે ટલ્યાંપખી પ્રભુ મુખ ચંદકે ત્રી ૦ ૧ રિધી વૃદ્ધિ સુ ખ સંપદાએ ઉલટ અંગે ન માયકે ત્રિત ચિતામણી મુજ કર ચહ્યુંએ, પા થા પિભુવન રાજકે ત્રિમુહ માગ્યા પાસા ઢલ્યાએ. સિધ્યાં વંછિત કાજકે ત્રિ. ૩ ચિત ચાહ્યા સાજન મિલ્યાએ. દુરજન ઉથા વાયકે. ત્રિસોમ નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરુ છાંયકે ત્રિ૪ તેજ કલામલ દીપતો એ ઉગ્ય સમકીત સુરકે ત્રિ. વિમલવિજય ઉવજાયનોએ રામ લહે સુખ રકે ત્રિક ૫ ઇતિ શ્રી રામવિજયજી કૃત ચોવીશરે સંપુર્ણ.
-
Page #359
--------------------------------------------------------------------------
________________
~
( ૩૫૭) अथ श्री भावविजयजि कृत चोविशि,
-
~
અથ શ્રી રૂષભદેવ જીન સ્તવન. રાગ આશાઉરી, અવસર આજ હઈરે એ દેશી–સકલ સમીહિત પુરણ સુરતરૂ; ઇંદ્રાણીએ ગાયો નાભિ નરેસર નંદન સુંદર મરૂદેવીએ જાઓ. ૧ ત્રિભુવન રાછરે શ્રી રૂષભ છણેશર રાયા, સુર નર જસ સેવ પાયા, જસ લંછન વૃષભ સુહાયા ત્રિઆંચલી, પ્રથમ રાય મુનીવર ભિખ્ખાચર પ્રથા મ કેવલી વંદારે અવસર પણિ માંહિ પ્રથમ તિરથંકર એ જીવર ચિર નં દ ત્રિ. ૨ ધનુષ પંચ સમાન મનહર કંચન વરણી કાયારે પુરવ લાખ ચરાસી જીવીત નયરી વિનીતા રાયા ત્રિ૩ વશ ઇક્ષાંગ ગોત્ર કાયપનો આદિ હેતુ વિખ્યાતરે, નારિ સુનંદા સુમંગલા વલભ; ભરતાદિક સુત તાતા ત્રિ૪ મુખ ચક્ષ ચકેશરી દેવી. જસ શાસન સુર સેહેરે ભાવ કહે તે પ્રભુને સેવે કામ ઘેનુ સોહે ત્રિ. ૫.
અથ શ્રી અજીત જીન સ્તવન. મહા મુનિવર રાગી એ દેશી–શ્રી અછત છનેશર રાય, ભવિઅણ સેરે. જસ નામે મંગલ થાય ભ૦ દુખ દહગ દુરે પલાગ ભ૦ આંચલી. શ્રી છત શતરૂ નરદનારે. નંદન જગદાનંદ, વિજયા કુખે અવતરોરે, કમલા વેલી કંદ ભ૦ ૧ લાખ બહેતર પુર્વનુરે. જીવિત જાસ ઉતંગ; દેહ કાંતિ જસ દિપતીરે. છપતી સુરગતિ સગ; ભ૦ ૨ નયરી અયોધ્યા રાજીરે, વંશ ઈક્ષાંગ શરૂગાર, પચા સાધીક ચારરે, ધનુશ માન તનુસાર ભ૦ ૩ અઝત બલાદેવી વડીરે; મહા યક્ષ વલિ દેવ; એ જસ શાશન દેવતારે; સે વા કરે નિય મેવ; ભ૦ ૪ ગજ ગતિ ગજ લંછન ધરૂર, બીજો એ જગદીશ મુગતિ સુગતિ દાચક ભણ; ભાવ નમે નિશ દિશ ભ૦ ૫
અથ શ્રી સમવનાથ જીન સ્તવન - રાગ પરજીઓ તુગિમગીરી શિખર સોહે એ દેશી- જો સંભવ શે. ભુત્રીજે. જનિત ભુવના નંદરે શ્રી છતારી નવિંદ સુંદર; માત સેના નંદરે જ. ૧ વંશવાર અક્ષાંગ દિનકર તુરંગ લંછન સારરે, ચાર ધનુમાન સોવન !
~
~-
-
Page #360
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
વાન દહ ઉદારરે જ૦ ૨ નયરી સાવથી નસર, દુખ દાવાનલ મેહરે. સાઢ પુરવ લાખ જીવિત. ભાગવે છત જેહરે જ૦ ૪ ત્રિમુખ સુરક્રુરતારી દેવી. જાસ સાશન દેવરે. વિઘન ટાલે સંઘ કેરા. કરે પ્રભુની સેવ૨ે ૪૦ ૪ ભવ મ હા દધિ તરણ તારણ સખલ વાહણ શમાતરે. ભાવ મુની શુભ ભાવ આણી કરે તસ ગુણ જ્ઞાતરે જ૦ ૫
અથ શ્રી અભીનદન જીન સ્તવન
રાગ પરજીયા—મનહર હીરજી. એ દેશી. શ્રી અભિનદના, ચેાથે જિનવર નમીયે સિદ્ધારથાને તદન ઘુણતા, સકળ દુખ નીગમીચે; હાંહા સિદ્ધિપુરીમાં રમીયે. ૧. શ્રી॰ વંશ ઇક્ષાંગ પાનિધિ સસઘર, નયરી વિનીતા ભુપે; સંવર સુત વર સવર દાઇ, પ્રભુજી અદભુત રૂપે, ૨. શ્રી॰ ધનુષ અઉડ સત ઉન્નત મનહર, કંચનવાન રારી; કપિ ક્ષતિ મન વૃતિ પુરણ, રમત રેણુ સમીરે. ૩. શ્રી॰ સાસન સુર યક્ષ નાયક નામે, કાળી દેવી રાજે; પુરવ લાખ પંચાસ આવપ્યુ, ભોગવ્યું જે જીનરાજે. ૪. શ્રી પરમ પુરૂષ પુìતમ તે પ્રભુ, કરમ મધ સર્વ ડા; ભાવિવજય મુતી ૫ભણે મુજને, શિવ ચુખ સાથે જોડો, ૫. શ્રી
અથ શ્રી સુમતીનાથ જીન
સ્તવન
રાગ રામગીરી-મહા જસ એહુ વિચાર કરીજે, એ દેશી. સુહાકર સુ મતી જિણેસર સેવા, જહતું દરશન સુરનર ચાહે, જિમ અમૃત રસ મેવા. ૧. સુ॰ મેઘરાય સુત મૈંઘ સરીખા, પાપ સતાપ નિવારે; માત મંગળા કું· યર ખડુલી, મંગળ વેલિ વધારે. ૨. સુ॰ કાચ લછત ત્રણસે” ધનુ ઉન્નત, કાયા કંચન સમ વાને; ત્રંશ ઇક્ષાંગ દિવાકર ધ્યા, રાગ નિમીર સમ વાને. ૩. સુ૦ ક્રોસલપુર નાયકને સેર્વે, પાયક પરિસુર વૃંદા; આયુ પુરવ લાખ ફાળીસ પાળી. પામ્યા પરમ આનંદા. ૪ સુ॰ શાસનદેવી મહાકાળી જસ, સુરવર તુંબરૂ નામે, તે પંચમજિત ઘુણતા ભાવે, ભાવ પરમ પદ કાર્મે. ૫. સુ॰ અથ શ્રી પદમપ્રભુ જૈન સ્તવન
રાગ રામગીરી-ચંદ્રિકા ચાપડ ઉચિત ઠરે.—એ દેશી. શ્રી પદમ પ્રભ પ્રણમિચે. છઠા જિતવર ચંદ્રરે, રિષભ કુળ ક્રમળકલ હંસલા સેવે સુરનર પૃ. ૧. શ્રી પુત્ર વર ઘર્ધરાધર તણા, મહા ધરણીથર ધારશે. કમળ લજીત સુસીમા સુ સુની મન કીર. ૨. શ્રી. વાળ રવી માઁખન છું પતા, જસ અંગના વાનરે, ધનુષ શત અઢીયુ ઉન્નતપણે, જસ દેહ પ્રધાનરે.
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
૩. શ્રી વીતે જેહું જિનછ તણુ ત્રીસ પુરષ લાખરે, નપરી કારખાના નરવરૂ, નમું નિજ મન સાખરે. ૪. શ્રી કુન્નુમ સુર દૈવી ગ્યામ શ્યામા બંધા, શેર શાશન ાસ; ભાવ મન કમળ માંહિં સદા. કર ને પ્રભુ વાસર. કે. શ્રી અથ શ્રી સુષારસ્વ જીન વન
૨ાગ માળવી ગાડીઓ—મેરે મન તુ અભીન ંદન દેવ. એ દેશી. રમે મન શ્રી સુપાસને પાસે, સ્વસ્તિક લંછન સાતમે। અનવર, સુરવર વૃંદ ઉપાસે. ૧. ૨૦ વાણારસી નયરીયે ઉચા, જિમ દિનર આકાશે; પઇ નરેસર પુહવી નંદન, દીપે જ્ઞાન પ્રકાસે. ૨. ૨૦ જસ તનુ ક્રાંતિ કનકે મદ ગાળે, ભ વિયણ, કમળ વિકાસે; રિષભ વંશ રયણાયર સુરમણિ, સેîતાં દુખ નાસે, ૩. ૨૦ ધનુષ દાય શત્ તુંગ અંગ જસ, દેખત દુરિત પણાસે; વીસ પુરવ લાખ આયુ ભાગવી, પુષતા શિવપુર વાસે. ૪. ૨૦ માતંગ સુરવર શાંતા દૈવી શાસન સુર જસ ભાસે, ચરણ કમળ તસ અનુદિન ધ્યાયે, ભાવમુતી ઉલ્લાસે, ૫.૨૦ અથ શ્રી ચંદ્રપ્રભુ જીન રાગ માળવી ગાડ—તુહ્મને પ્રભુ તારક
સ્તવન
કિમ કહીયે. એ દેશી.
શ્રી ચંદ્રપ્રભ પ્રભુ જયકારી, આઠમા જીનવર પર ઉપગારી, જેણે કર્મ તણા ભય વારી, ભજિક શ્રેણી ભવ પાર ઉતારી. ૧. શ્રી૦ મહેસેન નરપતિ પુત્ર સુજાતે માત ભ્રમણાના અંગ જાતે; કરે મેહ સેનાના ઘાતા; દયાવંતા હે વિખ્યાતા. ર. શ્રી ચંદ્રાનના પુરી પતિ રાજે, ચંદ્રાનન ચંદ્ર લંત છાજે; તનુ વાને જસ સસધર લાજે, રિષભ વંશ રવિ ભાંવ ભાજે, ૩ શ્રી પંચાશાધિક શત ધનુ તુગં, નિરૂપમ રૂપ રૂચિ જસ અંગ; આયુ પુરવ દસ લા ખ સુચગં, ભાગવી જે પામ્યા શિવ સંગ, ૪. શ્રી॰ ભૃકુટી દેવી વિજય વર દેવા, શાસન સુર જસ સારે શેવા, ભાવ કહે મુજ હાયેા હેવા, તા જિત નીઆણુ વહેવા. ૫ શ્રી。
અથ શ્રી સુવીધી નાથજીનુ સ્તવન,
રાગ મારૂણી જગત ગુરૂ હીર તુ, એ દેશી. શેવાં ધરી નિર્મળ ભા વ, સુવિંધી જીત રાછરું; નવમૈા જીન ખળ પ્રભાવ, સુ૦ ભવ સાયર તારણ નાવ; સુ॰ આંકણી. કાકંદી નયી ધણીરે; જસ તાત સુગ્રીવ નરીદ, રામા અભીરાના ગુણે, જસ નની સુખ કંદ-૧ મુજ વંશ ઇક્ષાંગ સુરા અનેર, સુતરૂ સમ સુખકાર; કિરતી કુશુક્ષ્મ મહમહેર વાતાઁ દાતાર. *. સુંઠ નિવાયૅ કરી જીપ - નિરમલ અંગે તરસુંદર કાયો નહનાર એક
Page #362
--------------------------------------------------------------------------
________________
www
(૧૦૦) શત ધનુષ ઉતંગ; સુત્ર ૩ અજિત યક્ષ જગે દિપતેરે દેવી સુતારા સાર. એ કશુ સાસન દેવતારે, ટાળે વિઘન વિકાર. સુર ૪ ટાય લાખ પુરવ આવખરે; લંછન મગર ઉદાર. તે જનજી મુજ આપરે, ભાવ કહે ભવપાર. સુ૦૫
અથ શ્રી શીતલજીનનું સ્તવન. રાગ મારૂણી ચેતન ચેતરેચે એ દેશી ઢરથ નરપતિ કુલ પુરવગિરી, દિનકર જનવર વંદોરે, નંદાનંદન પ્રભુ ચિરનદા, સમતાવેલી કંદ ૧ શીતલનારે, ભવજળ પડતાં રિએ હાથ શીટ મેલે શિવપુરનો સાથે શી આંચલી. દેહવાન જેહના અતી મનોહર, કનક શિલને પેરે, એક લાખ પુ રવ જસ જીવિત; શ્રીવછ લંછન દીપે શી૨ ને ધનુષમાન તનુ સહે, જે હનું નિરૂપ રૂપેરે, જે દેખીને રૂપ તણે મદ, ઇડે સુરના ભુ; શી. ૩ ભદિલપુરનો રાજા રાજે, આદિ વંશ અવતરે, મન માન સમાન સસરે હંસ. સુરનર રચિત પ્રશંસ, શી ૦ કબ્રહ્મા સુરવર દેવી અશકા, જસ શાસ નસુર રાજેરે, ભાવ કહે એ દસમે જિનવર, સેવક છંદ નિવાજે થી ૫
અથ શ્રી શ્રીયાસ નાથજનનું સ્તવન. રાગ કેદારો હીર ઉતારે હો ભવપાર એ દેશી—શ્રી શ્રીયાંસ જિન ગુણ ગાન, કરો ભવિયણ ધ્યાન શુભ ધરી, મન કરી એક તાન. શ્રી. ૧ વિષ્ણુ ભુપતિ તાત માતા. વિનુ દેવી પ્રધાન, સિંહપુરનો નાથ સત્વે સબલ સિંહ સરાન, શ્રી. ૨ લંછન ખડગી જીવ અસી; ધનુષ સંતનુ માન, રિષભ મુલ માનસ સરોવર, હંસ પુન્ય નિધાન શ્રી. ૩ યક્ષ યક્ષેસર સુરીવલી, માન વી અભિધાન જાસ શાસન દેવ સોહે સકલ સિધી નિદાન શ્રી ૪ લાખ ચઉરાશી વરસ કવિત. દેહ ચંપક વાન, ભાવ કહે ઈગ્યારમો. છન દિઓ મુજ વરદાન શ્રી. ૫
અથ શ્રી વાસુપુજ્ય જીન સ્તવન, રાગ કેદારે વઈરાગી લાલ લાલો એ દશી–મન મંદીર માંહિ વસો શ્રી વાસુપુજ્ય જન સુર. દુરે જાએ તિહાં થકી, છમ મોહ તિમીરનું પુર ૧ મનહર લાલ લાલ. જેહનું જગ અધીકુ નુર મ૦ જેણ મોહ કરયો ચકચૂર મ. આંચલી, વંશ ઈક્ષાંગ શિરોમણી વસુપુજ્ય નરેસર ધન, ધન ધન રાણી જયા. જજ દરે પ્રભુ તપન મ૦ ૨ ચંપા નયરીએ અવતરશે. વરવિદરમાં સુંદર. આગ લાયન મહિષ મનોહર પ્રભુ સતરી ધનુષ ઉતમ મ ૩ લાખ
" મા જ '' '' 1 " ' ક
-
ક્કલ + આકાર આપી
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩૧)
મહેતર વરસનું, સવિત જન્મ ભડાર. ચડા શાસન દેવતાસક્ષ કુમાર મ૦ ૪ સેવક જતને દાખતા; ભવસાયર કે।ષાર.. જીત ખારમા દેખાડે શિવપુર ખાર. મ ૫ મધુશ્રી વીમનાથ જીન
સ્તવન
રાગ વેલાઉલ જયા ધરી હીરછ ઘરી આવે એ દેશી—વિમલ જીનેશર રાયા. તેર સમા સ્વામી સુહાયા વિ॰ વક્ષ ઇક્ષાંગ રાહગિરી સુરમણી નર મણી મણમે પાયા. વિ૦ ૧કપિલપુર કૃત પ્રશ્ન નરેસર સ્યામા રાણી જાયા. સાઠ, ધનુષ તનુ માને વાને; કાંચન સેલ લાયા. વિ૦૨ લાંછન મિસીગ્મહુ તિસી જસ શેત્રે, આદિ વરાહ સુહાયા, માનુ ભુમી ભારથી ભાગા, જીતવર શરણે આવા વિ૦ ૩ સાઠ લાખ સવછર છીત, જીપે મ૭૨ માયા, છમ્મુહ સુરવર વિદીતા દેવી; શાસન સુર સુરુ દ્વાયા વિ૦૪ ગુણ મણી મતિ ૬ડીત દુરમતી. ખંડિત પાપ ઉપાયા. ભાવ કહે ભવ માંહી એ પ્રભુ ભમતાં. પુન્યે પાયા; વિ॰ ૫
અથ શ્રી અન તનાથ જીને સ્તવન.
સ સેવે
ભાવ હે
મ
રાગ વેલાઉલ હીરકો રિશણ રૃખ્યા મેં ભાર એ દેશી-સેવા ભ વિયણ ચઉદશમા નાથ. અને ત. જીન અત્ત સુહાકાર. નત ગુણાકર કરતી અનત સે॰ ૧ વંશ ઇક્ષાંગ નદન વન સુરતરૂ, સીંહસે નરાય નંદન સત; સુજસા જસવતી હુઇ જગમાં છતને જતી ગુણવત સે॰ ૨ નયરી અપેાધ્યા પ્રભુના મહીમા; મહિમાએ વ્યાપે સુમહંત, કેચન કાં તિ દૈહ જસ સાહે, સુરગુરૂ કરગરવહરત સૈ૦ ૩ ત્રીસ લાખ વછર જ સજીવીત સીંચાા લછન સહિત, ધનુષ પંચાશ ઉનત તનુ આપે, રૂપે ત્રી ભાવત મન મહંત સે૦ ૪ સુર પાતાલ કુશા દૈવી; ચરણ કમલ જસ રમણી કરત. ભાવ મુર્તી મન માંહિ થાયે; તે જીનનું અભિપ્પાન સુમત સેપ અથ શ્રી ધરમનાથ જૈન સ્તવન
રાગ સારંગ—ઉદધી સુત વદન સુંઢાયા એ દેશી— ધરમ ‘ જીત ધરમ તણા દાતાર; પનરમાં છતે મત રમા મારે, મંગલ તરૢ જ્ય બાર ધ૦ રિષભ વરા મુકતા મણી મનહર, દીપે તેને સાર; માત સુત્રતા નું નરસર નદન પ્રાણ આધાર ધ૦ ૨ પણ તાલીરા ધનુષ તનું ઉતી; પુશ મ તાર, વાસુદેવ ચીવરને ૭૫, જસતનું વરણ કાર પર બેકર® b અં એ લખ્ વર જીવત
ત રહેતા. પાતક વરી વિકાર.
Page #364
--------------------------------------------------------------------------
________________
(૧૨)
ANANA
ડભાર ધરા ૪ કિનર સુરપતી દેવી, જસ સેવે સુખાર ભાવ કહે તે પ્રભુ મુ જ દ; ભવસાયરનો પાર ધ૦ ૫
અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન રાગ સામેરી વીરા તેરી ગતિયુ નઈ એ. શી–શાંતિ પ્રભુ સેહે પર મ દયાલા સાલ સમે જન પંચમ ચકી, ગુણ ગાવે સુરખાલા. શાં. ૧ વંશ ઇક્ષાંગ સદન વર દીપક, તેજ તપે અમરાલા દેહ તણે વાને કરી છે. પે, જાચી ચંપક માલા; શાં. ર વિશ્વસેન નરવર કુલ મંડણ, ખંડે મેહ અંજાલા, અચિરાને નંદન ચિર પ્રતાપ. સચરાચલર પ્રતિપાલ શા. ૩ ચાલીસ ધનુષ માન તનુ રાજે, હથિણુ ઉર ભુપાલા. જીવિત લાખ વરસ જસ સુંદર, સગ લંછન સુકમાલા શાં. ૪ ગરૂડ યક્ષ નિરવાણી દેવી; એવીત ચર શું મથાલા; ભાવ મુની છનને સેવતો પામે લડી વિશાલા. શાં. ૫
અથ શ્રી કુંથુનાથ જીન સ્તવન રાગ કાફી– ભાવે શ્રી કહ્યું કણેસર સામી. રિષભ વર ભુષણ ગ ત દુષણ નિત પ્રણમુ શીર નામી; સે. ૧ નિજ તેજે છતસુર સુરનપ અં ગજ સુર ગજ ગામી. નંદન શ્રી નંદન છણ જેણે છો કામ હરામી સે. ૨ અજ લંછન ગજપુરનો નાયક ત્રીભુવન 'વન આરામી; દેહ તણે વાને કરી છતી; અભિરામી અભીરામી સે. ૩ અંગ તુ પણ તીસ ધનુષ જસ. દેખત દરમતિ વામી; વરસ સહસ પંચાણ છવિત; ભેગવિ શીવ ગતી ગામી. સે૪ સુર ગંધર્વ અટુલા દેવી, જસ સેવે જરા કામી; સતરમો ઇન સત મન મતાં; ભાવે શુભ મતી પામી સે. ૫,
અથ શ્રી અરનાથ જી રતવન, રામ કાફી પ્રભુનેક નજરી કરી જોઈએ એ દેશી– શ્રી અરછનવર જગદીસર પ્રભુકોપ દાવાનલ મોહર, નંદાવર્ત સુલંછન શોભીત, ગુણ મણી મંડિત દરે શ્રી. ૧ રાય સુદરશન કરૂ મુજ દરિશણ ગુણવંતરે ખી નંદન રૂપ નિહાલ, દેવી પણ મેહંતરે શ્રી. ૨ રિષભ વંરા યાચલે, પ્રભુ ચંદન વૃક્ષ સમાનરે. કમલ ગર્પીપરી ગોરસ ગારવ, ત્રીશ ધનુષ તનું માન. શ્રી. ૩ દાખે દેવ અઢાર છે. શીલાગ સાહસ અઢાર વરસ સ હમ યહરામી છવિત. હાથીણ ઉર અવતારરે શ્રી ૪ સુરજ ખીલે ધારી ણી.વી છે જ . ભાવ કહે તે ઇનવર ના બંગલ માલા થાય.
..
-
-
:
..
- -
'*
-
મા, નામનો
-
-
-
આ
, '
મા
- તારા
i
k
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૩૬૩ )
અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન
હ
રાગ નટ મહાવીર મેરા લાલન એ દેશી—શ્રી મલી છણેશર ઉપગારી ઓગણીસમા તીરક્ષ કર સાહે જનમ થકી જે બ્રહ્મચારી, શ્રી ૧ મીથીલા ન ૫૨ી કુભ રેસર- પ્રભાનતી તસવર નારી. તસ કુખે અવતાર હુ જસ. સ યલ જંતુ દુખ અપહારી શ્રી૦ ૨ મગને રંગે ગધ તર ંગે. નિલ કમલ વન જયકારી, પંચવીસ ધનુ ઊંનત નિરૂપમ રૂપ વિરાજીત તનુ ધારી શ્રી ૩ સહસ પંચાવન વરશ સુવિત, વંશ ઇમાંગ અવતારી. કુબર સુર વૈરાયા દે વી. જશ સેવા ચારે શારી શ્રી૦ ૪ લત રૂપે જેહને શેકે, કામ કુભ શુભ અનુશારી, ભાવ કહે શેવકને તે જીન. કરો શિવ સુખ અધીકારી. શ્રી૦ ૫ અથ શ્રી સુની સુરત જીન સ્તવન
રાગ દેવગધા મેરે મન અઇસી આયુ ખની એ દેશી—શ્રી મુની સુ વરત નાથ ગુણી, શ્રી હરિવંશ મહેસર મસ્તક; મંડન રયણી મણી શ્રી ૧ ત્રભુવન મિત્ર સુમિત્ર રાયસુત; કામિત દૈવ મણી; પદ્મમા રાણી પુત્ર તણા ગુણ, ગાયે સુર રમણી શ્રી॰ ૨ વીસ ધનુષ માને જસ કાયા. નવ જલ ધ ૨વરણી કછપ ભછન કછપ નીપરે, ગાપિત કરણ સુણી શ્રી૦ ૩ રાજ ગૃહ ના રાજા રાજે, ગાતમ ગેાત્ર મણી. ત્રીસ મહેસ સવછર જીવીત, ભવિક ક્રમલ તરણી શ્રી ૪ વરૂણ યક્ષ નરદતા દેવી, સેવે ભકતી ભણી, ભાવ કહે વીસમા જીનેશર માપે લછી ઘણી શ્રી પ.
અથ શ્રી નેમીનાથ જીન સ્તન.
રાગ મેડી મન માહન પ્યારે તેમછ એ દેશી—નમીનાથ નથુ એક વીસમા, છતર જેડી ઢાય હાથરે. ક્ષાંગ વંશ ચુડામણી, પ્રભુ મુકતીપુરી ના સાથરે, ૧૦ ૧ તદન વર વિજય તરીંદના, માહાર વિજય વરકારરે, નિલુપલ લછત મનેહરૂ, માત વાવી મલ્હારરે ન૦ ૨ મિથીલા તયરીના રાજ્યે; પનર ધનુ ઉનત અગરે, નિજ તનુ વાને કરી પતે, ચપકના ફુલ સુરંગરે, ત૦ ૩ સુરરાય ભ્રકુટી અતી દીપતા, ગધારી દેવી ઉદારરે; જય ચરણ કમલ સેવૈ સદા; મન આણી ભકતી અપારરે ન૦ ૪ દરા સહસ વરસનુ આખુ; પાલી પામ્યા પદ નિરવાણરે. મુની ભાવ ભણે તે છ નવ, મુજને ઘે! કેવલ નાણો નં૦ ૫
અથ શ્રી તેમનાથ જૈન
સ્તવન
રાગ ગેડી નેમીસર વિનતી માનીયે]. એ શીતેમીસર છત ખા
Page #366
--------------------------------------------------------------------------
________________
=.
=
=
=
-
-
- -
-
વિશોજી. વસમો મુજ મન માંહી, વાહ છવત વહી ને. આંચલી, શ્રી હરીવશ મિરૂ ગિરી મંડન, નંદન વનય દુવંશ હાંતિ જે ઇનવર સુરતરૂ ઉ દ, સુરનર રચિત પ્રશંસ ને ૧ સમુદ્રવિજય નૃપ સિવાદેવ સુત, સોરી પુર અવતાર, અંગતુંગ દશ ધનુષ મનહર; અંજન વરણ ઉદાર ને ૨ એક સહસ સંવછર જીત, લંછન શંખ સુહાય, સુરગે મેઘ અંબીકા દેવી. સેવતી જસ નિત ખાય ને ૩ કેશવને બલમદ જેણે ગાલ્યો; છમ હિમ ગાલે ભાણ. જેણે પ્રતિબધી ભવિ પણ કોડી, મોડી મનમથે બાણ ને જે રાજીમતિ મન કમલ દિવાકર; કરૂણા રસ ભૂગાર; તે જનજી મન વંછીત દે, ભાવ કરો અણગાર ને ૫
અથશ્રી શીયારવનાથ છ વન. ' 'રાગ ધન્યાસી હીર ગુરૂ તુમ તેયા ભલી કીની એ દેશી—પાસ છે ન સેવક જન સાધારે. વીસમો પ્રભુ પુરષાદાની, ભવ સાયર ઉતારે પા. ૧ અશ્વસેન ભુપ વામાવી, કંચર કુલ સિગારે વંશ ઈક્ષાંગ ઉદયગીરી દિનકર અવગુણ તિમીર નિકારે પાટ ૨ નીલ વરણ નવકરે ઉનત તન, ફણધર ! લઇને ધારે એકસો વરસ સુજીવિત પાળી. મુગતી બયરી પાંઉ ધારેપ 3 વાણારસી નયરીએ જનમે. જનમ મરણ ભયવારે, પાસે યક્ષ પદમાવતી દે વી, જેહની સેવા શારે પાર ૪ કમઠ દઈ દાવાનલ જલધર; મંગલ વેલી વ ધારે, સેવક ભાવ મયુર ભાગી પ્રભુ, નેક નજર અવધારે. પા૫
અર્થ શ્રી મહાવીર જૈન સ્તવન, રાગ ધન્યાસી મેવાડે. આજ રહો રે છનિચલે નિચલે એ દેશીવર્ધમાન પ્રભુ વંદીએ, ચોવીસમો જીનરાજ. ભવિજન ક્ષત્રીય કુંડે અવતરો આપે ત્રીભવન રાજ ભ૦ ૧ વટ વંશ ઈક્ષાંગ સરોવરે, જે પ્રભુ હંસ સમાન ભ૦ કનક કમલને છપતો, જેહ તણે તનુવાન ભ૦ ૨ સુત સિધાર રાયને ત્રીસલા જત પ્રધાન ભ૦ વરસ બહોતર આખું, સંત હાથ તનું માન ભ૦ ૩ વર્તમાન શાસન તણે નાયક અકલ અબીહ ભ૦ લંછન મિસી સે વે ચુદા જસ સત્વે જ સીહ ભ૦૪ માંતગ યક્ષ સિદ્ધઇકા જિ. સેવ | 'જર્સ પાય ભ૦ મહાવીર જૈન રાયના ભાવવિજ્ય ગુણ ગય ભ૦ ૫ ઈલા ભાવવિજયઝ કત વીશી સંપુર્ણ.
win fક છે - છે. છ છ –w s sell fe) shay k
કે
||
*
*
=
Page #367
--------------------------------------------------------------------------
________________
( ૩૬૫)
अथ श्री उदयरत्नजि
તિ.
कृत
અથ શ્રી રૂષભદેવ જૈન સ્તવન
વાર વાર૨ે વીઠલ વશ મુને તે ન ગમેરે એ દેશી-મદેવીના દ માહારા; સ્વામી સાચેરે સિધ વધુની ચાહ ધરા તે; એહને યાચારે મ૦ ૧ કેવલ કાચના કુપા જેહા; પીંડ કાચારે; સત્ય સરૂપી સાહિબા એહુને; રગે ચારે મ૦ ૨ યમ રાજાનાં સુખડા ઉપર, દેઇ તમાચારે, અમર થઇ ઉદય રત્ન પ્રભુસ્યું; મળી માર્ચે રે; મ૦ ૩.
અથ શ્રી અજીત જીન સ્તન.
વિષયને વિસારી વિજય નદ વદારે, આનંદ પદ્મના એ અધીકારી, સુ ખના કટ્ટારે વિ૦ ૧ નામ લેતાં જે નિશ્ચય ડૅ, ભવના ફંદારે, જનમ મરણ જરાને ટાળી. દુખના દારે વિ૨ જગ જીવન જે જગ જયકારી; જગતી ચારે. ઉદયરસ્ત પ્રભુપર ઉપગારી. પરમાનદારે, વિ॰ ૩, અથ શ્રી સભવનાથ જીન સ્તવન.
દીન દયા કર દેવ સંભવનાથ દીઠારે, સાકરને સુધા થકી પણ લાગે મી ઠારે દી॰ ૧ ક્રોધ રહ્યા ચંડાલ નીપરે, દુર ધીઠોરે અજ્ઞાનરૂપી અંધકારના હવે; વેગ નીહારે દી૦ ૨ ભલીપરે ભગવત સુને, ભગતે તુઠારે, ઉદ્દય કહે માહેરે આજ દુધે મેહ વુઝારે દી॰ ૩,
અથ શ્રી અભીનંદન જીન સ્તવન
સિદ્ધારથાના સુતના પેમે; પાય પુજોરે. દુનીયાં માંહી એહ શરીખા; દે વન દુરે સિ૦૧ મેહરાયની જ રૃખી, કાં તુમે ધુન્તરે અભિનદને ઉડે રહીને, જોરે ઝુઝેરે સિ૦ ૨ સરણાગતના એ અધીકારી. બુઝે બુઝારે. ઉદય પ્રભુચુ મળી મનની, કરીયે ગુર્જારરે સિ૦ ૩
અથ શ્રી સુમતીનાથ જીન સ્તન.
સુમતિકારી સુમતિવાફ. સુમતિ સેવારે, કુમતિનુ જે મુળ કાપે, દેવદેવારે સુ॰ ૧ ભવ જંજીરના બંધ દે ભાગી, દેખતાં ખેલેરે; દરશન તેહનુ રૃખ વા મુહુને. લાગી ટેરે, સુ૦ ૨ કોડી સુમંગલકારી સુમંગલા, સુત અહવારે ઉદય પ્રભુ એ મુજરા માહરા, માની લેવારે સુ૦૩
Page #368
--------------------------------------------------------------------------
________________
ww
-
-
-
-
-
- t
w w
- - - અ વ
wwwwww
(૩૧) અથ શ્રી પદમપ્રભુ છન સ્તવન. લાલ જાસુના ફુલ સવારૂ, વાન દહનેરે. ૧ ભુવન મેહંન પા પ્રભુ નામ જેહરે લા૧ બોધ બીજ વધારવા જેમ; ગુણ મેહરે, મન વચન કાયા કરી હું, દાસ તેહને લા૦ ૨ ચંદ ચકોર પર તુજને ચાહુ, બંધો ને હનરે, ઉદય કહે પ્રભુ તુ વિણ નહી, આધીન કેહનારે લા. ૩
અથ શ્રી સુપાસ્વ જન સ્તવન સુપાસજી તાહરૂ મુખડુ, જોતાં રંગભીનો, જાણે પંકજની પાંખડી ઉ પર, ભમર લીનરે સુ. ૧ હેત. ધરી તાહરે હાથે, દીલ દીનો, મનડા માંહી આવતુ મિહન; મેહેલી કીનારે સુ. ૨ દેવ બીજો હું કોઈ ન દેખું, તુજ સમીનોર, ઉદય રત્ન કહે મુજ પ્રભુ એ છે. નગીનારે સુઇ ૩
અથ ચંદ્રપ્રભુ જીન સ્તવ, ચંદ્ર પ્રભુના મુખની સોહે, કાંતિ સારીરે કોડી ચંદ્રમા નાખ વારી. હું બલિહારીરે ચંદ્ર ૧ શ્વેત રજત સી તિવીરાજે, તનની તાહરીરે. આ શક થઈ તે ઉપર ભમે- આંખડી માહરીરે ચં૨ ભાવ ધરી તુજને જે ભેટ. નરનારીરે, ઉદય રત્ન પ્રભુ પાર ઉતારે. ભવજલ તારીરે ચં. ૩
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, સુવિધ સાહિબ સુમન માહરૂ, થયુ મગનરે જહાં જેઉ તિહાં તુજને ખુ. લાગી લગનરે સુ૧ મનડામાં જીમ મોર ઇછે. ગાજે ગગનેરે. ચિતડામાં જીમ કોયલ ચાહે. માસ ફગન સુન રે એવી તુજથ્થુ આસકી મુ જ. ભરૂ ડગનરે જોર જસ ફોજનો તુ, એક ઠગન, પંચ ઈદ્રરૂપ ચુને જે કરીય નગનરે. ઉદયરત્ન પ્રભુ મિલી તેનું ખાય સોગન સુ. ૩
અથ શ્રી શીતલજીનું સ્તવન. શીતલ શીતલનાથ સે. ગ ગલીરે. ભવ દાવાનલ ભંજવાને; મેઘ મા લીક શી. ૧ આશ્રવ રુધી એક બુધી. આશન વાલીરે. ધ્યાન એહનું મન સાપર, લેઈ તાલીરે શી. ૨ કામને બાળી કોધને ટાળી, રાગને રાણી ઉદય પ્રભુનું ધ્યાન ધરતાં. નિત દીવાલરે શી. ૩
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન, મુરતી જોતાં શ્રીયાંસની માહરૂ. મનડું મોહ્યુરે; ભાવે ભેટતાં ભવના ૬ ખનુ. ખાંપણ યુ રે, મુ૧ નાથજી માહારી તેહની નિજો. સાહમુ ચો, મહિર લહિ માહારાજની મિત પાપ ધોયુરે મુ૨ સુદ્ધ સમકતરૂપ
કરતા મા
w
હતા. કાકરાપાકા કામ કરતા કરતા કરતા કરતા
w
છે ૧
ww
Page #369
--------------------------------------------------------------------------
________________
(૨૭)
શિવનું બીજ બધું રે; ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય. અધીક સધુર મુ. ૩
અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન જુઓ જુએરે જયાનંદ જોતાં હર્ષ થયો; સુર ગુરૂ પણ પાર ન પા મ; ન જાય કāારે જ ૧ ભવ અટવીમાં ભમતાં બહુ કાલ ગોરે. કોઈ પુણ્ય કલોલથી અવસર આજ લત્યારે, જુ૨ શ્રી વાસુપુજ્યને વાંદતાં સઘળે દુખ દત્યારે ઉદય ૨ પ્રભુ સંગી કરીને; બાંહી ગ્રહોરે. જુ૩
અથશ્રી વીમળનાથ જીન સ્તવન. વિમલ તાહર રૂપ જોતાં. રઢી લાગીરે દુખડાં રેયાં વિસરીને ભુખડી ભાગીરે વિ૦ ૧ કુમતિ માહારી કેડ તજી; સુમતી જાગીરે ધ માન માયા લોભે. સીખ માગીરે વિ૦ ર પંચ વીષય વિકારનો હવે, થયા ત્યાગીરે; ઉદય ૨– કહે આજથી; હતો તારો રાગીરે વિ૩
અથ શ્રી અનંતનાથ જીન સ્તવને. અનંત તાહરા મુખડા ઉપર. વારી જાઉ મુગતની મને મોજ દી જે ગુણ ગાઉ અ. ૧ એક રસો હુ તલસુ તુહને ધ્યાન ધ્રાઉરે તુજ મિથવાને કારણ તાહરી, દાસ થાઉરે અ૦ ૨ ભજન તાહિરો ભવ ભવે; ચિતમાં ચાહું. ઉદયરત્ન પ્રભુ જો મિલે તો; છેડો સાહુ અ૦ ૩
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન. વારે વાહલા વારૂ તુતે, મે દીલ વાહી. મુજને મેહ લગાડો પોતે બે પરવાહીરે વાહ ૧ હવે હુ હઠ લઈ બેઠે, ચરણ સાહીરે કઇપરે મેલાવો ; કહોને દેવતાઈરે વાટ રે કેડ ગમે તુજસ્યુ કરું, ગહિ લાધર; તો પણ તું પ્રભુ ધર્મ ધારી, લો નિરવહિરે વારુ તુ તાહરા અધીકાર સાહ, જોને ચાહિરે ઉદય ગુન હીનને તારતાં છે વડાઇરે ભા૦ ૩ છે ? અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન
* પિસહમાં પારેવડો રાખ્યો. સરણ લઇરે; તન સાથે છવાયો અભય, હું દાન ઈરે પ૦ ૧ અનાથ જીવને નાથ. કહાવે; ગુણને ગેહી. તો મુજ છે ને પ્રભુ તારતા કહો એ વાત કહીરે પો૦ ૨ ગરીબ નિવાજ તુ ગુરૂઓ સા હિબ, શાંતિ સનેહીરે, ઉદયરત્ન પ્રભુ તુજમ્મુ બાંધી, પ્રીત છે હીરે પો૦૩
અથ શ્રી કુંથુનાથ જન સ્તવન - . | વાઈ વાઈરે અમરી વણ વાજે. સુગ ર મ મૂકુ છાવી છે;
૭ ભકે ભેરીને ભણકે, ઘમ ઘમ ઘુઘરી ધમકી, ઝાંઝરી મા ત .
-
-
-
- -
- - -
- -
-
- -
-
-
-
Page #370
--------------------------------------------------------------------------
________________
,
, , ,
,
, ,
,
- ,
..
મન
*ન
-*, -
- -
-
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
-
*
--
-
-
------
-
-
—
-
-
-
-
ત્ય કરતી દેવંગના જાણે, દામની દમકી વાર દેકીંદુભી વાજે ચુડી ખેલકેરે ફુદડી લેતાં ફુમતી ફરકે. ઝાલ ઝલકે વાટ ૨ કથુ આગે ઇમ નાચ નાચે. ચાલને ચમકેરે ઉદય પ્રભુ બંધ બીજ આપે ઢેલને ઢમકેરે વા૦ ૩
અથ શ્રી અરનાથ જીન સ્તવન, અરનાથ તાહરી આંખડી એ મુજ કામણ કીધો. એક લહેજામાં મા નડુ માહરૂ. હરી લીઘરે અ૧ તુજ નયણે વયણે મારે અમિત પીધો રે જન્મ જરા જોરે ભાગો. કાજ સીધેરે અ ર દુરગત નાસે દુખને હ વે દુવાર દીધેરે. ઉદય રત્ન પ્રભુ સીવ પંથનો સંબલ સીધેરે અ૦ ૩
અથ શ્રી મલ્લીનાથ જીન સ્તવન, તુજ સરીખે પ્રભુ તુજ દીસે; જોતાં ઘરમાંરે. અવર દેણ એહ બલિયો. હરીહરમાંરે તુ ૧ તાહરા અંગનો લટકો મટકો; નારી નરમ, મ હિમંડલમાં કોઇ ના માહરા હરમારે તુહ ર મલી ઇન આવીને મારા મન મંદીરમારે ઉદયરત્ન પ્રભુ આવી વસો. તુ નિજરમાંરે તુ ૩
અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, | મુની સુવ્રત મહારાજ માહારા, મનન વાશીરે આશા દાસી કરીને થય; તુ ઉદાસીરે મુઠ ૧ મુકતી વિલાસી તું અવીનાસી ભવની ફાંસી રે. ભંજીને ભગવંત થયો તું. સહજ વિલાસીરે મુર વૈદરાજ પ્રમાણ લોકાલોક પ્રકાશીરે; ઉદયરત્ન પ્રભુ અંતર જામી; જોતી વિકાસીરે મુ. ૩
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન. નમિ નિરંજન નાથ નિરમલ, ધરૂ ધ્યાને રે; સુંદર જેહના રૂપ સહે; સેવન વાનરે ન૦ ૧ વેણ તાહરા હુ સુંગવા રશીયો; એક તારે નેણ મા હરી રહ્યાં છે તરસી; નિરખવાનેરે ન૦૨ એક પલક જે રહસ પામુ. કોઈક થાનેરે, હુ તું અંતર મેહલી મળુ. અભેદ ગ્યાને ન૦ ૩ આઠ પહુર હુ તુ જ આરાધુ ગાડુ ગાનેરે ઉદયરત્ન પ્રભુ નિહાલ કીજે. બોધ દાનેરે ન. ૪
અથ શ્રી નેમિનાથ જીને સ્તવન, બોલ બોલરે પ્રીતમ તુ મુજશું. મેહેલ ટોરે. પગલે પગલે પીડે મુ જને. પ્રેમનો કાંટેરે બ૦ ૧ રાજેમતી કહે છેડ છબીલા. મનને ગાંઠો જહાં ગાંઠે તિહાં રસ નહીં છમ. શેલડી સાંરે બ૦ ૨ નવ ભવનો મુહને આપને નેમ, નિહનો અરે, ઘો કિમ જોવાય જાદવજી,પ્રીતનો છટા રે બ૦ ૩ નેમ રાજ્ય છે અગતી હતાવિરહના ઉદયરત્ન કરે
-
t
* *
=
-
1
• * *
-
-
,* *
-
-
~--
-
-
~
-
-
*
~
-~
Page #371
--------------------------------------------------------------------------
________________
-
(૩૯) આપને સ્વામી ભવન કરે છે. ૪
અથ શ્રી શ્રીવાસ્વનાથ જીન સ્તવન ચાલ ચારે કુમાર તાહરી, ચાલ ગમેરે, તુજ દીઠડા વિણ મીઠડા મા હરા પ્રાણુ ભમેરે ચા૧ળા માંહિ પડતુ મેહલ રીશે દરે; માવડી વિના આવડુ મુંદુ; કુણ ખરે ચા ૨ માત વામા કહી મુખડુ જતાં, દુખ સમેરે લળી લળી ઉદયરત્ન પ્રભુ, તુજને નમેચાર ૩
અથ શ્રી મહાવીર જીન સ્તવન આવ આવરે મારા મનડા મહે તુ છે પ્યાર હરિહરાદિક દેવ હું તી, હું છું ન્યારો આ 1 અહો મહાવીર ગંભીર તું તો, નાથ મહારરે; હું નમુ તુહને ગમે મુહને; સાથ તાહરોરે આ૦ ૨ સાહી સાહીરે મીઠડા હાથ માહરા; વિરી વારે દઈ દેખરે દરશન દેવ મુને દેઈને લારે આ૦ ૩. તું વિના ત્રીલોક મેં કહો, નથી ચારો; સંસાર પારાવારનો સ્વામી, આપ ને આરે આ૦ ૪ ઉદયરત્ન પ્રભુ જગમે જોતાં. તુ છે તારોરે, તાર તારરે મુને તાર તું સંસારરે આ૦ ૫. ઇતિ શ્રી ઉદયરત્ન કૃત વીશી સંપુર્ણ
-
-
Page #372
--------------------------------------------------------------------------
________________
*
*
* *
अथ श्री देवचंदाज कृत श्री आगमसार
*
* *
*
ભવ્ય જીવોને પ્રતીબેધવા નીમીતે શ્રી મેક્ષ માર્ગની વચનીકા કહે છે, તહાં પ્રથમ જીવ અનાદી કાળના મીથ્યાત્વી હતું તે કાળ લબ્ધી પામીને, ત્રણ કરણ કરે છે, તેહનાં નામ, પેહેલ યથાપ્રવૃતી કરણ, બીજી અપુર્વ કરણ, ત્રીજુ અનીવતી કરણ,
- હવે પહેલું યથાપ્રવૃતી કરશુ કહે છે, ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, ૩ વેદની, ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીસ કોડા કોડી સાગરોપની સ્થીતી છે, તેમાંથી ઓગણત્રીસ કોડા કોડી ખપાવે અને એક કોડા કોડી બાકી રાખે, ૧ નામકર્મ, ૨ ગોત્રકર્મ, એ બે કર્મની વીસ કોડા કોડી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી ઓગણીસ કેડા કોડી ખપાવે, અને એક કોડાકોડી રાખે, અને મેહનીય કર્મની સીતેર કોડા કોઠી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી અગતેર કોડા કોડી ખપાવીને, બાકી એક કોડા કોડી રાખે, એવી રીતે એક આયુકમ વરછને, બાકી સાતે કર્મની એ ક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યુન, એક કોડા કોડી સાગરોપમની સ્થીતિ રાખે, એહવું જે વઈરાગ રૂપ ઉદાશી પરીણામ તે, યથામવૃતી કરણ કહીએ, એ પહેલ કરણ સર્વ સંજ્ઞી પંચેઢી જીવ બનતી વાર કરે છે.
હવે બીજી અપુર્વ કરણ કહે છે, ઉપર કહેલી એક કોડા કડી સાગરોપમની સ્થીતિમાંથી, એક મહુરત અને અનાદી મિથ્યાત્વ, જે અનુતાનુબં. ધીયાની ચોકડી તે ખપાવવાને, અજ્ઞાન હેય તે છાંડવું અને જ્ઞાન ઉપાદેય, એટલે જ્ઞાન આદરવુ એ વાંછા રૂપ, અપુર્વ કહેતાં જે કંઈ વારે પણ પહેલાં એહવે પરિણામ, જીવને આવ્યો ન હોય તે આવે તેને અપુર્વ કરણ કહીએ, એ બીજુ કારણ તે સમ્યકત્વ જગ જીવને થાય, - હવે ત્રીજી અનીવૃતી કરણ કહે છે, ઉપર કહેલી મહુરત રૂપ સ્થીતિને ખપાવીને, નિરમળ સુદ્ધ સમકીત પામે; મિથ્યાત્વને ઉદય મીટ, તેવારે જીવ ઉપસમ ચમકીત પામે, એહવે જે પરીણામ તે અનીવૃતી કરણ કહીએ, એ કરણ કીધાથી ગઠી ભેદ થ કહીએ, એમ મિથ્યાત્વનો ઉદય મિસ્યાથી જીવ સમકીત પામે, તે સમકતની સદહાણના બે ભેદ છે, એક વ્યવહાર
||
Page #373
--------------------------------------------------------------------------
________________
( ૩X)
સમીત સદહેણા,
જી નિશ્ચે સમકીત સહણા,
દેવ શ્રી અરીહંત દેવાધી દેવ, અને ગુરૂસુસાધુ જે સુધા અર્થ કહેતે, તથા ધર્મે કેવળીના પપ્પા જે આગમમાં સાત નય તથા એક પ્રતક્ષ, ખીજી ૫. રૂક્ષ, એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપે કરી સદહે એહવી સદહણા તે વ્યવહાર સમકીત કહીયે, એ પુન્યનુ કારણ તથા ધર્મ પ્રગટ કરવાનુ કારણ છે, અહવી રૂચી જ્ઞાન વિના પણ ઘણા જીવાને ઉપજે,
ખી નિશ્ચે સમકીત, તે કહે છે. નિશ્ર્વ દેવ તે આપણા આત્મા, જીવ નીપન્ન સ્વરૂપી શીહ તે સ ંગ્રહ નયની સતાં ગવેખતાં તથા નિશ્ચે ગુરૂ તે પણ આપણા આત્મા, તત્વ રમણી અને નિશ્ર્વ ધર્મ તે આપણા જીવના સ્વભાવજ છે, એંહવી સદહણા તે મેક્ષનુ કારણ છે, કેમકે જીવસ્વરૂપ એ ળખ્યા વીના કર્મ ખપે નહી, એહવી સુધ સદહણા તે નિશ્વ સમકીત,
હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે, “તે જ્ઞાનના બે ભેદ છે, એક વ્યવહાર જ્ઞાન ખીજી નિશ્ર્વ જ્ઞાન, તેમાં જે અન્ય મતીનાં સર્વ શાસ્ર જાણવા અથવા જૈન આગમમાં કહ્યા જે એક ગણીતાનુ યોગ તે ક્ષેત્ર માન,બીજો ચરણ કણાનુયોગ, તે ક્રિયા વિધી, ત્રીજો ધર્મ કથાનુયોગ; તે ત્રણ અનુયોગનુ જાવાપણું તે સર્વ વ્યવહાર જ્ઞાન છે, અથવા આંતર ઉપયાગ વીના જે સુત્રના અર્થ કરવા તે પણ વ્યવહાર જ્ઞાન કહીએ,
છ દ્રવ્ય તથા તેના ગુણ અને પર્યાય સર્વને જાણે. તેમાં પાંચ અછવ દ્રવ્ય છે, તે હેય કહેતાં છાંડવા યોગ જાણી છાંડવા, અને એક જીવ દ્રવ્ય તે નિચે નયે કરી સીધ સમાન મેક્ષમઇ મેક્ષના જાણનાર મેક્ષનુ કારણ મે ક્ષા જવાવાળા મેક્ષમાંજ રહેછે, એહવા આપણા જીવ અતંત ગુણી અરૂપી છે તેહનેજ ધ્યાવે તે નિચે જ્ઞાન કહીએ;
હવે એક ધાસ્તીકાય; બીજો અધાસ્તીકાય; ત્રીજો આકાસ્તીકાય; ચેાથે! પુદગળાસ્તીકાય, પાંચમા જીવાસ્તીકાય, છઠો કાળ, એ છ દ્રવ્ય સાસ્વતા છે, તેનું જ્ઞાન કહે છે. એ છ દ્રવ્ય મળૅ પાંચ અજીવ દ્રવ્ય છે અને એક છ દ્રવ્ય તે ચેતના લક્ષગુવંત છે ઉપાદેય છે.
” હવે એ છ દ્રવ્યના ગુણૅ કહે છે, પેહેલા ધાસ્તીકાયના ચાર ગુણ, એક અરૂપી, ખીજો ચેતન, ત્રીજો અક્રીય; ચેાથેા ગતીસહાય ગુણ, અને ખીજે અમીસ્તીકાયના પણ ચાર ગુ છે, એક અરૂપી, ખીન્ને અચંતન, ત્રીજો અ કૌચ; ચાંચા સ્થીતીસહાય ગુણુ, અને ત્રીજો આકાન્તીકાય દ્રવ્યના ચાર ગુણ
Page #374
--------------------------------------------------------------------------
________________
છે, એક અરૂપી, બીજ અચેતન, ત્રીજો અકીય, થશે અવગાહના દાન ગુણ, હવે કાળ દ્રવ્યના ચાર ગુણ કહે છે; એક અરૂપી; બીજો અચેતન, ત્રીજો અને કીય, જે નવા પુરાણું વર્તનાં લક્ષણ, હવૈ પુદગળ દ્રવ્યના ચાર ગુણ કહે છે. પહેલો રૂપી; બીજો અચેતન, ત્રીજો સક્રિીય, એ મીલણ વીખરણ રૂપ પુ. રણું ગલન ગુણ, હવે જીવ દ્રવ્યના ચાર ગુણ કહે છે. એક અનંત જ્ઞાન, બીજે અનંત દર્શન. ત્રીજે અનંત ચારીત્ર, યે અનંત વીર્ય એ છ દ્રવ્યના ગુણ કહ્યા તે નિત્ય ધ્રુવ છે.
હવે છ દ્રવ્યના પર્યાય કહે છે, તેમાં ધર્મસ્તીકાયના થાર પર્યાય છે; એક બંધ, બીજો દેશ; ત્રીજો પ્રદેશ, એથે અગુરૂ લધુ. અને અધર્મસ્તીકાયના ચાર પર્યાય છે, એક અંધ, બીજે દશ, ત્રીજો પ્રશ, જે અગુરૂ લધુ; વળી પુદગળ દ્રવ્યના ચાર પર્યાય છે એક હરણ, બીજે ગંધ, ત્રીજો રસ, ચોથે સ્પર્શ અગુરુ લઘુ સહીત, તથા આઝાસ્તીકાયના ચાર પાય; એક ખંધ; બીજે દેશ, ત્રીજે પ્રદેશ અગુરૂ લઘુ, તથા કાળ દ્રવ્યના ચાર પર્યાય. તેમાં એક આ તીત કાળ, બીજો અનાગત કાળ, ત્રીજે વર્તમાન કાળ, ચે અગુરૂ લઘુ અને છવ દ્રવ્યના ચાર પાય; તેમાં એક અવ્યાબાધ, બીજે અનવગાહ. ત્રીજો અમુર્તીકચોથે અગુરૂ લઘુ એ છ દ્રવ્યના પર્યાય કહ્યા.
હવે છ દ્રવ્યના ગુણ પર્યાય સાધર્મપણ કહે છે, અગરુ લઘુ પર્યાય - દ્રવ્યમાં સરીખે છે, અને અરૂપી ગુણ પાંચ દ્રવ્યમાં છે, એક પુદગળ દ્રવ્યમાં નથી, તથા અચેતન ગુણ પાંચ દ્રવ્યમાં છે. એક છવ દ્રવ્યમાં નથી, અને સક્રીય ગુણ છવ તથા પુદગળ એ દ્રવ્યમાં છે. બાકી ચાર દ્રવ્યમાં નથી, તથા ચલણ સહાય ગુણ એક ધમાસ્તીકામાં છે, બીજા પાંચ દ્રવ્યમાં નથી.તથા અવગાહના ગુણ તે એક આકાશ દ્રવ્યમાં છે, બીજા પાંચમાં નથી, અને વર્તના ગુણ તે એક કાળ દ્રવ્યાં છે. બીજા પાંચ દ્રવ્યમાં નથી, તેમ જ મીલન વીખરણ ગુણ પુદગળમાં છે, બીજા દ્રવ્યમાં નથી, તથા જ્ઞાન ચેતના ગુણ તે એક જીવ દ્રવ્યમાં છે, પણ બીજા દ્રવ્યમાં નથી, એ મુળ ગુ ણ કોઈ દ્રવ્યના કોઈ દ્રવ્યમાં મીલે નહી; એક ધર્મ, બીજે અધર્મ, ત્રીજ આકાશ; એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ તથા ચાર પર્યાય સરીખા છે; અને I: ત્રણ ગુણ કરી તે કાળ દ્રવ્ય પણ એ સમાન છે. - હવે વળી અગીયાર બેલે કરી છ દ્રવ્યના ગુણ જાણવા ને ગાથા કહે છે પરિણામ છવ મુત્તા, સસાએગ ખીત કિરીઆ નિર્ચ કારણ
~
-
Page #375
--------------------------------------------------------------------------
________________
::
ક
-
કરવા. ર
જાન
(૩૭૨) કત્તા, સવગદઈયર અપ્પસા. ૨ ૧ ૫ અર્થ–નિશ્ચય નયથી આપ આપણા સ્વભાવે છ દ્રવ્ય પરિણામી છે; અને ૦૫વહાર નયે જીવ તથા પુદગળ એ બે દ્રવ્ય પરિણામી છે, તથા એક ધરમ બીજો અધરમ; ત્રીજે આકાશ અને ચોથો કાળ; એ ચાર દ્રવ્ય અપરિણામી છે.
છ દ્રશ્યમાં એક છવ કર્યો તે છવ છે બીજા પાંચ દ્રવ્ય અછવ છે તથા છે તેમાં એક પુદગળ મુરતીવંત રૂપી છે અને પાંચ અમુરતી વંત અરૂપી છે, છ દ્રવ્યમાં પાંચ પ્રદેશ છે અને એક કાળ અમદેશા છે; છ દર શ્વમાં એક ધરમાસ્તીકાય; બીજો અધરમાસ્તીકાય એ બે અસંખ્યાત પ્રદેશી છે અને એક આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ છે. છવ કયા અસંખ્યાત પ્રદેશ છે અને પુદગળ પરમાણુ અનંત પ્રદશી છે પરમાણુ અનંતા છે એમ પાંચ દ્રવ્ય સમદેશી છે. અને છઠો કાળ અમદેસી છે.
છ દ્રવ્યમાં એક ઘરમાસ્તીકાય; બીજે અધરમાસ્તીકાય ત્રીજે આઝાસ્તી કાય; એ ત્રણ તે એક દ્રવ્ય છે. તથા એક જીવ દ્રય, બીજે પુદગલ દ્રવ્ય, ત્રીજો કાળ દ્રવ્ય, એ ત્રણ અનેક અનેક છે, છ દ્રવ્યમાં એક આકાશ દરવ્ય ક્ષેત્ર છે, અને બીજા પાંચ ક્ષેત્રી છે, નિશ્ચય નયથી છ દ્રચ પોત પોતાના કાર્યો સદા પ્રવર્તે છે માટે સક્રીય છે, અને વ્યવહાર નથી જીવ તથા પુદગળ એ બે સક્રીય છે. તેમાં પણ પુદગળ સદા સક્રીય છે અને જીવ તો સંસારી થકો સક્રિય છે, પણ સીધ અવસ્થાએ થકો સંસારી ક્રિયા કરવાને અક્રીય છે, તથા બાકીના ચાર દ્રવ્ય તે અક્રીય છે નિશ્ચય નયથી છ દ્રવ્ય નીત્ય છે. ધ્રુવ છે, અને ઉત્પાદ વ્યય કરી અની ત્યપણે પણ છે. તથા વ્યવહાર નયે જીવ અને પુદગળ એ બે અનીત્ય છે બાકીના ચાર દ્રવ્ય નીત્ય છે. યુપી ઉત્પાદ વ્યય ધ્રુવપણે સર્વ પદાર્થ પરીણમે છે. તો પણ એક ધરમ બીજે અધરમ ત્રીજી આકાસ થો કાળ એ ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે તે માટે નિત્ય કહ્યા.
છ દ્રવ્યમાં એક જીવ અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે કેમકે પચે દ્રવ્ય છવને ભાગમાં આવે છે માટે કારણ કહીએ, કેમકે ધર્મ સ્તીકાય ચાલવાને સહાજ્ય આપે છે. અધરમાસ્તીકાય સ્થીર રહેવાને સાહાન્ય આપે છે. આનાસ્તીકાય અવકાસ આપે છે, તથા પુદગળાસ્તીકાય જીવને મધુ રાદી સુરભીગંધાદીક તથા સોમલ સર્ષમાદીક બેગપણે થાય છે તથા કાળ
Page #376
--------------------------------------------------------------------------
________________
(૨૪) દ્રવ્ય તે જીવને જરા બાળ અને તરૂણ્ય અવસ્થા દીયે છે તથા અનાદી સંસારી જીવ, ભવસ્થીતી પરીપાક છતાં એક અંતર મહુર્તકાળમાં સકળ કમ રમ નીરઝરી મેક્ષ માં પોચે તહાં શીધ અવસ્થાએ અનંત કાળ પચંત છવ અનંતા સુખને વિલસે; માટે કાળ દરવ્ય પણ જીવને ભોગ થાય છે. પણ એ ક જીવ કોઈને ભોગ આવતો નથી. માટે અકારણ કહ્યું. અને પાંચ દરવ્ય ભોગ આવે માટે કારણ કહયા. તથા ઘણી પ્રતોમાં તે સંક્ષેપે એટલું જ છે જે, છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય કારણ છે, ને પાંચ અકારણ છે એ વાત પણ ઘણી રીતે મલતી છે. માટે જે બહુ સંત કહે તે ખરૂ માહારી ધારણા પ્રમાણે જીવ- કારણ અને પાંચ દ્રવ્ય અકારણ એમ સં ભવે છે, નીશ્ચય નયથી છએ દ્રવ્ય કરતા છે, અને વ્યવહાર નયે એક જ વ દત્ય કરતા છે. બાકી પાંચ દ્રવ્ય અકરતા છે. છ દવ્યમાં એક આકાશ દરથ સર્વ વ્યાપી છે, અને પાંચ દ્રવ્ય લોક વ્યાપી છે. એ છદરન્ય એક ક્ષેત્રમાં એકઠા રહયા છે, પણ એક બીજા સાથે મીલી જાય નહી એ છે ! દરથનો વિચાર કહ્યા.
હવે એકેકા દરવ્યમાં એક નીત્ય, બીજ અનીત્ય, ત્રીજે એક ચોથો અનેક, પાંચમો સત. છઠે અસત; સાતમો વ્યક્ત. આઠમે અવ્યક્ત. એ આઠ આઠ પક્ષ કહે છે, - ઘરમાસ્તીકાયના ચાર ગુણ નીત્ય છે; તથા પર્યાયમાં ધરમાસ્તીકાયનો એક ખંધ નીત્ય છે, બાકીના દેશ પ્રદેશ તથા અગુરૂ લઘુ પર્યાય અનીત્ય છે. અધરમાતીકાયના ચાર ગુણ તથા એક લેક પ્રમાણ ખંધ નીત્ય છે. અને એક દેશ બીજે પ્રદેશ ત્રીજે અગુરુ લઘુ અને ત્રણ પર્યાય અનીત્ય છે. તથા આકાસ્તીકાયના ચાર ગુણ તેમાં લોકાલોક પ્રમાણ ખધ નીત્ય છે. અને એ ક દેશ બીજે પ્રદેશ, ત્રીજે અગુરૂ લઘુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા કાળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે. અને ચાર પર્યાય અનીત્ય છે. પુદગળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે અને ચાર પાય અનીત્ય છે ઇવ દરવ્યના ચાર ગુણ તથા ત્રણ પર્યાય નીત્ય છે. અને એક અગરુ લઘુ પર્યાય અની. ત્ય છે એ રીતે નીત્યા નીત પક્ષ કા.
હવે એક અનેક પક્ષ કહે છે. એક ધરમાસ્તીકાય બીજો અધરમાસ્તીકાય એ બે દર ને અંધ લોકાકાસ પ્રમાણ એક છે અને ગુણ અનંતા છે; ૫If યય અનતા છે, પ્રદેશ અસંખ્યાતા છે, તેણે કરીઅનેક છે. આકાશ દર !
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૦૫)
O
ના લેાકાલેાક પ્રમાણ ખધ એક છે અને ગુણ અનતા છે પર્યાય ાનતા છે પ્રદેશ અનતા છે. માટે અનેક છે કાળ દ્રવ્યના વર્તનારૂપ ગુણ એક છે, અ ને ગુણુ અનતા છે પર્યાય અનતા છે સમય અનતા છે કેમકે અતીત કાળે અનતા સમય ગયા અને અનાગત કાળે નતા સમય આવશે, તથા તે માન કાળે સમય એક છે માટે અનેક પક્ષ છે. પુદગળ દ્રવ્યના પરા અનતા છે. તે એક્રેક પરમાણુમાં અનતા ગુણ પર્યાય છે. તે અનેકપ ણુ છે અને સર્વ પરમાણુમાં પુદગળપણુ તે એકજ છે માટે એક છે. છવ ૬૦૫ અ નતા છે અકેકા જીવમાં પ્રદેશ અસ ંખ્યાતા છે તથા ગુણ અનંતા છે, પચાય અનતા છે તે અનેકપણુ છે પણ જીવીત॰યપો સર્વ જીવોના બેંક સરીખા છે માટે એકપણુ છે ઇહાં શીષ્ય પુછે જે સર્વ જીવ એક સ`ીખા છે તા માક્ષના જીવ શીધ પરમાનદ મઇ દેખાય છે. અને સંસારી જીવ કરમ વશ પડચા દુ:ખી દેખાય છે અને તે સર્વ જુદા જુદા દેખાધ છે. તે કેમ ? તેના ગુરૂ ઉતર કહે છે કે નીશ્ચય નયે તે સર્વ જીવ શીટ્ટ, સમાન છે માટે જ સર્વ જીવ કરમ ખપાવીને શીધ થાય છે, માટે સર્વ જીવની સતા એક છે એવુ સાંભળી શીષ્યે ફરી પુછ્યું કે જો સર્વ જીવ દ્વીધ સમાન કહેા છે તે અભય જીવ પણ શીધ સમાન છે એમ ઠરવુ. ...અને તે તે માણે જ તા નથી, તેના ઉતર કેહે છે, જે અભયને કરમ ચીકણાં અને અભયમાં પરાવર્ત ધરમ નથી તેથી શીધ થતા નથી. તેના એહવા સ્વભાવજ
છે જે મેાક્ષ જવુજ નથી, અને ભય છવમાં પરાવર્ત ધરમ છે માટે કારણ સામગ્ર મીલે પલટણ પામે ગુણ શ્રેણી ચઢી બેક્ષ કરી શીધ થાય પણ છ વના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નીશ્ચય નયથી ભન્ય તથા અભૂન્ય સર્વના ર્શીધ્ર સમાન છે માટે સર્વ જીવની સતા એક સરીખી છે. કેમકે એ આઠ પ્રદેશને ખીલકુલ કરમ લાગતાં નથી તે શ્રી આચાર`ગ સુત્રની શ્રી શી લીંગાચાર્ય કૃત ટીકાના લાક વીજયાધ્યેયને પ્રથમાસકે શાખ છે. તીહાંથી સ્વવીસ્તરપણે જોવુ,
હવે સત તથા અસતપક્ષ કહે છે એ છ ફ્રેન્ચ તે સ્વદ્રવ્ય. સ્વતંત્ર. ૧ કાળ, અને સ્વભાવપણે સત એટલે છના છે અને પરગ્ન્ય પરક્ષેત્ર પરકાળ તથા પરભાષપણે અસત એટલે અછતા છે તેની રીત બતાવવા અરધે છે દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કહીયે છીએ.
ધર માતીકાયના ચલણ સહાયપા તે સ્વદ્રવ્ય અધરમાસ્તીકાયની કુમ
Page #378
--------------------------------------------------------------------------
________________
(894)
ગુણ સ્થીતી સહાયપણા તે સ્વદ્રશ્ય. આકાસ્તીકાર્યનો મુળ ગુણ અવગાહપણા તે સ્વદ૨ન્ય કાળદરયના મુળગુણ વર્તના લક્ષણપણા તે સ્વયં તથા પુર્દમળના મૂળ ગુણ પુરણ ગલનપણા તે સ્વદર૦ન્ય અને જીવ દર૦૫ના મુળ ગુ છુ જ્ઞાનાદીક ચેતના લક્ષણપણા તે સ્વદ૨૦ય એછદ્રવ્યના ૧૬૨૦યપણા કહ્યા વક્ષેત્ર તે દર્યને મહેશપણા છે તે દેખાડે છે તીહાં એક ધરમારતી કાય ખીજો અધરમાશ્તીકાય એ બે વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. અતે આકાશના વક્ષેત્ર અનત પ્રદેશ છે કાળના વક્ષેત્ર સમય છે પુદગળના વક્ષેત્ર એક પર માણુ છે તે પરમાણુ અનંતા છે જીવના સ્વક્ષેત્ર એક જીવના અસ ંખ્યાતા પ્રદેશ છે,
વકાળ તે છ દ્રવ્યમાં અગુરૂ લધુનાજ છે અને છદરયના પોતપોતા ના ગુણ પર્યાય તે સર્વદર૦યના સ્વભાવ જાણવા એટલે ધરમારતીકાયમાં તાનાજ ૬૨૦ક્ષેત્ર કાળ ભાવ છે પણ ખીજા પાંચના નથી તથા અધરમા તીકાય મધે પણ ૧૬રયાદીક ચાર છે પણ ખીજા પાંચનાંત થી. એમજ આકાશ્તીકાયને વિશે આકાશનાજ દરયાદિક ચાર છે પણ ખીજા પાંચ દરવ્યના નથી, કાળ દરવ્યમાં કાળના દરયાદીક ચાર છે; ખીજા પાંચ દરવ્યના નથી અને પુદગળના દર૰યાદીક ચાર છે તે પુદગળમાંજ છે પણ ખીજા પાંચ દરજ્યના નથી, તથા જીવ દર૦યના ૨૧ દરયાદીક ચાર છે, તે જીવમાં છે પણ પણ ખીજા પાંચ દરમ્યના નથી, જે દર૦ય તે ગુણ પર્યાય વત, દર૰યથી અભેદ પર્યાય હોય તે તથા દર૦ન્ય કહીયે, સ્વ ધર્મના આધાર વત પણા તે ક્ષેત્ર કહીયે, અને ઉત્પાદ દરયની વર્તના તે કાળ કહીયે; તથા વિશેશ ગુણ પરણતી સવભાવ પરણીતી પર્યાય પ્રમુખ તે સ્વભાવ કહીયે.
ઇહાં ! ભેદ સ્વભાવ, ૨ અભેદ સ્વભાવ, ૩ ભવ્ય સ્વભાવ; ૪ અભ ન્ય સ્વભાવ, પ પરમસ્વભાવ; એ પાંચ સ્વભાવ કેહેવા તેમાં દ૨૦યના સર્વ ધ મને પોત પોતાના સ્વ સ્વ કાર્યને કરવે કરી ભેદ સ્વભાવ છે, અને અવ સ્થાન પણે અભેદ સ્વભાવ છે; અણુ પલટણ સ્વભાવે અભય સ્વભાવ છે, તથા પલટણ સ્વભાવે ભવ્ય સ્વભાવ છે, અને દર૦ન્યના સર્વ ધરમ તે વીષેશ ધરમને અનુ ાયેજ પરીણમે; તે માટે તે પરમ સ્વભાવ કહીયે; એ સામાન્યૂ સ્વભાવ જાણુવા, એ રીતે છ દર૰ય સ્વગુણું સત છે, અને પરગુણે અસત છે.
હી યુક્ત તથા વકત પક્ષ કહે છે, એ છ દરમ્માં અનતા ગુણ પર્યાય તે વતન્ય અને વચને કહેવા યોગ્ય છે; અને અત'તા ગુણ પર્યય તે
Page #379
--------------------------------------------------------------------------
________________
(899)
અવન્ય એટલે વચને કહ્યા જાય નહી એવા છે. તીહાં કેવળી ભગવતે સમસ્ત ભાવ દીઠા તેને અનતમે ભાગે જે વકતવ્ય એટલે કહેવા ચેાગ્ય હતા તે કહ્યા. વળી તેમા પણ અનતમા ભાગ શ્રી ગણધર દવે સુત્રમાં ગુય્યા અને તે સુત્રમાં ગુંથ્યા તેને અસંખ્યાતને ભાગે હમણાં આગમ રહ્યા છે એ છ ૪ર૦૫માં આઠ પક્ષ કહ્યા..
હવે નીત્ય તથા અનીત્ય પક્ષથી ચાભગી ઉપની તે કેહે છે. એક જેવી આદી નથી અને અંત પણ નથી. તે અનાદી અન ંત પેહેલા ભાંગા. અ ને જેની આદી નથી પણ મત છે તે અનાદી સાંત ખીન્ને ભાંગા તથા જે ની આદી પણ છે અને અંત એટલે છેડા પણ છે. તે સાદી સાંત બીજો ભાંગા. વળી જેતી આદી છે પણ અંત નથી તે સાદી અનત નામે ચોથા ભાંગા જાણવા.
હવે એ ચાર ભાંગા છદરયમાં ફળાવી દેખાડે છે. જીવ દર૦૫માં જ્ઞા નાદી ગુણ તે અનાદી અનત નીત્ય છે. અને ભય જીવને કરમ સાથે સખથ તથા સાંસારીપણાની આદી નથી પણ શીધ થાય તેવારે અંત આવ્યા તેથી એ અનાદી સાંત ભાંગા છે. અને દેવતા તથા નારકી પ્રમુખના ભવ કરવા તે સાદી સાત ભાંગેા છે અને જે જીવકરમ ખપાવી મેક્ષ ગયા તેની શીધપણે આદી છે અને પાછો સંસારમાં કોઇ કાળે આવવુ નથી માટે અંત નથી તેથી એ સાદી અતત ભાંગા છે. એ જીવ દરયમાં ચાભ’ગી કહી, જીવ દરમ્યના ચાર ગુણ અનાદી અનત છે. જીવને, કરમ સાથે સ’જોગ તે અનાદી સાંત છે. કેમકે કોઇ વારે પણ કરમ છુટે છે,
ધરમાસ્તીકાયમાં ચાર ગુણ તથા ખંધપા તે અનાદી અનત છે અને અનાદી સાંત ભાંગા નથી, તથા ૧ દેશ. ૨ પ્રદેશ, ૩ અગુરૂ લઘુ એ શાદી સાંત ભાંગા છે. તથા શીદ્ધના જીવમાં, જે ધરમાસ્તીકાયના પ્રદેશ રહ્યા છે તે પ્રદેશ શ્રીને સાદી અનત ભાંગા છે. એવીજ રીતે અધરમાસ્તીકાયમાં પ ણ ચાભગી જાણવી અને આકાશદરશ્યમાં ગુણ તથા ખંધ અનાદી અનત છે. ખીજો ભાંગા તથી અને ૧ દેશ; ૨ પ્રદેશ; ૩ અગુરુ લઘુ સાદી સાંત છે તથા શીધના જીવની સાથે સખધ તે સાદી અનત છે.
૨
•
પુદગળ ર૦યમાં ગુણ અનાદી અનત છે જીવ પુદગળના સબંધ અ ભવ્યને અનાદી અનત છે અને ભવ્ય જીવને અનાદી સાંત છૈ પુદ્દગળના ખધ સર્વ સાદી સાંત છે જે ખંધ બાંધ્યા તે સ્થીતી પ્રમાણે રહીને ખરે છે
Page #380
--------------------------------------------------------------------------
________________
વળી નવા બંધાય છે માટે સાદી અનંત ભાંગે પુદગીમાં નથી - - કાળ દરથમાં ચાર ગુણ અનાદી અનંત છે અને પર્યાયમાં અતી કાળ અનાદી સાંત છે અને વર્તમાન કાળ સાદી સાંત છે અનાગત કાળ સાદી અનંત છે; એ કાળનું સ્વરૂપ તે સર્વ ઉપચારથી છે એ રીતે કાળ દરવ્યમાં ભંગી કહી.
હવે દર વ્યક્ષેત્રકાળ તથા ભાવમાં ભંગી કહે છે જીવ દરવ્યમાં ૨૧દરવ્ય થી જ્ઞાનાર્દી ગુણ તે અનાદી અનંત છે. વક્ષેત્રે જીવના પ્રદેશ અસંખ્યાતા છે તે સાદી સાંત છે. તદુર્તનાપણે ફરે છે તે માટે અથવા અવગાહના માં ટે સાદી સાંત છે પણ છતીપણે તો અનાદી અનંત છે શ્વકાળ અગુરુ લઘુને ગુણે અનાદી અનંત છે અને અગુરુ લઘુ ગુણની ઉપજ તથા વિણસો તે સાદી સાંત છે તથા ૨વભાવ ગુણ પર્યાય તે અનાદી અનંત છે અને તે ભેદાંતરે અગુરુ લઘુ તે સાદી સાંત છે. - ઘરમાતીકાયમાં વદરથ જે ચલણ સહાય ગુણ તે અનાદી અનંત છે. અને ખેત્ર અસંખ્યાત પ્રદેશ લોક પ્રમાણ છે. તે અવગાહનાપણે સાદી સાંત છે શ્વકાળ તે અગુરુ લઘુ ગુણે કરી અનાદી અનંત છે અને ઉ. ત્પાદ તે સાદી સાંત છે. સવભાવ તે ચાર ગુણ અગુરુ લઘુ અનાદી અનંત છે. ૧ ખંધ. ૨ દેશ, ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદી સાંત છે. એમ અધર મારતીકાયના પણ દરવ્યાદી ચાર ભાંગા જાણવા તથા આકારતીકાયમાં શ્વદરથ અવગાહના દાન ગુણ અનાદી અનંત છે અને વક્ષેત્ર લોકાલોક પ્રમાણ અનંત પ્રદેશ તે અનાદી અનંત છે અને
કાળ તે અગુરુ લઘુ ગુણ સર્વથાપણે અનાદી અનંત છે અને ઉપજવે તથા વીણસ સાદી સાંત છે સ્વભાવ તે ચાર ગુણ તથા ખંધ અને અગુરૂ લ ઘુ તે અનાદી અનંત છે તથા દેશ પ્રદેશ તે સાદી સાંત છે. તે આકાશ દરવ્યના બે ભેદ છે એક ચઉદરાજ લોકો અંધ લોકાકાસ તે સાદી સાંત છે બી. જો અલોકાકાસનો અંધ તે સાદ અનંત છે કાળદરયમાં વદરથ જે નવ પુરાણ વર્તના ગુણ તે અનાદી અનંત છે શ્વક્ષેત્ર સમય કાળ તે સાદી સાંત છે કેમકે વર્તમાન સમય એક છે તે માટે તથા શ્વકાળ તે અનાદી અનંત છે શવભાવે તે ચાર ગુણ અને અગુરૂ લઘુ અનાદી અનંત છે અતીત કાળ આ નાદી સાંત છે અને વર્તમાનકાળ સાદી સાંત છે અનાગતકાળ સાદી અનંત છે પુદગળ દરેગ્યમાં વિદરચ તે દરન્યપણે જે પુરણ ગલન ધરમ તે અનાર્દી અને તે
Page #381
--------------------------------------------------------------------------
________________
E
(૩ ) ત છે અને ક્ષેત્ર પરમાણુ તે સાદી સાંત છે શ્વકાળ સ્થીતી અગુરૂ લાગુ ણ તે અનાદી અનંત છે અગુરુ લઘુનો ઉપજ વીણસો તે સાદી સાંત છે સ્વભાવે તે ચાર ગુણ અનાદી અનંત છે અને વદી પર્યાય ચાર એટલે વર્ણ, ગધરસ. પર તે સાદી સાંત છે એ દ્રવ્યાદી ચારમાં ભંગી કહીં. ' - હવે છ દ્રવ્યના સબંધ આશ્રી એભંગી કહે છે તો પ્રથમ આકાશદ્ર
ન્ય છે તેમાં અલોકાકાસમાં કોઈ દરવ્ય નથી અને લોકાકાસમાં છ દ્રવ્ય છે તીહાં લોકાકાસ દ્રવ્ય તથા બીજી ધરમાસ્તીકાય દરય અને ત્રીજુ અધરમાં સ્તીકા દ્રવ્ય તે અનાદી અનંત સબંધી છે; જે લોકાકાસના એકેક પ્રદેશમાં ધરમદ્રવ્ય તથા અધરમ દ્રવ્યનો એકેક પ્રદેશકરહયો છે તે કીવારે પણ વીંછડ શે નહીં માટે અનાદી અનંત સબંધી છે આકાશ ખેત્ર લેક સર્વે અને જીવ કન્યનો અનાદી અનંત સબંધ છે અને સંસારી કરમ સહીત તથા લોકના પ્ર દેશને સાદી સાંત સબંધ છે. લોકાંત શીધ ખેત્રનાં શીધ જીવોનો આકાશ પ્રદેશ સાથે સાદી અનંત સબંધ છે લોકાકાસ અને પુદગલ દ્રવ્યનો અનાદી અનંત સબંધ છે અકાશ પ્રદેશની સાથે પુદગળ પરમાણુ સાદી સાંત સબંધ છે એક આકાશ દ્રયનીપરે ધરમાસ્તીકાય તથા અધરમાસ્તીયનો પણ સર્વ સબંધ જાણો જીવ અને પુદગળના સબંધમાં અભવ્ય જીવને પુદગળ નો અનાદી અનંત સબંધ છે કેમકે અભવ્ય જીવન. કરમ કીવારે ખપશે નહી માટે અને ભવ્ય જીવને કર મનુ લાગવુ અનાદી કાઈનુ છે પણ તે કોઇવારે છુટશે માટે ભવ્ય જીવને પુદગળ સબંધ અનાદી સાંત છે તથા ની શ્ચય ન કરી છ દ્રવ્ય સ્વભાવ પરીણામ પરીણમ્યા છે તે પરીણામીપણે સાદાય સારસ્વતો છે તે માટે અનાદી અનંત છે અને જીવ તથા પુદગળ બેહ દ્રવ્ય મીલી સબંધ ભાવ પામે છે તે પર પરીણામી પણ છે તે પરપરીણામી પણે અભય જીવને અનાદી અનંત છે અને ભવ્ય જીવને અનાદી સાંત સાંત છે અને પુદગળનો પરીણામી પણ તે સતએ અનાદી અનંત છે અને પુદગળનો મીલ વીછડો તે સાદી સાંત છે એટલે જીવદરએ પુદગી સાથે મીલ્યો સક્રિય છે અને પુદગળ કરમથી રહીત થાય તેવારે જીવ અકીય છે અને પુદગળ સાદી સક્રીય છે.
* હવે એક અનેક પક્ષથી નીશ્ચય જ્ઞાન કહેવાને નય કહે છે સર્વ દરમાં અનેક સ્વભાવ છે. તે એકવચનથી કહ્યા અંય નહીં. માટે માંહો માંહે નયનેક રી સંસ્પપણે કહે છે સિહ જુળનીના એછે. એક યા બીજે ૫. I
Page #382
--------------------------------------------------------------------------
________________
-
=
યાયાથી, તેમાં ઉત્પાદ થય પર્યાય શાણપણે અને પ્રધાનપણે દ્રવ્યનો ગુણ સત્તને ગ્રહે તે દ્રવ્યાર્થીક નય કહીએ તેહના દસ ભેદ છે ૧ સર્વ દ્રવ્ય નીત્ય છે તે નીત્ય દ્રવ્યાર્થીક. ૨ અગુરૂ લઘુ અને ખેત્રની અપેક્ષા ન કરે મુળ ગુણ ને પીડપણે ગ્રહે તે એક દ્રવ્યાર્થીક ૩ જ્ઞાનાર્દીક ગુણે સર્વ જીવ એક સરીખા છે માટે સર્વને એક જીવ કહે સ્વદ્રવ્યાદિકને ગ્રહે તે સત દ્રવ્યારથીક જેમ સત લક્ષણ દ્રવ્ય ૪ દ્રવ્ય માટે કહેવા યોગ્ય ગુણ અંગીકાર કરે તે વક્તવ્ય દ્રવ્યાર્થીક ૫ આત્માને અજ્ઞાની કહેવુ તે અશુદ્ધ દ્રવ્યારથીક. ૬ સર્વ દ્રવ્ય ગુણ પર્યાય સહિર છે એમ કહેવુ તે અન્વય દ્રવ્યારથીક. ૭ સર્વ જીવ દ્રવ્યની મુળ સતા એક છે તે પરમ દ્રવ્યારથીક નય; ૮ સર્વ જીવના આઠ પ્રદેશ નીરમળ છે તે શુધ દ્રવ્યારથીક નચ. ૮. સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે તે સતા દ્રવ્યારથીક નય. ૧૦ ગુણ ગુણી દ્રશ્ય તે એક છે તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યારથીક જેમ આત્મા જ્ઞાન રૂપ છે ઈત્યાદી એ દ્રવ્યારથીક નયના દશ ભેદ કહ્યા. . . હવે પર્યયારથીક નયના છ ભેદ કહે છે જે પર્યાયને ગ્રહે તે પર્યાયથીક નય કહીયે તેના છ ભેદ છે. એક દરવ્ય પર્યાય તે જીવને ભવ્યપણુ તથા શીધપણુ કહેવુ ર દરવ્ય વ્યંજન પર્યાય તે દરમ્ પ્રદેશમાન ૩ ગુણ પરી યાય જે એક ગુણથી અનેકતા થાય; જેમ ઘરમા ધરમી દર૦ચ પોતાના ચલણ સહકારાદી ગુણથી અનેક જીવ તથા પુદગળને સહાય કરે. ૪ ગુણ યં જન પરી જાય જે એક ગુણના ઘણા ભેદ છે. ૫ સ્વભાવ પરી જાય તે અગુરૂ લધુ પરી જાયથી જાણવું, એ પાંચ પરીજાય સર્વ દરવ્યમાં છે અને છઠો વી ભાવ પરી જાય તે જીવ પુદગળ એ બે દરવ્યમાં છે તહાં જીવ જે ચાર ગતીના નવા નવા ભવ કરે તે જીવમાં વિભાવ પરી જાય તથા પુદગળમાં બંધ પણ તે વિભાવ પરી જાય જણ.
- હવે પરજાયના બીજા છ ભેદ કહે છે ૧ અનાદી નીત્ય પરી જાય તે જેમ પુદગળ દરવ્યનો મેરૂ પ્રમુખ. ૨ સાદી નીત્ય પરી જાય તે જીવ દર૦૧ ને શીધપણું, ૩ અનીત્ય પરજાય તે સમય સમયમાં દર ૧ ઉપજે વીણશે છે. ૪ અશુધ અનીત્ય પરીયાય તે જન્મ મરણ થાય છે તેણે કરી લેવું ૫ ઉપાધી પુરીજાય તે કરમ સબંધ. ૯ શુધ પરીયાય જે મુળ પરજાય સ વિ દરના એક સરખા છે એ પરીયાયારથીકનું સ્વરૂપ કહ્યું
હવે સાત નય કહે છે, ૧ નગમ, ૨ સંગ્રહ, ૩ ૦યવહાર, ૪ રજી
-
- --
--
. :--
ન
ન
કેનન
Page #383
--------------------------------------------------------------------------
________________
( ૩૮૧)
સુત્ર; ૫ શબ્દ, ૬ સમભીરૂ, ૭ એવભુત; એ સાત નયનાં નામ જાણવાં. તેમાં પેહેલા નગમ નય કહે છે નથી એક ગમા તે નગમ કહીયે ગુણના એક અંશ ઉપના હાય તો નગમ કહીએ. | દ્રષ્ટાંત—જેમ કોઇક મનુષ્યને પા યક્ષી લાવવાના મન થયા તેવારે જંગલમાં લાકડુ લેવા ચાલ્યા રમતામાં કોઇક મનુષ્ય મીલ્યા તેણે પુછ્યુ કીહાં જાય છે તેવારે તેણે કહ્યુ જે પાયલી લેવા જાઉ છુ તે પાયલી તે। હજી ઘડી નથી પણ મનમાં ચીંતવી તે થઇ એમ ગણ્યું. તેમ નગમ નય સર્વ જીવને શીધ સમાન કહે કેમકે સર્વ જીવ ના ઞાડે રૂચક પ્રદેશ નીરમળ શીધરૂપ છે તેથી એક અશે સીધ છે તે મા કે સીધ સમાન સર્વ જીવ કહ્યા તે નગમ નયના ત્રણ ભેદ છે. ૧ અતીત નગમ. ૨ અનાગત નૈગમ. ૩ વર્તમાન નગમ એ નગમ નય કહ્યા.
હવે સગ્રહ નય કહે છે સતા ગ્રહે તે સંગ્રહ જે એક નામ લીંધાથી સ ર્વ ગુણ પરીયાય પરીવાર સહીત આવે તે સ ંગ્રહ નય જાણવા તેના દ્રષ્ટાંત— જે કાઇક મનુષ્ય પ્રભાતે દાતણ કરવાને અર્થે પોતાના ઘરના બારણે બેશીને ચાકર પુરષને કહ્યું જે દાતણ લઇ આવા તેવારે તે ચાકર મનુષ્ય પાણીને લોટો તથા રૂમાલ અને દાતણ એમ સર્વ ચીજ લઇ આવ્યા હવે શેઠે તો એ કે દાતણ નામ લઇને મંગાવ્યુ હતુ પણ ચાકર સર્વના સંગ્રહુ૨ી લઇ આ વ્યા. તેમજ દરવ્ય એહવુ નામ કહ્યુ, તે દરવ્યના ગુણ પરજાય સર્વ આવ્યા એ સંગ્રહ નયના બે ભેદ છે. એક જે દરવ્યપા સામાન્યપણા ખેાલતા જીવ તથા અજીવ દરવ્યના ભેદ પડયા નહી તે પેહેલે સામાન્ય સગ્રહ તથા ખીજો વિષેશતાનાને અંગીકાર કરે છે જે જીવ દૃરવ્યું એમ કહ્યુ તો અજીવ સર્વ ટ લ્યા તે વિશેષ સ ંગ્રહ.
હવે વ્યવહાર ના કહે છે, જે ખાજ્ય સ્વરૂપ દૈખીને ભેદની વૅચરણ કરે, અને જે માહેર દેખાતા ગુણનેજ માને પણ અંતરંગ સતા ન માને એ ટલે એ નયમાં આ ચાર ક્રીયા મુખ્ય છે; અતરંગ પરીણામનેા ઉપયોગ નથી, કેમકે નગમ તથા સ ંગ્રહ નય તે જ્ઞાન રૂપ ચાન પરીણામ વીના અસ તથા સતા ગ્રાહી છે, તેમ ઇહુાં કરણી મુખ્ય છે, તે વ્યવહાર નયપણે જીવતી વ્યવસ્થા અનેક પ્રકારેછે, તીાં નગમ તથા સંગ્રહ નયે કરી સર્વ જીવ સત્તાએ એક રૂપ છે, પણ ॰ચવહાર નયથી જીવતા બે ભેદ છે, એક શીધ ખીજા સંસારી, તે વળી સંસારી જીવના બે બેટ્ટુ છે, એક મોગી ચક્રમા ગુડાણાવાળા, તથા ખીજા' સોંગી, તે સનેગીના બે ભેદ છે, એક કે
Page #384
--------------------------------------------------------------------------
________________
વળી બીજે કદમથ, છેદમસ્થના પણ બે ભેદ છે, એક ક્ષીણ મહીં બારમા ગુણઠાણે વર્તતા મોહની કર્મ ખપાવ્યું તે, બીજા ઉપશાંત મોહ, તે ઉપશાંત મોહન વળી બે ભેદ છે, એક અકષાઈ, અગીયારમા ગુણઠાણાના જીવ, બીજા સકષાઈ, તે સકષાઈના બે ભેદ છે, એક સુક્ષ્મમ કષાઇ દસમા ગુણઠાણના છવ, બીજા બાદર કષાઇ, તે બાદર કષાઈના બે ભેદ છે, એક શ્રેણી પતીપન્ન, બીજા શ્રેણી રહીત, તે ઋણ રહીંતના બે ભેદ છે, એક અપ્રમાદી; બીજા પ્રમાદી તે પ્રમાદીના બે ભેદ છે, એક સર્વ વીરતી બીજા દેશવીરતી, દેશવીરતીના બે ભેદ છે, એક વ્રતી પરીણામી બીજો અવ્રતી પરીણામી, અવ્રતીના બે ભેદ છે, એક અવ્રતી સમકતી બીજો અવતી મિથ્યાત્વી, તે મિથ્યાત્વીના બે ભેદ છે, એક ભવ્ય બીજા અભવ્ય; તે ભવ્યના બે ભેદ છે; એક ગ્રંથી ભેદી, બીજા ગ્રંથી અભેદી, એવી રીતે જે જે જીવ જેવો દેખાય તેને તે માને, એ વ્યવહાર નય છે, એમજ પુદગળના ભેદ કરવા તે કહે છે, પુદગળ દરવ્યના બે ભેદ છે, એક પરમાણુ બીજો ખંધ. બંધના બે ભેદ છે, એક જીવને લાગ્યા તે છવ સહીત બીજા જીવ રહીત તે, ધડ પ્રમુખ અછવને, બંધ, જીવ સહીત બંધના બે ભેદ છે, એક સુક્ષ્મ બંધ બીજો બાદર ખંધ:
ઇહાં વણાનો વિચાર લખીયે છીએ. તિહાં પુદગળની વર્ગનું આડે છે, ૧ ઉદારીક વર્ગણ, ૨ પૈકીય વર્ગણા ૩ અહારક વર્ગણા ૪ તેજશ વણા, ૫ ભાષા વગણ ૬ ઉસાસ વગણા, છ મનો વગણ, ૮ કર્મ વણાએ આ ઠ વર્ગણાનાં નામ કહ્યાં, બે પરમાણુ ભેગા થાય દ્યણુક બંધ કહેવાય; ત્રણ છે પરમાણુ ભેગા થાય તેવારે ત્રયણુક બંધ કહેવાય, એમ સંખ્યાતા પરમાણુ મીલ સંખ્યાતાણુક બંધ થાય, તેમજ અસંખ્યાતે અસ ખ્યાતાણુક બંધ થાય, તથા અનંતા પરમાણુ મીલે અનંતાણુક બંધ થાય, એ ખંધ તે સર્વ જીવને અગ્રહણ જોગ છે, અને જેવારે અભવ્યથી અનંત ગુણ અધીક પરમાણુ બેળિ થાય તેવારે ઉદારીક શરીરને લેવા યોગ્ય વર્ગણા થાય; એમજ ઉદારીકથી અનંત ગુણ અધીક વર્ગણામાં દલ ભેળા થાય, તેવારે વિકીય વર્ગણા થાય, પૈકીય થકી અનંત ગુણ પરમાણુ મીલે તેવારે આહારક વગણ થાય; એમ સર્વ વર્ગણાના એકેકથી અનંત ગુણ અધીક પરમાણુ મીલે તે વારે તે વગણા થાય એટલે પેહેલીથી બીજી વસણા બીજીથી ત્રીજી એમ સાતમી મન વગાણાથી અઠમી કર્મ વગાણામાં, અનંત ગુણ પરમાણુ અધીક છે,
- કેમ છે મ મ , મમ- ર, જન,
Page #385
--------------------------------------------------------------------------
________________
(૩૮૩)
ઇહાં; ૧ ઉદારીક; ૨ વૈક્રીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વા ખાદર છે, તેમાં પાંચ વરગણા, બે ગંધ, પાંચ રસ, આ સ્પર્શ એ વીસ ગુણ છે; તથા ૧ ભાષા, ૨ ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગંધ, એક રસ, બે સ્પર્ધા, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખંધના અનેક ભેદ છે,
વ્યવહાર નયના છ ભેદ છે; ? સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણના છોડવા અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ૨. છવમાં અજ્ઞાત રાગ દ્વેષ લાગ્યા છે-તે અણુધપણા છે; માટે અયુધ વ્યવહાર, ૩ જે પુણ્યની કીચા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી છત્ર પાપ રૂપ અસુભ કર્મ કરે તે અશુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટંબ પ્રત્યક્ષ સર્વ આપણાં નથી જુદા જુદા છે, પણ જીવે અ જ્ઞાનપણે ખાપણા કરી જાણ્યા છે, તે ઉપચરીત વ્યવહાર. ૬ સરીરાદીક વસ્તુ અદ્યપી જીવથી જુદી છે, તેપણ પરીણામીક ભાવ લેાલીપણે એકડા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચર્ચીત વ્યવહાર જાણવા, એ વ્યવહાર નય કયા.
હવે રૂજી સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તેવેજ પરીણામે માને, માટે એ નય પરીણામ ગ્રાહી છે, જેમ કોઇક જીવ ગ્રહસ્થ છે, પણ અંતર ંગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઇ જીવ સાધુને વેષે છે પણ મનના પરીણામ વિષયાભીલાષ સહીત છે તે તે જીવ અવ્રતી છે એમ રૂ સુત્ર નયના માતા છે, તે રૂ જી સુત્ર નયના બે ભેદ છે, એક સુક્ષ્મ રૂ સુત્ર તે એમ કહે જે સદા કાળ સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટયે જે જીવ ગયા કાળે અજ્ઞા હતા અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બેન્ડ્રુ કાળની અપેક્ષા ન કરે પણ એક વતમાન સમયે જે જેવા તેને તેવો કહે, તે સુક્ષ્મ રૂ સુત્ર કહીયે; અને માહોટા ખાજ્ય પર્રીણામ ગ્રહે તે સ્થૂલ રૂજી સુત્ર નય જાણવા એ રજુ સુત્ર નય રહ્યા.
હવે શબ્દ ના કહે છે, જે વસ્તુ ગુણવત અથવા તૌ ગુણ તે વસ્તુને નામ કહી ખેલાવીયે જે ભાષા વર્ગણાથી શબ્દપણે વચન ગાચર થાય તે
Page #386
--------------------------------------------------------------------------
________________
(૩૮૪
શબ્દ નય, જે કારણે અરૂપી દ્રવ્ય વચનથી ગ્રહ્યા જાય નહીં પણ વચનથી કહેવા તે શબ્દ નય કહીયે, ઇહાં જે શબ્દનો અર્થ હોય તે પણ જે વસ્તુમાં વસ્તુપણે પામીએ, તેવારે તે વસ્તુ શબ્દ નય કહીયે, જેમ ઘટની ચેષ્ટાને કરતો હોય તે ઘટ એ શબ્દ નયમાં વ્યાકરણથી નીપના અને બીજા પણ સર્વ શબ્દ લીધા, તે શબ્દ નયના ચ્યાર ભેદ છે. ૧ નામ. ૨ સ્થાપના. ૩ દ્રવ્ય. ૪ ભાવ. અને ચાર નીક્ષેપા પણ એહીજ નામ છે.
૧. પહેલો નામ નીક્ષેપ તે આકાર તથા ગુણ રહીત વસ્તુને નામ કરી બોલાવે, જેમ એક લાકડીનો કડકો લઈને કઈક તેહને જીવ એવું નામ કશે તે નામ જીવ જાણવું, જેમ કાળી દોરીને સાપની શુદ્ધ કરી ઘાવ હણે તેને સાપની હીંસા લાગે એ નામ સર્ષ થયા એવી જ રીતે નામ, તપ, અથવા નામ થીધ, જેમ વડ પ્રમુખને શ્ધવડ એમ કહે છે, તે નામ નીક્ષેપ કહીએ, અથાત જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ ન હેય ને તેને હરેક નામ કહે છે તે નામ નીક્ષેપો જાણવો એ સુત્ર સાખે છે.
૨. ખીજે સ્થાપના નીલેપ કહે છે, જે કઈ વસ્તુને આકાર દેખીને તેને વસ્તુ કહે જેમ ચીત્રામણ અથવા કાષ્ટ અથવા પાષાણના ઘોડા હાથી ૨મકઠાં પ્રમુખ હોય છે તેનો આકાર દેખી તેને ઘોડા હાથી ગાય બળદ પ્ર મુખ કહે છે જેનો જેવો આકાર હોય છે તેનું તેવું નામ સ્થાપે છે તે સ્થાપના જાણવી, એ સ્થાપના નિક્ષેપ નામ નીલેપા સહીત હય, જેમ સ્થાપના
ધ ઇન પ્રતીમા પ્રમુખ તે સદભાવ સ્થાપના પણ હોય અને અસદભાવસ્થા પના પણ હોય અકૃત્રીમ જીન પ્રતિમા તે નંદીશ્વવ દીપ પ્રમુખને વિષે, અને જે ઇહાં ઇન પ્રતીમા તે કૃત્રીમ તે સર્વ સ્થાપના જાણ્વી, જેમ ચીત્રામણની સી જહાં માંડી હોય તિહાં સાધુ રહે નહી કારણ કે સ્થાપના સી છે, તે છે, સ્ત્રી તુલ્ય જાણવી તેમજ ઇન પ્રતીમા જીન સમાન જાણવી, ઈહાં કોઇક અ , જ્ઞાની છવ કહે છે જે સ્થાપનામાં જ્ઞાનદી ગુણ નથી તેથી સ્થાપનાને મા- L નવી પુજવી નહીં, તેહને ઉતર કહે છે જે, સ્થાપના રૂપ સીમાં સીપણાના | ગુણ નથી તે પણ તે વીકારનું કારણ થાય છે તેમજ જીન પ્રતીમા પણ ન ધ્યાનનું કારણ છે, અને જે એમ પુછે કે હીંસા થાય છે અને ભગવંતે તો દ- | યાને ધર્મ કહે છે, એવું બોલનારને કહેવું છે, પરદેશી રાજ કેશી ગુરૂને છે વાંદવાને બીજે દીવશે મહેટા આડંબરથી આવ્યા તે વંદનામાં હીંસા થઈ પણ લાભ કારણ ગણતા ઝટ ન થ ી . પલીનાથજીએ છ મીત્રને પ્રતીક
Page #387
--------------------------------------------------------------------------
________________
( ૩૮૫) વાને પુતળીનો દષ્ટાંત કહ્યા, તે હીંસા તો ઘણી થઈ પણ તે લાભના કારણ માં ગણી છે, એમ ભાવ શુધ હોય તહાં સમ્યગ દ્રષ્ટીને હીંસી લાગતી નથી, અથવા કોઈ એમ કહે છે જે અમે પિતાને સ્થાનકે બેઠા નથુંરું કેહીશું તેથી અમને લાભ થાશે તે ખરો, પણ ભગવતી સુત્રમાં ભગવાનને વાંદવાને અધીકારે તો તહાં જઈ વાંદવાનું ફળ મટુ કહ્યું છે, તથા નીલેપાને અધાકારે એમ કહ્યું જે ભાવ નીક્ષેપ એકલો થાય નહી પણ નામ સ્થાપના તથા દ્રવ્ય એ ત્રણ મીલેથી ભાવ નીક્ષેપ થાય માટે સ્થાપના અવશ્ય માનવી, હવે જે સ્થાપના ન માને તેને કહીએ જે ચત્રામણની મુરતી ને હીંસાના પરીણામથી ફાડે તેહને હીંસા લાગે છે તેમજ જીવરના ધ્યાને જન પ્રતીમા પુજતાં, અથાત જીનરાજ્યનું સ્વરૂપ જાણી જન પ્રતિમાનું પુજન વંદન કરવુ તેથી લાભ થાય છે, એમ યુક્તિથી અગર સીધાંતની સાખે જન પ્રતીમાને છરાજ્ય સદ્દસ માને તે આરાધક કહેવાય. અને જે છના પ્રતીમાને ન માને તેણે સ્થાપના નીક્ષેપ ઉથાઓ અને સ્થાપના ઉથાપી તેણે ત્રણે નીક્ષેપ ઉથાપ્યા તેવારે શીધાંત પણ ઉથાપ્યાં માટે જે જન પ્રતીમાને નહીં માને તે વિરાધક જાણવા તે સ્થાપના ઇતર અને યાવતક થીક બે ભેદ છે.
૩. હવે ત્રીજો દ્રવ્ય નીક્ષેપો કહે છે, જેના નામ પણ હોય તથા આકાર સ્થાપના ગુણ પણ હોય અને લક્ષણ હોય, પણ આત્મ ઉપગ ન હોય, તે દ્રવ્ય નીક્ષેપો જાણ; એટલે અજ્ઞાની છવ તે છવ સ્વરૂપના ઉપયોગ વીના દ્રશ્ય જીવ છે–અર્વ ઉગે દવં–ઇતિ અનુજોગ દ્વાર વચનાત, આ રથાત એમ અનુજોગ દ્વારા નામના સુત્રમાં કહ્યું છે; વળી કહ્યું છે જે શીધાંત વાંચતા પુછતાં પદ અક્ષર માત્રા સુધ અર્થ કરે છે અને વળી ગુરૂ મુખે સ રહે છે તે પણ શુધ ની પિોતાની સત્તા ઓળખ્યા વીના સર્વ દ્રવ્ય નીક્ષેપ માંજ છે જે ભાવ વીના દ્રવ્યપણો છે તે પુન્યનું કારણ છે, પણ નીકરાનું “મોક્ષનું કારણ નથી; એટલે જે કરશું રૂપ કષ્ટ તપયા કરે છે તથા સુત્ર વાંચે છે સંભળાવે છે; તથા તેને જીવ અજીવ પદાર્થની સત્તાની ઓળખાણ નથી; તેને ભગવતી સુત્રમાં આવતી અપચખાણ કહ્યા છે તથા જે એલી બાજ્યકરણી કરે છે, અને પોતે સાધુ કહેવાય છે તે મખાવાદી (ઠા) છે એમ ઉત્તરાયેન સુત્રમાં કહ્યું છે,
---
-
-
-
--
*
*
**
*
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩૮૬)
***
*********
**
*
**
___ नमुणी रनवासेणं, ए वचने, नाणणयमुणी होइ, - ' એ વચનથી જે જ્ઞાનવંત છે તે મુની છે અને જે અજ્ઞાની તે મીધ્યાત્વી છે તથા કોઇક ગણીતાનું યોગના નરકના તથા દેવતાના બોલ અથવા સાધુ શ્રાવકને આચાર જાણીને કહે જે અમે જ્ઞાની છીએ તે પણ શાની નથી અને જે દ્રવ્ય ગુણ પરજાય જાણે તેને જ્ઞાની કહીયે એમ શ્રી ઉ. તરાધ્ધને મોક્ષ મા કહ્યુ છે કે વસ્તુ સત્તા જાણ્યા વિના જ્ઞાની સમજ ન હી, અને નવ તત્વ ઓળખી સદ હેતે સમકેતિ અને એહવા જ્ઞાન દર્શન વિના જે કહે કે અમે ચારીત્રીયા છીએ, તે પણ મૃખાવાદી છે કારણ કે શ્રી ઉતરાàનજી સુત્ર માટે કહ્યુ છે જે નાણું દંસણું નાણું, નાણેણુ વણ ન હતી ચરણ ગુણ એ વચન છે માટે આજ કેટલાક પાન હીન ક્રીયાને આડંબર દેખાડે છે તે ઠગ છે તેહનો સંગ કરવો નહીં. એ બાજ્ય કરણી અભવ્ય જીવને પણ આ માટે બાજ્ય કરણી ઉપર રાચવું નહીં અને આત્માનું સ્વરૂપ ઓળખ્યા વીના સામાચક પડીકમણાં પચખાણ કરવાં તે સર્વ દ્રવ્ય ની લેવામાં પુણ્ય આશય છે, પણ સંવર નથી, શ્રી ભગવતીજી સુત્રમાં કહ્યું છે “આયા ખલુ સામાઈય” એ આલાવાથી જાણજે, તથા જીવ સ્વરૂપ જાણ્યા વિના તપ સંજમ પુણ્ય પ્રકૃતી તે દેવતાના ભવનું કારણ છે,– પુવતવણું પુવ્વસંયમેણું દેવલોએ ઉવવઝતીનો ચેવર્ણ આયત્તા ભાવ વત્તવયાએ એ આ લાવો ભગવતીજી સુત્રમાં કહે છે તથા જે કીયા લોપી આચાર હીન છે તથા જ્ઞાન પણ હીન છે માત્ર ગછની લાજે શીદ્ધાંત ભણે વાંચે છે વ્રત પચખાણ કરે છે તે પણ દ્રવ્ય નીલેરો જાણે એમ શ્રી અનુજોગ દ્વાર સુત્રમાં કહ્યું છે ઈમે સમણુ ગુણ મુક, યોગી છકાય નિરણ કંપા હયાઇવ દુદામા. ગયા ઇવ નીરસાટ ઘડામઠા સુપેઠા પડ્ડરયા ઉરણા છણાણું૦ આણએસઈ દાવીહરીઉણ ઉલ ઉકાલ આવગમ્ય ઉવઠતીતંત્ર લગુતરિયં દબાવ
સયં અર્થ–જેને છકાયની દયા નથી ઘડાનીપેરે ઉન્માદ છે હાથીનીપેરે નીકુસ છે પિતાના શરીરને દેવતા મસળતા ઉજળે કપડે સણગાર કરી ગ છને મત્વ ભાવે માન્યતા છાચારી વીતરાગની આજ્ઞા ભાંજતા જે તપ ક યા કરે છે તે પણ દ્રવ્યનીપામાં છે, અથવા જ્યોતીષ વદક કરે છે અને પિતાને આચાર્ય ઉપાધયાય કેહેવરાવીને લોકો પાસે મહીમા કરાવે છે તે તાંબાના ખાટા રૂપિયા જેવા છે, તથા ઘણા ભવ મમ માટે અવંદનીક છે એ શાખ્ય
****
**
*
**
*
**
Page #389
--------------------------------------------------------------------------
________________
(૩૭)
શ્રી ઉતરાધ્યન સુત્ર મહિ શ્રી અનાથી મુનીના અધ્યેતથી જાણવી અને સુ ત્રના અર્થ ગુરૂ મુખે શીખ્યા વીના નીશ્ચય આત્માનુ સ્વરૂપ ઓળખ્યા વિના નીર્મુક્તિ વિના ઉપદેશ આપે છે, તે પોતે તે સંસારમાં બુડયા છે પણ તેમની પાસે બેસે છે તથા તેમનુ સાંભળે છે તેને પણ સસારરૂપી સમુદ્ર માં છુડાવે છે, એમ કરન વ્યાકરણ સુત્ર તથા શ્રી અનુજોગદ્દાર સુત્રમાં કહ્યુ છે, તથા ભગવતીજી સુત્રમાં પણ કહ્યું છે અને કેટલાક એમ કહે છે જે અમે સુત્ર ઉપર અર્થ કરીએ છીએ તે નીરયુક્તિ તથા ટીકા પ્રમુખના સ્યા કામ છે એમ બેાલનારા પણ મૃખાવાદી છે કેમકે શ્રી રન વ્યાકરણમાં કે“વયણ તિય લીંગતિય” ઇત્યાદીક જાણ્યા વીના અને નય નીક્ષેપ જા ણ્યા વિના જે ઉપદેશ આપે તે મુખાવાદ એમ અનેક સુત્રમાં કહ્યું છે, માટે ખહુ શ્રુત પાસે ઉપદેશ સાંભળવા, શ્રી ઉતરાયૅન સુત્ર મધે બહુ ભુતને મૈની તથા સમુદ્રની અને કલ્પવૃક્ષાદી સેાળ આપમા દીધી છે, એ દ્રવ્ય ની દ્મા કહયા.
૪ હવે ચાથે। ભાવ નીક્ષેપો કહેછે જે નામ, સ્થાપના, અને દ્રવ્ય એ ત્રણ નીક્ષેષા તે, એક ભાવ તીક્ષ્પા વિના અશુધ છે, નામ તથા આકાર લક્ષણ ગુણ સહીત વસ્તુ તે ભાવ નીક્ષેપો જાણવા, ઉવગા ભાવ ઇતી વચ નાત, એટલે પુજા, દાન, શીલ, તપ, ક્રીયા, જ્ઞાન, એ સર્વ ભાવ નીક્ષેપે સ હીત લાભનુ કારણ છે, ઈંડાં કાઈ કહેશે જે મનના પરીણામ દ્રઢ કરીને જે કરીએ તેને ભાવ કહીએ એમ કહે છે તે જુઠા છે, એવુ તે સુખની વાંછાયે મીથ્યાત્વી પણ ઘણા કરે છે તે ગણવુ નહી ઇહાં સુત્રની સાખે વીતરાગની આજ્ઞા હેય ઉપાયની પરીક્ષા કરી અજીવ તત્વ તથા આશ્રય તત્વ અને મધ તત્વ ઉપર હેય કહેતાં ત્યાગ ભાવ તથા જીવતા સ્વગુણ જે સંવર નીંઝરા તથા માક્ષ તત્વ ઉપર ઉપાદેય પરીણામ તે ભાવ કહીયે એટલે રૂપી ગુણ તે દ્રવ્ય નીક્ષેપ છે અને અરૂપી ગુણ તે ભાવ નીક્ષેપ છે, એટલે મન વચન કા યા લેસ્યાક્રીક સર્વ દ્રવ્ય નીક્ષેપમાં છે અને જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ય ધ્યાન પ્રમુખ સર્વ ગુણ ભાવ નીક્ષેપમાં છે એ ભાવ નીક્ષેપો તે નામ સ્થાપના
ન્યૂ સહીત હોય એ ચાર નીક્ષેપા કહ્યા.
હવે ચાર નીક્ષેપા પદાર્થ ઉપર લગાડી દેખાડે છે નામ જીવ તે ક્ષેત કહી ખેાલાવે છે તે નામ નીક્ષેપે જીવ એકેદ્રીથી પદ્મદ્રી પર્યંત સર્વ જીવ છે
ના અથવા માચાને એક વાણુને જીવ સુરતી પ્રમુખસ્થાપીએ તે સ્થાપના જીવ
Page #390
--------------------------------------------------------------------------
________________
(૩૮૬)
પણ ઉપયેગ મીલે નહીં તે દ્રશ્ય જીવ અને મુરતીમાં જીવ સ્વરૂપ આલખી સમકીતના ઉપયાગમાં છે તે ભાવ જીવ એમ ધાસ્તીકાયાદીક દ્રશ્યમાં પણ જાણવા નામથી ધર્મસ્તીકાય કહી ખેાલાવવા તે નામ ધર્મીકાય અને ધઆસ્તીકાય એહવા અક્ષર લખવા અથવા દ્રષ્ટાંત કારણે કાંઇક વસ્તુ સ્થાપવી તે
સ્થાપના ધર્માસ્તીકાય તથા ધમાસ્તીકાય જે અસ ંખ્યાત પ્રદેશી ધર્મ દ્રશ્ય છે તે દ્રશ્ય ધમાસ્તીકાય એમ ધમાસ્તીકાયને જેવારે ચલણ સહાય ગુણની અશૈક્ષા સહીત આળખીએ તે ભાવ ધાસ્તીકાય.
કોઇના માઘુ એહવા નામ છે તે નામ સાધુ અને સ્થાપના કરીએ તે સ્થા પના સાધુ તથા જે પંચમહાવ્રત પાળે ક્રીયા અનુષ્ટાત કરે સુજતા આહાર ભીચે પણ જ્ઞાન ધ્યાનના જેવા ઉપચાગ જોઇએ તેવા ઉપયોગ ન હોય તે 就 ન્ય સાધુ તથા જે ભાવ સવર મેક્ષના સાધક થઇ ભાવ સાધુની કરણી કરે તે ભાવ નીક્ષેપે સાથુ કહીયે.
કોઇકના અરીહંત એહવા નામ છે તે નામ અરીહંત ની સ્થાપના તે સ્થાપના અરીહંત અને જેટલે સુધી છદ્મસ્થ ન્યુ અરીહંત અને કેવળજ્ઞાન પામ્યા પછે લાકાલાકના ભાવ ભાવ અરીહંત એમ શીધમાં પણ કહેવા.
કોઇ જીવને જ્ઞાન એહવુ નામ અથવા ભાવે અજીવને નામ તે નામ જ્ઞાન તથા જે જ્ઞાન પુસ્તકમાં લખ્યુ છે તે સ્થાપના જ્ઞાન અને જે ઉપયાગ વીતા શીધ્રાંતના ભણવા તથા અન્ય મતીનાં સર્વ શાસ્ત્ર ભણવાં તથા જ્ઞસરીરાદીક તે સર્વ×ન્ય જ્ઞાન અને જે નવ તત્વનુ સમ્યક સહીત - જાણવુ તે ભાવ જ્ઞાન.
તથા કોઇકના તપ એહવું નામ તે નામ તપ, તથા પુસ્તકમાં તપની વી ધીવુ લખત તે સ્થાપન તપ, અને પુન્યરૂપ માસ ખમણદીક કરવુ તે દ્રવ્ય ત૫, તથા જે પરવસ્તુ ઉપર ત્યાગના પરીણામ તે ભાવ તપ, એ સવરદીસર્વમાં ચાર ચાર નીક્ષેપા જાણવા, તથા શ્રી અનુજોગદ્દારમાં કહયા છે. જછંયજ ાણીજા નીખવનિખલે નિરવસેસ; જછવીયન જાણીજા, ચાકયતિવૈત૭, ૧.૫ એ ચાર નીક્ષેપા કહ્યા. એટલે શબ્દ નય કહો.
હવે છઠ્ઠો સમભીરૂઢ નય કહે “જે વસ્તુના કેટલાક ગુણ' પ્રગટચા છે અને કેટલાક ગુણુ પ્રગટ્યા નથી પણ અવસ્ય પ્રગટશે એહવી વસ્તુને વસ્તુ કહે તે વસ્તુનાં નામતર એક કર્મી જાણે જેમ જીવ, ચેતન તથા આતમા એ તે એક અર્થ કહે તે સન્નીરૂપ નયુ કહીએ; એ નય એક અસ. ઉછી ૧
અને અર્રીહંત અવસ્થા તે દ્રજાણે (દેખે ) તે
Page #391
--------------------------------------------------------------------------
________________
w
w
w
~-
~
*
ર
.-
-
--
- -
-
(૩૮) સ્તુને પુરેપુરી કહે જેમ તેરમા ગુણઠાણે કેવળી હોય તેને સીધ કહે, એ ન યના ભેદ બીલકુલ નથી એ સંભીરૂંઢ નય કહો.
૭ હવે સાતમો એવંભુત નય કહે છે. જે વસ્તુ પોતાના ગુણે સંપૂર્ણ છે, અને પિતાની કીયા કરે છે, તેને તે વસ્તુ કહી બોલાવે; જેમ મિક્ષ સ્થાનકે જે જીવ પહોતો તેને શીધ કહે જેમ પાણીથી ભરેલો સીના માથા ઉપર આવતો જળ ધરણ કીયા કરતો તેને ઘડે કહે એ એવભુત નય કહે.
- હવે સાત નયના દ્રષ્ટાંત શ્રી અનુગદ્વાર સુત્રથી લખીએ છીએ જેમ કોઇ પુરૂષે કોઈક બીજ પુરૂષને પુછ્યું કે તમે કહાં વસો છે; તેવારે તે પુરૂષે કહ્યું હું લોકમાં વસુ છુ, તેવારે અશુધ નિગમવાળે પુછયું જે લોકના ત્રણ ભેદ છે ૧ અબે લોક, ૨ ત્રીછા લોક, ૩ ઉર્થ લોક તેમાં તુ કહાં રહે છે. તેવારે શુધ નિગમે કહ્યું જે ત્રીછા લોકમાં રહુ છુ વળી પુછ્યું જે ત્રીછા લોક માં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે તેમાં તુ કીચા દેવીપમાં રહે છે તેવારે વીશુધ નિગમે કહ્યું જે જંબુવીમમાં રહુ છુ, તે જ બુથ્વીપમાં ખેત્ર ઘણું છે તેમાં તુ કયા ખેત્રમાં રહે છે તેવારે અતી શુધ નિગમ બોલ્યા જે ભરત ખે ત્રમાં રહુ છુ તે ભરત ખેત્રના છ ખંડ છે તે માંહેલા કીયા ખંડમાં રહે છે, તેવારે કહ્યું જે મધ્ય ખંડમાં રહું છુ એમ ક્રમે પુછતાં છેલે કહ્યું જે આપણા દેશમાં રહુ છુ. તેવારે ફરી પુછ્યું જે દેશમાં તો નગર ગામ ઘણાં છે તો તુ કહાં રહે છે, તેવારે કહ્યું કે હુ અમુક ગામમાં રહુ છુ તે ગામમાં અને મુક પાડે તથા અમુક ઘર બતાવ્યો તીહાં સુધી નિગમ નય જણો.
અને સંગ્રહ નયવાળે બોલ્યો જે માહારા પિતાના શરીરમાં વસુ છુ, તો થા વ્યવહાર નયવાળો બોલ્યો જે સંથારે બેઠો છું તેટલાજ બીછાનામાં રહુ છું, અને રૂજુ સુત્ર નયવાળો કહે જે માહારા આતમના અસંખ્યાત પ્રદેશ માં રહું છું, વળી શબ્દ નયવાળ કહે જે માહારા સ્વભાવમાં રહુ છુ તેમજ : સમભીરૂઢ નયવાળો કહે હું માહારા ગુણમાં રહુ છુ અને એવંભુત નય, વાદી કહે જે જ્ઞાન દરશન ગુણમાં સુ છુ એ દ્રષ્ટાંત કહો તેમ સર્વ વેદ , સ્તુમાં કહેવું.
તથા કેઈકે પ્રદેશ માત્ર પત્ર અંગીકાર કરી પુછયુ જે એ પ્રરસ કી. યા દ્રવ્યને છે તેવારે નિગમ નય બોલ્યા જે છ દ્રવ્યનો પ્રદેશ છે કેમકે એક આકાશ પ્રદશ. મધ્ય છ દ્રવ્ય મેળા છે, તેવારે સંગ્રહ નય છે જે કાળ | દ્રવ્યતે અમદશી છે તે માટે સર્વ લેકમાં એક સમય સરીખે છે પણ તે એ
*
**
=
" ''
1 કપ
:
-
*
'
.
હ
Page #392
--------------------------------------------------------------------------
________________
wwwwwww
ક આકાશ દરના પ્રદેશમાં જુદા નથી માટે કાળ વીના પાંચ દરથને પ્રદેશ છે તેવારે વ્યવહાર નય બેલ્યો કે જે દરબ મુખ્ય દેખાય છે તેને પ્ર દેશ છે તેવારે રૂજુ સુત્ર નય છે કે જે દરવ્યનો ઉપયોગ દેઈ પુછીએ, તે દરવ્યનો પ્રદેશ છે જે ધાસ્તીકાયનો ઉપયોગ દઈ પુછીએ તે ધર્મસ્તી કાયનો પ્રદેશ છે જે અધર્મતીકાયને ઉપયોગ દઈને પુછીએ તો અધર્મતી કાયનો પ્રદેશ છે તેવારે સબ્દ નય બોય જે દરવ્યનું નામ લઈ પુછીએ તે દરવ્યનો પ્રદેશ છે; હવે સંભીરૂઢ નય બોલ્યો જે એક આકાશ પ્રદેશ મા છે ધર્મતીકાયનો એક પ્રટશ છે, અને જીવના અનંતા પ્રદેશ છે, પુદગળના પણ અનંતા પ્રદેશ છે; તેવાર અવંભુત નય છે કે પ્રદેશને જે દરવ્યની કીયા ગુણ પરજાય અંગીકાર કરી દેખીએ તે સમયે તે પ્રદેશ દરવ્યને ગ ણીએ, એ પ્રદેશમાં સાત નય કહ્યા.
હવે જીવમાં સાત નય કહે છે પ્રથમ નૈ૫ નય નીમીતે જે ગુણ પ ચાયવંત શરીર સહીત તે જીવ એટલે શરીરમાં જે બીજા પુદગળ તથા ધર્મતીકાયાદીક દરવ્ય છે તે સર્વે જીવમાં જ ગયા, તેવારે સંગ્રહ નય હશે જે અસંખ્યાત પ્રદેશી તે જીવ એટલે એક આકાશના પ્રદેશ કા બીજા સર્વ જીવમાં ગણણ, તેવારે યવહાર નય બોલ્યા જે વિષય લેઈ કામ વાત સંભા રે તે જીવ ઇહાં ધર્મશતી અધર્મતીકાય આકાસ તથા બીજા પુદગળ સર્વ ટલ્યા પણ પંચદ્રી તથા મન અને લેયા એ પુદગળ છે તે જીવમાં ગણાણા કારણ કે વિષયાદીક તો ઇદરીયે છે તે જીવથી ન્યારી છે પણ ઈહાં વ્યવહાર નય મતે
જીવ ભેળા લીધા છે તેવારે રૂજી સુત્ર નય બોલો જે ઉપયોગવંત તે જીવ ઇહાં ઇદ્રીયાદીક સર્વ ટટ્યા પણ જ્ઞાન તથા જ્ઞાનના ભેદ ટલ્યા નહી હે - બ્દ નય બોલ્યો જે નામ છવ સ્થાપના જીવ દરવ્ય છવ ભાવ છવ ઈહાં જીવમાં ગુણ નીરગુણનો ભેદ પડ્યો નહી તેવારે સમભીરૂઢ નય બો૯યો. જે જ્ઞાનદી ગુણવંત તે છવ તેવારે મતી જ્ઞાન સુત જ્ઞાન ઇત્યાદીક સાધક અવસ્થાના ગુણ તે સર્વે જીવ સ્વરૂપમાં આવ્યા એહવે એહવે એવભુત નય બોલે, જે અનંત જ્ઞાન દર્શન ચારીત્ર સુધ સતાવત તે જીવ એ નયે જે શીધ અવસ્થામાં ગુણ હતા તે જ રહ્યા, એ સાત નયે જીવ દરવ્ય કા.
કે, હવે સાત ન ધર્મ કહે છે નૈગમ નય છે જે સર્વ ધર્મ છે કેમકે સર્વ માણું ધરમને ચાહાય છે એ નય અંશરૂપ ધર્મને ધર્મ એહવું નામ |
Page #393
--------------------------------------------------------------------------
________________
કહે, હેવે સંગ્રહ નય બદલે જે વડેરાએ આદરવો તે ધર્મ એણે અનાચાર છોડ પણ કુળાચારને ધર્મ કહ્યું હવે વ્યવહાર નય બાદ જે સુખનું કારણ તે ધર્મ. એણે પુન્ય કરણીને ધર્મ કરી માન્યો તથા રૂા સુત્ર ના મતે જે ઉપગ સહીત વૈરાગરૂપ પરીણામ તે ધર્મ કહીએ, એ નયમાં યથા પ્રવૃતી કરણના પરીણામ પ્રમુખ સર્વ ધરમમાં ગણ્યા તે મીથ્યાવીને પણ છે ય હવે શબ્દ નય બાદ જે ધરમનુ મુળ સમકીત છે, માટે સમકિત તેજ ધરમ, તેવારે સંભીરૂઢ નય છે જે જીવ અવ નવ તત્વ તથા છ દ્ર વ્યને ઓળખીને જીવ સતાધ્યાવે અજીવનો ત્યાગ કરે એહ જ્ઞાન દર્શન ચારીત્રને શુધ નીશ્ચય પરીણામ તે ધરમ, એ નયે સાધક સીધના પરીણામ તે ધરમપણે લીધા હેવ એવંભુત નય જોયો જે શુકભધ્યાન રૂપાતીતના ૫ રીણામ ક્ષયક શ્રેણી કરમ ક્ષયનાં કારણ તે ઘરમ, જે જીવને મુળ સ્વભાવ તે વસ્તુ ઘરમ જે મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધરમ, એ સાત ન ધરમ કા.
હવે સાત નયે શીદ્ધપણો કહે છે, નિગમ નયને મતે સર્વ જીવ શીધે છે કેમકે સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ શીધ સમાન નીરમળ છે, માટે સં ગ્રહ નય કહે જે સર્વ જીવની સતા શીધ સમાન છે એણે પયાર્થીક નય કરી કરમ સહીત અવસ્થા તે ટાળીને દર વ્યાથીંક ન કરી અવસ્થા અંગી કાર કરી; તેવારે વ્યવહાર નય બોટો જે વિદ્યા લબ્ધી પ્રમુખ ગુણે કરી શીધ થયો તે શીધ, એ નયે બાજ્ય તપ પ્રમુખ અંગીકાર કરયો; હવે રૂજુ સુત્ર નય બદલો કે જેણે પોતાના આત્માની શીલપણાની સત્તા ઓળખી અને સ્થાનનો ઉપયોગ પણ તે જ વરસે છે તે સમયે તે જીવ શીધ જાણો, એ ન સમકતી જીવ શીધ સમાન છે એમ કહ્યું. હવે શબ્દ નય બાદ જે, શુદ્ધ સુકળધ્યાન પરીણામ નામાદીક નીલેપે તે શીદ્ધ, તેવારે સંભીરૂઢ નય છે જે કેવળજ્ઞાન કેવળ દર્શન યથાખ્યાત. ચારીત્ર એ ગુણે સહીત તે શીધ જાણવા, એ ન તેરમા ચઉદમાં ગુણઠાણાના કેવળીને શીધ. કાર અને એવંભુત નય કહે છે કે જેનાં સકળ કરમ ક્ષય થયાં લોકાલોકને વિષ બીરાજમાન અષ્ટ ગુણ સંપન તે શીધ જાણવા. એ રીતે શીધ૫ સાતે બે ય કહ્યા એ સાત નય મીધ્યા સમકતી છે અને જે એક નયને ગ્રહણ કરે તે મીથ્યાત્વી છે એ સાત નય શીધ તે વચન પ્રમાણ છે, એમ એ સાત મ યમાં કોઈ પણ નયને ઉથાપે તેનુ વચન અમાણે છે.. . . . .
હવે પ્રમાણનો વિચાર હે છે કમાણની વૈર છે એક પ્રશ્યસ “|
$i
Page #394
--------------------------------------------------------------------------
________________
(૩૮૨)
માણુ ખીજી પરોક્ષ પ્રમાણ તેમાં જે જીવ પોતાના ઉપયોગથી દર૦૫ને જા ણે તે પ્રત્યક્ષ પ્રમાણ કહીયે જેમ કેવળી છ દર૦ન્ય મતક્ષ પ્રમાણે જાણે ત થા ખે તે માટે કેવળજ્ઞાન તે સર્વથી પ્રત્યક્ષ જ્ઞાન છે, અને મન પરજવ જ્ઞાન તે મનેવગણા મત્યક્ષ જાણે તથા અવધીજ્ઞાન તે પુદગળ ૬૨૦૫ને મ ત્યક્ષ જાણે માટે એ બે જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, ખીજી છદ્મસ્થ જ્ઞાન તે સર્વ પરોક્ષ પ્રમાણ છે.
હવે પરોક્ષ પ્રમાણ કહે છે મતી જ્ઞાન અને સુત જ્ઞાનના ઉપયોગ ૫ રોક્ષ પ્રમાણ છે કેમકે જે શાસના બળથી જાણે તે પક્ષ પ્રમાણ કહીએ. તે પરોક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. ૧ અનુમાન પ્રમાણ, ૨ આગમ પ્રમાણ, ૩ ઉપમમાન પ્રમાણ, તેમાં અનુમાન એટલે કોઇ સહી નાણુ દેખીને જે જ્ઞાન થાય જેમ ધુમાડો દેખીને અગ્નીનુ અનુમાન થાય અને આગમ એટ લે સાસની સાખથી જે વાત જાણીયે જેમ દેવલાક તથા નારકી નીગાદ વિ ગરના વિચાર · આગમથી જાણીયે છીએ તે આગમ પ્રમાણ અને કાઇક ૧સ્તુના દૃષ્ટાંત આપીને વસ્તુ ઓળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણવા. એ ત્ર માણ કહ્યા, હવે સત અસત પક્ષથી સપ્ત લગી કહે છે.
૧ સ્માત કહેતાં અને કાંતપણે સર્વ અપેક્ષા લેઇ છવ દર૦યમાં આપણા ૪૨૦૫ આપણા ખેત્ર આપણા કાળ આપણા ભાવ એમ આપણે ગુણ પર્યાયે જીવ છે તેમ સર્વ દ૨૦૫ આપણે ગુણ પર્યાયે છે તે સ્યાત અસ્તી નામા પેહે લા ભાંગા થયેા.
૨ જીવમાં ખીજા પાંચ દરવ્યના ૧ દરમ્ય, ર ખેત્ર, ૩ કાળ, .૪ ભાવ, તે પર દરયનો ગુણ પરંાય જીવમાં નથી; એટલે પરદ૨૦૫ના ગુણના નાસ્તીપણા સર્વે દર૦૫માં છે એ સ્યાદ નાસ્તી ખીજો ભાંગે;
૩ દર સ્વગુણુ અસ્તી અને પરગુણે નાસ્તી એ બે ભાંગા એક સમ ચે દર૦૫માં છે. જેમ સમય શુધ સ્વગુણની ખાતી છે તેજ સમયે પરગુણ ની પણ નાસ્તી છે માટે અસ્તી નાસ્તી એ એહુ ભાંગા ભેળા છે તે મ્યાત અસ્તી નાસ્તી ત્રીજો ભાંગા થયા.
૪ અસ્તી અને નાસ્તી એ બેહુ ભાંગા એક સમયમાં છે તે વચને કરી અતી એટલા ખાલતાં અસ ંખ્યાતા સમય લાંગે તેથી નાશ્તી ભાંગા તેજ વખતે કહેવાણા નહી. અને નૈ નાતી ભાંગા કહ્યા છે. અરતીપણા નાળ્યા માટે એકજ ભૂતી કહેતાં થકાં તારતીપણા તેજ સમયે દર૦૫માં છે તે નહી
Page #395
--------------------------------------------------------------------------
________________
કહેવા માટે ખાવા લાગે તેમજ નાસ્તી કહેતાં મસ્તીને ખાવાદ લાગે માટે વચને અગોચર છે, એક સમયમાં બહુ વચન બાલ્યા જાય નહી કેમકે એક અક્ષર બોલતાં અસંખ્યાતા સમય લાગે છે માટે વચનથી અગોચર છે, તે મ્યાત અવ્યક્ત વ્ય એ ચે ભાંગ કહો.
૫ તે અવ્યક્તવ્ય પણ વસ્તુમાં અસ્તી ધર્મનો પણ છે માટે સ્વાત અસ્તી અવ્યક્ત વ્ય પાંચમે ભાંગે કહેશે તેમજ નાસ્તી ધર્મને પણ અવ્યક્ત થ પણે વતું મળે છે માટે સ્માત નાસ્તી અવ્યક્તવ્ય છઠો ભાંગે જાણો તે અસ્તી પણે તથા નાસ્તી પણ બેહુ ધર્મ એક સમયે વસ્તુ મળે છે. પણ વચથી અવ્યક્ત થ છે માટે સ્થાત અસ્તીના સીયુંગ પત અને વ્યક્તય એ સાતમે ભાંગે કહય.
હવે એ શાત ભાંગ નીત્ય તથા અનીત્ય પણામાં લગાડે છે, ૧ શ્યાત નીત્યં, ૨ શ્યાત અનીત્યં, ૩ શ્યાત નીત્યા નીત્યું, ૪ શ્યાત અવ્યક્ત ળ્યું, ૫ શ્યાત નીત્ય અવક્તવ્યું, ૬ શ્યાત અનીત્ય વ્યક્તયં, ૭ નીત્યાનીત્યા યુગપત અવ્યક્તયું એમજ એક અનેકના સાત ભાંગા કહેવા, તથા ગુણ પર્યાયમાં પણ કહેવા કેમકે શીધ મધે નય નથી તો પણ સપ્ત ભંગી તો શીધમાં છે.
હવે સતા ઓળખવાને ત્રભંગીયો કહે છે ૧ મીથ્યાત્વ દશા તે બાધક દશા, ૨ સમકેત ગુણઠાણથી માંડીને અગી કેવળી ગુણઠાણા સુધી સાધક દશા જાણવી, ૩ સર્વ કરમથી રહીત તે શીદ્ધ દશા, ૧ જ્ઞાનને જાણપણે તે જીવન ગુણ, ૨ તેનો જ્ઞાતા તે જીવ, ૩ ય તે સર્વ દ્રવ્ય, ૧ ધ્યાન તે જીવના વરૂપન, ર તે ધ્યાનને ધ્યાતા જીવ, ૩ ચેય આત્માને સ્વરૂપ. ૧ ફક્ત તે છવ, ૨ કરમ તે એક મેક્ષ બીજો બંધ, ૩ કિયા તે એક સંવર બીજી આશ્રવ, ૧ કરમ તે ચેતનાને કરમ બધના પરીણામ, ૨ ક
મનું ફળ તે ચેતનાને જે કરમ ઉદયના પરીણામ ૩ જ્ઞાન ચેતના તે જ વનો સ્વગુણ તે આત્માના ત્રણ ભેદ છે. ૧ અજ્ઞાનાની છવ, શરીર દીક પરવસ્તુને આત્મા બુધીએ કરી માને તે પહેલો બહીર આત્મા, ર જે દેહ સહીત છવ છે તે પણ તેની સતા ગુણ શીધ સમાન છે એટલે પિતાના જીવને સીધ સમાન કરી ધ્યાવે તે બીજે અંતર આત્મા જાણ; ૩ કરમ : ખપાવી કેવળ જ્ઞાન પામ્યા તે અરીહંત તથા શીદ્ધ સર્વ પરમાત્મા જાણવા એ ત્રીજંગીનો વિચાર કર્યો. એટલે આઠ મને વિચાર કહે : A.
Page #396
--------------------------------------------------------------------------
________________
( ૪) " હવે એક દ્રવ્ય મથે છ સામાન્ય ગુણ છે તે કહે છે પહેલે અસ્તીત ત્વ તે જે છ દ્રવ્ય આપણા ગુણ પરજાય પ્રશ કરી અસ્તી છે તેમાં ધરમ અધરમ આકાશ અને જીવ એ ચાર દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ મીલ્યા બંધ થાય છે અને પુદગળમાં બંધ થવાની શક્તિ છે માટે એ પાંચ દ્રવ્ય અસ્તીકાય છે અને છઠે કાળ દ્રવ્યને સમય કઈ કેઈથી મીલતો નથી કેમકે એક સમય વણસ્યા પછે બીજો સમય આવે છે માટે કાળ અસ્તીકા ય નથી, એ દ્રવ્યમાં અસ્તીતપણે કહો.
૨ વસ્તુત્વ કહેતાં વસ્તુ પણ કહે છે તે દ્રવ્ય એ એકઠા એક ખેત્ર મ. ધે રહ્યા છે એક આકાશ પ્રદેશમાં ધર્મસ્તીકાયને એક પ્રદેશ રહે છે - થા અધરમાસ્તીકાયને પણ એક પ્રદેશ રહે છે અને જીવ અનંતાના અને નતા પ્રદેશ રહયા છે પુદગળ પરમાણુ અનંતા રહયા છે તે સર્વ પત પિ તાની સતા લીધા થકા રહયા છે પણ કોઈ દ્રવ્ય કોઈ સાથે મીલી જાતે ન થી તે વસ્તપણે
૩ દ્રવ્ય તત્વ કહેતાં દ્રવ્યપણે તે સર્વ દ્રવ્ય પત પિતાની ક્રિયા કરે એ ટલે ધાસ્તીકાયમાં ચલણ ગુણ તે સર્વ પ્રદેશ મધે છે સદાકાળે પુદગળ તથા છવને ચલાવવા રૂપ ક્રિયા કરે છે અહીં કોઈ પુછે જે લોકાંતીક શીદ્ધ ખેત્રમાં ધર્મસ્તીકાય છે તે શીંધના જીવને ચલાવ૫ણો કરતી નથી તે કેમ, તે હને ઉતર કહે છે જે શીધના જીવ અકીય છે માટે ચાલતા નથી પણ તે ખે ત્રમાં જે સુક્ષ્મ ની ગોદના છવ તથા પુદગળ છે તેને ધાસ્તીકાય ચલાવે છે માટે પોતાની ક્રિયા કરે છે તેમજ અધમસ્તીકાય છવ તથા પુદગળને સ્થી ૨ રાખવાની ક્રિયા કરે છે તથા આકાશ દ્રવ્ય તે સર્વ દ્રવ્યને અવગાહના રૂપ કાર્ય કરે છે છતાં કઈ પુછે જે અલોકાશ સમેં તો બીજુ કઇ દ્રવ્ય ન પણ થી તો અલોકાકાશ કહા દ્રવ્યને અવગાહ દાન આપે છે તેને ઉતર કહે છે. ' જે અલોકાકાશમાં અવગાહ કરવાની શકિત તો કાકાશ જેવી જ છે પરંતુ | તીહાં અવગાહને દાન લેનાર કોઈ દ્રવ્ય નથી માટે અવગાહ દાન કરતે નથી અને પુદગલ દ્રવ્ય મીલવા વીખરવા રૂપીયા કરે છે તથા કાળ દ્રવ્ય વર્તનારૂપ કીયા કરે છે અને જીવ દ્રવ્ય જ્ઞાન લસણ ઉપગરૂપ કીયા કરે છે એમ સર્વ દ્રવ્ય પિતા પિતાને પરીણામી સવસતાની કયાં કરે છે એ દ્રવ્યત્વ પણે કહી ૪ પ્રયત્ન કહેતાં કર્મયપણે જે છ દ્રવ્યમાં મથપણ છે તેના પ્રમાણે
:
-ડકર
Page #397
--------------------------------------------------------------------------
________________
(૩૭) કેવળી પિતાના જ્ઞાનથી કહે છે જે ધર્મસ્તીકાય તથા અધર્મસ્તી કાર્ય અને આ કાસ્તીકાય એકેક દ્રવ્ય છે અને જીવ દ્રવ્ય અનંતા છે તેહની ગણતી કહે છે સંસી મનુષ્ય સંખ્યાતા છે અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસં.
ખ્યાત છે, દેવતા અસંખ્યાતા છે તીર્થંચ પચેઢી અસંખ્યાતા છે; બેદ્રી અને સંખ્યાતા છે, તેઢી અસંખ્યાતા છે; એરકી અસંખ્યાતા છે, તેથી. પૃથ્વીકાય અસંખ્યાત છે અપકાય અસંખ્યાતા; તેઉકાય અસંખ્યાતા, વાઉક્રાય અસંખ્યાતા પ્રત્યેક વનસ્પતી જીવ અસંખ્યાત, તે થકી શીધના જીવ અનંતા તે થકીબાદર નીગોદના જીવ અનંત ગુણ એટલે બાદર નગદ તે કંદમુળ, આદુ સુરણ રતાળુ પ્રમુખ એહને સુઇના અગ્ર ભાગે અનંતા જીવ છે તે શીધના જીવથી અનંત ગુણ છે, અને સુક્ષ્મ નીગેદ સર્વથી અનંત ગુણ છે તે સુક્ષ્મ ની. ગેદના વિચાર કહે છે, જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે તે એ કે એક ગેળામાં અસંખ્યાતા નીગોદ છે, નીગોદ શબ્દનો અર્થ એ છે જે આ નંતા છવનો પીડ ભુત એક શરીર એટલે એક શરીરમાં અનંતા જીવ એવો એક પીંડ તે નીગોદ કહીએ તે અકેકી નગોદ મળે અનંતા જીવ છે તે આ તીત કાળના સર્વ સમય તથા અનાગત કાળના સર્વે સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેગા કરી અનંત ગુણ કરી એ એટલા એક નગાદમાં છે વ છે એટલે અનંતા જીવ છે એ સંસારી જીવ એકેકાના અસંખ્યાત પ્રદેશ છે અને અકેકા પ્રદેશ અનંતી કર્મ વગણા લાગી છે તે એકેક વર્ગના મળે અનંતા પુદગળ પરમાણુ છે એમ અનંતા પરમાણુ જીવ સાથે લાગ્યા છે તે થકી અનંતા પુદગળી પરમાણુ જીવથી રહીત છુટા છે.
ગાથા. गोलाय असंखिजाअ संखनिगोय उहबइगोलो ॥ इकिकमिनिगोए अनंत जीवामुणेयवा ॥१॥
અધલોક માટે અસંખ્યાતા ગેળા છે એકેક ગોળા મચે અસંખ્યા તી નીંદ છે એકેક નીગોદમાં અનંતા છવ છે. गाथा ॥ सतरस समहिया ॥ किरइगाणु पाणमीटुंति
खुडभवा ॥ समतिस सयत्तिहुतर ॥ पाणु धुणइग। मुहुतमि ॥ २ ॥
Page #398
--------------------------------------------------------------------------
________________
અર્થ-નીગોદીયા જીવ તે મનુષ્યના એક સાસો સાસમાં સતરબવ જા જેરા કરે છે અને સડત્રીસ સે તિહુતેર સ્વાસે સાસ એક મહુર્તમાં થાય એ ને નીગોદના જીવ એક મહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે અને નીગોદનો એક ભવ ૨૫૬ આવલીન છે સુલક ભવને એ પ્રમાણ છે.
ની ગોદમાં અનતા છવ એહવા છે જે જીવત્રસપણે પહેલા કીવારે પા મ્યા નથી અનંત કાળ પુર્વે ગ અને અનંત કાળ જાશે પણ તે જીવ વા રંવાર તીહાંજ ઉપજે છે અને તીહાંજ ચવે છે એમ એક ની ગોદમાં અનંતા જીવ છે. તે નીગેદના બે ભેદ છે એક વ્યવહાર રાશી નીગેદ અને બીજો અવ્યવહાર રાશી ની ગોદ તેમાં જે બાદર એકદ્રીયપણે ભાવે ત્રશપણે પામી ને પાછા ની ગોદમાં જઈ પડ્યા છે તે નીગદીયા છવને વ્યવહાર રાશીયા કહીયે, અને જે જીવ કોઈ પણ કાળે નીગોદમાંથી નીકળ્યા નથી તે છવ અવ્યવહાર રાશીયા કહીએ અને ઇહાં મનુષ્યપણથી જેટલા જીવ કરમ ખ પાવીને એક સમયમાં મેક્ષ જાથ છે તેટલા જીવ તેજ સમયે અવ્યવહાર રાશી સુક્ષ્મ નીગેદમાંથી નીકળીને ઉચા આવે છે જે દસ જીવ મેક્ષ જાય તે દસ જીવ નીકળે. કોઈક વેળાએ ભવ્ય જીવ ઓછા નીકળે તો તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વ્યવહાર રાશીમાં છવ કોઈ વધે ઘટે નહી એ વા નીગેદના અસંખ્યાતા લોક માંહેલા ગોળા તે છ દીશના આવ્યા પુદગ ળને આહારાદીકપણે લે છે તે સકળ ગોળા કહેવાય અને લોક અંતના પ્રદ છે જે નીગોદના ગેળા રહયા છે તેને ત્રણ દીશીના આહારની ફરસના છે માટે વિકલ ગેળા કહીએ એ સુક્ષ્મ ની ગોદમાં પાંચ સ્થાવરના સુક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કુપલીનીપેરે ભરયા થકા વ્યાપી રહયા છે અને સાધાર
પણે તે માત્ર એક વનસ્પતીમાં જ છે પણ ચાર થાવરમાં નથી એ સુક્ષ્મ ની ગોદમાં અનંતો દુઃખ છે તેનું ઉદાહરણ કહે છે સાતમી નરકનો તેત્રીસ સાગરોપમનો આઉખે છે તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલા વખત સાતમી નરકમાં ઉતકષ્ટ તેત્રીસ સાગરોપમને આયુષે કોઈ જીવ ઉપજે તેટલા ભવમાં જેટલો છેદન ભેદન દુખ થાય તે સર્વ એકઠા કરીયે તેથી આ નત ગુણ દુઃખ નીગોદના જીવ એક સમયમાં ભગવે છે - દ્રષ્ટાંત–જેમ કઈ એક મનુષ્યને સાડાત્રણ રેડ લોઢાંની સુઈને અગ્નીથી તપાવીને કોઈક દેવતા સમકાળે બેય અરથાત છે સુઈઓ તપાવીને શરીરમાં ગોચે તેને જે વેદના થાય તેથી અનંત ગુણ વેદના નગદ મળે છે અને ભવ્ય અને
Page #399
--------------------------------------------------------------------------
________________
-
,
, (૩૦) નીગાદનું કારણ તે અજ્ઞાન દીશા છે માટે તેહનો ત્યાગ કરવો એ નીગાઢ ને વિચાર કહશે એ સર્વ પ્રમેયનો પ્રમાતા આત્મા પોતાના જ્ઞાન ગુણે કેરીને પ્રમેયન પ્રમાણ કહે એ પ્રમેયત્વ૫ણ કહો,
૫ સત્વ પણ તે છ દ્રવ્ય એક સમયમાં ઉપજે વણસે છે અને સ્થીર પણ છે ઉત્પાદવ્યયં ધ્રુવપણે તેહીજ સતપણે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સ ત, ઇવીતત્વાર્થ વચનાત, તે વિસ્તારથી કહી દેખાડે છે જે ધર્મસ્તીકાયના આ સંખ્યાતા પ્રદેશ છે તીહાં એક પ્રદેશમાં અગુરુ લઘુ અસંખ્યાત છે અને ને બીજા પ્રદેશમાં અનંતો અગુરૂ લધુ છે અને ત્રીજા પ્રદેશમાં અસંખ્યાત અગુરુ લઘુ છે એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુ લઘુ પર્યાય ઘટતે વધતો રહે છે અગુરુ લઘુ પર્યત્ર ચલ છે તે જે પ્રદેશમાં અસંખ્યાતો છે તે પ્રદેશ માં અનંતો થાય છે અને અનંતાને ઠેકાણે અસંખ્યાતો થાય છે એમ લોક પ્રમાણ અસંખ્યાતા પ્રદેશમાં સરીખે સમકાળે અગુરૂ લઘુ પરી જાય ફરે છે તે જે પ્રદેશમાં અસંખ્યાતે ફીટીને અનંત થાય છે તે પ્રદેશમાં અસંખ્યાત પણ વીનાશ છે અને અનંતપણાનો ઉપજવો છે અને અગુરૂ લઘુપણે ગુ ણ ધ્રુવ છે એમ ઉપજવો વીણસો અને ધૃવ એ ત્રણે પરીણામ છે.
અમારતી કાયમાં પણ એ ત્રણે પરીણામ અસંખ્યાત પ્રદેશે સદા સમય સમયમાં પરીણમી રહ્યા છે તેમાં પણ ઉપજે વીણશે અને થીર રહે છે એ મ આકાશના અનંતા પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરીણામ પરીણમે છે અને જીવના અસંખ્યાતા પ્રદેશ છે તે મધ્યે પણ ઉપજે વીણશે થીર રહે તથા પુદગળ પરમાણમાં પણ સમય સમય થાય છે અને કાળને વર્તમાન સ મય ફીટીને અતીત કાળ થાય છે તો તે સમયમાં વર્તમાનપણને વીના સ છે અને અતીતપણાનો ઉપજ છે કાળપણો ધ્રુવ છે એ થુલ થકી ઉત્પાદ વ્ય ય ધ્રુવપણો કહ્યા અને વસ્તુગતે મુળપણે યને પલટવે જ્ઞાનપણે તે ભાસ નપણે પરીણમવો થાયે તે પુર્વ પરી જાયના ભાસનનો વ્યય અને અભીનવ
યના પરી જાય ભાસનને ઉત્પાદ તથા જ્ઞાનપણને ધૃવ એરીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃતીરૂપ પરજાયને ઉત્પાદ વ્યય શ્રી શીધ ભગવંતમાં પણ થઈ ર
છે એમજ ધર્મસ્તીકાયની પ્રઢશે જે ખેત્રગત અસંખ્યાતા પુદગળ તથા જીવને પહેલો સમય ચલાણ સહાઈપણ પરીણમતો હતો અને બીજે સમય 4 અનંત પરમાણુ તથા અનંતા છવ પ્રદેશને ચલણ સહાઈ કમાયો તેવારે અને કી સંખ્યાતા ચલણ સહાયનો વ્યય અનતા ચલાણુ સહાયનો ઉપજાવો અને ગુણ છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
(૩૯૬)
પણ્ ધૃવ એમ ધર્મ દ્રવ્ય મધ્યે ઉત્પાદ વ્યય થઇ રહ્યા છે તેમજ ધાદીક દરવ્યને વિષે પણ ભાવવુ તથા વળી કાર્ય કારણપણે ઉત્પાદ વ્યય તથા અનુ રૂ લધુના ચલણના ઉત્પાદ વ્યય પંચાસ્તીકાર્યને વિષે કહેવુ તથા કાળ દરવ્ય તે ઉપચાર છે તેનુ સ્વરૂપ સર્વ ઉપચારથીજ કહેવુ એ રીતે સર્વ દર૦૫માં સતપણે છે . જો અગુરૂ લઘુના ભેદ ન થાય તો પછે પ્રદેશના માં દ કહેવા થાય તે માટે અગુરૂ લધુના ભેદ સર્વેમાં છે અને જેના ઉત્પાદ વ્ય યરૂપ સતપણા એક છે તે દન્ય એક છે તથા જેના ઉત્પાદ વ્યયસતપણા દા તે દરય પણ જુદા છે એટલે સતપણા કહ્યા.
માંહે ભે
૬
૬ અગુરૂ લધુત્વપણા કહે છે જે દરવ્યના અગુરૂ લઘુ પરીજાય છે તે છ પ્રકારની હાની વૃધી કરે તેમાં છ પ્રકારની વધી છે. ૧ અનત ભાગ વૃધી, ૨ સંખ્યા ગુણ વૃધી, ૩ સંખ્યાત ભાગ વૃધી, ૪ સંખ્યાતા ગુણ વૃધી, ૫ અસ ંખ્યાતા ગુણ વધી, અનત ગુણ વૃધી, હવે છ પ્રકારની હાંની કહે છે, ૧ અનત ભાગ હાની, ૨ અસખ્યાત ભાગ હાની, ૩ સ ખ્યાત ભાગ હાર્ની, ૪ સંખ્યાત ગુણ હાંની, ૫ અસંખ્યા ગુણ હાની, $ અતત ગુણ હાની, એ રીતે છ પ્રકારની વૃધી તથા છ પ્રકારની હાંની, તે સર્વ દર૦૫માં સદા સમયે સમય થઇ રહી છે; વધી તે ઉપજવો અને હાની તે યય કહીએ, એ અગુરૂ લઘુ ગુણ પણા કહયા. નહી ગુરૂ તચા નહી લઘુ તે અગુરૂ લધુ સ્વભાવ કહીએ એ સર્વ દ્રવ્ય મધ્યે છે તે શ્રી ભગવતીજી સુત્ર મધ્યે—સવદવા સવગુણા સવપઐસા સવપજવા સવવા અગુરૂ લહુ એ, અગુરૂ લધુ સ્વભાવને આ વરણ નથી તથા આત્મા મધ્યે જે અગુરૂ લધુ ગુણ તે આત્માના સર્વ પ્રદેશે ક્ષાયક ભાવ થયે સર્વ ગુણ સામાન્ય પણે પરીણમે પણ અધીકા ઓછા પરીણમે નહી તે ગ્મગુરૂ લઘુ ગુણનુ પ્રવર્તન જાણવુ તે અગુરૂ લઘુ ગુણને ગાત્ર કર્મ રોકે છે એ અગુરૂ લઘુ સ્વભાવ તે સર્વ ×૦૨માં છે.
હવે ગુણની ભાવના કહે છે તીમાં જેટલા છ ફ્રેંચમાં સરીખા ગુણ છે તે સામાન્ય ગુણુ કહીએ અને જે ગુણ એક દ્રશ્યમાં છે અને બીજા દ્રશ્યમાં નથી તે વીષેસ ગુણુ કહીયે. જે ગુણ કોઇક દ્રશ્યમાં છે અને કાઇકમાં નથી તે સાધારણ અસાધારણ ગુણુ કહીએ એમ એ છ દ્રશ્યમાં અનંત ગુણ અ નત પયાય અનત સ્વભાવ શાદા શાવતા છે, જેમ શ્રીવળી ભગવત પરખ્યા તે જ એ રીતે છે તે રીતે સદહણા પુર્વક ચર્ચ ઉપયોગથી ન્રુત
1
Page #401
--------------------------------------------------------------------------
________________
(૩૯)
---
શાના દીકથી યથાર્થ પણે જાણવા સદહવા એ ની. જ્ઞાન તે મોક્ષનું કારણ છે જે જીવ જ્ઞાન પામ્યો તે જીવ વરતી કરે છે,
તે ચારીત્ર કહીએ જ્ઞાનનું ફળ વીરતી પણ છે તે મોક્ષનું તતકાળ કારણ છે.
હવે ની ચારીત્ર અને વ્યવહાર ચારીત્રનો વિચાર કહે છે, તેમાં પ્રથમ વ્યવહાર ચારીત્ર તે “જે પ્રાણાતીપાત વિરમણ પ્રમુખ પંચમહાવરત રૂપ તે સરવ વીરતી કહીએ, અને સ્કુલ માણતીપાત વિરમણ વરતાદીક શ્રાવકનાં બાર વરત તે દેશવિરતી ચારીત્ર જાણવું એ વ્યવહાર ચારીત્ર સુખનુ કારણ છે, એવી કરણી રૂપ શ્રાવકનાં બાર વરત અને યતીનાં પંચ મહા વરત તે અભયે જીવને આવે તેથી દેવતાની ગતી પામે પણ સકામ નીઝરાનું કારણ ન થાય. ઇહાં કઇ પુછે કે એવી કરણ પણ મોક્ષનું કારણ નથી તો એટલું કષ્ટ શા વાસ્તે કરીએ. તેને ઊતર એટલો જ છે જે ત્યાગ બુધી ની જ્ઞાન સહીત ચારીત્ર તે મોક્ષનું કારણ છે, માટે ની ચારીત્રા સહીત વેવ્યહાર ચારીત્ર પાળવું. તે નીશે ચારીત્ર કહે છે, શરીર ઈદ્રીય વિષય કસાય યોગ એ સરવ પર વસ્તુ જાણી છાંડવા, તથા આહાર તે પુદગળ વસ્તુ જાણી ઠંડવો આત્મા અણહારી છે તે માટે મુજને આહાર કરવિ ઘટે નહી અને આહાર પણ પુદગળ છે આત્મા અપુદગળી છે તે માટે અહારનો ત્યાગ કરવો તદરૂપ જે તપ તે નીશ્ચય ચારીત્રમાં જાણવું, ચારીત્ર કહેતાં ચંચળતા રહીત પણું અને સ્થીરતા પરીણામ તથા આત્મ સ્વરૂપને વિષે એકત્વપણે રમય તન્મયતા સ્વરૂપ વિશ્રાંતિ તત્વનો અનુભવ તે ચારીત્ર કહીએ તે ચારીત્રના બે ભેદ છે, “એક દેશ વિરતી, બીજુ સરવ વરતી, શ્રાવકનાં બાર વરત, તે બાર વરસ નીશ્ચચ તથા વ્યવહારથી કહે છે.
૧ પાણતીપાત વિરમણ વરત તે પર છવને આપણું જીવ સરીખે જાણી સરવ જીવની રક્ષા કરે તો તે વેવ્યહાર દયા થઈ, તે વેવ્યહાર પણાત પાત વિરમણ વરત જાણવું અને જે આપણે જીવ કર્મને વશ ૫
શા થકો દુખી થાય છે તે આપણું જીવને કર્મ બંધનથી મુકાવવું, અને આત્મ ગુણ રક્ષા કરી ગુણની વૃધી કરવી તે સ્વદયા) અરથાત પોતાનાં આત્મા ઉપર દયા; બંધ હેતુ પરણતી નીવારી સ્વરૂપ ગુણને પ્રગટ પણે કે રવા જે ગુણ મગટ થયો તે રાખવો, એટલે જ્ઞાન કરી મીથ્યાત્વ ટાળી આપણુ છૂવને નીમલ કરે તે નીશ્વથી મણાતીપાત એ પહેલું વ્રત, કહીએ.
:
--" ક
" --
--
Page #402
--------------------------------------------------------------------------
________________
(800)
૨ મરખાવાદ વિરમણ વરત કહે છે ખીલકુલ જુઠ્ઠું વચન ખાલવુ નહીં તે વેન્યવહાર મરખાવાદ વિરમણવરત કહીએ. અને જે પુદગળાદીક વસ્તુ જે જ્ઞાન દરસનને ચારીત્ર શિવાય સઘળી પર વસ્તુને પોતાની કહેવી તે શ્ર ખાવાદ વચન છે, અને જીવને અજીવ કહે તથા અજીવને જીવ કહે ઇત્યાદી અજ્ઞાન ભાવ; અરથાંત અજાણ પણું તે નીશ્ચય ઋખાવાદ છે; અથવા સીધાંતના અરથ ખાટા કહે અગર કાળદાસ અગર ઉલટ પાલટ કરે તે સઘળું મુખાવિંદ જેણે છાંડયા તે નીશ્ચય ત્રખાવાદઃ વર મણ વરત કહીએ. એટલે ખીજાં ‘અદતા દાનાદિક વ્રત ભાગે તે તેના માત્ર ચારીત્રભંગ થાય પણ ના ન દરસતનો ભંગ ન થાય. અને જેણે નીશ્ચય શ્રખાવાદના ભંગ કરો તેનુ જ્ઞાન દરશન ને ચારીત્ર ત્રણેના નાશ થાય છે એ વિષે આગમમાં કહયા છે જે એક સાધુએ ચોથા વ્રતના ભગ કરયા અને એક સાધુએ ખીજા શ્રખાવાદ વરતના ભંગ કરયા તા જેણે ચોથા વ્રતના ભંગ કરયા તેતા અલવણ લેઇને સુધ થાય પણ જેણે નીશ્ચય શ્રખાવાદને ભંગ કરો તેતા લાવણ લીધે પણ શુ ન થાય અને ચાર ગતીમાં ભમ્યા કરે.
3. અદતાદાન વીરમણ વ્રત કહે છે પારકું ધન ચારી લીયે, ઠગખાજી કરી લીધે, છુપાવી લીધે, કપટ છળભેદ કરી લીયે, થાપણ મુકેલી આ ળવે, ઇત્યાદીક ચારી જાણવી એટલે પારકી વસ્તુ ધણીના દીધા વીના લેવી નહી એ વ્યવહારથી અદતાદાન વિરમણ વ્રત જાણવુ.
અને જે પાંચ ઈંદ્રીઆના તેવીસ વિષય; ઞઢ કર્મ વર્ગણા ઇત્યાદીક વ સ્તુ લેવી નહી તથા તેની વાંછા કરવી નહી, તે આત્માને અગ્રાહ છે, માટે નીશયર્થી અદતાદાન વિરમણ વ્રત કહીએ, ઇહાં કોઇ પુછે જે વિષયી અને કર્મની વાંછા કોણ કરે છે, તેહને ઉતર જે, પુન્યને ભેળા લેવા યાછે, તે જીવ કર્મની વિંછા કરે છે. જે પુન્યના બેતાળીસ ભેદ છે, તે ચાર કર્મની સુભ પ્રાકૃતી છે, એટલે જે વ્યવહાર અદતાદાન તે નથી લેતા પણ અ ંતર ગ પુન્યાદીકની વીંછા છે તેને નીશયે અદતાદાન લાગે છે; વળી જે કોઇ વેષધારી પારકા છેકરા ફરીએ તેના મા માપની સ્રી ભરતારની રજા વીના છાનાં છુપાવીને અજ્ઞાન છવોને મુંડે છે એ પણ મોટી ચેરી છે.
૪. મથુન વ્રત કહે છે, જે પુરૂષ સીના પરીહાર કરે, તથા સ્રી પુરૂષઆમ પરીહાર કરે, ઇહાઁ સાધુને સીના સર્વથા ત્યાગ છે, અને ગ્રહસ્થને પરખેલી સૌ માકળી છે, તે પરસીનાં પચખાણ છે, તે ભંવહારથી મૈથુનનું
Page #403
--------------------------------------------------------------------------
________________
(૪૦)
વિરમણ કહીએ.
અને જે વિષયના અભીલાષના તથા મમતા સ્તાના ત્યાગ પરાભવ વાદીક, ૫૨ દ્રવ્યના સ્વામીત્વાદીક, તેના અાગીપણા, આત્મા સ્વગુણ જ્ઞાનાદીકના ભાગી છે, અને જે પુદગળ ખધે તે અનતા જીવની એતેને કેમ ભાગવે, એવી રીતના ત્યાગ તે નીચેથી મૈથુન વિરમણુ કહીએ, જેને ભાજ્ય વિષય છંડચા છે ને અંતર ગલાલચ છુટી નથી તે તેને મૈથુનના કર્મ
લાગી રહ્યાં છે.
૫. પરીગ્રહ પરીમાણ વ્રત કહે છે. પરîગ્રહ, ધન્ય, ધાન, દાસ, દાસી, ચાપદજમીન, વજ્ર, આશ્રણના ત્યાગ તેમાં સાધુને તો સર્વથા પરીગ્રહુના ત્યાગ છે તથા શ્રાવકને ઇચ્છા પરીમાણ છે, જેટલી ઇચ્છા હોય તેટલા પરીગ્રહ માકળા રાખે ખીજાતી વ્રતી કરે, એ વ્યવહાર પરીગ્રહ પરીમાણુ વ્રત કહેવાય, અને જે કર્મ રાગ દ્વેષ અજ્ઞાન દ્રશ્ય જ્ઞાનાવરણાદી પ્રમુખ આઠ આઠ કર્મ, અને સરીર ઈદ્રીયના પરીહાર એટલે કર્મનો પર જાણી છાંડવા, તથા સાધુ જે પાના પુસ્તક પ્રમુખ માહારૂં કરી માને તે તથા ચઉદ્દે ઉપગરણાથી વધારે રાખે તે તથા ચઉદ ઉપર પણ મેહ મમત્વ રાખે, તે પણ પરીગ્રહ જાણતુ માટે સાધુ તેના મમત્વ ન કરે, એટલે પરવસ્તુની મુરછા છાંડવી, જેણે મુછા છાંડી તેણે પરીગ્રહ છોડયાજ છે એમ જાણવુ, અને જેણે મુરછા છાંડી નથી મૈં ઉપરથી તમામ પરીગ્રહ છાંડયા છે પણ તેને પરીગ્રહ લાગી રહ્યા છે. દીક્ષી પરીમાણુ વ્રત કહે છે ત્યાંહાં તીરથી ચાર દીી પાંચમી અ ધા, છઠ્ઠી ઉર્ધ્વ એ ૭ દીસીના માન કરી મેલેશ રાખે તે વ્યવહારથી દી શી પરીમાણ કહીયે અને ચાર ગતીમાં ભટકવુ તે કરમનુ ફળ છે એમ જા ણી તેથી ઉદાસીપણે વરતે અને સીધ અવસ્થા શ્ ઉપદેયપણા તે નિશ્ચય દીસી પરીમાણુ વરત કહીયે,
તે
७
ભાગ ઉપભાગ પરીમાણ વ્રત કહે છે જે એકવાર ભાગવવુ તે ભેગ અને જે વારંવાર ભાગવવું તે ઉપભાગ તેના પૂરીમાણ કરે તે વેહવાર ભાગા ઉપભાગ પરીમાણુ વ્રત કહીયે,
અને જે વેહવાર નય કરમના કરતા માતા જીવ છે અને નિશ્ર્વ નચે તા કર્મના કરતા કર્મ છે આત્મા તાદીના પરભાવ ભાંગી થયા છે. તેથી પરભાવ ગ્રાહક અને પરભાવ રક્ષક થયા, એટલે આત્માની સાયકતા ગ્રહ તાં ભાગ્યતા, રક્ષતા ખીંગડ઼ે કરતાપણો શ્રીગડા તેવર ધરવાવ કરતા થયા
Page #404
--------------------------------------------------------------------------
________________
*
(૪૨) તે પણ પરભાવ રંગીપણે આઠ કર્મનો કરતા થ છે પણ સતાએ તે . ભવના કરતા છે પણ ઉપગરણ આવરણો તેથી સ્વકાર્ય કરી શકતો નથી, વિભાવને કરે છે અનાનપણે જીવન ઉપયોગ બી છે, પણ ન્યારો છે તાના જ્ઞાનાદ ગુણને કરતા ભોક્તા છે, એહ સ્વરૂપાનો જાઈ પરીણામ તે નીશ્ચર્ય ભોગપભોગ વ્રત ત્યાગ જાણો" ૮ અનર્થ ડંડ વિરમણ વ્રત કહે છે જેમ કામ વિના જીવન વધ કર વે પારકા વાતે આરંભ પ્રમુખ કરવાની આજ્ઞા આપવી તે વહેવાર અનર્થ હંડ અને જે શુભા શુભ કર્મ તે મધ્યાત અવિરતી કશાય આગથી બંધાય છે તેને જીવ આપણા કરી જાણે તે નિશ્ચયથી અનર્થ ઠંડ, 1 * ૮ સમાયક વ્રત કહે છે જે મન વચન કાયાના આરંબ ટાળીને તેને ની રંભ પણ વરતાવે તે વ્યવહાર સામાયક. ભણવો અને જે જીવના જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ વિચાર સર્વ જીવના ગુણની સતા એક સમાન જાણી સર્વ જી વ સાથે સમતા પરીણામે વર્તે તે નિશ્ચયથી સમતારૂપ સમાયક કહીએ * ૧૦ દેશવગા સીક વાત કહે છે જેમ મન વચન કાથાના યોગ એક કરી એક સ્થાનકે ઐસી ધર્મ ધ્યાન કરવું તે વેવાર દેસાવગાસીક કહીએ, અને જે સુતજ્ઞાને કરીને છ દ્રવ્ય એળખીને પાંચ દ્રવ્યને ત્યાગ કરે અને જ્ઞાનવત જીવને ધ્યાવે તે નીશય કેસાવગાસીક ગ્રત કહીએ.
૧૧. પિસહુ વ્રત કહે છે ચાર પહોર અથવા આઠ પહોર સુધી સમતા પરીણામે સાવધને ઇડી નીરારંભ પણે સીઝાય ધ્યાનમાં વરતે એટલે પિસ લઈને ધર્મ ધ્યાન શિવાય બીજી કાંઈ પણ વાત ન કરે તે વિહેવારથી પોસે કહીંએ અને પિતાના જીવને જ્ઞાન ધ્યાનથી પોશીને પુષ્ટ કરે તથા જીવને પિતાના સ્વગુણે કરીને પિથી જે તે નીશય થકી પોસહ વ્રત કહીએ.
૧૨. અતીથી વીભાગ દ્રત કહે છે. જે પિતાને પારણે અથવા સદા કાળ સુધ સાધુને તથા સુધ જૈનધમાં શ્રાવકને પોતાની શક્તિ પ્રમાણે દાન ૨૬ તે વ્યવહાર અતીથી સંવભાગ કહીએ અને પોતાના જીવને અથવા શષ્યને જ્ઞાનનુ દાન તે ભણવ ભણવવો સુણો સુણાવ તે નીચયથી અને તીથી સંવીજwગ કહીએ. - .. .
. . એ શાવકનાં બાર વ્રત કહ્યાં તે સમકત સહીત જે નીશય તથા ૦થબહારથી બા ત્રિત ધારણ કરે તે જીવને પાંચમે ગુણકાણ ૨૪ વીરતી શ્રાવક કહીએ છિલે જેn) થઈ છેડાથી પશુ દ્રવી છે અને યવી સર્વ
Page #405
--------------------------------------------------------------------------
________________
થી શ્રતપણે છે માટે પંથ મહાબત છે સાધુને પંચ મહાવ્રતમ, સર્વ રસ આ૦માં એ નીશય ત્યાગ રૂપ જ્ઞાન ધ્યાન સંવર નઝરામાં થીખા પરી ! થામ તે નીશય ચારીત્ર કહીએ તેના બે માર્ગ છે એક ઉત્સર્ગ બીએ અપવાદ છે? તેમાં જે ઉતકષ્ટ તીક્ષણું પરીણામ તે ઉતસર્ગ અને જે ઉત્સ રાખવાને કાર ણ રૂપ તે અપવાદ એટલે જ્યાં સુધી સાધક ભાવને બાંધક ન પડે ત્યાં સુધી જેની ના કહી તે આદરવો નહી અને જે સાધક પરીણામ રહેતા ન જ ઈંડાં તો જેની ના તે આદરે તે અપવાદ મારગ કહીએ જે આત્મ ગુણ રાખવાને કરવું તે અપવાદ અને ગુણીને રાગભક્તિએ કર તે પ્રસસ્ત એ બે સાધન છે અને જે ઉદઇકને અખમવાથી કરવું તે અતીચાર છે તથા સબલો અને ઉર્દક માટે અશકતપણે કરવું તે પડીવાઈ છે તેમ જે અપવાદ મા તે પરીણામ દ્રઢ રહે તેમ આજ્ઞાએ કર.
હવે ચાર ધ્યાન કહે છે. ૧ આર્ત ધ્યાને. ૨ રેદ્ર ધ્યાન, ૩ ધર્મ ધ્યાન ૪ શુકલ ધ્યાન, તીહાં પહેલાં બે ધ્યાન તે અશુભ કહીએ અને પાછલાં બે ધ્યાન તે શુદ્ધ છે મનમાં આહટ હિટના પરમ તે આર્ત ધ્યાન કહીએ તેના ચાર પાયા છે. ૧ ભાઈ મીત્ર સજન માતા પિતા સ્ત્રી પુત્ર ધન પ્રમુખ ઈષ્ટ વસ્તુનો વીગ થયાથી વીલાપ કરે તે પહેલા ઇષ્ટ વીગ નામ આ ધ્યાન તથા બીજ દુઃખ ચીંતા ઉપજે તે અનીષ્ટ સંજોગ નામ આર્ત ધ્યાન તથા શરીરમાં રોગ ઉપના થકી દુખ કરે ચીંતા ઘણી કરે તે રોગ ચીંતા નામા અર્ત ધ્યાન ત્રીજે, અને મનમાં આગળના વખતનો સચ કરે છે આ વર્ષમાં આ કામ કરશું આવતા વર્ષમાં અમુક કામ કરીશુ તે અમુક લો ભ થશે અથવા દાન શીલ તપનું ફળ માગે છે આ ભવમાં તપ કીધે છે માટે આવતે ભવે ઈદ્ર ચક્રવરતાદીની પદવી મળે એવી આગવો ભવની વાંછા છે તે અગ્ર સોચ આર્ત ધ્યાન થી જાણ એ આર્ત ધ્યાનના ચાર ભેદ કહ્યા, એ તીર્ય ગતીનાં કારણ છે એ ધયાના પરીણામ તે પાંચમા અથવા છડા ગુડાણ સુધી હોય. . * $ જે કઠોર પરીણનું ચતવન છે રેદ્ર ધ્યાન તેમાં ચાર ભેદ છે, ૬ છવ હીંસા કરી હરખ પામ અથવા બીજી કઈ હીસા કરતે હોય તેમ છે રબી સુખી થાય અથવા યુદ્ધની અનુદન કરતે હીંસાનુ બધી ધ્યાને
૨ બાલી મમ હરદ્ધ' તમે જ કરો ક જહાડક તે જ જુદાપણને ખબર કોઈન જ નહીં હોવાથી પાણીમાં જ છે
Page #406
--------------------------------------------------------------------------
________________
મખાનું બંધી રોદ્ર ધયાન, ૩ ચોરી કરી અથવા ઠગાઈ કરી મનમાં ખુશી થાય જે માહારા જેવો જોરાવર કોણ છે હું પારકે માલ ખાઉ ૬ એહવા જે પરીણામ તે ચોરાનુ બંધી રોદ્ર ધધાન, ૪ પરીષહ ધન્ય ધયાન પરીવાર છે ઘણે વધવાની લાલચ હોય તે ધન અથવા કુટુંબને માટે ગમે તેવું પાપ ક રે અથવા ઘણે પરીગ્રહ મીલ્યાથી અહંકાર કરે તે પરીગ્રહ રક્ષણનુ બંધી રોદ્ર ધયાન એ રોદ્ર ધયાનના ચાર ભેદ કહ્યા એ નરક ગતિ પમાડવા ને કારણ છે માહા અશુભ કર્મનું કારણ છે. એ પાંચમા ગુડાણા સુધી છે અને છઠે ગુણઠાણે પણ એક હીસાનુ બંધી રોદ્ર ધયાનના પરીણામ કોઇક છવને હેય. - હવે ધર્મ ધયાન કહે છે જે વ્યવહાર કીયા રૂપ કારણે તે ધરમ તથા શુત જ્ઞાન અને ચારીત્ર એ ઉપાદાનપણે સાધન ધરમ તથા રત્નત્રઈ ભેદપણે તે ઉપાદાન શુધ વ્યવહાર ઉત્સર્ગનુ જાઇ તે અપવાદ ધરમ જાણવો અને આ ભેદ રત્નત્રઇ તે સાધન શુધ નીશ્ચય ન ઉત્સર્ડ ધરમ અને ધમ્મવત્યુ સહા જે વસ્તુનો સતાગત શુધ પરીણામીક અવગુણ પ્રવૃતી કર્વાદીક અને તાનંદરૂપ સિધાવસ્થા રહ્યા તે એવંભુત ઉત્સર્ગ ઉપાદાન શુધ ધરમ તે ધર મનુ ભાસન રમણ એકા પ્રતાપણે ચીંતન તન્મયતાનો ઉપયોગ એકત્વનો ચત્વો તે ધરમ ધયાન કહીયે તેના ચાર પાયા છે તે કહે છે. - ૧ આજ્ઞા વિચય ધરમ ધયાન તે જે વીતરાગ દેવની આજ્ઞા સાચી ક રી સદહે એટલે ભગવંતે છ દરવ્યનું સ્વરૂપ નય પ્રમાણે નીપા સહીત શી ધ સ્વરૂપ ની ગોદ સ્વરૂપ જેમ કહ્યા તેમ સદહે વીતરાગની આજ્ઞા નીત્ય આ નીત્ય સ્વાવાદપણે નીશ્ચય વ્યવહારપણે માને સદહે તે આજ્ઞા પ્રમાણે જથારથ ઉપયોગ માટે નિરધાર ભાસન રમણ અનુભવતા એક્તા તન્મયપણો તે આજ્ઞા વીચય ધરમ ધયાન કહીયે,
૨ અપાય વીચય ધરમ ધયાન તે છવમાં અશુધપણે કરમના રોગથી સંસારી અવસ્થામાં અનેક અપાય કહેતાં દુષણ છે તે અજ્ઞાન રાગદ્વેષ કષાય આશ્રવ એ માહારાં નથી હુ એ થકી ત્યારે છું હું અનંત જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ચ માં શુધ બુધ અવીનાશી છુ અજ અનાદી અનંત અક્ષય આ ક્ષર અનસાર અચળ અકલ અમલ અગમ્ય અનમી અરૂપી અકમી અખંડ ધક અનુદય અનુદીરક અવાસ અગી અગી અભેદી. અવેદી અછેદી અ પદી મકાઈ અખાઈ અશી અસરરી અણહારી અવ્યાબાધ અવગાહી
Page #407
--------------------------------------------------------------------------
________________
( ૪૦૫)
અગુરૂ લધુ પરીણામી અનેદ્રી ક્ષમાણી અયાની ક્મસ'સારી અમર અપર અપરપર અવ્યાપી અનાશ્રીત અકપ અવિધ અનાશ્રવ અલખ અસાકી અસગી અનારક લેાકાલેાક નાયક એહવા શુધ ચીદાનંદ માહારા જીવ છે, એહુવા એકાગ્રતા રૂપ ધ્યાન તે અપાય વીચય ધર્મ ધ્યાન જાણવા.
3 હવે વીપાક નીચય ધર્મ ધ્યાન કહે છે જે અહવા જીલ છે તેપણ કે ર્મ વશે દુ:ખી છે તે કર્મના વીપાક ચીંતવે જે જીવનેા જ્ઞાન ગુણ તે નાના વરણી કર્મે દાખ્યા છે અને દર્શનાવરણી કરમે દર્શનાવરણી ગુણ દૃાખ્યા છે એટલે આ સંસારમાં ભમતા થકા જીવને જે દુ:ખ છે તે સર્વ કરમનાં ફીધાં છે માટે સુખ ઉપનૅ રાચવુ નહી અને દુખ ઊપને દીલગીર થવુ નહી કરમ સ્વરૂપની પ્રક્રતી સ્થીતી રસ અને પ્રદેશના બંધ ઉદય ઉદરણા તથા સતા ચીંતવવાનુ એકાગ્રતા પરીણામ તે વીપાક વીચય ધરમ ધ્યાન કહીયે.
૪ હવે સંસ્થાનવીચચ ધરમ ધ્યાન કહેછેતે ચઉદરાજમાન લોકનુ સ્વરૂપ વીચારેજે એક તે ચઉદ્યરાજ ઉચા છે તે મધેસાતરાજ અધેા લેાક છે વીચમાં અઢારસાજોજન મનુષ્ય ખેંત્ર ત્રીછા લાક છે. તે ઉપર કાંઇક ઉણેશાતરાજ ઉર્ધ્વ લોક છેતેમાં સર્વ વૈમાનીક દેવતા વસે છે અને ઉપર શીદ્ધ શીલા શીખેત્ર છે એ રીતે લેાકનુ પ્રમાણ છે, એ લોકનુ સંસ્થાન વૈશાખ છે અનતા કાળ આ પણા જીવે સસારમાં ભમતાં સર્વ લેાકને જન્મ મરણ કરી ફરસ્યા છે અહ વુ જે લોક સ્વરૂપ તથા લેાકને વિશે પંચાસ્તિકાયનુ અવસ્થાન તથા પરીણામત દ્રવ્ય મધુ ગુણ પરજાયનુ અવસ્થાન તેના જે તન્મય ↑તવન પરીણામ એ હવુ ધ્યાન તે સંસ્થાન વિચય ધરમ યાન કહીયે, એ ધરમ ધયાનના ચાર માયા કહ્યા. એ ધરમ ધ્યાન ચોથા ગુણુઠાણાથી માંડીને સાતમા ગુણડાણા સુધી છે,
હવે મુકલ ધ્યાન કહે છે શુકલ કહેતાં નીરમળ સુધ પરઞલખન વીના આત્માના સ્વરૂપને તન્મયપણે ધ્યાવે અઢવુ ધ્યાન તેને શુકલ ધ્યાન કહીએ તેઢુના ચાર પાયા છે,
૧ પૃથકત્વ વિતર્ક સમવિચાર તે પૃથકત્વ કહેતાં જીવથી અછવ જુદા ક રવા સ્વભાવ વિભાવ તેને જુદા પૃથકપણે વેંચણ કરવી સ્વરૂપને વિષે પણ દ્રવ્ય તથા પરજાયના પૃથકપણે ધ્યાન કરી પરજાય તે ગુણમાં સક્રમાવે અ ને ગુણ તે પર્યમાં, સક્રમણ કરે એ રીતે સ્વરુપને વીશે ધરમાંતર ભેદ તે પૃથકત્વ કહીએ, અને તેના વીતર્ક તે
શ્રુત જ્ઞાન સ્મીત ઉપયાગ અને
Page #408
--------------------------------------------------------------------------
________________
કાકડક
સવિચાર તે સર્વક પગ એટલે એક ચીંતવ્યા પછી બીજે ચતવ તેને વિચાર કહીએ; એટલે નીરવીકલ્પ સાહીત પિતાની સતાને ધ્યાવે તે પૂ થક વિતર્ક સમ વિચાર પહેલો પાયો આઠમા ગુણકાણથી માંડી અગ્યાર મા ગુણઠાણ સુધી છે. . - ૨ એકત્વ વિતર્ક અવિચાર નામા બીજા પણ કહે છે જે જીવ આષ
ગુણ પરનયની એકતા કરી ધ્યાવે તે આવી રીતે કે, જીવના ગુણ ૫ રજાયને છવ તે એકજ છે તે માહારો જીવ શીધ સ્વરૂપ એક જ છે એવા એકત્વ સ્વરૂપ તન્મયપણે અનંતા આત્મ ધરમનો એકપણ ધ્યાન વીતર્ક કહેતી સુત જ્ઞાનાવલંબીપણે અને અમ વિચાર કહેતાં વકલ્પ રહીત દર્શન જ્ઞાનને સમયાંતરે કારણતા વીનાં રત્નત્રઈન એક સમ કારણ કાર્યતાપણે જે ધ્યાનવીર્ય ઉપયોગની એકાગ્રતા તે એકત્વ વિતર્ક અવિચાર જાણવો એ પાયો બારમા ગુણઠાણે ધ્યાવે એ બેહુ પાયામાં સુત જ્ઞાનાવલંબનીપણો છે પણ અવધી મન પરજવ જ્ઞાન ઉપયાગ વરતે તો જીવ કઇ ધ્યાન કરી શકે ન હી એ બે જ્ઞાન પરનુ જાઈ છે માટે એ ધ્યાનથી ઘનઘાતીયા ચાર કર્મ ખહવે નિરમળ કેવળ જ્ઞાન પામે છે તેરમે ગુણઠાણે ધ્યાનંતરીકાપણે છે તે રમાના અંતે અને ચઉદને ગુણઠાણે એ બે પાયા ધ્યાવે.
૩ હવે સુક્ષ્મ કીયા અપ્રતીપાતી પાયો કહે છે તે સુક્ષ્મ મન વચન કાયા ના જોગ રૂપે શિશી કરણ કરી અયોગી થાય તે જે અપ્રતીપાતી નીરમળ, વીર્ય અચળતારૂપ પરીણામ તે સુમ કીયા અમતીપાતી ધીયાન જાણવું હતું સતાએ પંચાશી પ્રકૃતી રહી હતી તેમાંથી બહેતર ખપાવે..
૪ ઉછિન કીયાનુ વૃતિ પાયો કહે છે જે પગ નીરૂધ કીધા પછે તે જ કતિ ખપાવે અકમ થાય સર્વ ક્રિયાથી રહીત થાય તે સમુછિન ક્રીયા નિવૃતિ સુકલ ધીયાન કહીયે એ ધીયાન ધ્યાવતાં શેષદલ ખરણ રૂપ ક્રિીયા ઉછે? અવગાહના દેહમાનમાંથી ત્રીજો ભાગ ઘટાડે શરીર મુકી ઈડાંથી શાતરાજ ઉ. પર લોકોને અને જાય શિદ્ધ થાય ઈહાં શીષ્ય પુછે જે ચઉદ ગુણઠાણે તે અકીયે છે. તો શતરાજ ઉગે ગયો એ કીયા કેમ કરે છે તેને ઉતર જે સી
ધતા અકીય છે. પરંતુ પુર્વ પ્રેરણાયે તુબીને દ્રષ્ટાંતે છવમાં ચાલવાનો ગુણ છે છે ધરમાસ્તીકાય મથે પરણ ગુણ છે તેથી કરમ રહીત છવ મેલે જતા આ લોકને અંતે જઈ ર ઈંહ કોઈ પુછે જે આગળ ઉ અલક છે તીહા કીમ છે છે તો નથી તેને ઉંદર જે આગળ ઘરમાસીકય નથી. માટે - જય વળી છે
-
-
-
-
--
---
Page #409
--------------------------------------------------------------------------
________________
ની
'
'
(en) કોઈ પૂછે જે શીદને કરમ કેમ લાગતાં નથી તેહને કહે છે જે કરમ તે જ છે વને અજ્ઞાનથી તથા રોગથી લાગે છે, ને શીદના જીવને તે અજ્ઞાત તથા યોગ નથી માટે કામ લાગે નહીં. એ ચાર થયાનનો અધીકાર કહ્યું,
હવે વળી બીજા ચાર ધીયાન કહે છે ૧ પદસ્થ ૨ પિડW ૩ રૂપસ્થ ૪ રૂપાતીત તેમાં પહેલું પદસ્થ ધીયાન કહે છે જે અરીહંતાદીક પાંચ પરમેષ્ટી ના ગુણ સંભારે તેનો ચીતમાં ધીયાન કરે તે પદસ્થ ધીયાન, પીડ કહેતાં શ રીરમાં રહે જે આપણે જીવ તેમાં અરીહંત લીધ આચાર્ય ઉપાધ્યાય અને ? સાધુપણાના ગુણ સર્વ છે એવો જે ધીયાન તે પીઠસ્થ ધીયાન અથવા ગુ ણીના ગુણ મળે એકત્વતા ઉપયોગ કરવો તે પીંડથુ ધીયાના રૂપમાં રહ્યા, થકો પણ એ માહાર છવ અરૂપી અનંત ગુણું છે જે વસ્તુનો સ્વરૂપ અતી સાવલંબી થયા પછે આત્માનુ રૂપ એકતાપણે એહવે જે ધીયાન એ રૂપસ્થ ધીયાન એ ત્રણ ધીયાન ધર્મ ધીયાનમાં ગણવા નીરંજન નીરમળ સંકલ્પ વિ કલ્પ રહીત અભેદ એકશુધ સતારૂપ ચીદાનંદ તત્વામૃત અસંગ અખંડ અનંત ગુણુપજાયરૂપ આમ સ્વરૂપનું ધીયાન તે રૂપાતીત ધીયાન જાણવુ ઇહાં માગણ ગુણઠાણ નય પ્રમાણ મતિઓદીક જ્ઞાન સંપસમ ભાવ સર્વ છાંડવા જોગ થયા એક શીદ્ધના મુળ ગુણને ધ્યાવે તે રૂપાતીત ધીયાન જાવો એટલે મોક્ષનુ કારણ જે ધયાન તે કહ્યું
હવે ભાવના કહે છે ધર્મ ધીયાનની ચાર ભાવના કહે છે ૧ મિત્રી ભાવના તે સર્વ જીવ સાથે મીત્રતાને ભાવ ચીંતવ સર્વનુ ભલુ ઈચછવું પણ કોઇનું માથુ ચતવવું નહીં સર્વ જીવ ઉપર હીત બુદ્ધી રાખવી તે મિત્રી ભા વિના, ૨ ગુણવંત અને જ્ઞાનાદીક ગુણ ઉપર રાગ તે બીજી પ્રમોદ ભાવના, ૩ ધર્મવંત ઉપર રાગ અને મીથ્યાત્વ ઉપર રાગ નહીં તેમ દેશ પણ નહી કારણ કે હીંસક ઉપર પણ ઉતમ જીવને કરૂણા ઉપજે જે ઉપદેશ થકી સા ૨ મા આવે તો તેને શુધ માર્ગે આણવો કદાચીત માર્ગે ન આવે તે પણ દ્વેષ ન રાખ કેમકે તે અજાણ છે એમ સમજવું એહવા જે પરીણામ તે મધ ભાવના ૪ સર્વ ઇવેને પિતાને તુલ્ય જાણી દયા પાળે કોઈને હું છે છે નહી તથા જે દુખી અથવા ધરમ હીન હોય તેના ઉપર કરૂણા તેનું ૬ ખ ટાળવા પરીણામ તથા ધરમ હીન છવ દેખીને એહવે ચતવે જે એ છવ કીવો પાણી માં પલાળે આમ સાધન પાવર કવા રે અવલબ એ થીણામા રીસણા ( એ
Page #410
--------------------------------------------------------------------------
________________
(૪૯)
ચાર ભાવના કહી,
હું ખાર ભાવના કહે છે શરીર કુટુંબ ધન પરીવાર સર્વ વીનાશી છે જીવના મુળ ધરમ અવીનાશી એમ ચીંતવવુ તે પેહલી અનીત્ય ભાવના સસારમાં મરણ સમે જીવને શરણ રાખનાર કોઇ નથી, એક ધરમના શરણ છે એહવુ ચીંતવવુ તે ખીજી અશરણ ભાવના, માહારા જીવે સંસારમાં ભમતાં સર્વ ભવ કીધા છે એ સંસારથી હું કેવારે છુટીશ એ સંસાર મારે। ન થી હુ મેક્ષ મઇ છુ એમ વિચારવુ તે ત્રીજી સંસાર ભાવના માહારા જીવ એકલા છે એકલા આવ્યા એકલા જશે પેાતાનુ કરેલુ કરમ એકલા ભાગવશે એમ ચીંતવવુ તે ચેાથી એકત્વ ભાવના આ સંસારમાં કાઇ કાઇના નથી એ મ ચીંતવવુ તે પાંચમી અન્યત્વ ભાવના આ શરીર અપવિત્ર મળ મુત્રની ખાણ છે રાગ જરાથી ભર્યેા છે એ સરીરથી હું ન્યારો છુ એમ ચીંતવા તે છઠી અશુચી ભાવના, રાગદ્વેશ અજ્ઞાન મીથ્યાત્વ પ્રમુખ સર્વે આશ્રવ છે એમ ચીંતવવુ તે સાતમી સ્માશ્રવ ભાવતા, જ્ઞાન ધયાનમાં વર્તતા છવ નવાં કરમ ખાંધે નહી તે આઠમી સંવર ભાવના, જ્ઞાન સહીત ક્રીયા તેનીઝરા તુ કારણ છે તે નવમી નીઝરા ભાવના, ચઉદરાજ લોકનુ સ્વરૂપ વીચારવુ તે દશમી લાકવરૂપ ભાવના; સંસારમાં ભમતાં જીવને સમકીત જ્ઞાનની પ્રાર્સી પામવી દુર્લભ છે અથવા સમકીત પામ્યા પણ ચારીત્ર સર્વ વીરતી પરી ણામ રૂપ ધરમ પામવા દુર્લભ છે તે અગીયારમી ખેાધ દુર્લભ ભાવના, ધરમ ના કેણહાર ગુરૂ તથા શુધ આગમનુ સાંભળવુ એહુવી જોગવાઇ મૌલવી દાહીલી છે તે ખારમી ધરમ દુર્લભ ભાવના એટલે ખાર ભાવના કહીએ ચારીત્ર તુ વરૂપ સંપુર્ણ કહ્યું,
એહવા સમકીત સહીત જ્ઞાન ચારીત્ર તે મેાક્ષનુ કારણ છે તેના ઉપર ભવ્ય પ્રાણીએ વિશેશ ઉદ્યમ કરવા અને જો તેવુ જ્ઞાન ચારીત્ર નહી પાળે તે પણ શ્રેણીક રાજાની પેઠે દહણ શુધ રાખજો જો સમકીત શુધ્ છે તે મેાક્ષ નજીક છે સમકીત વીના જ્ઞાન ધીયાન ક્રીયા સર્વ ની ફળ છે એમ આગમમાં કહ્યા છે.
ગાયા.
'
1. जंसकेतकिरड अहवा नसकेइतह मंसबहइ ॥ सहमाणो मीवो पावई अपरामरठाण ॥ १ ॥
Page #411
--------------------------------------------------------------------------
________________
----
(66) અર્થ– જીવ તુ કરી શકે તે કર અને જે ન કરી શકે તે પણ ! જે વીતરાગ ધર્મ કહે તે રીતે સદહેજે સદહણ સુધ રાખનાર છવઅજ. રામર સ્થાનકને (મોક્ષ) પદવી પામે.
હવે સમકતને માર્ગ કહે છે, ૧ કવ ર અજીવ ૩ પુણ્ય ૪ પાપ આ શ્રવ ૬ સંવર ૭ નીઝરા ૮ બંઘ, ૮ મેક્ષ એનવત્વ છે તેમાં સાક્ષનું કારણ જીવ છે. અને સંવર તથા નીઝારાએ બે ગુણ છે એટલે જીવ સંવર ની ઝરા મોક્ષ એ ચાર ઉપાદેય છે અને બીજા પાંચ તત્વ હેય એટલે છાંડવા જોગ છે. એહવે પરીણામ તે સમઝીત જ્ઞાન કહીયે, તે સમકીત જ્ઞાન ભલોજ થાય તહાં અનુજોગદ્વારમાં કહ્યા છે જ્ઞાનથી છ દ્રવ્ય જાણીને લેવા, યોગ હોય તે લે અને છાંડવા યોગ હોય તે છડે એવા જે ઉપદેશ તે ન યે ઉપદેશ જાણવો હવે સમકતની દસ રૂચી કહે છે, ૧ નીસર્ગ રૂચી તે ની શ્ચય ન કરી જીવાદીક નવ તત્વ જાણે આશ્રવ ત્યાગે સંવર આદરે વીતરા ગના કહ્યા ભાવ જે છ દ્રવ્ય તે દ્રવ્ય ખેત્રકાળ ભાવ સહીત જાણે નામાદી ચાર નીપા પોતાની બુદ્ધીથી જાણે સદહે વિતરાગના ભાખ્યા ભાવ તે સત્ય છે એવી સદણ હોય; ૨ ઉપદેશ રૂચી તે નવ તત્વ તથા છ દ્રવ્યને ગુરૂ ઉપદેશ થકી જાણી સદહે તે ઉપદેશ રૂચી. ૩ આજ્ઞા રૂચી તે રાગ દેશ મહ જેમના ગયા છે અજ્ઞાન મીટયું છે એહવા અરીહંત દેવ તે જેછે આજ્ઞા કહી તેને માને સદહે તે આજ્ઞા રૂચી, ૪ સુત્ર રૂચી તે. ૧ આ ચારંગ ૨ સુગડાંગ ૩ ઠાણાંગ ૪ સમવાયંગ ૫ ભગવતી ૬ જ્ઞાતા ધર્મ કથા ૭ ઉપાસક દસાંગ ૮ અંત ગડ દસાંગ ૮ અનુતરાવાઇ દસાંગ, ૧૦ પરના વ્યાકરણ ૧૧ વિપાક એ અગીયાર અંગ તથા બારમુ અંગ દ્રષ્ટીવાદ જેમાં ચઉદ પુરવ હતાં તે હમણાં વછેદ ગયાં છે તથા ૧ ઉવાઈ ર રાય પશેણી ૩ છવા ભીગમ ૪ પન્નવણા ૫ જંબુદ્વીપ, પન્નતી ૬ ચંદ પન્નતિ ૭ સુર પનતિ ૮ કપીચા ૮ પવિડંશીયા ૧૦ પુફીયા ૧૧ પંચળીયા ૧ર વલ્હી દસા એ બાર ઉપાંગ જાણવા અને ૧ વ્યવહાર સુત્ર ૨ વૃહત કલ્પ ૩ દશામૃત સ્કંધ ૪ નિશીથ ૫ મહાનિશીથ ૬ છત કલ્પ એ છ છેદ ગ્રંથ તથા ૧ ચશરણ ૨. સં. થારપયનો ૩ તંદુલ વાલી ૪ ચંદા વીજય : ગણિ વીજય છે ૬ ૨વિંદ શુઓ ૭ વીર શુઓ ૮ ગરછાર ૮, જેતી કરંડ ૧૦ સારુ પચખાણ એ દસ પાનાનાં નામ તથા ૧ આવશ્યક ૨' દસ વિકાળીક ૩ )
-
'
'
Page #412
--------------------------------------------------------------------------
________________
(૪૧)
ઉતરાધ્યનં ૪ ઉઘતિરયુક્તિ એ ચાર મુળ પુત્ર તથા એક નદી બીજી અનુ જગદ્દાર એ પીસતાળીસ આગમ તે મુળ સુત્ર તથા નિરયુક્તિ ભાષ ચુરણી ટીકા એ પંચાગીનાં વચત જે જીવ માને તથા માગમ સાંભળવાની તથા ભ્ર વાતી જે ચાહના ઘણી રાખે તે સુત્ર રૂથી જાણવી.
૫ જે જીવ ગુરૂ મુખ થકી એક પદના અર્થ સાંભળીને અનેક પદ સહે તે ખીજ રૂચી,
' અભીગમ રૂચી તે જે સુત્ર ીધાંત અર્થ સહીત જાણે અને અર્થ વિ ચાર સાંભળવાની ઘણી ચાહતા હોય તે અભીગમ રૂચી
જે છ દ્રવ્યના ગુણ પરજાયને ચાર પ્રમાણ તથા સાત નયે કરી જાણે તે વીસ્તાર રૂચી,
૮ ઢીયા રૂચી તે દર્શન જ્ઞાન ચારીત્ર તપ વિનય સુમતી ગુપ્તી બા ક્રીયા સહીત આત્મ ધર્મ સાથે જેને ઘણી રૂચી હોય તે ક્રીયા રચી.
૯ સક્ષેપ રૂચી તે જે અર્થને જ્ઞાનમાં થોડી કહે થકે ઘણા જાણીને કુમતીમાં પડે નહી છત મતમાં પ્રતીતમાને તે સક્ષેપ રૂચી,
૧૦ જે પાંચ આસ્તીકાયનુ સ્વરૂપ જાણે મૃત સાતના સ્વભાવ અંતરંગ સતા સદહે તે ધર્મ રૂચી,
હવે સમકીતના સ્માઠ ગુણ કહે છે ? નિસકા તે જીનાગમ મધે સુ ક્ષ્મ અર્થ કહ્યા તે સાચા સહે તેમાં સ ંદેહ માણે નહી, તથા સાત ભયથી પણ ડરે નહી, ૨ નિર્દેશા ગુણ તે પુણ્ય રૂપ ફળની ચાહતા ન રાખે કેમકે છઠ્ઠાં ઇચ્છા તીહાં કર્મના બંધ છે માટે, ૩ નિવિતીગીછા ગુણ તે સુભ અશુભ પુદગળ એક સરીખા છે તેમાં પુણ્યના ઉદયથી સુભ ભાગ મીલ્યા થકી ખુશી થઇ અહંકાર ન કરવા તથા પાપના ઉદયથી દુ:ખજોગ મીલ્યા દીલગીર થવુ નહી, ૪ અમુઢ દ્રષ્ટી ગુણ તે જે આગમમાં સુક્ષ્મ નીાદના તથા છ દ્રવ્યના સુક્ષ્મ વિચાર કહ્યા છે. તે સાંભળતા થકા સુઝાય નહી જે પોતાની ધારણામાં આવે તે ધારી રાખે અને જે ધારણામાં ન આવે તેને સદહે. ૫ અવવુહગુણ જે આપણા જીવમાં અનત જ્ઞાનાદી ગુણ છે તે છુપાવવા નહી સુધ સતા જેવી તેવી કહેવી રામદ્રેષ અજ્ઞાન તે કર્મની ઉપાધી છે જીવ એ ઉપાધીથી ન્યારે છે હું સ્થિરી કરણ ગુણ તે આપણા પરી ણામ જ્ઞાનમાં સ્થીર કરવા ડગાવવા નહી અથવા કોઇ ભવ્ય માણી ધર્મથી પડતા હાય તેને સાહાન્ય ઇ ઉપદેશ આપી ીર કરવા. ૭ વાત્સલ્યતા
શે
Page #413
--------------------------------------------------------------------------
________________
it
4
-
-
-
*
( ને ગુણ તે જેની સાથે જ્ઞાન ધ્યાન તપ પરીકમણે ભેળે કરતા હોય અને સ દહણ પણ એક જ હોય તે આપણે સાધર્મો ભાઈ છે તેની ભક્તિ કરવી આ થવા સર્વ જીવના શાનાદી ગુણ આપણ સમાન છે માટે સર્વ જીવ ઉપર દયા કરવી અથવા બીજા જીવના પણ આપણા તુલ્ય જ્ઞાનદી ગુણ છે તે છે. વને પિલવા ગ્ય જ્ઞાન ધ્યાનને ઘણે અભ્યાસ કરાવે. પ્રભાવક ગુણ તે ભ ગવંતના ધર્મ પ્રભાવના મહીમા કરવા એ સમકતના આઠ ગુણ કહ્યા.
હવે સમકતના પાંચ ભુષણ કહે છે ૧ ઉપસમ ભાવ ભુષણ તે વિવે. કી પ્રણી પ્રત્યે કષાય ન કરે અને જો કદાચીત કષાય કરે તે પણ તરત મને ને પાછો વાળે, ૨ આસ્તા ભુષણ તે ભગવંતના વચન ઉપર શુધ પ્રતીત રા ખે ભગવંતે જેમ આગમમાં આજ્ઞા કરી તેમ સદહે, ૩ દયા ભાવ ભુષણ તે સર્વ જીવ પોતાના સરીખા જાણી દયા પાળવી. ૪ સંવેગ ભુષણ તે સંસારથી તથા ધન્યથી શરીરથી ઉદાસીપણે રાખવો, ૫ નિરવે ભુષણ તે ઇદ્રીયના સુખ જીવે અનંતીવાર ભોગવ્યા પણ તે દુખનાં કારણ છે એક ચીદાનંદ મોક્ષ મઈ અતીદ્રિીય સુખને આપણાં કરી જાણે એ સમકિતનાં પાંચ ભુશણ કહ્યાં.
* હવે છ આયતન કહે છે નીશ્ચય કુગુરૂ તે ભગવંતના વચનના ખોટા અર્થ કરે ખોટી પરૂપણ કરતે, ૨ વ્યવહાર કુગુરૂ તે જોગી શન્યાશી બ્રાહ્મ ણ અને આચાર હીન વેષધારી યતિ તે પણ છોડવા- ૩ નીશ્ચય કુદેવ તે જેણે શ્રી વીતરાગ દેવનું સ્વરૂપ નથી જાણ્યું. ૪ વ્યવહાર કુદેવ તે જે સરાગી દેવ કૃશ્ન માહે દેવ ખેત્રપાળ દેવી પીતર પ્રમુખ તે પણ છેડવા. ૫ ની કુધર્મ જે એકાંત માર્ગ બાજ્ય કરણી ઉપર રાચ્યા છે અતરંગ જ્ઞાન નથી ઓળખ્યા તે ૬ વ્યવહાર કુધર્મ તે પારકા અન્યમતીના સર્વ દર્શન નામત છાંડવા એટલે કુદેવ કુગુરૂ તથા કુધર્મને ઠંડી શુધ દેવ ગુરૂ તથા ધરમ સદહે તે સમકેતીની સદહણ જાણવી સમકતનાં લક્ષણ પન્નવણા સુત્રથી કહે છે તેને માત્ર અર્થ લખીએ છીએ.
પરમાર્થ છ દ્રવ્ય નવ તત્વના ગુણ પરજાય મોક્ષનું સ્વરૂપ એટલે જ પરમાર્થ સુક્ષ્મ અર્થ છે તે જાણવાનો ઘણે પર કરે અથવા જાણવાની ઘ ણી ચાહના રાખે અને ભલી રીતે દીઠા છે તથા જગ્યા છે ધરમાણે છે : યમક્ષ માગ જેણે એહવા ગુરૂની શિવા કરે એટલે મારું ધોર મે સમકાતે વિના જે વર્ષધારી એહવા ગુરૂના સર્ગ કના એક
*
ન્મ
જ
Page #414
--------------------------------------------------------------------------
________________
મર્તી તેના સંગ ન કરે એવા જે પરીણામ તે સમકતની સરહણ જાણવી. - જે સાવધ આરંભથી વીરખ્યા છે ક્રોધાદી ચાર કષાય જીત્યા છે અને શુધ પંચમહાવ્રત પાળે છે પણ સમકીત વીના છે તે જીવ મેક્ષ પામે નહી
હવે સમકીત તે શી વસ્તુ છે તે કહે છે, નય તથા ભંગે કરી તથા પ્રમાણે કરી જે પોતાના આત્માને જાણે ઓળખે સ્યાદવાદ આઠ પક્ષે જા ણે જીવ ગુણ ઉપાય જાણે તેને સમકતી જાણવો. વળી જ્ઞાની છવ એહ વુ ધ્યાન કરે કે હું એક છુ પર પુદગળથી ન્યારો છુ નીશ્ચય ન કરી શુધ છું અજ્ઞાન મળથી ત્યારે છું નીરમળ છુ મમતાથી રહીત છુ જ્ઞાન દર્શન થી ભ છુ હુ માહારા આત્મ સ્વરૂપને ધ્યાવત સર્વ કર્મ ક્ષય કરૂ છુ, વળી કમે અંજનથી રહીત નિરંજન છુ કલંક રહીત છું પોતાના સ્વરૂપથી કોઇવારે ચલાયમાન થાઉ નહી પરમટવ છુ જેની આદી નથી તથા જેને અંત નથી ચેતના લક્ષણ છુ શીઢ સમાન છુ સંત સતામઈ છુ.
છવાદીક છ દ્રવ્ય જેવા છે તેવા સદહતા તે સમકેત 'અને છ દ્રવ્ય જેવા છે તેવા ગુણ પર જાય સહીત જાણે તે જ્ઞાન જાણવુ તે છ દ્રવ્ય જાણીને અજીવને છડે અને જીવના રવગુણમાં સ્થીર થઈને રમે તે ચારીત્ર ક હીયે એ જ્ઞાન દર્શન ચારીત્ર શુધ રન ત્રઈ તે મોક્ષને મારગ છે માટે એ જ્ઞાન દર્શન ચારીત્રનો ઘણે યત્ન કરવો એ રત્ન ત્રઈ પામીને પ્રમોદ કરવા નહી, તહાં નીશ્ચય યવવાર કહે છે
નિશ્ચય નયનો માર્ગ જ્ઞાન સતા રૂપ તે મોક્ષનું કારણ છે એટલે મોક્ષ છે અને વ્યવહાર ક્રિીયા નય તે પુણ્યનું કારણ કહ્યા પહેલા ની નય સંવ ૨ છે અને નીશ્ચ સંવર નીશ્ચય નય તે એક જ છે જુદા નથી. બીજે ૦૧વહાર નય તે આશ્રવ નવાં કમ લેવાનો હેતુ છે એટલે શુભ પુણ્ય કર્મને આ શ્રવ થાય છે અને અશુભ થવહારે અશુભ કર્મનો આશ્રવ થાય છે, કોઈ પુછે જે વ્યવહાર નય આશ્રવનું કારણ છે તો અમે વ્યવહાર નહીં આદરશુ એક નીશ્ચય માર્ગ આદરશુ તેહને ઉતર કહે છે.
અહેવો ભવ્ય પ્રાણી જા તુમને ઇન મતની ચાહના છે અને છન મતને ઈ છોછ મેક્ષને ચાહો છે તો નીશ્ચય નય અને વ્યવહાર ન છાં
ડશે નહી એટલે બેહુ નય માનો વ્યવહાર ન ચાલને અને નીશ્ચય ન છે અને જે તે યુવહાર નય ઉથાપશે તે જન સાશનના તીરથને ઉછેદ |
-
- **
*.
Page #415
--------------------------------------------------------------------------
________________
(૧૩) થાશે જેણે વ્યવહાર નય ન માન્યો તેણે ગુરૂ વંદન ભક્તિ તપ જપ સર્વ ન માન્યા એમ જેણે આચાર ઉથા અને નિમીત કારણ વિના એકલો ઉપાદાન કારણ તે શીદ્ધ ન થાય માટે નીમીત કારણ રૂપ વ્યવહાર નય માનવો અને જે એકલો વ્યવહાર નય માનીએ તે નીશ્ચય નય ઓળખ્યા વિના તત્વ સ્વરૂપ જાણ્યું જાય નહીં માટે તત્વ મારગ અને મેલ માર્ગ તે નિશ્ચય નય વિના પામીએ નહી અને તત્વ જ્ઞાન વિના મેક્ષ નથી એટલે નિશ્ચ વિતા
વ્યવહાર નિફળ છે અને નિશ્ચ સહીત વ્યવહાર તે પ્રમાણ છે તેનો દ્રષ્ટાંત–જેમ સોનાનાં આભુષણમાં ઉપધાતુ અથવાકીણ મીલ્યો હોય તે પણ સોનાને ભાવે લઇ રાખીએ છીએ. અને જે તે ઉંપધાતુ તથા સોનુ બંને જુ દા કરીએ તો સોનાને સહુ કોઈ લીયે અને ઉપધાતુ જે તાંબુ વિગરે તે કોઈ ન લીએ તેમ ની નય તે સોના સમાન છે અને વ્યવહાર નય તે ધાતુ સમાન છે, માટે ની સહીત સર્વ ભલા છે અનીય વ્યવહાર રૂપ મેક્ષ માગે છે તે કહો.
ભવ્ય પ્રાણી એમ ચતવે જે એ સરીર છીજ જા આ ક્ષય થઇ જાઓ વિણ શી જાઓ એ શરીર માહારૂ પુદગળીક છે પર વસ્તુ છે એક દીવશે મુકવું છે માટે હે પ્રાણી તુ આપણા આત્માને નીરમળ પણે ધ્યાવતો સંસારથી તરીને કાંઠો પામીશ, અહો ભવ્ય છવ એહીજ આપણે આત્મા છે તે સુદ્ધ બ્રહ્મ છે પણ કર્મને વશ પડો જન્મ મરણ કરે છે પણ એ શરીરમાં જે જીવ છે તે દેવ પરમાત્મા છે માટે તમે આપણે આત્મા ધ્યાલો તરણ તારણ ઝાહાજ એ આપણે આત્મા છે એમ શ્રી હેમાચાર્ય શ્રી વીતરાગ સ્તત્રમાં કહ્યું છે. જે પરમાત્મા છે પર્મ જ્યોતિ છે પંચ પરમેષ્ટીથી પણ અધીક પુજ્ય છે કેમકે પંચ પરમેષ્ટી તો મેક્ષ માર્ગના બતાવનાર છે પણ મેક્ષમાં જવાવાળે તો આપણે જીવ છે. અજ્ઞાનને મીટાવનાર સર્વ કર્મ કળશનો ખ પાવનાર એવો આત્મા ધ્યાવો એહીં જ પર્મ શ્રેયનું કારણ છે શુદ્ધ છે પરમ નિરમળ છે એહવો આત્મા ઉપાય જાણુને સદહે અને જેવો પિતાથી નીરવાહ થાય તેવો ત્યાગ વૈરાગમાં પ્રવર્તે એટલે ધન તે પવસ્તુ છે એમ જાણી સુપાત્રે દાન આપે અને ઈદ્રીયના વિપાક તે કર્મ બંધન જાણી પરિહ. રે શીળ પાળે જે આહાર છે તે પુદગળીક પરવસ્તુ છે શરીર ઉછીનું કારણ છે અને શરીર પુષ્ટી કીધા થકી ઇદ્રીઓના વિષયનો પણ થાય માટે તે સર. સ્વભાવ છે અજ્ઞાન સંસાનુ કારણ છે. માટે આહારનોત્સાગર ક ત ત |
જ , ' ,
' *
*
*
* * *......
.
Page #416
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
---
(૪૧૪) કહીએ તથા પુજા તે શ્રી અરીહંત દેવે મોક્ષ મારગ ઉપદી તે આપણે જા માટે આપણા ઉપગારી છે તે ઉપગારીની બહુમાન સહીત ભક્તિ ક રવી એમ દાન શીળ તપ પુજા સર્વ જીવ અજીવનું સ્વરૂપ ઓળખ્યા વિના જે કરવું તે પુણ્ય રૂપ ઇદ્રીય સુખનું કારણ છે અને જે જીવને ઉપાય કરી વાંછા વિના કરણી કરે છે તે નીઝારાનું કારણ છે એમ દયા પણ શ્રી ભાગવતી સુત્રમાં સાતવેદનીનું કારણ કહ્યું છે એટલે સમ્યક જ્ઞાનીને સર્વ કરણી તે નીઝરા રૂપ છે અને જ્ઞાન વિના સર્વ કરણી બંધનું કારણ છે માટે જ્ઞાનને ઘણે અભ્યાસ કરવો એ ભગવતે શીખામણ દીધી છે તથા જ્ઞાનનું કા રણ સત જ્ઞાન છે તેને ઘણો ભાવ રાખવો શ્રી ઠારંગજી સુત્રમાં તથા શ્રી ઉં તરાધ્ધનછ સુત્રમાં તથા શ્રી ભગવતીજી સુત્રમાં ૧ વાચના ૨ પૃછના ૩ ૫ રાવર્તના ૪ અનુપેક્ષા ૨ ધરમ કથા એ સીઝાય ભણવા ગણવાનું ફળ મોક્ષ કહ્યું છે સીઝાય કરવાથી જ્ઞાનાવરણી કર્મ ખપાવે કેમકે વાચનાથી તીર્થધરમ પ્રવર્તે માહો નીઝરા થાય તથા પુછવાથી સુત્ર અને અર્થ શુદ્ધ થાય મીથ્યાત્વ મેહનીય ખપાવે તેમ જેમ જેમ અર્થ વિર પુછે તેમ સમકીત નીરમળ થા ય અને અપેક્ષા તે અર્થ વિચારતાં સાત કરમની સ્થીતીના રસ પાતળા કરે અનંતો સંસાર ખપાવી પાતળા કરે તથા મૃત જ્ઞાનની આરાધનાથી અજ્ઞાન મીટે એવાં ફળ ભગવંતે કહ્યાં છે. | માટે વાંચવા તથા ભણવાનો ઘણો ઉદ્યમ કરવો કેમકે આજ પંચમા કાળમાં કોઈ કેવળી નથી તથા મનફરજવ જ્ઞાની અને અવધી જ્ઞાની પણ નથી એક માત્ર મૃત જ્ઞાન એહીં જ આગમનો આધાર છે કહ્યું છે કે હે ભગ વંત અમ સરીખા પ્રાણીની શી ગતી થાત જે અમે આ દુશમ કાળમાં જ
ને લીધે હા ઈતી ખેદે અમે અનાથ છુ જે જીનરાજના કહેલા આગમ ન હોત તો આજ શું થાત એટલે આજ આગમનો જ આધાર છે માટે આગમ અને આગમધર જે બહત તેના ઘણે વિનય કરો આગમમાં વિનચનુ ફળ તે સાંભળવું અને સાંભળવાનું ફળ જ્ઞાન છે જ્ઞાનનું ફળ મેક્ષ છે એમ આગમ સાંભળી લેવા ગ્ય લેજે અયોગ્ય છાંડ સદહાણા શુધ રાખ સદહણા તે મિક્ષનુ મુળ છે ઈદ્રીય સુખ તો આ જીવે અનંતીવાર પામ્યાં છે એવી જા તી જન્મ જેની કેઈ રહી નથી જે આપણા જ નહી કરી છે, એ જીવ ને સંસારમાં ભમતી અનંતા પુદગળ પરાવર્ત માન થાયા પણ ધરમની જેમવા. ઈમીલી નહી તો હરૈ મનુષ્ય ભવ મામી શ્રાવક મુળ નિરોગી શરીર પચેટી !
-
--
-
Page #417
--------------------------------------------------------------------------
________________
-
-
****
*
*
******
**
*
*
-
-
(૪૧૫) પ્રગટ બુદ્ધી નિરમળ એટલા સજગ મીલ્યા વળી શ્રી વીતરાગની વાણીના ક હેનારા શુદ્ધ ગુરૂની જોગવાઈ પામીને અહે ભવ્ય લોકો તુમે ધરમને વિષે વીપેશ ઉદ્યમ કરજે ફરીથી એહવી જોગવાઈ મીલવી દુર્લભ છે માટે પ્રમાદ ક. રવો નહી એ શરીર ધન કુટંબ આઉખે સર્વ ચંચળ છે ક્ષીણ ક્ષીણ છીએ છે માટે પાંચ સમવાય કારણ મલ્યા મેક્ષ રૂપ કાર્ય શીદ્ધ કરવું તે પંચ સમા વાયનાં નામ કહે છે. ૧ કાળ ૨ સ્વભાવ ૩ નીયત ૪ પુર્વ કૃત ૫ પુરજાકાર એ પાંચ સમવાય માને તે સમકેતી છે એમાં એક સમવાય ઉથાપે તેહને મીથ્યાત્વી કહીયે, એમ સમતિ સુત્રમાં કહ્યું છે કે કાળ લબ્ધિ વિના મેક્ષરૂપ કાર્ય શદ્ધ થાય નહી એટલે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થવાને હોય તે કાર્ય તે કાળે થાય એ કાળ સમવાય અંગીકાર કરી કહ્યા, ઇહાં કોઈ પુછે જે અભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે અભવ્યને કાળ મ છે પણ અભવ્યમાં સ્વભાવ નથી તેથી મેક્ષ જાય નહી કેમકે કાળ સ્વભાવ એ બે કારણ જોઈએ તેવારે ફરી પુછ્યું જે ભવ્ય જીવમાં તો મોક્ષ જવાને સ્વભા વ છે તો સર્વ ભવ્ય જીવ મેક્ષ કેમ જાતા નથી તેહને ઉતર જે નીયત કહેતાં નીશ્ચય સમકીત ગુણ જાગે તેવારે મોક્ષ પામે એટલે કાળ સ્વાવ નીયત એ ત્રણ કારણુ માન્યા તેવારે ફરી પુછયુ જે સમકીત આદી કારણ તો શ્રેણીક રાજાને હતાં તો મોક્ષ કેમ ન થયો તેને ઉતર જે પુર્વ કૃત કર્મ ઘણાં હતાં થવા પુરષકાર તે ઉદ્યમ કરો નહી, ફરી પુછયુ જે સાળભદ્ર પ્રમુખે તો ઉ ઘમ ઘણે કીધો તેને ઉતર જે તેમનાં પુર્વ કૃત શુભ કરમ ખયાં ન હતાં. . માટે પાંચ સમવાય મીલ્યા કાર્યની સીધી થાય તેવારે ફરી પુછયુ જે મરૂદેવા માતાને તો ચાર કારણ મીલ્યાં પણ પાંચમો પુરૂષાકાર ઉદ્યમ કાંઈ કીધે નહી તેને ઉતર જે ક્ષપ શ્રેણું ચઢવાને શુકળ ધ્યાન રૂપ ઉદ્યમ કીધે છે માટે પાંચ સમવાય મીત્યા મેક્ષરૂપ કાર્ય શીદ્ધ થાય.
જેવારે કેવળ જ્ઞાન કરીને સર્વ દ્રવ્ય જેમ રહ્યા છે તેમ દેખે એટલે આકાશ દ્રવ્ય લોકાલોક પ્રમાણ છે તેમાં અલકમાં બીજુ દ્રવ્ય કોઈ નથી લોકાકાશના અકેકા પ્રદેશ ધર્માસ્તીકાય અધરમાસ્તીકાયના અનેક પ્રદેશ રહે છે તથા અનં તા.જીવના અનંતા પ્રદેશ રહ્યા છે અનંતા પુદગળ પરમાણુ રહ્યા છે કાળો સમય સર્વત્ર વરતે છે.
હવે છ દ્રવ્યની ફરશના કહે છે ધરમાસ્તીકાયના એક મરશેઘરમા” | સ્વીકાયના છ પ્રદેશ ફરસ્યા છે તે આવી રીતે કે આ દીશના ચાર માં
**
*
Page #418
--------------------------------------------------------------------------
________________
(૧૬)
ચમી નીચે છઠા ઉપર એ છ પ્રદેશ કસ્યા છે તથા એક મુળ પોતે પ્રદેશ એમ સાત પ્રદેશના સખધ છે અને ધરમાસ્તીકાયના અકેક પ્રદેશને આકાશ દ્રવ્ય તથા અધરમાસ્તીકાયના સાત પ્રદેશ ફરસે છે તે એક મુળના પ્રદેશને બીજા દ્રવ્યના મુળના પ્રદેશ ફરશે માટે સાત પ્રદેશની ફૅરસના છે અને મ ધરમાસ્તીકાયના એક પ્રદેશે જીવ પુદ્દગળના અનતા પ્રદેશની ફૅરસના છેઅને લેાકને અંતે જેધરમાસ્તીકાયના પ્રદેશ છે તેને આકાશની ફરસના તે। એ દીશીની છે અને એક મુળ પ્રદેશ સુધાં સાત પ્રદેશની ફરસના છે અને બીજા દ્રવ્યની ત્રણ દીશીની ફરસના છે એમ સર્વદ્રવ્યની ફરસના છે અને આકાશ થી ધરમ અધરમની અવગાહના સુક્ષ્મ છે ધરમ અધરમ દ્રષ્ચથી જીવતી અવગાહના સુક્ષ્મ છે જીવથી પુદગળની અવગાહુના સુક્ષ્મ છે.
અભવ્ય તભાવ ૧૧
એમ છ દ્રવ્યના ગુણુ પરજાય સામાન્ય સ્વભાવ અગ્યાર છે અને વિશેશ સ્વભાવ દસ તે શ્રી કેવળી ભગવત જ્ઞાનથી જાણે દરશનથી ખે તે અગ્યાર સામાન્ય સ્વભાવ કહે છે. ૧ મસ્તી વભાવ ૨ નારતી રત્રભાવ ૩ નીત્ય વભાવ ૪ અતીત્ય વભાવ ૫ એક વભાવ હું અનેક રત્રભાવ ૭ ભેદ વભાવ ૮ અભેદ વભાવ ૮. ભવ્ય વભાવ ૧૦ પરમ વભાવ એ અગ્યાર સામાન્ય અભાવ સર્વ દ્રવ્યમાં છે એ સામાન્ય ઉપયગદર્શન ગુણુથી ખે હવે દા વીષેશ વભાવ કહે છે ૧ ચેતન સ્વભાવ ૨ અચેતન સ્વભાવ ૩ મુર્તી વભાવ ૪ મુર્તી ત્રભાવ ૫ એક પ્રદેશ વ ભાવ હું અને પ્રદેશ સ્વભાવ ૭ શુદ્ધ ૨ત્રભાવ ૮ અશુદ્ધ રત્રભાવ ૮ વિભાવ સ્વભાવ ૧૦ ઉપચરીત રઞભાવ એ દસ વિષેશત્રભાવ તે કાઇ દ્રવ્ય માં કાઇક વભાવ છે. કાઇક દરવ્યમાં કાઇક ત્રભાવ નથી એ જ્ઞાનથી જાણે ઍટલે શીદ્ધ ભગવાન લેાકાલાક સર્વ જ્ઞાના પયોગથી જા ણી રહ્યા છે દર્શના પયાગથી દેખી રહ્યા છે એહવા અનત ગુણી અરૂપી શીદ્ધ ભગવાન છે તે સમાન પેાતાના આત્માને જાણે ઉપાદેય કરી ધ્યાવે તે સમકેતી જાણવા,
દાણા.
અષ્ટ કરમ વદન દાહકે, ભયે શીધ જીત ચંદ, તા સમો અપ્પાગણે, ૧૮ તા કો ઈદ, ।। ૧ ।॥ કરમ રોગ આષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટી, શિવ સુખામૃત, સરાવી, ૫ જય સમ્યક દ્રષ્ટી, ॥ ૨॥ અહીજ સદગુરૂ શીખ છે, અહી શિવપુર માગ, લેયા નિજ જ્ઞાનાદી ગુણ, કરજ્યા પરગુણ
Page #419
--------------------------------------------------------------------------
________________
-
****
-
-
-
-
-
(૪૦) ત્યાગ ૩ શાન વૃક્ષ શે ભવીક, ચારીત્ર સમકત મુળ; અમર અગમ ૫૮ ફળ લહે, છન વર પદવી ફુલ ૪ સંવત સતર છિછું તરે, મન શુદ્ધ ફાગણ માસ માટે કોટ મરોટ, વસ્તા સુખ ચોમાસ; ૫ સુવિહીત ખરતર ગ૭ સુથીર, યુગવાર છન ચંદ સુર; પુણ્ય પ્રધાન પ્રધાન ગુણ, પાઠક ગુણે પડું૨; ૬ તાસ શીષ્ય પાઠક અવર, સુમતિ સારી ગુણવંત; સકળ શાસ નાયક ગુણી, સાધુ રંગ જસવંત, ૭ તાસ શીષ્ય પાક વિબુધ, ઇન મત પરમત જાણુ ભવિક કમળ પ્રતી બોધવા, રાજ સાગર ગુરૂ ભાણ; ૮ જ્ઞાન ધર્મ પાઠક અવર, સમ દમ ગુણે અગાહ; રાજ હંસ ગુરૂ ગુરૂ શક્તિ, સહુ જગ કરે સરાહ૮ તાસ શીષ્ય આગમ રૂચી, ધર્મકો દાસ; દેવચંદ આનંદ, કીન ગ્રંથ પ્રકાશ. ૧૦ આગમ સારો દ્વાર એહ, પ્રકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કીએ દેવચંદમુની, નાના મત રસ કંપ; ૧૧ કરો ઇહાં સદાય અતિ, દુર્ગ દાસ સુભ સમજાવણુ નિજ મીત્રપું, કીનો ગ્રંથ પવિત; ૧૨ ધર્મ મીત્ર જન ધર્મ રતન, ભવિજ ન સમકિત વત, શુદ્ધ અમર પદ લખણ, ગ્રંથ કીય ગુણવંત; ૧૩ તત્વ જ્ઞાન મય ગ્રંથ યહ, જે બાળા બધ; નિજ પર સત્તા સબ લીખ, શાતા લહે પ્રબોધ ૧૪ તાકારણ દેવચંદ મુની કીનો આગમ ગ્રંથ; ભણશે ગુણશે જે વિક, લહેશે તે શીવ પંથકથક શુદ્ધ શ્રેતા રૂચી, મીલજો એહ સંગ; તત્વ જ્ઞાન શ્રધા સહીત, વળી કાય નિરોગ; ૧૬ પરમાગમનું રાચજો, લહેશે પરમાણંદ, ધમિરાગ ગુરૂ ધરમ સેિ ઘર એ મુખ કંદ; ૧૭ ગ્રંથ કી મન રંગ સિ, સિત ૫ખ ફાગુન માસ; એમ વાર અરૂ તિજ તીથી, સફળ ફળી મન આસ; ૧૮,
wwાના કામમાં પAIANAlity GAAAAAAAAAAAAAAAAAAX ઇતિ શ્રી પંડીત શ્રી દેવચંદજી કત શી આગમસારોદ્વાર છે
સમાસ,
એ
Sણી MિAA BAAlem of
31 મીમી - “NT
Page #420
--------------------------------------------------------------------------
________________
E
श्री शांतिजीनाथ नमः
श्री जशोविजयजी उपाध्याय कृत,
શ્રી અકાત્મસાર નામા ગ્રંથના માળાખા માર ભ.
આ ગ્રંથ શ્લોક બંધ કરતા 'પુરૂષ રચેલો છે પણ અહીંયાં તે ફ્કત તેના અર્થ માત્ર લખીએ છીએ.
3 1918 12 WI
પ્રથમ
ગ્રંથ કરતા આંગળા ચરણ નીમીતે
- ભગવતની સ્તુતી ક૨ે છે.
ઇન્દ્ર સમધી, જે રૂપ લક્ષ્મીએ કરી ચુકત દ્વારના કરનાર એહેવા જે
અણી તેણે નમસ્કાર કર્યો છે અને અજીમાડા મા હાર્ય તથા ચુંગને આ? જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉ શ્રી રષભદેવ ભગવાન તે જયવતા વરતો. ।। ૧ । શ્રી શાંતીનાથ ભગવત તે ભવ્ય પ્રાણીયા મતે સંતાપના ભેદનારા થા મૃગ તુ લાંછન જેને જેમ ચંદ્ર કીરણ નીર મળ થકા કુમુદનીને વિકશીત કરે છે તેમ જેની વાણી તે પૃથ્વીને વિષે ઉભા
કરે છે, ॥ ૨ ॥
શિવા રાણીના પુત્ર શ્રી નેમનાથજી તેમને તવું છુ જે ભગવતે પોતા નાયશ કરીને જેને જગતને ભરવું છે તેમજ પેાતાના મુખથી પ્રગટયા જે વાયુ તેણે કરીને પાંચ જન્ય નામે શંખને પુરીને તેના નાદ કીધા, ॥ ૩ ॥ શેષનાગ તેની ગતા પ્રાંત જે, મી તેને વિષે સમ્પુ જે શરીર તેણે કરી મૈં ત્રણ ગતના દાર્જ જાણે કરતા હોયની એહવા જે શ્રી પારશ્વનાથ ખ હુસ્વરૂપતા કરતા તે" અથવતાવતા. છું* *
જતને આનંદના કરનાર વળી જેતી અમૃત સરીખી વાણીને હજી સુધી પરત લોકો સેવે છે અંગીકાર કરે છે અહ્વા જ્ઞાત નદ જે શ્રી વી. રછન તે જ્યા વતી ના પ્ા એ પાંચે પરમેશ્વરને ને તથા પોતાના ગુરૂને નમસ્કાર કરીને અધ્યાત્મનો સાથે કરવાને હવે ઉછાહ કરૢ છું. ॥ ૬ ॥
ને તથા બીજા, પણ છતા
+ +
સાર જે રહસ્ય ત પ્રગટ
'
Page #421
--------------------------------------------------------------------------
________________
હવે અધ્યાત્મ શાસનું માહાત્મ કહે છે. પદ : ૬ : ઘણા શાસાથી ભલી રીતે પરીચીંતન કરીને વળી પંડીત લેન સે મદાય થકી જે અધ્યાત્મ રાજને વિષે અનુભવ ચોર્ય થયું તે થકી, હું કંઇક સક્ષેપ માત્ર પ્રસ્તાવના કરૂ છુ. | ૭ . : : : - કાર ? :
જે રીતે ભાગી પુરૂષને સ્ત્રીના ગીત સંગીત પ્રીયકારી લાગે છે. તે રીતે ગીશ્વર પુરૂષને મીતીના અર્થે આ અધ્યાત્મ રસ કરીને સહકારી એહ વે પખંધતાએ કરૂ છું. ૮
: સીના અધરરૂપ અમૃતના સ્વાદી જે જુવાન પુરૂષને સુખ ઉપજે છે તે સુખને સ્વાદ તો અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદનો જે સમુદ્ર છે તેનો એક બીંદુ માત્ર સ્વાદ છે. આ ૮ છે જે પ્રાણુને અધ્યાત્મ શાસ્ત્રથી મનોહર સંતોષ રૂપ સુખ પ્રગટ થયું તે પ્રાણી રાજાને તથા ધનદને અને ઈદ્ર સરીખાને પણ લેખામાં ગણતા નથી. ૧૦ છે ? - જેમ ક૯૫ વૃક્ષના ફળને લેવાની ઈચ્છાએ પાંગળો પુરૂષ, આંગળી ચી કરે છે તે જેમ વ્યર્થ છે તેમ જે પ્રાણી નીશ્ચય અધ્યાત્મ શાસને પામ્યાન થી અને આચાર્ય પંડીત પણ ઇરછે છે તે પણ વ્યર્થ છે૧૧ ૫ કટ રૂપ પર્વતને ભેદવા જ સમાન મિત્રતા ભાવરૂપ સમુદ્રની વૃધી, ફરવાને ચંદ્રમાં સમાન એહવું અધ્યાત્મ શાસ્ત્ર વૃધી પામેલું એહવું જે મેહુ રાજાનું વન તેટ હને બાળવાને અરથે દાવાનલ સમાન છે. ૫ ૧૨, ૩ ,
- અધ્યાત્મ શાસ્ત્રને ભલો રાજ્ય પ્રવર્તે થકે કાંઈ પાગુ ઉપદ્રવ થાય નહી. ઘર્મના માર્ગ સુગમ થાય અને પાપરૂપ ચોરટા નાશી જાએ. ૧૨ - જે પ્રાણીના હૃદયને વિષે અધ્યાત્મ શાસના અર્થનું તત્વ હૃત થયું છે તેને કે ષાય રૂપ વષના વિગનો કળશ તે કદીએ થાય નહી. ૫ ૪ ના :
. જો અધ્યાત્મ સાસના અથના. બંધની કમાણીત જેના પણ ન હોય તો નીરદય એહવો જે કામ રૂપ ચંડાળ તે પંડીતને પણ પીડ્યા કરયા વીના રહે નહી, ૧૫ જે પ રૂષીશ્રવર છે તે અધ્યા ચાસ રૂપ દાતરડે કરીને મન રૂપી વનને વીશે વૃધી પામતી એહવી તૃશ્રના ગૃહેરની વેલી તેને છેદી નાખે છે. ૧૬ : ' , 34 35 36 38 - ક મ યમને ઘોઘવનેશ્વબ કેઅધાબા ઉપ્ત સિા મરૂ | દલને ધીરે પાણી િદુખે સમય છે તાદિ રિન્ય પ્રાણી ય છે તેનો અર્થમાં શિવળિયુને હીસિંછ થાય છે
Page #422
--------------------------------------------------------------------------
________________
ક
છે, ૧૭ વેદના જાણ તથા બીજ શાસના જાણનારા તે કોશના ભોક્તા છે અને રસના ભોક્તા છે તે અધ્યાત્મ શાસ્ત્રના જાણનારા છે તે એ રસનો ભાગ્યવંત હોય તે જ પામે અને જે ગધેડે હોય તેને માત્ર ચંદનના બારને જ ઉપાડે એટલુજ પણચંદનની સુગંધીન ભગતે તેના કીમતીજ લીએ છે. ૧૮
ભુજાના આસ્ફોટ કરવે કરીને વળી હાથને તથા મુખને વીકાર કરીને ઇત્યાદીક નાટીકના અભીનયે. કરવે કરીને ભાગી પુરૂષ સુખ કરી માને છે, અને અધ્યાત્મ શાસના જાણ જે પુરૂષ છે તે તે અવીકારી નેત્રના ધણી ઇદ્રીયના વીકાર રહીત છે, ૧૮ અધ્યાત્મ શાસન રૂપ જે હેમાચળ પર્વત તેણે મળે જે આગમ રૂપ સમુદ્ર તે થકી નીકલ્યાં ઘણાં ગુણ રૂપીયાં જે રતન તે તે વીબુધ જે પંડીત લોક તે પામે છે. ૨૦
કામનો જે રસતે ભાગવતાં શુધી મધુર છે, ભલાં ભોજનનો રસ તે જમવાની વખત સુધી મધુર પણે વર્તે છે પણ અધ્યાત્મ શાસ્ત્રની સેવાને જે રસ તે તે નીરવધી છે કેમકે પ્રારંભ 'કાળથી માંડીને સદાએ વધતેજ રસ છે પણ કીવારે વીરસ ન થાય; ૨૧ કુતર્ક શાસના રહસ્યનો જે અહંકાર તે રૂપી તાવ તેહના વીકાર વાળી થઈ એવી જે દ્રષ્ટી તે અધ્યાત્મ શાસ્ત્ર રૂપ આષધના યોગ્યથી નીરમળ પણાને પામે છે. ૨૨
ધનવંત જનને જેમ પુત્ર અને સ્ત્રી તે સંસારની વૃધીનાં કારણ છે તેમ અભીમાને ભરાએલા પંડીત લોકને અધ્યાત્મ માસ વીનાં માત્ર સંસારની વૃદ્ધી છે, ૨૩ તે માટે અધ્યાત્મ શાસને ભણવું વળી વારંવાર હૃદયને વિષે ભાવવું એના અર્થનું વારંવાર ચીંત ન કરવું અને જે પુરૂષ યોગ હોય તે ને જ શીખવવું પુસ્તક આપવું.
અધ્યાત્મ શાસ્ત્રના માહાત્મના પહેલા અધીકારને અર્થ પુરો થશે,
હવે અદયાત્મના સ્વરૂપને જો
આવીકાર લખીએ છીએ. | ૨ શિગે પુછયું કે હે ભગવંત અધ્યાત્મ તે શું છે કે જેનું તુમે આL વર્ણન કીધું ત્યારે ગુરુ કહે છે કે છે. શીષ્ય શામ મરીયાદાએ તેને આ કરવું તે સાંભળ, ૧ ને કનીરાજનો મેહ અધીકાર નાશ પામે છે !
Page #423
--------------------------------------------------------------------------
________________
(૪ ) અને જે આત્માને આશ્રીને શુદ્ધ કીયા અંતર આત્માને વિષે પ્રવર્તે તેનું નામ પરમેશ્વર અધ્યાત્મ કહે છે. ૨
સામાઈક ચારીત્ર જેમ સર્વ ચારીત્રને વિષે અનુગત કારણ પણ વરતે છે તેમ સર્વોગને વિષે અધ્યાત્મ પણ સહ ચારી પણે વરતે છે. ૩ અપુન બંધી જે ચે ગુણકાણે ત્યાંથી માંડીને ચઉદમાં ગુણઠાણ લગે અનુક્રમે જે આત્માની વિશુધતા પ્રગટ થાય તે સર્વ અધ્યાત્મ કીયા જાણવી. ૪.
અને જે આહારો પધીને અરશે તથા પુજા પામવાની રીધી તેની ગારવતાયે બંધાણ થકા ભવાભીનંદી જે કીયા કરે તે સર્વ અધાત્મ ક્રીયાની વરણી જાણવી. ૫ ૧ સુકતા ૨ લોભ ૩ રતિ ૪ દીનતા ૫ મત્સરીપણુ ૬ ભય ૭ શઠતા ૮ અજ્ઞાનતા. એ ભાભીનંદી પણાના સગ થકી જે કીયા કરે તે કીચાનો આરંભ નિફળ થાય છે. ૬
૧ શતગુણ ૨ દાંત ગુણ ૩ સદા ગુપ્તીય ઇદ્રીયપણુ ૪ મોક્ષાથી પણ ૫ વિશ્વનું વાત્સલ્યતા પણુ ઇત્યાદીક નીરદભી પણે જે કીયા કરે અધ્યાત્મ ગુણની વૃધી કરતા થાય ૭ તે માટે જેને તવ રૂછવાની સંજ્ઞા ઉપની છે તથા તત્વ પ્રતે હવે પુછવાને સન્મુખ થયો છે સાધુને પાશે તત્વ પ્રતે સાંભળવાને અને રથે જાવાનું શીલ છે એમ ક્રીય યોગને વિષે ર થકો ધર્મના તત્વને પુછે છે. ૮
એમ તત્વને અંગીકાર કરતો થકો જેને પુર પ્રતીપન થયો છે સમ્યક્ત દર્શન એવા શ્રાવક તથા યતી તે ત્રણ પ્રકારના ૧ ઉપસમ સમકેતિ, ૨ ક્ષ પસમ સમકેતી, ૩ લાયક સમકેતિ તે અનુતાનું બંધીનો અંશ ખપાવ્યું છે જેછે ૯ વળી જેણે દરન મેહનીય ખપાવી છે અથવા મેહનીયને ઉપ સમાવી છે એહવા જે ઉપાશાંત મેહા ક્ષક શ્રેણને વિષે વરતે છે તથા જેણે મેહનો ક્ષય કરો છે તે સંજોગી કે વળી તથા અજગી કે વળી ભગવં જાણવા. ૧૦
એ અનુક્રમે જે કહ્યા તે સધળા એક એક થકી 2સંખ્યાત ગુણી નઝરાના કરતા છે, એક કલાયે કરીને પણ અધ્યાત્મની વૃધીન અરશે ઉદ્યમ કરવો એહી જ હેતુ છે. ૧૧ જેમ રથના બે ચક તેરથની સાથે સંલગ્ન છે તથા પક્ષીની બે પાંખા તે પક્ષની સાથે સંલગ્નજ છે તેમ એક સુદ્ધ જ્ઞાન અને કી " ક્રિયા એ બે અંશ તે અધ્યાત્મની સાથે સલનજ છે. ૧૨
, પુર્વે તે નીશ્ચય નય અને વ્યવહાર નયન આરા પણ માત્ર ઉપચાર થીજ છે પણ પાંમાં ગુણકાણાથી માંડોન એ ય ઈચ્છે છે કે અને
ગુણકણે કણ સુ ખાદી કયા તે ઉચિત છે એ ન સનુની !
'ક'
::
છે
Page #424
--------------------------------------------------------------------------
________________
(ર) રેણાં ન મિલતાં હોય તે તેને રૂપાનાં મીલે તે પણ રૂડાં મનાથ: ૧૪ if
" સંભાવે કરીને સહીંત વીચીત્ર પ્રકારનાં દર્શન ભેટ કરીને અપનબધી જે ચોથે ગુણકાણે તેહની જે ક્રિીયા તે જે પણ ધરમના વનને કરનારી છે જ ૧૫ તોપણ ભલા આશય થકી અશુદ્ધ ક્રીય કરે તે પણ શુદ્ધ કહેવાય ત્રાંબુ જે છે તેને ગાળી તેમાં રસાયનુ વધ કરયાથી રસાયન મેળવવાથી સોનું - ઇ જાય છે. ૧૯ t
એહી જ કારણ માટે ધીર,બુધીના ધણી રત્નત્રના મારગને વીષે પ્રવેશ કરવાને મીથ્યા દ્રષ્ટીવાળાળાને પણ દ્રવ્ય સમકતને આરોપ કરીને ચારીત્ર આપે
છે કે ૧૭ ઓ જે પ્રાણી સંસારનુ નીરગુણપણુ જાણીને વ્રત પાળવાને ધીર થાય તે પ્રાણી ધર્મને જગ જાણો અને અંતરંગ ભાવને ભેદતો દુઃખકરીને અને મજાય છે માટે તે ઉપયોગમાં ન કરવું, છે ૧૮
કદાપી કઈ એમ કહેશે જે ભાવ જાણ્યા વીના ચારીત્ર દેવાથી લીધી શીધી સર્વ હણાઈ જાય તેવારે ભયને પણ દીક્ષા ન આપવી કેમકે તેને અં તરંગની ખબર નથી અને એ રીતે દીક્ષા ન આપવાથી સમ્યગ માર્ગને ઉચ્છેદ થાય છે ૧૮ છે એમ અશુધનો અનાદર કરે અને શુધ જેમને અભ્યાસ નક કરે ત્યારે દર્શન જે સીમકીઃ તે પણ શુધ ન થાય કેમકે એક નિસર્ગ સમકત ઢળીને શુદ્ધ કરવું તે પણ અભ્યાસથી જ થઈ શકે ૨૦ '
શુદ્ધ મારગને અનુરાગે કરીને અસડતા ભાવે જે આત્માની નિમળતા ગુણવતા પ્રાણીને આધીન થઈને વારતે તો તે પ્રવૃતિ કંઈ ઠેકાણે હણાય નહીં છે ૨૧ વિષયે કરીને આત્માએ કરીને અને અનુબંધ કરીને એ ત્રણ પ્રકાર ની વિશુદ્ધી છે તે અકેકથી નહીં મળે છે એ ત્રણે કરમે છે તેમાં જે દુઃખ થી પોતાના આત્માને ાવવાને ઝપાપાત પ્રમુખ કરે તેને વિષય શુદ્ધ ક. હીએ. જે રર - અજ્ઞાનીને આત્મ શુદ્ધ નામે બીજી શુદ્ધ થાય તે લોક દ્રષ્ટીએ પાંચમ છે ત્રણ નિયમ પ્રમુખ પાળે છે એ બીજે ભેદ ત્રીજે આત્માનું બંધ તે કહીએ જે શાંત વૃતિય તત્વનું સવેદન કરે ચીંતન કરે છે ૨૩ ૪ પહેલી શુદ્ધીમાં આ નાનની બહોળતા ધણી છે તેણે કરીને એમના સાધનને બંધ કરે અને તેના સદભાવ થી શુભ આશચની લે માત્ર હોય તે તેથી જન્મ મરણની પરંપ રા કાંઈ ટેટી એહવે જોગાભ્યારી પુરૂષ કહે છે : ૨૪ n ** . * '' '
આત્મ યુદ્ધ નામ બીજા થકી કાંઇક લેશે માત્ર દેશની ની સો
Page #425
--------------------------------------------------------------------------
________________
-
થાય. પણ પરંપરા શાણા દ્વારા થએલા તે ડેડકાના ચુરણની પદે એક દેડકાનો નાશ થાય પણ તેથી બીજા ઘણુ ડેડકાં ઉત્પનન થાય ત્રીજી શુદ્ધી અત્યંતી ક છે તેથી ફરમની હાની થાય કેમકે તે ગુરૂતા ભાવ અને લઘુતા ભાવની વિચારણ કરવાથી પ્રગટે એવી છે ના ર૫ માં વરૂપ થકી જે કીયા શુદ્ધ છે તે જ નિશ્ચયપણે આત્માને વિશુધતાની કરનારી છે માટે શુદ્ધ ક્રિયા કરવી મુની દ્ર જે પશ્વર તેમણે બતાવ્યા જે વ્યવહાર તેનું સેવન કરવું કરીને ઘણા આદ ૨ સહિત કીયા કરે તો મારગ રત્નત્રમાં તેનું બીજ પ્રગટ થાય છે, ૨૬ 1 ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી દ્રવ્ય દીક્ષા લીધી હોય તો પણ વિ. ર્ચ ઉલાસની અનુક્રમે વૃધી કરીને ઘણું જીવ પર્મ પદને પામ્યા છે . ર૭ . એ રીતે અધ્યાત્મના અભ્યાષકાળને વિષે પણ કીયા કોઈક લેશ માત્ર નીચે વરતેજ છે અને શુભકારી ઓધ સંજ્ઞાને સહચારીપણે તીહાં જ્ઞાન પણ કાંઈ વરતે છે. . ૨૮ છે.
એજ કારણ માટે જ્ઞાનને કયારૂપ તે અધ્યાત્મપણ વરતે છે જે જ્ઞાન ક્રિયારૂપ તે અધ્યાત્મ છે એજ જ્ઞાન ક્રિયા નિર્દબાચાર કરીને મનોહર એહવા જે પ્રાણી તેને વિષે ઉત્તરોત્તર વૃદ્ધીને પામે છે. ર૮ છે
અથ શ્રી અધ્યાત્મ સવરૂપ નામે બીજે અધીકાર સમાસ, , હવે દભ ત્યાગ નામા ત્રીજા અધીકાર કહે છે. . જ મક્તિરૂપી વેલીને દહન કરવામાં કપટ તે અગ્ની સમાન છે ને કીયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવાને કપટ તે રાહુ છે અને કપટજ દુર્ભાગ્યનું કારણ છે અધ્યાત્મ સુખને ગળી જનાર ભગળી તે પણ કપટજ છે કે ૧ | જ્ઞાન રૂપ પર્વતને તોડવાને ૫ટ તે વજ સમાન છે કામરૂપી અગ્નીની વૃદ્ધી કરવાને છૂત જોઈએ તે કપટજ છે વ્યસનનો મીત્ર તે કપટ છે અને વ્રતરૂપ લક્ષ્મી. ન ચેર પણ દંભ જ છે . ૨ કપટ રાખી વ્રતને વિષે રહી જે માણી લો ઢાની નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છા રાખે છે તે જાણ, છે ૩. છે તે તમે પણ શું ને વ્રત પણ શું જે કપટ દીશાને નહીં તજી તે સૂર્વ નીષ્ફળ છે, તે આશીએ પણ શું અને દીવે પણ શું જે દ્રષ્ટીએ એ ધ છે તે તેને સર્વ કેકાણે અંધકારજ સહેશે છે ૪ કેશના લોચ કર ભુમી ઉપર સપ્ત કરવું. બીક્ષા માગવી. શીળ, વાદીક પાળવાં, એ રાધ કરાણી માત્ર માટે કરીને સ્ત્રાઈ છે. જેમાં સુંદર મુણું તેને
I
~------------
અહી
! છે
ના
જ
Page #426
--------------------------------------------------------------------------
________________
(TA)
"રસનુ લાલ પીંપણ સુખથી તાય હૃહની શાભા પણ સુખેથી તાય કામ ભાગાદીકને પણ સુખેથી તાય પણ કપટના ત્યાગ કરવા ઘણ વિકટ છે ! હુ ॥ પોતાના દાષને ઢાંકી રાખે તેથી લાકમાં પુજના થાય તથા માટાઇ થાય અહીજ પુજા પ્રમુખની લાલચ માટે મુરખ માર્ણી પોતાના આત્મા ને કર્થના ઉપજાવે છે. ॥ ૭॥
જેમ કુલટા નારીનુ શીળ જે આચાર તે શીળની વૃદ્ધીને અરપેજ હાય તેમ કટે વેષના ધરનાર વ્રતવંતાને ભવની વૃદ્ધી થાય તે અનંતની વૃદ્ધીને અ રમેજ થાય ॥ ૮ ॥ કપટના વિપાકને જાણતા થકા પણ મુર્ખ અજ્ઞાની માણીતેજ કપટને વિષે વિશ્વાસકરતા થકા પગલે પગલે ખલના પામે છે ! ટા
અહ। ઇતી ખેદ નુ મેહુ રાજાના મહીમા જે ભગવત સબંધી દીક્ષા તે પણ જેમ કાજળે કરીને ચીત્રામણનુ લાપ થાય છે તેની પેરે કપર્ટ ક રીને લેાપી નાંખે છે. !! ૧૦ ! જેમ કમળને વિષે હેમ શરીરને વિષે રાગ વન ને વિષે અગ્ની દીવશને રાત ગ્રંથને વિષે મુર્ખતા સુખને વિષે કદ્દેશ તે ઉર્દૂવના ફરતા છે તેમ ધર્મને વિષે કપટ તે દુઃખ કરતા છે. ।। ૧૧ ।
અહીજ હેતુ માટે મુળ ગુણ પાંચ માહાવ્રત અને ઉતર ગુણ કરણ સૌ તરી પ્રમુખ ધરવાને જે પ્રાણી સમર્થ ન હોય તેણે શ્રાવકનાં વ્રત પાળવાં તે યુક્ત છે પણ કપટ ચારીત્રે જીવવુ તે રૂડું નથી || ૧૨ | હવે જે પ્રાણી ત્ર તને મુકવાને સમર્થ નથી કેમકે જેને વ્રત ઉપર દ્રઢ રાગ લાગ્યા હોય તે મુ કી શકે નહી તા તેને સવીજ્ઞ પક્ષ અંગીકાર કરવા શેષુ છે કેમકે નિરભી સાધુની શૈવના કરવાથી ઘણા ગુણ થાય છે આ ૧૩ ૫
નિષ્કપર્ટી હોય શુદ્ધ શીધાતના ભાષક હાય તે ગુણે કરીને તે ઉચન્ના પ્રમુખ સાધુ જો થોડી પણ જતના કરે છે તેપણ તે ગુણના રાગીપણાથી વ રતતા થકા તેને નીઝરા થાય ૫ ૧૪ !! પતાથી વ્રતના ભાર નથી ઉપ તા એવું જાણ્યા છતાં પણ જે પોતાના આત્માને મઢ રીતે કઢ કરીને તિપણું ઠરાવે છે સજમીપણુ સ્થાપે છે તે લીંગીનુ નામ લેતાં પણ પાપ થાય છે તે તેની શેવના તો પાયકારી થાયજ એમાં સ્યુ કહેવુ॥ ૧૫ ॥ જે લીંગી ભલી રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોઈને યત્ન નથી કરતા તે લાગીયતી એને નામે કરીને કપટી થઇ લાકને ઠગતા ફરે છે ૫ ૧૬૫ જે હીણીયારી પટના ધરનારા લિગી જાય અને તે થતિ ધમાઁ છે મ વી મશીન્હી ‘થઇ હાય તેના લાભ કરીને તેજી ખેતાના આગવમાંશ સેક્
Page #427
--------------------------------------------------------------------------
________________
( w), એહવા જે યતિ તે સમગ્ર જગત તે ત્રણ તુય જાણે છે. ૧૭ - પિતાના આત્માની વડાઈ કરે ઘણુwટ ધરે અને પારકા આવરણવાદ બો. લે તેણે કરીને કઠણ કર્મ બાંધે છે તે પુરૂષો તે યોગીના જન્મને બાધ કર નાર છે તે શુદ્ધ ચારીત્રને પામી શકે નહી કે ૧૮ તે માટે અર્થનું કારણ જે કપટ તેને ધર્માર્થી પ્રાણીયે તજવું કેમકે આત્માની શુદ્ધી તો સરળતા ભા વે થાય છે એવું આગમને વિષે કહ્યું છે કે ૧૮ us
શ્રી તીર્થંકર દવે એકાંતને આજ્ઞા પણ નથી કીધી તેમ નિષેધ પણ નથી કીધે તે પણ જે કાર્ય કરવું તે કપટ હીત કરવુ હીજ પરમેશ્વર ની આજ્ઞા છે કે ૨૦ છે જેમ વહાણમાં છીદ્રો લેશ હોય તે પણ સમુદ્ર તરવામાં યોગ્ય નહી તેમ અધ્યાત્મને વિષે જેનુ મન રંગાયું છે તેને જરા પણ કપટ કરવુ તે યોગ્ય નથી. ૨૧ .
જેમ મલીનાથજીને ૫ટનો લેશ પણ સ્ત્રી વેદને કારણે થયો માટે મહાન પુરૂષે કપટ તજવાને ઘણો યત્ન કરવો. | ૨૨ છે - ઇતી શ્રી દંભ ત્યાગ નામા ત્રીજે અધીકાર સમાપ્ત થયો. હવે ભવ સ્વરૂપ ચીત્વન નામે ચોથો અધીકાર કહે છે.
એટલા માટે નીર૯ભ આચારણા કરવાને માટે હે ચેતન તુ સાવધાન થા આત્મ સ્વરૂપનુ ચત્વન કર કેમકે ક્ષણ માત્ર પણ સદ બુદ્ધી હૃદયમાં ધરીને આત્મ સુર ની ચીંતા કરવી તેહીજ આત્મ દીશારૂપ સરોવરની લા હરી છે તે શીતળતા કરે એહવી છે એવી જ સજન લોકને વૈરાગ દીશારુપ ૫ વન પૂર્ણ પુષ્ટતાકારી છે માટે તે આત્મીક સુખને અરથ સાધવી છે ૧ છે
એક તરફ કામરૂપ વડવાનલનો અગ્નિ બળી રહ્યો છે તે દુખે સહન થાય એહ છે અને એક તરફ પંચ પ્રકારના વિષય રૂપ પર્વત તેહથી પડ્યા જે ઉમ્મદ રૂપ પથરા તેણે કરીને ભયંકર એક તરફ વિકારી દિશા રૂપ નદીના સંગમ થકી ધના આવર્ત પડ્યા છે એહવે જે આ સંસાર સમુદ્ર તે ને વિષે કહે કયા હેકાણે પ્રાણીને ભય નથી સર્વત્ર ભયજ વર્તે છે. [ ૨ - જે સંસારને વિષે રતીના સંતે કરીને ચપળા એહવી જે ભાતે ક થી ટક જ્વાળા વરતે છે વળી નળ કમળ દળના સરીખી જેની કાંતિ છે એહ વા સ્ત્રના કાણામાંથી જે તેનું નામ કટાક્ષ તે રૂપ ધૂમતા, સમુહ ચાલે છે તથા સ્ત્રીના અંગ તે અંગારા સમાન છે જે અંગ વડે દાણા પ્રકારના વિકાર, મગર થાય છે તે માટે સંસાર રૂપ અંતિમાં બની રહ્યા છે પ્રાણી
Page #428
--------------------------------------------------------------------------
________________
(IE)
તેને ભવમાં પણ સુખ નથી તેજ રારીરમાં પણ કાંઇજ સુખ નથી !! ૩ li જેના ગળાના વિષે પુત્ર તથા શ્રીના સ્નેહરૂપ ાંસા નખાય છે. તે ના સ્નેહું પાસમાં પડખા તુછ સ્વભાવના ધણી તે અતિરયપણે પીડયા પામે અે આકરા વિષયરૂપ જે ઘાતકી સુભટ તેણે કરીને સસાર તે ખાટકીનુજ સ્થાનક છે માટે હા હા સંસાર તે કેવળ દુ:ખનુજ મુળ છે.
અજ્ઞાન દીશારૂપ રાત્રીના ચાલનાર જેના માથા ઊપર વિષય કષાય રૂપ સર્પના સમુહ રહ્યા છે વળી જેના ગળાને વિષે વિષયરૂપ હાડકાં બાંધ્યાં છે જે માહાટા રાષરૂપ દાંત ગટ કરે છે જેનુ મુખ કામની ચૈન્ના કરે છે એ હતા સંસારરૂપી રાક્ષસ તે વિશ્વાસ કરવાને ચાગ્ય નથી ॥ ૫ ॥
જે પ્રાણી ધર્મરૂપ ધનના લવલેશને જન્મ્યા છે તેણે ભીક્ષા માગવાન એ કલા વિચરવુ નહી કેમકે ભવાટવીને વિષે ખલવાર ભીંલ એહુવા જે કામ તે સ્ત્રીના સ્તનરૂપ વિષઇ કોટમાં રહીંને પ્રાણી માત્રના ઘર્મરૂપી ધનને લુટી લીચે છે માટે સાજ્ય વિના તે પ્રાણીએ એકલુ વિચરવુ માગ્ય નથી ॥ ૬ ॥
ધનધર પુત્ર અને સ્ત્રી યાદી સર્વ વસ્તુ માહારી છે એન્ડ્રુવા વિષરાસ પણાથી વિશેષ શીધ દુઃખ છે માટે જે પ્રાણી વાર વાર સુખને માઁ ભ રચા થકા સુખ માને છે તે ફિટ છે એ સસારતી કુંવળ કપટ રચનાયે ભરહ્યા છે તેને વિષે વૈિકી માણીય મીતી કરવી નહીં ॥ ૭
સ્ત્રીના સ્નેહ તે બેડી સમન છે. ખીન્ન સગા સબંધી લોક તે પારીયા ત સમાન છે ધન સંપની તે નવાં બંધન સરખી છે અને માદ્ધ અમૈધ્યે કરી સહીત છે સાત પ્રકારનાં વ્યસન રૂપ ખીલે સહીત છૅ ટુકામાં કહીએ તે આ સંસાર તે દીખાના જેવા છે માટે પડીત લોકોને એ વસ્તુ માંહે લી એકે વસ્તુ ઉપર મરજી થતી નથી ૮ i
જે પંડીત લાક તે આ સસારને સ્મશાન સરખા કહે છે કેમકે મ શાનમા રેહેનારી ચીજો સર્વ સંસારમાં છે તેકહી બતાવે છે જેમ ક્ષમાન માં ગીદ્ધ પક્ષી છે તેમ સંસારમાં મહા કામ તે ગીદ્ધ પક્ષી છે અરોરૂપ # ણી ચપળ શીયાળની છે ઘુવડ પક્ષી રૂપ કામ છે તે ગંગટા કડવા શબ્દ શ્રી દન કરે છે. ? દીપાયમાન ક રૂપી અડની બંને નીરતર અપ સરૂપ રાખે છે માટે સંસાર તે સમશાન છે એમાં ધારી સીક્રાઇ મી. ॥ ॥
ધનની ઇચ્છા તે અતીશય વિષય
વષાની ીમનારી
Page #429
--------------------------------------------------------------------------
________________
સીએનો વિલાસ તે મહા વીકાર કારી કુસુમનો રસ છે જેના ફળના સ્વાદ વીતાર પામતે નન પીચ ના સમુહ તુલ્ય થાય એહ સંસાર રૂપ વીષય વૃક્ષ છે એની છે. વિશ્રામ કરવા મુકત સ્થી ૧૦ m : :
કોઈને તે વીસતાર વાળું રાજ્ય છે કોઈને ઘનને લેશ પણ નથી કેઇની ઉતમ જતી છે કેઈની નીચ નતી છે કે અપજ છે કોઈને લાવણ્ય લીલાન લક્ષમી ઘણી છે કેઇનું શરીર પણ રેડ સ્વી એવું, સંસાનુ સવરૂપ વિધ્યું છે તે કોને રતિ કારી થાય ૧૧
ઇહાં ઉઘામ કામ દીશા છે તે સતરૂ છે તે ગુણ રૂપ જે પૃથ્વી તેને ખણે છે અને પાશે રહશે જે કપરીણામ તે વિશ્રામ લીધા વીના નીરંતર કલેશ કરે છે એ કલેશ વડે બરડાયા એહવા જે પ્રાણી તે અષ્ટમદ રૂપ સર્ષ તેણે કરી યુક્ત છે એહવું પામર લોકોને માનવા યોગ્ય આ સંસાર રૂપ જે ઘર તેનું શું સુખ કહીયે. જે ૧૨
સંસારને વીષે પ્રાણી માત્ર પુદગળની ત્રશ્ના રૂપ તર કરીને પીડાણા છે અને વીષયની આશાએ કરી પરવશ થયા છે એહવા પ્રાણીઓ બીહામણા કેબે કરી પીડાય છે કેમકે તેમને માટે સમતા રૂપે સરોવર તે સુકાઈ ગયુ છે અને કામ દીશા રૂપ જે પરસ્વદ તેની જે ગ્લાનતા તેણે કરી નિરંતર ગુ. મેદા ખરડાય છે જ્યાં એહવો બીહામણે આ સંસાર રૂપ ઉશ્નકાળ તેના તા. પને હરે એહવો કોઈ નથી { ૧૩
આ સંસારને વીષે માતા પીતા ભાઈ આદી તે સર્વ તીત અર્થની ભીલાષ પુરે ત્યાં લગી સંમત કરી માને તથા ગુણના સમુહનો જાણ એ હ ધનવંત પ્રાણી હોય તે પણ કુપણ પણે કરીને ગુણુ જનને ધન દેઈ, સત નથી એમ સર્વ પ્રાણી પોત પોતાના સ્વાર્થ સાધવાને સાવધાન પણ વર્તે છે પણ પરમાર્થથી તે વેગળા વશે છે એવા ભવ મુખના રસીયા જે જીવ તેહના સ્વરૂપને કહેવાને કણ સમર્થ થઇ શકે છે ૧૪
એમ સ્વાર્થને વશ થઈને માણી ચંડાળનો હાથ પકડી ને ચાલે છે હો ઇતી આશ્ચર્ય જે સ્વાર્થ પણતે એહવું છે વળી જે ઉતમ કળથી ઉપૂજેલા તેહને તજે છે અને તરણ જે નિરાલન થઈને હૈયામાં તે ઝેર ભાયુ હોય પણ હા અમૃતા જેવુ મી બેસે છે એવા અન્ય મહંય ગણી મા
ટે કરે છે ને વીસાસ ઘાતી થwછે એવા મા આ સંસારમાં વસે છે તે I જોઈને પણ આ સંસારથી એનું મન ડેમ પામતું નથી તેને શું છે
કેક
--*
--
*
Page #430
--------------------------------------------------------------------------
________________
(૪૨૮)
શુ' કહીએ. ॥ ૧૫ ॥
સ્રીની દ્રષ્ટીના ખુણા તે મનેાહર છે માટે તેના જેવાથી હરખ ઉપજે છે અને સીની કાપ યુક્ત દ્રષ્ટી ખરાબ છે માટે તે રૃખીને ખેટ્ટ ઉપજે છે તથા ઘણા ધનવાળા પુરૂષને ગુણીજના સ્તુતીયાદી કરીને રીઝવે છે કષ્ટ સહીને તેમના રોષ ઉતારે છે એ સઘળુ માહુ થકી થાય છે માટે જુમેહ રૂપી રાંજાનુ કેવુ વિષમતાપણુ છે કે જે તજવા યોગ્ય છે તેના આદર કરાવે છે. અને જેના આદર કરવા જોઇએ તેના ત્યાગ કરાવે છે ॥ ૧૬ |
જીવને તત્વ વિચારણા કરવી તે સ્ત્રી છે વિનય કરવુ તે પુત્ર છે ગુણને વિષે જે રતી કરવી તે પુત્રી છે ને સ્યાદ્દાદપણે વિવેચન કરવુ તે પિતા છે જે પારકી નીંઘા તજવી તે આત્માર્ની માતા છે એવું જે અંતરગ કુટ`ખ છે તેતે જેવારે આત્મા શુદ્ધ થાય તે વા૨ે પ્રગટ રીતે પેદા થાય પણ તેને જે પુરૂષ સજોગી સુખમાં મગ્ન થઇ રહ્યા છે તે કયારે પણ દેખતે નથી ।। ૧૭ તા પ્રથમ પ્રેમ કરતાં દુ:ખ છે તે પછી તેને નીશ્ચલપણે રાખવાને પણ ઘણુ દુઃખછે. વળી તે પ્રેમપાત્રના વીછેઃ થાય તે મરણ થાય અથવા પ્રેમ ટ્રુટે ત્યારે સહુથી વધારે દુ:ખ ઉપજે અને તે સહન કરવાને છાતી ઘણી કઠણ રાખવી પડે નીમાડાના પાકને વિષે આર્પણ કરયા એહવે જે ઘડા તેના સરીખી તાપતી ખેાહાળતા છે જ્યાં તે અહો જે આ સૌંસાર રૂપ નીમાડે ત્યાંહાં સુ ખતા કાંઇજ નથી. સમગ્ર દુ:ખમયજ છે ! ૧૮
આ સંસારને વિષે ધર્મરાજાના કટકને તે મૃગનયનીના દ્રષ્ટી રૂપ ભાણે હણી નાખ્યું છે રાગ દીશા રૂપ રૂધીર વડે લેાપાઇ ગયા છે રૂઘ્ય પ્રદેશ તે જેના તેના ઉપર અનેક પ્રકારના મન ન સબંધી કપષ્ટ રૂપી ગીધ પક્ષીયા ભમી રહ્યાં છે એહવા માહા મેહ રૂપ ક્ષેણી રમણ રાજા તેની રણભુર્મી સ માન આ સંસાર છે. ! ૧૯ ॥
ક્ષણમાં હસે ક્ષણમાં કીડા કરે (રમે) ક્ષણમાં ખટ્ટ કરે ક્ષણમાં બહુ મ કરે રડે ક્ષણમાં વિલાપ કરે ક્ષણમાં અનેક પ્રકારના વિવાદ કરે ક્ષણુમાં તાશી જાય ક્ષણમાં હરષીત થાય નાચવા માંડે ઇત્યાદીક ઉત્પાદ્દે સંસારને વિષે રહુ ધારી પ્રાણીચા કરે છે તે સર્વ મેહુરાજાને આધીન થકી કરે છે ૨૦, - 'સ્મસ પુર્ણ વિદ્યા જેમ પીતને તેમજ ખળ માણસની મીત્રાઈ વળી રાજ્ય સભામાં અન્યાયની મનાલીકા એટલે અન્યાયના માર્ગ તથા વિધવા સ્ત્રીનુ જો ખતે વળી મુર્ખ ભરતારના આંગળ સ્રીના સ્નેહની લેહેરી તે જેમ ખેદ્રના પાણ
Page #431
--------------------------------------------------------------------------
________________
,
:: કાકા
થાય છે તેમજ સંસારની કીઠા તે લામણું છે તેથી, તારી ગાણ ખ પામે છે . ૨૧
જેમ પ્રભ-તના સમય ની રચના નિષ્ફળ થઇ જાય છે જેમ પઇની આખમાં ઝાકળ આવી હેય તેને આકાશમાં બે ચંદ્રમા ભાગે પણ નિરમળ દ્રષ્ટી થતાં બે ચંદ્રમાનુ બ્રાંતી શાન મટી જાય છે તેમ સસારથી ન્યારા રહયા એહવા જે સ્થીર બુદ્ધી વાળા તત્વ જ્ઞાન સમજેલા સાધુ તેને આ સં- ૬ સાર તે મીથ્યા રૂપ ભાસે છે. જે રર |
સ્ત્રીની વાણી કરીને તથા વિણા નાદ કરીને સુખ સન્યાએ કરીને વળી મસળવું સરીરને ચાપવું તેણે કરીને જે સુખ ઉપજે છે તે અમૃત કરીને ઘટે લુ હોય તેવું છે, એહવુ પુર્વે બાળ અવસ્થામાં એટલે અજ્ઞાન દીસામાં એહવુ હતુ પણ હવે હસાત્યારે અમને તત્વ દીશાના રહસ્યની પરિ કલન થઇ જાણ પણુ થયુ તેથી સંસાર વીતત્વ રૂચી વર્તતી નથી પણ આત્મ તત્વમાં રૂચી થઈ છે. જે ૨૩ !
સંસારના સમસ્ત પ્રપંચ તે અતી કઠીણતા ધરતાં થકા છે માટે મુજને કાષ્ટ અને પાષાણની પુતળીના સ્તનની પેઠે પ્રીય નથી લાગતાં કેમકે અજ્ઞાનનું વાદળ ગળી ગયુ છે અને આત્મીક જ્ઞાન રૂપ યદ્રદય થશે તેથી સહજ ચીદાનંદરસની શીતળતા પ્રગટીતેણે કરી વીષય વાયુની અરતી મટી ગઇ, ૨૪
સંસારને વીર્ષ હાથી ઘોડા ખળદ પ્રમુખ જે રાજ્ય લક્ષ્મી છે તે સ્યુસ રંગ આત્માને નથી, અરર્થત છે જ્ઞાન હાથી ધ્યાન ધાડા સમતા તે બળદ એ લક્ષ્મી આત્માની છે અને તુજ મન વડે બાન્ય સાથે પ્રેમ કરે છે તો પિતાના આત્મા સાથે રતી કેમ કરતો નથી આત્મીક સુખ તજીને પુગઈકાજુ ખને ઈચછે એહવો મુર્ખ કોણ હૈય, ૨૫
5' છે.' પુદગળીક સુખ કેવું છે પરાધીન છે વણા ક્ષય જોવા લાયક છે વિષયની વંછના વડે મલીન છે એમ સંસારને વિષે ભયનાં સ્થાનક વોણ છે તે
છતાં મુમતીના ધણી સંસારમાં રમે છે અને પછાત લોક છે તે સ્વાભીમસુખી રમે છે તે સુખ કેવું છે જે કોઈ કાળે ક્ષય પામે નહી ઈયાની ઉછું તો રહીતી છે માણું આત્મા જ્ઞાનમાં લય પામ્યા છે તે પ્રાણી સકળ ભય દીશાહ પરમાનંદ વિષે મન પણ રહે છે રો' . . . ૦ થી ૪૪
આ જગતને વિષે પંડીત લોક એમ કહે છે જે તમારા શિ. પનુ ચત તે જમતાન સુખનું કારણ છે
અ ને એ મારા વાળો
Page #432
--------------------------------------------------------------------------
________________
(you)
જેણે કારકતા ખાવે બુટ્ટી કરી છે તેમ આત્મ સ્વરૂપ જ્ઞાન સ્થીર થૈ થકે ચંદ્ર કીરણ કર્યુ સરીખી ઉજવળ યશ લક્ષ્મી તે પઢપણે વીસ્તાર પામે એવા ત હું નાની તે જીનેશ્વર પ્રણીત શીર્ષાંતના તત્વની મર્યાદાયે વર્તે. ૫ ૨૦ ॥
ઇતિશ્રી માહા ઉપાધ્યાય શ્રી જસા વિજયજી કૃત ભવ સ્વરૂપ ચીત્વન નામા ચેયે અધીકાર શમાય
હવે ૧૪રાગ્ય સભાવ નામે પાંચમે અધીકાર કહે છે.
ભવતું સ્વરૂપ જાણ્યા થકી સંસાર ઉપર દ્રેશ થયા થકી સંસારના બિ સ્કુણપણે દેખવા થકી સૌગ્ર પણે સંસારના વિચ્છેદના વૈરાગ આત્માને વિષે પ્રગટ થાય ॥ ૧ ॥ વિષય સુખની નિષ્પતી માસીવડે જે વૈરાગ્યનુ વર્ણન કરે છે તેનુ મત ઘટમાન નથી છઠ્ઠાં સુધી દ્રવ્ય છે તીઠાં સુધી વીષય છે એહવી મશીધી છે અર્થ સત્વે વિષય સત્વ છતી ॥ ૨ ॥
જે એમ જાણે છે કે હું કોઇ કાળે સંસારને વિષે આવ્યાજ નથી જે અ નતી જાર વિષય સેવ્યા છે તે છતાં આ વિષય નવા પામ્યા એવો ભ્રમ જેને હુપુજે છે એવા જે કામ ભોગને વિષે મુઝાઇ રહ્યા છે તેની અભીલાષાના નાથ તેજ નથી ૩ { જેમ ઇધને અગ્ની ઘટ નહી પણ ઉલટી વૃદ્ધી પામે તેમ વિષય ઝેવતા કામ ૠગ પણ કદાપી ક્ષય પામે નહી ઉલટી શક્તિ ઉલાસ પા મતી જાય વાર વાર વધતીજ જાય. ૫ % k
જેમ સિંહને સાણું નથી સર્પને જેમ સમતા નથી તેમ વિષયમાં જે ૫વર્તે છે તેમને વૈરાગ્ય દાહીલા છે પણ સુગમ નથી ॥ ૫ ॥ જે વિષયનો ત્યાગ કરચા વિના ચીતમાં વૈરાગ્યર્ની ધારણા કરે છે તે પથ્ય તળ્યા વિના શંખ ટાળવાની ઇચ્છા કરે તેવું છે ! હું ॥
જેમ લેવાના પ્રાણ વખા હોય તે પાણીના ખાદુનેશાણી જાય છે તેમ જે
Page #433
--------------------------------------------------------------------------
________________
---
--
- ચીત વિષયો સારા છે તેના રદયમાં વૈરાગ્ય વહી સકg નથી - ૭ જે અમાસની રાત્રીએ ચદ્ધ ઉછે. અને જે વાંઝીયા, વૃક્ષને ફળ આવે તો વિજઈ છગના રૂપમાં વૈરાગ્ય સામે પણ ૮ મા છે.
આ મનની વૃતીના હેતુ ઉપર જેને દેષ હોય વિષયને વિષે જેની પ્રવૃતિ ન દેય તે પ્રાને સંસારી નિરગુતાના ચીન ધ નિરાબાધપણે વૈરા૫ ઉપજે ૫ અ પ થા ગુણકાણને વિષે પ્રણ, સમકતવંત જ્ઞાતા પુરણ નીશ્ચયપણે સંસારની નિરગુતાજ જુએ છે તે તેને વૈરાગ્યની ખામી થાય છે તે ચુક્ત છે૧૦ |
ચારીત્ર મોહિનીનો મહીમા સાચા જ છે કેમકે ની થકી અન્ય રોગ છે. gયે પણ ફળનુ અાવ્યપણુ તે થકી દેવામાં આવે છે . ૧૧ | મતની દીએ વિશેષ કરીને તે ચોથા સુણઠાણે પણ સર્વથા વૈરાગ્ન ના હેય એમ ન જાણવુ તહાં પણ પોતાના આત્મીક રવભાવની રમણતાએ સંગ પણ હણા ય છે એ અર્થ વીતરાગ તેત્રને વિષે શ્રી હેમાચાર્યએ કહે છે માટે જેથે ગુણઠાણે વૈરાગ્ય પણ હોય જે ૧૨ એ
જે કાળે દેવતાના રાજાની લક્ષ્મી હે નાથ તમે ભોગવી તિહાં પણું કહાં હાં રતિ મેહની ઉપજે તે તમે કરી નથી ત્યાં પણ તમે વિરક્ત પણુજ કર્યું છે પણ રંગાયા નથી ૧૩ છે માટે ભવની ઈરછા જેન વિ છેદ થાય છે તેને જે અવશ વૈદવા યોગ્ય ભાવ કરમની મતિ પ્રમુખ જે વિ ૨ક્ત આત્માને રતિ પણ છે તે સર્વત્ર શુભ વેદની જ વર્તે છે કે ૧૪ છે
એહી જ કારણ માટે વરૂપ જ્ઞાનના અભ્યાસે કરી અંથવા અન્ય વતુએ કરી અન્ય વસ્તુનું પુરવુ તે લપ કહેવાય તે મા૫ણુ જેને નથી તે. નુ નામ અક્ષેપક કહીયે અહો અHપક જ્ઞાનવંત ની ભાવના ગ્રહણ કર ! નારે તે પુરૂષ જે કાંતરે સ્ત્રી તે તેના ભાગને સન્મુખ પ્રવર્તતો હોય તો તે પણ તેની સુધીનો મક રીતે ક્ષય ન થાય એટલે જ્ઞાન સુધી તે કર્મ અને યનુ કારણ છે એહવુ હરીભદ્રસુરીજી નુ વચન છે કે ૧૫ જે પરમાર્થ દી. શા થકી સર્વ સંસારને ઇદ્ધ જળ સમાન દેખતે થકા અનુગ દીશા વર્ત
ત્ર કામ રાગમાં લગ નથી રાગ પણ નથી તેણે કરી તેમાં તન્મય પણ છે ન કરે છે વિરવિન પ્રણે ય યોગે માલજ જાય છે . ૧૨
જે રણ ખાદક ભાગને પરમાર્થ દિશાએ તો પહેલા માન આણે તે વિજયાદીને તે પણ તેમાં તે નિરાધા છે
*
Page #434
--------------------------------------------------------------------------
________________
પર્યપદ જે મે તેને પામે છે . ૧૭ : અને જે ભવાનિદી માણું તે સંસારના ભાગનજ તત્વ કરી માને છે તે પ્રાણી સંસાર સમુદ્રને ઓલવી ન શકે કેમકે માયારૂપ ઉદકના આવે તે માણી કપંથને વિષે જાય છે. ૧૮ છે તે પ્રાણી બેગનોજ કલીમત તેણે માહિતિ થશો થકે પણ માર્ગના સાધનને વિશે પણ ભવો ભવ દવીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે કે ૧લા ધર્મની સામર્થતાને કામ ભાગનો સમ હાણી શકતો નથી કેમકે ધરમની સામર્થતા ઘણી બળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજુલમાન દાવાનલ સમાન જે માહા ધરમની વાસના તેને વાયુ નડી શકતો નથી કે ૨૦ છે
જેમ મને વિષે માંખી લેપાઈ ફસાઇ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં પ્રાણું બંધાઇ જાય છે. સુકી અતીકાના ગળામાં જેમ માખી ફસાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાસીન એહવા જે જવ તે વિષયને વિષે બંધાતા નથી કે ૨૧ છે જેમ રોગને કાઢવાને ઔષધની જ રૂર છે તેમ ઘણું દુષણને રોધ કરવાને અરશે કચિત અનીવૃતીપણે પણ તુષ્ટ નથી જેમ કામ ભેગની ત્યાગ બુદી દુષ્ટ નથી તેમ અનુભવ જોગે કેરીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિવારૂતિની પઠે ૬૪ નથી. ૨૨ * જેમ શતરૂની શેવના કરનારા પુરૂષ ખીયો થઈને કાલાંતરે સુખી થા ય તેમ કાપી વિષ ને શેવનારો કર્મ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય એવી પણ કેદની સતી છે કે ૨૩ | જે વિષય તે એકતે કર્મ બંધનનુજ કારણ છે એહ એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેનેજ કર્મ ધનનુ કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને બેમી. છે ૨૪ | ''કેટલાક પ્રાણી વિષયને દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય ને રોવે છે અને કેટલાક પ્રાણી દ્રવ્યથી વે છે પણ ભાવથી નથી શેવતા પારકી વિના કરતે થકો પણ તેહને પરમાર્થ પર મતે ન દેતે થકો એ હવે જે જ્ઞાની તે કરમમઈ નથી જ થતે છે ૨૫ છે એ માટે ઉત્તમ પુરૂ | માહા પૂણ્ય વિપાકના યોગે કરી પ્રાપ્ત કરી હતી જે તીર્થકરાદીકની લકમી તેને ગર્ણ થકી માંડીને પણ વૈરાગ્યધારા ટુટતી નથી ર૬ /
અ
-
-
Page #435
--------------------------------------------------------------------------
________________
જેને વિષમ થકી પ્રશાંત થાય છે અને વિશ્વમ રહિત બદ્રીના વિષય છે ને વિમુખ કર તેણે કરીને મનોહર વેરાગ્યમાગ શવવાનુ બને અને વિષયનો પણ ત્યાગ થાય તેતો નિશ્ચય થકી વૈરાગ્ય દિશાનો રાજમાર્ગ છે . ર૭. અને જે ઈચ્છા વિના સહેજે કઈ કારણ વેગે પોતે ઈદ્રીય વિકાર થકી મિવત્ય છે પણ પ્રશાંતને અણ ઉદીરવે કરીને અનિયંત્રણ કરીને એટલે ઈદ્રીયનો નિરોધ હજી કરયો નથી પણ સેજ ચારીત્ર પ્રમુખના ચાગે ઈદ્રીય નિરોધ થયો છે એહવા તૃપ્તીવંત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુર્વેત રાજ્ય મારગના વિરાગ્યની એક્સદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા
ને તો મેહો માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાનો થાય છે તેવું તે વિરાગ્ય પણ નહા કહી. છે ૨૮ છે
- બળાત્કારે પ્રેરયા થકા વનના હાથીની પેઠે ઇકો કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે. ર૯ લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દુષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણી તે પોતાના આ માને નરકના કુપમાં નાખે છે. તે ૩૦ |
શુભ ભાવને અર્પણ કરીને સદા પર વિવેચન જ્ઞાન યુકત ભાવનાવાળા જ્ઞાતા વિરક્ત પ્રાણી ઈદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા. છે. ૩૧ | પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સંભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે. B ૩ર છે
જેમ કાષ્ટની પુતળીને દારીના સંચાર કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા જ્ઞાની વિગીશ્વર પુરૂષ તેહને સંસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ ા એ વૈરાગ્ય દિશાને પરદર્શની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. છે ૩૪
શીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિષે પણ મૃગલા સ. રીંખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુદ્ધ જ્ઞાન દિશા જાણવી u ૩૫ પરીપક થઈ થકી એવી જે જ્ઞાન દિશા અને જેનું . ફળ ઉદાસીનતા છે તે થકી છે ગુણુ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે.
ઇતિ શ્રી રાગ્ય સંભાવા નામે પાંચમો અધીકાર સમામ,
-
- - *
* * *
* *
* * * * * * * *
* * * * *
* '
""
'
" . ર
કપ
Page #436
--------------------------------------------------------------------------
________________
|
| ... હવે છઠે થરાય મેદાધીકાર કહે છે. : - તે વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે ૧ દુઃખગર્ભીત. ૨ મોહ ગરમીત ૩ જા ન ગરભીત તેમાં પહેલો. દુઃખ ગરમીત તે વિષયાદીકને ન પામવા થકી સંસારથી ઉદ્દે પામવાનું લક્ષણ છે, એટલે સંસારમાં રહે થકો જે પ્રાણી તે ની પાસે ધન દોલત ન હોય અને વિષયાદિક ભોગ પણ ન મીલ્યા હોય તેથી વરાગ પામીને માથું મુંડાવે તેને દુઃખ ગરમીત વૈરાગ કહીએ, દેહ બધી મન સબંધી જે ખેદ તેથી ઉપજ્યુ જે જ્ઞાન તે અવ્યાપક કહેતાં વૃદ્ધીકારી ન થાય આત્મની પુષ્ટી કરતા ન થાય કેમકે તે પ્રાણ પિતાને અભીલાષ કરવા યો ય ધનાદીની વસ્તુને પામીને બેખને છોડીને પાછુ ગ્રહસ્થ પણું અંગીકાર કરે. . ૨ | ' ! “. . ' * * દુઃખ થકી જે વેગ પામે છે તે તો પ્રથમથી જ પાછા ગ્રહસ્થવાશની ઈચ્છા કરે છે. જે દુબ ટળે તો ઘેર જઈએ જેમ અધીર પુરૂષ જે કાયર તે સંગ્રામને વિશે જતો થકી વનની ગલીમાં ભરાઇ,બેસવા ઇચ્છા કરે છે તેહ ની પેઠે છે ૩ છે પ્રાણીયો વાદ વિવાદ કરવાને શુતક ગ્રંથ ભણે છે આ જી. વીકાને અથે વૈદક પ્રમુખના ગ્રંથો ભણે છે પણ સમતા રસની નદી એવી શીધાંતની જે પદ્ધતી તે ભણતા નથી કે ૪ છે * ' જે સમતા અમૃતના ઝરણને પામ્યા નથી તે ગ્રથના પલવ માત્ર કહે તાં ખડ ખડ માત્ર કરી ગર્વની ગરમીને ધરીને જ વરતે છે પણ તત્વના ૨ હસને પામતા નથી ! ૫ છે જે સાધુના વષ માત્ર કરીને પોતાનું જીવીતવ્ય પણ રાખે છે તે પણ ગ્રહસ્થ તુલ્ય જ છે પણ ગ્રહસ્થથી ન્યારા નથી કેમ જે જેણે આગળ ઉછાહ ધરો નથી જે ગુણ પામીને પડવાઈ પણ થયા ન થી એવા જે છે તે તો ગુણને પામ્યા જ નથી. તે ૬ !
અહે ઘરમાં ખાવા તે પુરૂ અન્ન પણ મળતું નથી ને દીક્ષા લીધા થ કી લાડવા મળે છે તે માટે ર્દીક્ષા લેવામાં શું દુઃખ છે એવું જાણીને જે દક્ષા લીવે છે તેનું નામ દુઃખ ગર્ભીત વૈરાગ જાણવું ! ૭ એ રીતે પ્રથમ દુખ ગભત વૈરાગપણ દેખાડયુ હવે મોહ ગભત વૈરાગ કહે છે કુશાસ્ત્રના અભ્યાસથી પ્રગટયુ જે સંસારનુ નિરગુણપણુ તેથી મોહ અભત રગ થાય છે તે બાળ તપસ્વી પ્રમુખના જાણુવા એટલે જે અજ્ઞાની આત્મ ઉપયોગ વિના તેગ ધારણ કરે તે સમજવા ૮ છે.
જે શીઘાંતનું ઉપવન કરીને પણ સુત્ર વિરોધી અર્થ કહે છે તે માને છે
*,
* *
*
Page #437
--------------------------------------------------------------------------
________________
N
-
-
-
-
(૪ ) ણ જે દુષ્કરણી કરે છે તે પણ તેને એહેવાજ જાણવો છે ૮ વા સંસારની દુ:ખ થકી મુકાવવાના હેતુથી જે મુસલમાન વિગરે લોકો ઘોડા પ્રમુખને દુ:ખી
ખી તે દુઃખ થકી છોડાવવાને દયા ભાવ કરી તેને મારી નાખે છે એટલે એમ ધારે છે કે આ ઘોડે દુઃખ કરી રીબાય છે તેને મારી નાખવાથી તે દુઃ ખથી મુક્ત થશે એમ ધારી દયા લાવી મારી નાખે છે તે પણ શુભ પરીણા મની બુદી રાખે છે તે છતાં પામાર્થે તો પાપ જ છે તેમ મહ ગર્ભીતને પામાર્થ જડે નહી એ એનો પરીણામ શુભ હેય તો પણ પરમાર્થે જ્ઞાનની રૂચી થાય નહીં તે ૧૦
જે અંતરંગમાં લીન થઈ રહ્યા છે એવો હાડ વેદ વર (તાવ) દુ:ખ દાઈ થાય છે તેમ એને પણ જે પ્રશમોદી ગુણ થાય તે પણ ઘણું કરીને કેવળ દુષણ ભણીજ થાય પણ ગુણ ભણી ન થાય કેમકે અંતરંગ મીથ્યા – ગયા વીના વૈરાગ્ય તે દુઃખદાઇ છે કે ૧૧ મે કુશાસના અર્થને વિષે ડા હ્યા થાય ને શાસ્ત્રના વિપરીત અર્થ કરે સ્વછંદપણે વરતે કોઈ સાથે ક્ષમા રા ખે નહીં. અને ગુણીની પ્રસંસા ન કરે છે ૧૨ |
જે પોતાની મોટાઈ કરે પારકા આવરણ વાદ બેલે ડ્રહ કરે કપટ રા ખે પોતાના પાપ ઢાંકે પોતાનો સામર્થ આલંઘીને કીયા કરે તે આર્તધ્યાની કહેવાય છે ૧૩ છે વળી જે ગુણી પુરૂષોને રાગી ન હેસ બીજાના કરેલા ઉ પકારને વિસરી જાય તીવ્ર કર્મ બંધની ચીંતા સહીત વરતે અને શુભ અધ્યા ભના અધ્યવસાય રહીત વરતે ૧૪ છે
શ્રદ્ધામદુતા ઉધ્વતતા મધુરતા અવિવેકતાપણું એ મહ ગર્ભત વરાગ્ય ની પરંપરા જાણવી છે ૧૫ છે એ રીતે મોહ ગભત વૈરાયનું સ્વરૂપ કહ્યું હવે જ્ઞાન ગર્ભીત વિરાગ્યનુ સ્વરૂપ કહે છે જે સમ્યક રીતે તત્વની ઓળખાણ કરે સ્યાદવાદ દ્રષ્ટીએ વરતે મેશનુ ચીંતન કરે મોક્ષના ઉપાયને ફરશે અને તત્વ દિશા દેખવાનો અથ થાય તે જ્ઞાન ગત વૈરાગ્ય જાણવુ. મે ૧૬ -
જેહનો વિચાર પુષ્ટકારી હોય સ્વશીધાંત તથા પરસધાંત સબંધી બુદ્ધી. હિય તેને વૈરાગ્યની વાત કહીયે અને એહવાનેજ જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થાય જેને સવાસ પર શાસના વ્યાપારનું પ્રધ્યાનપણ નથી તેમજ કૌચાને વિષે પણ ધ્યાનતા નથી તે નીશ્ચય થકી કીયાને નિરમળ સારભુત જે ફળ તેને કયા પણ પામે નહી એ ૧૮ u"
જે સમકીત તે મન ચારીત્ર કહીર અને યાત્રા પતિ મને સમકતા કહી
ના
:
L
Page #438
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
(૪૧) એ હજુ શ્રી આચારંગછ સુત્ર માંહે ગત પ્રત્યાગત કરીને કહ્યું છે, જંમતિ પાસહા તેમણંતિ પાસહાજો; તે માટે નિયામક્તાપણુ જાણવુ સિઝતિચરણ રહીયા; દંસણુ રહિયાન સીમંતી, ઇતિ વચનાત તે માટે સમકિત તે સાર ભુત જાણવુ ૧૮ આશ્રવનો ત્યાગ તે જ્ઞાનનું ફળ છે અને અનામત ફળ તે વિષયમાં ઉજમાળ થાય તે વિષયનો ત્યાગી હેય એનુ નામ નિશ્ચય સમીકીત કહીં કારક સેમકેતીની એવી દ્રષ્ટી હોય એટલા માટે નિશ્ચય નય મીતીત તે શુધ ચારીત્રવતને જ હોય છે ૨૦
બાજ્યથી ધનકણ કંચન કામની પ્રમુખ બાજ્ય વસ્તુનોજ ત્યાગી થાય એ વ્યવહાર ચારીત્રના પાળવાથી તે પ્રાણું વ્યવહાર દ્રષ્ટીએ જ ચાલે છે આ ને જેને સમકત સહીત જ્ઞાનની પ્રવૃતિ હોય તેને જ અંતરંગ પ્રવૃતિનું સાર કહીયે છે ૨૧. સમસ્ત વયની વાસના રહિત થકા એકાંતે છકાયની રક્ષાની શ્રધા કરતા થકા સાકીતની શુદ્ધતા ન કહેવાય પણ સંપુર્ણ નયની અપેક્ષા દ્રવ્યાર્થીક પ્રયાયાર્થીક નયના યથાર્થ પણને લાભ નહીજ થાય માટે શુધ ન યની અપેક્ષાએ વર્તવું. . રર છે
જે જગતમાં વર્તમાન અનાગત તથા અતિકાળના જેટલા શબ્દ પરજાય છે ચનના છે તથા પદાર્થને જેટલા અર્થ પરજાય છે તે સર્વ પરજાય નીથી એક જ દ્રવ્ય છે ૨૩ છે પદાર્થ તે સર્વ વપર પરજાયનઈ હોય તે આવી રીતે જે અનુતિ સહચારી સ્વપણુ જાણવું અને પરમાણુ તે વ્યતીરેકપણે કરી જા ણવુ. | ૨૪ છે
જેટલા પર પરજાય છે તે સર્વ પોતાની આસ્તીકયતાના અજગથી જાણવા તે અપી પિતાના છે તે પણ ગત ભાવે છે અને પોતાના પરજાય તો સામાન્યતામણે છે કે ર૫ મે પર પરજાય છે પણ તાદાભ્ય ભાવે નથી તેપણ વ્યવહાર નયના જોગથી તેહનો સબંધ છે જેમ ધનને ધણી અને ઘન તે જુદા જુદા છે તે પણ શુક્ષ્મ બુધીયે વિચારતાં તેમનો સબંધ જણાય છે ૨૯
તેમ અભીનપણે જ્ઞાનના તથા ચારીત્ર સબંધી પરજાય મુનીને પણ હોય છે, પણ તે અભીન છે તો પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચય નયે પિત પિતાના જ છે પણ વ્યવહાર એક આત્માના છે એમ કહેવાય છે ર૭ મે જો એ મ ન કહીયે અને અભાવના સબંધથી ગવેષણ કરીએ તે કેવી ગતી થાય
આધારૉતર નિરૂપતાને ભાવે વિચારતાં દિષ્ટ વિનષ્ટ વાત એટલે પૃથક ભાવતા I ના હેવ કરવાથી વિશે અને તે બેહુથી અન્ના ભીન્ન નથી રહે છે
-
-
-
-
-
-
Page #439
--------------------------------------------------------------------------
________________
( 5) વપરાય અને પરપરજાય સબંધથી શરને વિષે પણ એમ રખાયું છે કે સાધુ એકતા ભાવે જાણતાં એઆયા ઇત્યાદીફ સઘળું જ્ઞાન તે સંગ્રહ નવે કો એકજ છે પણ રહે છે માટે ચીતની આશા અને બુદ્ધિની વાટવતાએ અભ્યાસ કરવાથી પિતાના કાર્યપણાદિકને આશ્રય આપતે થશે પરજાયના એક અર્થને જાણીને પણ બુધ જે પંડીત તે સર્વે ભાવને જાણે, જે એગ જણઈએ સર્વ જાણુ ઇઇતિ વચનાત છે ૩૦
યાપી કેવળજ્ઞાનને વિષે તે કાંઇ પણ પ્રતી વ્યક્તિ નથી તેપણ કંઈ ઠેકાણે એક અનુજ ગ્રહણ કરયું છે ને કોઇ ઠેકાણે સરસ ગ્રહણ કીદ્યો છે છે ૩૧ છે તે પણ અનેકાંત આગમની શ્રદ્ધા તે અસખલીતપણે સદા પ્રવર્તે છે માટે બનતતાપાણ અંગીકાર કરતાજ સમકતપણું છે તથા ઉત્સર્ગ અને પ્રવાદ નિશ્ચય વ્યવહાર તેના સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે ૩૨ છે - આગમના અર્થનું ઉપનય જે થાપવું તે થકી પ્રાણ જે બુદ્ધિવંત તેનું સર્વ વ્યાપકપણે વર્તે કાયાદિક જે વ્યવહાર છે તે નિશ્ચયપણે ચીત્રામણની રેખા સરિખા છે શ્રેષ્ઠ રૂપ કરવાને જેમ આળેખ કરે તે સરીખે વ્યવહાર છે અને સમગ્ર રૂપ કરવાને સમાન તે નિશ્ચય નય છે u ૩૩ છે તે માટે અને ત નય અગીકાર કરીને પ્રવર્તનારા વૈરાગ્યવંતને પણ કુગ્રહો કહીયે તે બજ માત્ર નામ ધરાવતા હોય તેની તે શી વાર્તા એક નયવાળો શાસ્ત્રના અર્થનો બાધ કરતો જાણવો તે જે પણ જૈન ભાસ છે તેપણુ પાપકારી જાણુ. તે ૩૪ is
ઉત્સર્ગ મારમાં અપવાદ માર્ગમાં વ્યવહાર માગમાં નિશ્ચય માર્ગમાં જ્ઞાનને વિષે અને કયા નયને વિશે જે કદા ગ્રહ નથી તો તેને જ્ઞાન ગ“પડ્યું છે અને તે જ્ઞાની પણ છે કે ૩૫ કે સ્વશિધાંતના જાણવાથી અને ન્ય શાસ્ત્રનુ જાણવું તેમજ સમાઈ જાય છે જેમ પરાઈ નામે ઉત્કૃષ્ઠ ગણત છે તેમાં સોનુ પણ સમાઈ જાય છે અને તે જ્ઞાન પામીને પણ જો અને જ્ઞાનપણ છે તો તેને જ્ઞાન ગર્ભિતા બીલકુલ નથી એમ જાણવુ. ૩૬ છે
પિતાના સવાર્થને વિષે સઘળા નય સત્ય છે ને તે પરમાર્થની ચાલનાને વિષે નિખી છે અને તે તયના વિવાદમાં જે મધ્યસ્તતા ન આવી તો તેને જ્ઞાન ગર્વિતા છેજ નહી રૂછi જે આજ્ઞા બ્રાહ્મ, અર્થઆપણે મહેન
હીગામ મા હવા ગ્યો છે કે નહીં અને રાત્રિના યુવા આ વિ ઉપાધી પણ સને-પત થતા છે . અને હીતી
:
કર ..::
::
Page #440
--------------------------------------------------------------------------
________________
:
(૪૦)
માન
તેને જ્ઞાન ગર્ભિતા મુળથી જ નથી એમ જાણવું ૩૮ છે તે ઉપર કહ્યા મુજબ તો ગીતાર્થને જ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે પણ અગીતાઈને નથી એમ કરયું તે પણ તેના ઉપચાર થકી અગીતાર્થને પણ ગીતાર્થની નીછાયે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે કે ૩૮ છે તે માટે સુક્ષ્મ દ્રષ્ટીએ મધ્યસ્તપણું અંગીકાર કરીને અને પરદુષણ તજીને વર્તવું સર્વ જગતના જીવન હીત ચી. તવવું મૈત્રી ભાવ ધરવા શુધ ક્રીયાને વિષે ઘણો આદર કરો ઉપયોગ પર અને ધર્મ મારગમાં લોકને જોડવા અહીજ શબ્દ છે. ૪૦ છે
મુગાને તથા આંધળાને અને બેહેરાને બોલવામાં ખવામાં અને સાંભળવામાં ઇત્યાદીક પારકા વૃતાંતને વિષે જેણે ચેષ્ટા તજી છે અને પોતાના ગુમ છે ણના અભ્યાસ કરવામાં જે ઉત્સાહવંત છે જેમ દરીદ્રી ધન કમાવાને ઉજમાળ હોય તેની પેઠે ઉજમાળ થકે વરતે છે ૪૧ છે કામના ઉન્માદનું વમન કરનારા મદના સમુહને ટાળનારા ઈરષા રૂપ તંતુના તોડનારા અને સમતા રૂપ અમૃત કુંડમાં મંજન કરનારા. ૪ર છે - તથા ચીદાનંદમયપણાના સ્વભાવથી સર્વદા ચલાયમાન નહી એહવા વ. તેનુકવંત જે હોય એ ત્રીજા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના ગુણની લક્ષણાવળી કહી છે ૪૩ . ઇહાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તે ગ્રહવા યોગ્ય છે અને મેહ ગત રાગ્ય તથા દુઃખ ગર્ભિત વૈરાગ્યનુ ઉપમર્દન કરીને પિતાના અધ્યાત્મ ભાવના પ્રસાદ થકી કદાચીત જ્ઞાન ગરણીત રાગ્યનો ઉપયોગ થાય. ૪૪
ઇતિ શ્રી વૈરાગ્ય ભેદા નામે છઠો અધીકાર સમાપ્ત.
હવે સામે વાઇરય વિષયાધીકાર કહે છે. પ્રથ્વીને વિષે વિષયમાં અને ગુણમાં એ બહુ પ્રકારે વૈરાગ્ય પ્રવરતે છે તેમાં વિષય વૈરાગ તે અમુખ્યપણે કહ્યું છે બીજુ અધ્યાત્મ ભાવ યુકત ગુણ વરાગ તે મુખ્યપણે જાણવું છે ? A
જે વિષય વૈરાગ છે તે પ્રસીનેચરપાણે વરતે છે પણ નીશયથી જ્ઞાતા છે પુરૂષને રૂપ રસાદિકને વિષે અશક્તિ કરે નહી જે વિરત ચીતળા તે અવિકારી થકાજ હેય કેમકે જે અધ્યાત્મ રૂપ અમૃતધારાને વિષે મંજન કરતા હોય તેહને વિષયની ધારાં શું કરનાર છે અરાત તેને કાંઈ વિષયની દ્વારા પીડ કરતી નથી. . ર ો - જોગીવર અનહદ નાદ સહીત છે તેને પગ મીર કી ૨હર ! પરીહરિ અથવા શાહપ અથવા એવિ પવન માં ધરે છે રે
-
-
-
-
-
2 ફ, નરકાના
-
-
-
-
-
-
-
-
- -
મા"* * * * * * *-5' ક' ધ,
-
-
Page #441
--------------------------------------------------------------------------
________________
( ૪ )
બ્રહ્મ દ્વારે જે નાદ ઉડે છે તેનું નામ અનહંદ નાદ કહીયે તેણે કરી જે ચુસ્તછે તા તેવા યાગીશ્વરનું મન ગલી વિસ્તારવતી આંખાની મજરીને વિશે વિચરતી જે કોકીલા તેના મનાર શબ્દ સાંભળીને શુ મગ્ન થશે અથાત નહીજ થાય ॥ ૩ ॥
સીના સુકોમળ હાથમાં રહ્યાં ને કંકણ તેના રાબ્દ સાંભળીને પુર્ણપણે .. મ્યાં છે લોચન તેની અનુભવન દિશા રૂપ નાટક કરનારી સીધે પ્રીયકારી સ ંગીત બંધ કીધા તે તેમાં મેગીશ્વરનુ મન ર'ગાય નહીં એટલે લાભાચ નહી ॥ ૪ ॥
સ્ત્રીની પંચમ'રાગની ખેળતાને સમતા પદની શ્રેણીના મધુર આલાપ ની રતીવાળા શુદ્ધ ચેતનાવત જોગીને રૂચે નહી એટલે શુદ્ધ ચેતનાવતને ખલના કારી ન થાય. ॥ ૫ ॥
અવિનાશી સહજ નિરમળ અને વિસ્તાર પામતુ એહવુ જે પેાતાનુ સ્વરૂપ તેહના જોનારા યોગીશ્વર તેને તે જેનુ નિતર સીળ ક્ષય છે અને વીર્ય રૂધીરથી ઉપન્યુ એહવુ જે સીમાદીકનુ રૂપ તે પ્રિયકારી લાગતુ નથી.ાકા જેના નાશ નથી એહુવા અનુભવ દિશાને જોવાનો રસ છે તેવા રૂપ તે ખીજાને એવા ચાગ્ય છે તથા નાશ વરતે છે અને ચર્મ ચક્ષુના વિષય છે અહુવા જે રૂપ તે એવા થકી તેના જે રસ તે નિશ્ચય નય થકી હર્ષકારી
ન થાય. ॥ ૐ ||
રતિ સુખને દેખીને તથા સૌના નેત્ર વિભ્રમની ચેષ્ટાયે કરીને અબુધ જે અજ્ઞાની માણી તે ઘણા હર્ષ પામે છે પણ એ વિભ્રમ વિલાસાદિક તે સુકૃત રૂપ પર્વતને વજ્ર થઇ ભેટ એવાં છે માટે યાગીશ્વરની દ્રષ્ટી તેમાં રમતી નથી ૫૮।
કસ્તુરી માલતિનાં પુષ્પ એલચી ચંદન તથા કપુરની સુગધી તે પડીત લોકોને મગ્ન કરતી નથી તેમને તે। નિરૂપાધિક અનુભવ ગોચર સ્વરૂપ ચૌદાનહને વિષે મગ્નપણૢ વરતે છે પણ રૂપાદિકને વિષે મગ્નતાપણુ નથી. ૫૯ ગા
જે ઘણા કાળ સુધી ઉપયોગમાં આવે જેની સુગંધીને વિભાવદીશા.૩૫ વાયુ હેરી શકતા નથી એહુવી જે સીળ સુગધી તેહુને મુકી ચાંગીશ્વર નુ ગીત અન્ય સુધીમાં લેાભાતુ નથી. ૧૦. જેમ વિશ્ર્વર થતાં જે કમળ તેના સ્વાદ આહવા ને ભ્રમર તે નીરસ સત્ર ઉપર રતી રૂપ અમૃત રસના ભોગી ને ગણી તેને ભીના
*
સુમધ યુક્ત રી મુગ્ન થયા પામે નહી તેમ અધ્યાત્મ હેરાલીક બધુર રસની સુધી
Page #442
--------------------------------------------------------------------------
________________
રજા ઉપજતી નથી ગૃધતાપણું કરે નહી; ૧૧.
કડવા વિષાક આપે એવા મધુર રસે શું સારૂ વળી પ્રગટ પણે રાજ્યરીધી સ્ત્રી વિષપાદક સુખ પામ્યા અને તે પાછાં ક્તા રહે તેથી વિકીયો પ્રગટે તો તેવા સુખથી શું સારુ જે સદાય અવિકારી એ પૂર્ણ નવમો જે શાંત રસ તેને વિષે મન મગ્ન છે તે પુરવે કહ્યા એહવા રસે શું ફાયદો થાય અરથાંત કાંઈજ નહી ૧ર.
એક અચરત જુવો કે રસના લાલચી તે મધુર રસને જોઈને અથવા ખાધાની વાત સાંભળીને કહે છે કે માહારા મુખમાં પાણી ભરાય છે એટલે જીભથી પાણી પડે છે અને સર્વ વિસ્તી જે મુનીરજ તે માસાદીક મધુર રસ ખાધ આગળ માઠા વિપક આવશે તેના ભયને વિસારી બેઉ આંખે પાણી આણે છે એટલે આંખમાંથી આંસુ પાડે છે, ૧૩ ||
- ઈહાં ચરણકરણદીક જે ગુણ તે રૂપ લે ફરી એવી નીરમળ જે પણ સુવી કલ્પ કહેતાં મનમુસળતા રૂપ સજ્યા તેહને વીષે સંતોષ રૂપ સ્ત્રીને આ લીગન રેઈને સુવે છે તેવા મુનીરાજ તે બાજ્ય સ્ત્રીને સ્પર્વ વિશે મને કેમ કરે અરથાંત ન જ કરે. તે ૧૪ | " - રૂદયને વિષે નીવૃતી સુખને ધરનારા જે પ્રાણી તેને બાવનાદનના છે લેપની વિધી તે હર્ષ આપતી નથી તથા સદૈવ નિરમળ ભાવને ધરતા જે મા ! ણી તેને જળ સ્નાન વિધી તે નિઃફસ જાણવી. ૧૫ [, ભોગી પ્રાણી સ્ત્રી સાથે વિલાસસંભોગના સુખે કરી જન્મારે સફળ મા- LI ને છે અને જોગીશ્વર પુરૂષ મદન જે કામ તેની ચેષ્ટાને સર્પના વિષની આકરી મુરછા તુલ્ય માને છે. તે ૧૦ છે
વિરાગી જીવને આ ભવમાં ક્ષણેક સુખ આપે એવા જે વિષય તે નીશ્વય થકી કાંઈપણ હર્ષકારી નથી કેમકે ત્યાગી પ્રાણી તે પરલેકે સ્વરગાદીકનાં સુખ તેને વિષે પણ નિષyહી છે અને તે તે માત્ર મોક્ષ સુખના અભીલાષી છે. મે ૧૭ - ગર્વ અજ્ઞાન વિખવાદ અને મત્સતે રૂપ ભાવની પીડા રહીત એહવાલો જે દેવતા તેના જે વિષયાદીક સુખ તે પણ વિષમીશ્રીત દુધપાકના ભાજનની પડે સારા નથી અરથાંત દેવતાના વિષય સુખ તે પણ એર સામાનઃ ૧૮ છે કેમકે સોના વાગરૂપ અલી તે અસુ રૂપ વાયરે કરાદીપમાત્ર પો અહવે ને કે રૂપ અગ્ની ગઈ પી વીના તાને પણ ઉડા .
Page #443
--------------------------------------------------------------------------
________________
---
થાય છે તે વારે સવારમાં પણ દેવતાને સુષ્યની સ્થીતી છે એહવું કેમ
• જે વીમાના પ્રાણ એના દેવતાને પણ ચવન વેળાએ જે દુ:ખા મગટે છે જે કાશી વાતય આત્ર ફાતું નથી તેનું કારણ એ રૂદય તે વજના પરમાણુ કરીને ઉત્પન કરેલું છે તેથી ઘણું કઠણ છે માટે છે ફાટતુ નથી. ૨૦
જેમ નિબીડ નંદન વનના ચંદનના વિલેપનવાળાને પરવતની ભુમી અથવા બીજા કોઇ પણ વૃકે રતી થાતી નથી તેમ મોક્ષના અરથને વિષય ઉપર પ્રતી થતી નથી તેમજ મનુષ્ય તથા સ્વર્ગ પ્રમુખ સમગ્ર ગતીને વિષે પણ પ્રીતી થતી નથી. એ જ
એમ વિચારી શુષ બુદ્ધી સ્થીર કરીને જેને બીજા વૈરાગ્યનો ગુણ પ્રગટયો છે તેવા ગાને આત્મગુણને વધારે એવી તૃનાનુ આગમ રૂપ વૈરાગ્ય પ્રગટ થાય ૨૨
વિપુળ લબ્ધિ ચારણે લબ્ધિ મહેઠી આશી વિષ લબ્ધિ પ્રમુખ અનેક લબ્ધિ જે પણ ઉપજે તાપણું તે વૈરાગી મુનીને અહંકાર ભણી થાય નહીં માત્ર એક ગુતિ સુખ વિના પલાલના પુંજ રૂપ તે માને છે. ર૩ :
પંડીને કે હેટા અતિશ યાદીક ગુણના સમુહે સહીત હોય તે ૫શું મદ નકરે અને તેથી કાંઈ અધીકતા પણ ન ગણે માત્ર પોતાના શુધ સ્વભાવમાંજ આનંદ પામે છે ૨૪ "
. " પિતાના રૂટયને વિશે મુક્તિ સુખ ઉપર પણ લુબ્ધતા નથી. એક સદ અનુષ્ઠાન રૂપ સહેજ નંદના કલોલને મળતી અસંગ નુષ્ઠાન રૂપ પુરૂષની જે, દશા તેને વાંછે જે પામે છે. તે ૨૫ . . .
પેરાગ્ય વિલાસી પુરૂષને એવી બુટ્ટી ઉપજે છે અને તેવા ઉદાર પ્રકૃતી વાળાને યશ રૂપ જે લક્ષ્મી તે હર્ષ ધરીને વરવા ઇચ્છે છે. આ ર૬ છે - - ઇતી શ્રી સાત વિરાગ્ય વિષયા ધીકાર સમાપ્ત, ..
*. હવે આમાં મમતા યોગા ધીકાર કહે છે, ' ..
મમતાં રહીત પ્રાણુનર્જ વેરાગ્ય સ્થીર પણ રહે છે તે માટે બુટ્ટી પ્રાપ દાયક જે મમતા જ તેજવી જેમ કે કાંચનામું
હવાથી વિષ રહીત થતો નથી તેમને મમતા જગે વર્ષની 8 કરે તે પણ ત્યાગી થતું નથી . ૨
.
:: Us
Page #444
--------------------------------------------------------------------------
________________
(૪૪૨)
જે ગુણ સમુહને મુની રાજ્ય ઘણા કણે કરી પ્રગટ કરે છે તેને મમતા રૂપ રાક્ષસી એક કોર્લીએ ખાઈ જાય છે ૫ ૩૫ કેવુ આશ્ચર્ય છે કે સીયા--- જયની પેઠે મમતા રૂપ સી તે અષ રૂપ ભરતારને પશુ રૂપ જે મર્કટ તે રૂપે કરીને સગ્ર પણે અજ્ઞાન રૂપ જડી બુટીના બળ થકી ઘણે મારે નચાવીને રમાડે છે. ૫ ૪ ૫
એકલા ચેતન પરભવે જાય છે અને એકલાજ આ ભવે આવે છે પણ મમતાને વશ થઇને રત્ના દેવીની પેઠે મીથ્યા સગપણ ન્યાત નત વીગરેની કલ્પના કરે છે । પ॥ જેમ એકવડા ખીજ થકી ઘણી ધરતીયે વડ વ્યાપીને વીસ્તાર પામે છે તેમ એક મમતાના બીજ થકી ઘણુ મપચની કલ્પના ઉઠે છે કા માતા પીતા ભાઈ બેન સ્ત્રી એ સર્વ માસ છે પુત્ર પુત્રી મીત્ર પણ માહારાં છે ન્યાતી પરીચીત એ માહાં છે ૭૫ એ મારે મમતા રૂપ રોગ દીવશે ધ્રુવશે વધતી જાય છે તેને મટાડવાને કોઇ પણ જ્ઞાન રૂપઐાષધ વિના સમર્થ થતા નથી ! ૮ ॥
જેમ વેળા કવેળા ઉઠીને વિમ એ માત્ર સાનુ લેવા ગયા તેની પેઠે એ ફ મમતાએ કરીને નિ:સંકપણે આરભમાં મવરતે છે. મમણ શેઠની પેઠે ધનને લાભે કરી દાડે છે ૯૫ પરભવમાં ઇંડાંનુ કુટખ સરણ સ્માધાર નર્થી તે પણ કુટુંબને પોષવાની મમતામાં ખૂદ પામે છે ! ૧૦ િ
પોતે એકલા ધનને મેળવીને મમત્વે કરીને ઘણા લોકને પુષ્ટ કરે છે પણ પરભવમાં આકરાં નારકીનાં દુઃખ આવશે તેવારે એલેજ બેગવશે । ૧૧ । જીવતા આંધળા નથી પણ મમતાયે કરી નાસ્તીક પદાર્થને ખરૂ કરી મારે છે તેહને મીથ્યા દ્રષ્ટી અંધ કહીયે કેમકે તેની ચર્મ ચક્ષુ છે તેપણ તે ચક્ષુએ કરી આત્મીક અર્થને નથી ટખતે માટે એને રખતા પણ આંધળા સમજ શે અને જે જાતી અધતા છે પણ જ્ઞાનીને સોગે અત્માર્થને જીવે છે માટે એ બે પ્રકારના અંધમાં ઘણા અંતર છે ! ૧૨ ॥
રાગ દીશાએ કરીને ત્રાણુને અનિત્ય માને પણ પ્રાણની લેનારી જે સ્રી તેને મમતાને વશ થઈને વલભ જાણીને હર્ષ પામે છે ॥ ૧૩૫ તે સૌ ના દાયથી હાડકાના છે તોપણ તેને કુંદકુલ જેવા જાણે રક્ષેમ ને લાળ તેણે કરી ભરેલુ સુખ હોય તેને ચંદ્ર તુલ્ય વખાણું અને સ્તનમાં માંસના સાંઢા છે તેમ સેનાના કળસ સમાન લેખે છે એવાતા સર્વ મમત્વ લીધે થાય છે. ૫ ૧૪ ૧
Page #445
--------------------------------------------------------------------------
________________
વળી સી કેવી છે જેના મનમાં કોઈક લય અને વચનમાં વળી બી જે કોઈક હોય અને બેગ તે વળી કોઈ ત્રીજની સાથે કરે એવી છે તેને વિરાગી પુરૂષ કહે છે એ સી થી સર્વ સરયુ એટલે રી સર્વથી ભુડી ગણે છે પણ જે માણું મમતાવંત છે તેને એવી ચંચળ નેત્રવાળી સીને સતી માને છે ૧૫ સ્ત્રી પોતાના રાગી ધણને મરણ થાય એવાં કામ ભળાવે આ ને તે પણ મમ આંધળો પુરૂષ તે કાર્ય કુટાઈ પીટાઈને કરે વળી સી વ્ય ભિચારણી હોય તે પણ તેને ભેળી કરી માને તે ઉપર એક દ્રષ્ટાંત છે. દુહાલાલી કહેતી બાપડી, અવળા ખ્યાલ ન ખેલ જ્યાંથી લા લાકડી ત્યાંની ત્યાં જઈ મેલ. જે ૧૬ - - જેમ મમત્વની ચેષ્ટા તે દુલ લીલા સરીખી છે તેને વશ થઈ રહ્યા. એહવે જે પરૂષ તે હાડ માંસ વીણા મુત્ર તથા ચમથી મઢેલી હાંલી જેવી સી ઉપર પ્રેમ કરે છે મમત્વ ધરે છે ૧૭ છે વળી મમત્વે કરીને પિતાના પુત્રને રમાડે તે વખતે તેને બાપ બાપ કરી કહે અને તે બાળકના હાથની આંગળીયો લેમથી ભરી હોય તેને અમૃત સમાન જાણે છે ૧૮ |
મોહ થકી બાળકની માતા પિપાના બાળકને કાદવે ભર હોય તોપણ નિઃશંકપણે ખોળામાંથી મુકતી નથી વળી વિષ્ટાએ અશુચી દેય તે પણ તે બાળકને તેની માતા મેહના વશ થકી તેને પવીત્ર ગણે છે૧૮ જેમ ધરતી શાસ્વત દઢ છે પણ ધતુરાના ફળ ભક્ષ કરનાર પ્રાણીને ફર આવે છે ત્યારે તેને ધરતી ફરતી જણાય છે તેમ માત પિતાદીક સબધ સંસારમાં આ નાદીનો સાશ્વત છે પણ મેહ વડે મુઝાણે પ્રાણી એમ કહે છે કે માતા મા રી ગઇ હવે કેમ થશે શી રીતે ચાલશે ૨૦ છે ' તેમ પ્રત્યેક જીવ પણ જુદા છે અને તે કઈ ગતીથી આવ્યા અને કઈ ગતીએ જશે તેમજ પુદગળ પણ જુદા છે તથા શરીરનો સંગ પણ સુન્ય છે એ રીતે જે રખે છે તેને ખતે જાણ ૨૧ જેમ દારકાનું જ્ઞાન થશે સની ભીતી નાશ પામે છે તેમ હું અને સીઆદીક માહારી છે ઓહ મમત્વ થાય છે તે જમ જ છે તે શ્રમ એ જ્ઞાન નજરે જેવાથી નાશ પામે. એ ૨૨
એ સંસારના સબંધ શું છે એમ આત્મ તત્વને શમુખ માળખવાની || ઇચા થઇ શકે મમતા તરત નાસપાશે આમ મનની નાગા મમન કી હા કેકાણે ર મ ર રર . જેમ કામ કરી જીરા થાય તે
Page #446
--------------------------------------------------------------------------
________________
સી પામ્યા વીના કોઈ પણ ઠેકાણે રતિ પામે નહીં તેમ તત્વને જાણ ૫રૂષ પણ લવ પામ્યા વીમાકેદ્યારે રતિ ન પામે છે ૨૪
એ કારણ માટે હવે “રણવાની ઈચ્છાએ કરી મમતાની બુટ્ટી જેણે ઇખાવી છે તે પ્રાણી વિચીત્ર પ્રકારની નિયમ ભંગ રચના વ્યાખ્યા કે સંસારના સર્વ પદાર્થને સંબ્રાંત જાણે એટલે ઇજાળ જેવા જાણે છે ૨૫ છે જેણે જગ પણ ધરો નહી અને મમતા પણ હણી નહી તથા સમતા પણ
આદરી નહી વળી શાસ્ત્ર જાણવાની ઇચ્છા પણ કરી નહીં તેનો નર જન્મ નિષ્ફળ ગયો એમ જાણવું ૧ ૨૯ એક જાણવાની ઇચ્છા અને બીજે વિવેક એ બે મમતાને નાશ કરનાર છે તે માટે એ બહુ થકી મમતાનની ગ્રહ કરવો કારણ કે મમતા તે અધ્યાત્મની દુશમન છે . ર૭ |
- ઇતિ શ્રી મમતા ત્યાગ નામે આઠમે અધીકાર સમાપ્ત. I
હવે નવમો સમતા અધીકાર કહે છે. '. હવે સમતા આવવાનો અધીકાર કહે છે જેમ ફટકને વિષે ઉપાધી પણ ટળે તેવારે નિરમળતાપણુ વધે છે તેમ જેવારે મમતાનો ત્યાગ થાય તેવારે પોતાની મેળે જ સમતા વિસ્તરે છે ૧ સંસારને વિષે પિતાને અરથે કોઈ કામ પડે તેવારે એમ જાણે જે આ માહારો વહાલો છે અને આ દુશ્મન છે પણ એ સર્વ વ્યવહાર કલ્પના છે નીશ્ચય થકી તો વ્યવહાર નાશ કરી મધ્યસ્થપણુ પામે તેવારે જ તે સમતાવતા કહેવાય છે ૨ |
ધ્યવહાર કલ્પનાવાળો તો જેને વિષે ષ લાવે તેનેજ વિષે પોતાના આ છે થે મધને કરી રાજી પણ જે નિશ્ચય થકી વિચારે તો એમાં કાંઇ ઈષ્ટ - થી તેમ અનીષ્ટ પણ નથી ૩ એક વિષય જે એક કાર્ય છે તે એક જણને પોતાની રૂચીએ પુષ્ટી કરે છે અને બીજાને તેથી જ દેષ ઉપજે છે એ મતિ કલપનાના ભેદ છે એમ જાણવું છે કે છે ( ઈષ્ટ અલ્પષ્ટ એ વિકલાનિ કલ્પના થકી છે એ બેનેજ રાગ દ્વેષ જા.
પણ એમાં કાંઈ તત્વ નથી જે મનથી વીકલ્પ જાય તો રાગદ્વેષ એ. મિર થાય . પ . પ્રતાના પ્રિીયજનની સિદ્ધી જ્યારે પિતાને સ્વાધીને
થાય તેવારે બહારના અર્થ સંકલ્પને ઉઠાવ નાશ પામે - ૬
} છે જે ઉપર રહેલુ સુવર્ણ સાક્ષાત દેખાય છે તેમ પવભાવિક ગુણ પિકે શિબ્રિગણું દુરાય તેવારે રાગદ્વેષ ઉઠી દુર થાય અનેસ
મતાવિશ લઘકિ૭ જગતના જીવને વિષે કનુ ચત્રપણું છે માટે
કે
*-- મન, .
Page #447
--------------------------------------------------------------------------
________________
=
''
ને ''
**
*******
** *: - ::
તે વિભાવપણુ સારૂ નરનું કહેવાની રીતે જેવારે ન ભાસે તેવારે શુદ્ધ નયમાં રહે થકી પ્રબળ સમતાને પામે છે. ૮ - પોતાના ગુણ થકી પિતાનો આત્મા સાક્ષી કરીને પોતાના એક શુદ્ધ અધ્યવસાય થકી અમાને વિષે જેનું મન રમે છે તેની સમતા અનુતર - હીયે ૮ એમ જેને પાકી સમતા થઈ તેનું વિષયરૂપ ધર સુનુ થયુ એ મ જે મુનીને નિરમળ સમતા યોગ પ્રગટયો તે મુનીને વાંસલ કરી કોઈ છે ૮ અથવા ચંદને કરી કોઈ પુજે તે બેહુ તુલ્ય છે. તે ૧૦ છે
એહવા સાયુની સમતાની શી વખાણ કરીએ જેણે પિતાના આત્માની [ સિદ્ધી કરવાને સમાન આદરી એહવા મુનીને સમતારૂપ ઘરમાં રહેતા થકા આ વિના તથા પરભવના એટલે સર્વ ભવના વિરભાવને ટાળી નાખે છે જેમ ની
ત્ય પાસે વસતાં થકાં કુતરાં અને બીલાડી તેમના પર પણ સમી જાય છે તેની પેઠે જાણવું છે ૧૧ ૧ કપટી વેષ ધારણ કરવાથી શું થાય અને વ્રત ધારણ કરે પણ શું થાય વળી મનધારી અતીતની પિઠે ઇદ્રીયે દમન કીધે પણ શું થાય તથા ઘણી તપસ્યા પણ શું થાય માત્ર એક સમતા જે સંસારરૂપ સમુદ્ર દરવામાં નાકા જેવી ( નાવ ] જેવી છે તેનુજ સેવન કરવું તેહીજ છેષ્ટ છે કે ૧૨ |
દેવ લોકનાં સુખ તે દુર છે વળી મિક્ષ પદવી તે તે મોટી છે આ ને ભવથીતીને હાથ છે તેવારે મનની પાસે પ્રગટપણે દેખીયે એવી. સમતા નુ સુખ તે શું ખોટું છે અરશાંત ઘણુજ રૂડુ છે કે ૧૩ મે સમતારૂપ અમ ત મુડમાં સન્નાન કરવાના પ્રભાવથી આંખ થકી કાંદપરૂપ દર્પનુ વિષ સોસાઈ જાય છે ધરૂપ તાપ તે નાશ પામે છે અને ઉદ્દતા રૂપીયો છેલ તે પણ દુર છે છે ૧૪
૯૪' ગ જરા મરણ રૂપ દાવાનળ કરી બળતુ એવું સંસાર રૂપ વન ખંડ તેમાં સમતાનુ જે સુખ છે તે અમૃતના વરસાદ સરીખુ જાણવુ છે ૧૫ મી ચીત્ર સાળી મરે એકજ સમતાને અવલંબતાં ભરત રાજ આદી આઠ પાટ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ થયા પણ તેમને કષ્ટ કીયા કાંઇ કરવી પડી નહી એવી સમતા છે. ૧૬
“ , , વળી સમતા તે નરકને બારણે ભોગળ જેવી છે અને સાક્ષ, સાગની દીવી છે વળી રનનો સંગહ કલ્વા સહેલ્લાર્વજની ભુમી સરખી છે . ૧૭ | માં ને વઝામાં છે અને પિતાના સ્વરૂ,
:: :
------ =': --
---
-
--
-
-
-
-------
Page #448
--------------------------------------------------------------------------
________________
-
*
*
*
*
*
(૪૪) પને જોઈ શકતા નથી તેને દિવ્ય અંજન આંજવાને સમતા તે શલાકા રૂપ છે અને અજ્ઞાનના પડળને છેદનારી છે. જે ૧૮ છે - જે પ્રાણી એક ક્ષણમાં મનને ખેંચીને સમતાને શેવે તો તે પ્રાણને એહવું સુખ પ્રગટે કે જેનુ મુખે કહેતાં થકાં પાર આવે નહી ૧૯ જેમ કુમારીકાં ભરતારના સુખને જાણતી નથી તેમ લોકો પણ મુની રાજ્યની સમતાના સુખને જાણતા નથી કે ૨૦ છે
જેણે સમતાનું બતર પહેર્યું છે તેને નમસ્કાર સ્તુતી પુજા લાભ પર દ્રવ્યની ઈચ્છાદી રૂપ જે પિતાના જ મર્મને લાગનારા એહવાં જે તીક્ષણ બાબાણે તે પીયા કરી સકતા નથી કે ૨૧ છે જેમ સુર્ય કીરણ પ્રકાશથી અં. ધકાર નાશ પામે છે તેમ કોટી કોટી ભવનાં નિવડ સંચીત પાપ કર્મ તે સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે ! ૨૨ - જે અન્ય લીંગી શીધ થયા તે પણ દ્રવ્યથી મોક્ષ ફળ સાધતા થકા રત્ન ત્રયના ફળની પ્રસી વડે ભાવથી જન પણ પામ્યા માટે તે અન્ય લી. ગીયોને પણ સમતા તે આધાર ભુત હતી કે ર૩ છે જે નય સ્થાનકે ઉતારી જોઇએ તોએ સમતા રૂપચંદને કરી ભવ તાપ સમી જાય છે પણ કદા ગ્રહ અને જ્ઞાનરૂપ અગ્ની વડે તે સમતા રૂપ ચંદન બળીને ભસ્મ થાય છે કે ર૪ છે
આ સંસાર રૂપ ગામને વિષે સર્વ લોક કય વિજ્ય કરતાં દોડીદડ કરે છે તે શું છે તે કહે છે જેવારે ચારીત્ર રૂપ પુરૂષ મરણ પામ્યા તેવારે સ મતા રૂપી પ્રાણ પણ જતા રહ્યા પછી તેના મત કાર્યનો ઊત્સવ પાથરણાં
સ્નાન સુતક વગેરે કરવાને જાણે એ લોકો ડાદોડ કરે છે એમ સમજવું છે ૨૫ છે જેમ ઉખર ખેત્રમાં બીજ વાવ્યું હોય તે કષ્ટ ફળે નહીં તેમ એક સમતાને છેડીને જે પ્રાણી કષ્ટ કીયા કરે છે તેથી તેને રૂડુ ફળ આગળ મળતું નથી | ૨૬ છે, - મુક્તિનો ઉપાય તે એક સમતા છે બાકી કીયા કષ્ટ સર્વ આઈબર છે તે પુરૂષને ભેટ કરી એટલે તપ જપ સર્વ સમતાની પ્રસીધી છે પુરૂષ ભેદ તે • ગ્રહસ્થને અને મુનીને સીળે છે એટલે કીયા કરવામાં ગ્રહસ્થ અને મુનીને વ્યવહાર જુદે છે પણ તે બેઉ કીયા સમતાએ વખાણવી એવી શાસની . આજ્ઞા છે . ૨૭ છે શાસના ઉપદેશ તે જેમ કોઈ આંગળી વડે માર્ગ બતાવે એવે છે પણ જે શાસ્ત્રમાં સાંભળીને પિતાના અનુભવમાં લાવી પિતાને પણ . સામર્થે કરી પંથ અવગાહે તેજ ભવાટવીને પાર પામે છે ૨૮ ' '
Page #449
--------------------------------------------------------------------------
________________
(૪૪) પર પુદગળાદિક વસ્તુ તે આત્માની નથી અને દેખવાથી આત્મા પવીત્ર છે આત્માને વિષે આતા તત્વ ગુમ છે માટે અધ્યાત્મને પ્રસાદે કરી સમતાને વિષે હર્ષ ઉલાસ કર. ૨૯ |
ઈતિ શ્રી સમતા નામે નવ અધિકાર સમાપ્ત. - હવે સદ અનુષ્ઠાન નામે દસમો અધિકાર કહે છે
જેમ કતક ફળના ચુર્ણને યોગે ડહોળ્યું પાણી નિરમળ થાય તેમ સ મતાના યોગથી શુદ્ધ અનુષ્ઠાન પ્રગટ થાય છે કે ૧ | વિષયાનુષ્ઠાન ગરબાનુ ખાન અન્યોનાનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન એ પાંચ અનુષ્ઠાન ગુરૂ દેવાદિક કરણી માં કહ્યાં છે. ૨ | | મીષ્ટાન ભજનની લાલચે વસ્ત્રની લાલચે પુજાની લાલચે દોલતની ઈ૨છાએ જે તપ જપ કષ્ટ ક્રિયા કરે તે ક્રિયા પ્રાણીના શુભ ચીતની હણનારી છે એનું નામ વિષ અનુષ્ટન જાણવુ છે ૩ છે. સ્થાવર વિષ તે સોમલ જાણવું અને જંગમ વિષ સર્પાદિકનુ જાણવુ એ બહુમાંથી એક વિષ ખાવાથી તરત મરે છે તેમ ભોગના અભીલાષ કરીને જે ક્રિયા કરવી તે શુભ ચીતને હણે છે અને વળી પ્રાયે અનંત કાળ શુદ્ધ માર્ગની પ્રાપ્તી થવી પણ ન સંભવે એવું વિષ અનુષ્ઠાન છે. ૪ છે
જે દેવનાં ઈદ્રનાં સુખ પામવાની ઈચ્છા કરીને તપસ્યા પ્રમુખ ક્રિયા કરે તે પ્રાણી કાલાંતરે નરક ગતી પામે કષ્ટ કરીને અણદીઠા ફળની વાંછા કરે તેને ગરળ અનુષ્ઠાન કહીએ છે ૫ છે જેમ બંગડી ચુર્ણ પ્રમુખ નિબળ દ્રવ્યને સંજોગે પ્રગટ થતુ વિષ તે ગરળ નામા વિષ કહીયે તે ઘણા દિવશ કષ્ટ ને પમાડે ને મારે છે તેમ એ પણ તત્વથી નરક ફળની પ્રાણી કરે છે. ૬
અનેક પ્રકારે મહા અનર્થ નીપજાવે એહવા ઉપર કહ્યાં તે બે અનુષ્ટ નો નિષેધ કરવાને સમસ્ત તીર્થકરે નિયાણું વર્જવાનું કહ્યું છે કે ૭ પ્રાણી ધ્યા નાદીકના અભાવે કર્મ જે ક્રિીયા તેમાં અધ્યવસાય રહીત શુન્યપણે સમુરછિમની પેઠે સુન્ય મનની પ્રવૃર્તીએ અથવા જાણપણા વિના બીજાના દેખા દેખી જે ક્રિયા અનુષ્ઠાન કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહીયે. - ઇહાં સામાન્ય પ્રકારે જ્ઞાનના રૂપનું કારણ નહી અને તે ઉધ સંજ્ઞા લોકપ્રવાહ રૂપ કહીયે તેથી નીરદાવી સુત્રના માર્ગની અપેક્ષા વિના લોકના
ખા ખી જિયા કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહી છે. એટલે હાલની કે રોત વીના અને સુવાની તથા ગુરૂના વચનની ચપેક્ષા વિના ઉપપણઅન્યપણે E
*
* *
*,* * * * *
-
:-- *
Page #450
--------------------------------------------------------------------------
________________
(૪૪૮) જે કાંઈ કરવું તેનું નામ ઉલ અઝાના છે. ૧૦ છે - અજ્ઞાન લોકો એમ કહે છે કે જે અત્યંત શુધ માર્ગ ખેળવા જઈએ તો તીર્થને ઉછેર થાય માટે લોકના આચાર ઉપર આદર શ્રધા કરવી જેમ ચાલે તેમ ચાલવા દઈએ એહવા વચન બોલતા થકા જે લોકીક આચારે પ્રવરતે તેનું નામ લોક સંજ્ઞા છે ! ૧૧ છે અને શીક્ષા ગ્રહણ આ સેવન તથા પદ સંપદાયે સહીત ભાવ સુન્યપણે જે આવશ્યક કરે તે પણ દ્રવ્ય આવશ્યક કહ્યું છે તો જે અશુદ્ધ જ કરે તેની તો વાત જ શી કહીયે તેને તે માત્ર કાય કેલેષ અને વિરાધના થાય છેu ૧૨ છે,
તીરથનો ઉછેર થાય તેના ભયથી અશુદ્ધ ક્રીયાને વિષે ગાડરીયા પ્રવાહ ની પેઠે ગતાનુગતીકપણે આદર કરતા કાંઇ પ્રમારથ જાણે નહી અને જ્ઞાન કીયાનો નાશ કરે છે ૧૩ છે જે ધર્મના અથ થઈને એમ કહેશે કે જે ઘણા લો ક કરે તે આપણે પણ કરવું તે મીથ્યાત્વ ધર્મના પણ ઘણું સેવનાર છે માટે તે પણ કોઇ કાળે ઝંડાશે નહી એમ કર્યું. તે ૧૪ u
માટે સુત્રની શિલી રહીતપણે ગતાનુગતિક પણે ઉઘ સંજ્ઞા અથવા લેક સંજ્ઞા જે કરવું તેને અન્યોઅન્ય અનુષ્ઠાન કહેવું છે ૧૫ છે જે અજ્ઞાનપણે કાય કળેષ કરે તેને અકામ નિઝરા કહેવી અને ઉપયોગ સહીત જ્ઞાન કીયા કરવી તેનું નામ સકામ નિઝરા છે. ૧૬ છે
માર્ગનુસારી પુરૂષ શુદ્ધ કીયાનુષ્ઠાન રાગે કરી જે કરે તે તેનું અનુસ્ટાન કહેવાય જે વારે છેલું પુદગળ પરાવર્ત રહે તેવારે જે ક્રિયા કરે તે અનાઉપયોગ ન કરે માટે એ અનુષ્ઠાન પણ તેવારેજ હોય ૧૭છેલે પુદગળ પરાવર્તે જે વારે તબ્ધતુ અનુષ્ઠાન પ્રગટે તેવારે એ ધર્મને પાવન કાળ પ્રગટયો અને સંસારમાં બાળ દિશા હતી તે મટી ગઈ એમ જાણવું એ અને નુષ્કાને શુદ્ધ ક્રિયાનો રાગ ઉપજે છે અને પુર્વનાં ત્રણ અનુષ્કાને અશુદ્ધ કીયાનો આદર ઉપજે છે. તે ૧૮ છે
જેમ યુવાન પુરૂષ ભાગનો વિલાશી થાય છે અને બાળક્રીડાથી લજાય છે, તેમ ધર્મ વન કાળવંત પુરૂષ ધર્મના રાગે કરીને અશુદ્ધ ક્રીયાથી લજવાય છે? છે ૧૯ો તે માટે તે ધર્મના અનુરાગથી ચરમ પુદગળ પરાવજ વળી તદ્ધહેતુ નામે ચોથું અનુષ્ઠાન કહ્યું છે પણ બીજાદિક જે સમકીત તે અમાસ છે ારભા - ઇહ સમકત રૂમ બીજ તો તેવારે થાય કે જ્યારે શુ કિયા કરતાં માણી ખીર બહુ માન યા છે. અને આગમ વિધી રાખે છે તે પણ જાણે
-
* - -
- - -
-
-
છે
Page #451
--------------------------------------------------------------------------
________________
(૪૯)
વિધિ ગ્રાચર હાય. તેવારે સમીત ઉપજે છે ૨૧૫ એ તધ્ધ હેતુ અનુષ્ઠાનના અનુબંધ જે પુત્ર પ્રણમનતે કલક રહીત અંકુર કહિયે અને તધ્ધ હેતુ અનુષ્ટાનની ખાળ કરવી તે નાના પ્રકારના સ્ટંધ કહીયે. II ૨૨ K
તે મધ્યે પ્રવૃતવુ તે રૂપ વિચીત્ર પ્રકારના પાનમાં જાણવાં અને સદગુરૂના જોગ વડે સ્વર્ગમાં સુખ સંપાદા પામી તે રૂપ ફેળ જાણવા ૫ ૨૩ ૫ જે વારે ગુરૂ પાસે દેશના સાંભળીને ભાવ ધર્મ રૂપ સંપાદા પાસે તે ફળ કહીયે તે ફળ મેાક્ષ સાધન રૂપ છે એમ જાણવું. ૫૨૪ ૫
સહજ સ્વભાવીક જે ભાવ ધર્મ છે તે તે ચંદ્રનની સુગંધ સમાન છે. તે સહીત જે અનુષ્ટાન કરવુ તેનુ નામ અમૃત અનુષ્ઠાન છે ॥ ૨૫ મ ભુની આજ્ઞા વડે મન સુધીયે પ્રવરતે અને અત્યંતપણેમ વેગ ગુણસહીત હાય તેને ગુણધરાદીક અમૃત અનુષ્ટાન કહે છે ॥૨૬॥
ભલી રીતે શાસના અર્થને વિચારે કીયા મધ્યે વીર્ય ઉલાસ ધરે પંચ મ કાળના દોષ ન ગણે અથવા જે કાળે જે ઊંચીત હોય તે ક્રીયા કરે એ ક્ષક્ષણુ અમૃત અનુષ્ઠાનનાં જાણવા ॥ ૨૭॥ એ પાંચ અનુષ્ઠાનમાં છેલાં બે અનુષ્ટાન તે રૂડાં છે અને પ્રથમનાં ત્રણ અનુષ્ટાન તે ભુડાં છે રૂડાં નથી તે માં પણ સર્વથા શ્રેષ્ટ તે અમૃત અનુષ્ટાન જાણવુ કેમકે અજ્ઞાન તેનુ આકર્ જે વિષ તે એ અનુધ્યાન વડે નાશ પામે છે ! ૨૮ ॥
ફીયા એ આદર કરતાં રાગ ધરે તથા આગમને અતી માટી સંપદાનુ માર્ગે વળી જાણવાની ઇચ્છા કરે જાણના સંગ કરે એ શુદ્ધ ક્રીયાનાં લક્ષણ છે ! ૨૮ ॥ તેના પણ જુદા જુદા ભેદ છે. ૧ ઇચ્છા ૨ પ્રવૃતિ ૩ સ્થીર તા ૪ શિધી યાગ એ ચાર યાગ મેાક્ષને જોડે માટે ચેગ કહીયે ॥ ૩૦ ॥
જે ગુરૂના ઉપદેશ સાંભળી ગુરૂ ઉપર અને કથા ઉપર પરમ પ્રીતી ધરે ગુણ પરણમે તેહુને પેહેલા ઇચ્છા ચાગ કહીયે પછે ગુરૂના કહ્યા પ્રમાણે સમતાથે સહીત વ્રત પાળે કીયાએ સહીત પ્રવરતે તે ખીન્ને પ્રવૃતીયાઞ કહીએવા ૩૧ જે રૂડા યાપસમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મન સ્થીરપણે અવરતે એ ત્રીજો સ્થીર યોગ કહીયે અને નિરતીચાર શુક્રીયા માં મીંજા પ્રાણીને ભેળવીને તેના પણઅર્થ સધાવે તે ચાયા સિદ્ધી ચાગ જાણવા માં ૩૨ ॥ એ ઇચ્છાદીક યાગના વળી વિચીત્ર ભેટ છે તે સયેાપમભાવનાં ભેદથી છે તે શ્રધા ઞીતી પ્રમુખ યોગે કરીને મુક્તિ માર્ગ પામનાર ભવ્ય જીવને
Page #452
--------------------------------------------------------------------------
________________
બાળક
હોય ૩૩ ૧ કરૂણું ૨. વૈરાગ્ય ૩ સંવેગ ૪ ઉપસમ એ અનુક્રમે ઇ. છાદીકના ચાર પ્રકાર છે છે ૩૪
કાયોત્સર્ગાદીક આવસ્યક સુત્રનું શ્રદ્ધાપણુ જે ભાવથી થાય તે શ્રાવક તથા સાધુને ઇચ્છાદીક યોગ સફળ થાય છે ૩૫ કોઈને ગેળ મીઠો લાગે છે અને કોઈને ખાંડ મીઠી લાગે છે એ રીતે મીઠાસના સ્વાદમાં જેમ બીનતા છે તેમ પુરૂષની પ્રકૃતી ભીન્ન ભીન્ન છે માટે ઇચછાદીક યોગના જે ભાવ તેના પણ ભેદ છે તો પણ તેમાં કાંઈ દુષણ નથી કેમકે જે પ્રશર્કરાદીક મીમ સપણાનો અર્થ એક જ છે મીઠાસ ગમે તેની હેય પણ તેથી મીઠાસપણાનો અરથ સરે છે તેમજ ઈચ્છાદીક યોગના જે પણ ભેદ છે તોપણ તે થકી અને રથ જે ફળ તે એકજ મળે છે માટે દુષણ નથી એમ જાણવું છે ૩૬
પણ જેને શુદ્ધ અનુષ્ઠાનને વિષે ઇચ્છાદીક યોગને લેશ પણ નથી તેવા અયોગ્યનરને જે ઇચ્છાદી યોગ આપે તેને પ્રગટ પ્રખવાદનું પાપ લાગે છે એહવું પુચાર્ય કહે છે . ૩૭ છે જે અતી અસંમજસ કારણ છે તેને વિષે 'ઉન્માર્ગ સ્થાપન થાય છે માટે યોગ વિશીકા ગ્રંથના જાણ પુરૂ એ તત્વ ચી "વીને સદઅનુષ્ઠાન કરવું એટલે જેમ તેમ કરીએ તે ઉન્માર્ગનું સ્થાપન થ.
જાય છે ૩૮ છે માટે શુદ્ધ ચેતનાએ મનવચન કાયાએ કરીને સદઅનુષ્ઠાન સેવવાં સિદ્ધાંતના સદભાવ જાણી લોક સંજ્ઞા તજીને શુદ્ધ કીયા કરવી છે ૩૮ ઇતી શ્રી સંદ અનુષ્ઠાન નામ દસમો અધિકાર સમાપ્ત.
હવે અગ્યારમે મન શુદ્ધી નામા અધીકાર કહે છે. અદ્યાત્મની શુદ્ધી કરવા માટે પ્રથમથી ઉચીત પણે શુભ આચરણની ઈચ્છા કરવાને શુદ્ધતા કરવી જેમ રોગવત પ્રાણી મળ સૈધન કરવાને રેચ લીધા વિના રસાયન ખાય તો તેથી તેને કાંઇ ગુણ થાય નહીં કેમકે પેટમાં થી રોગ જાય બીગાડ નીકળે તે રસાયન ગુણ કરે તેમ પ્રથમ મન સુધી થિઈ હોય તેજ અધ્યાત્મની શુધી થાય છે ' હે ચેતન જો તાહારૂ મન નિરમળ છે તે લોક તાહારા ઉપર રાગ ધ રશે અથવા દવેષ કરશે તે થકી તાહારે શું બગાડ થવાનું છે જેમ ચંદ્રમા નિરમળ છે પણ તેના ઉદયથી વિરહીછો અથવા ચાર લોકોને અરતિ હું પજે છે અને જગતના બીજા જીવોને તેથી આણંદ થાય છે પણ તેથી ચં. દ્રમાને ગુણ અથવા અવગુણુ કાંઈ જ થતુ નથી ! ર છે
-
નાના નાના
- -
-
-
-
Page #453
--------------------------------------------------------------------------
________________
(૧)
રૂડી વસ્તુ મનમાં આઁતવી મનાર્થ કીધા અને તે મનેાર્થ નીપના નહી તેવારે તે પ્રાણી પોતાના મનમાં શાક કરે છે અને જેવારે તે ધારેલી વસ્તુ મળે તે ખુશી થાય છે એ હૈંર્ખ સાર્કના કરતા આત્માને એક મનજ છે તે ખીજાયે માહારૂ સારૂં નરસુ કીધું એમ શું કહેવુ ॥ ૩ ॥
જે મન તે માંકડા જેવું છે કેમકે ચારિત્રના’યોગ રૂપ ધૃતના ઘડાને ઊંધાવાળે છે તથા સમતારૂપી અગ્રત રસના ઘડાને ઢાળી નાંખે છે એવુ એ ચપળ મન તે ખરેખરૂ વાંદરૂ છે તેની આગળ મુનીરૂપ ૨સ વણીજતુ કરતાર વાણીયા ખીચારા શું કરે ॥ ૪ ॥
વળી મુનીએ ચારીત્રે કરી કર્મરૂપી ધુળને દાખી નાંખી હતી પણ મ નરૂપી ઘેાડાએ નીત્ય કુદી કુદીને સજમરૂપ ભુમીનું તળીયુ ઉખેડયુ તેથી ક લુષતારૂપ રજ ઉઠી તેહના સમુહે કરી અજ્ઞાનરૂપ અંધકાર થયો એહુવે અ તી આકરો એ મનરૂપી ધાડો છે તે મૃતરૂપી દારડે ખંધાયા છતા તેફાન ક ૨ે છે પણ સમા રહેતા નથી ॥ ૫॥
એક કૈાતક જીવા કે મનરૂપી વાયુ માહા ખળવાન છે કેમકે રૂડી સુધી રૂપી વૃક્ષતે ભાગી નાખે છે તથા જીન વચન રૂપ ખરાસના ચાર છે વળી કાં દર્પ રૂપે અગ્નીના દીપવનાર છે ।। ૬ ।।
વળી મનરૂપ હાથી છે તે ચારીત્રરૂપ નગરના દરવાજા ભાગતા કો પસરે છે શીધ્રાંતના બાધરૂપી વૃક્ષને પણ પાડતા થકા ભમે છે એહુવા મામત મનરૂપી હાથી દાડા દાડ કરે છે તેવારે સાધુને મેક્ષ માર્ગ જતાં કુશળ તાતે કચાંથી હાય ! ૭ ॥
જે સાધુ છે તે વ્રતરૂપી વૃક્ષે ફળી વાડીને ચેતન જ્ઞાન અત્રત સ વડે શીચીને નવ પલવ કરે છે પણ દુષ્ટ મનરૂપ જે અગ્ની તે વેલી વાડી મૈં બાળી નાંખે છે તે રૂડા ગુણ રૂપ વાડીમાં ગુણરૂપ વાયરાના ઉદયે સુની મી મહેનત કીમ કરીને સફળ થાય ॥ ૮ ॥
એમ મનના નૌગ્રહ કરચા વિના વચને તથા કાયાયે જેટલી શુભ કી યા કરે તે ઉપયોગ શુન્યતાયે અવિધીયે કરે અને તે અવિધીના કરનારા તે વિરાધક છે માટે શુન્ય ક્રીયા કરતો વિરાધકપણે સ ંસારને વિષે ઘણા ભવ
ભગશે. ॥ ૮ ॥
મન વશ કીધા વિના જે તપ જપ કરે વળી મનેમાં વિકલ્પ ઘણા થા ય તેથી તે તંડુલ મસ્જીની પેઠે નરક પડે એ વિપ કરતા થકો એ ઉપ
Page #454
--------------------------------------------------------------------------
________________
( ૪૧૨)
પાસ કરે તપ કરે તેથી તેને માત્ર અજીરણ થાય કેમકે અણુ પામ્યા અર્થના વિકલ્પ કરે તેની કરદથતા અજીરણનુ કારણ છે. ૫ ૧૦ ॥
જો મન ચપળ છે તે વચન ગુમી કરે નેત્રને ઞાપર્વ હઁગીત ાકાર ચેષ્ટા વિના કાઉશગ કરે તે સર્વ વિપરીત જાણવુ તે સર્વ ધૃતતા પણાને પામે અને એવી રીતે તેપણે કપટ કીયાના કરનારા તે માહાટા ચાર છે તે જ મતને લુટનારા છે ॥ ૧૧ ૫
તે માટે મનને ભલી રીતે નીય થકી સાધન કરે તેજ પંડીતને મ નાથુધીરૂપ ચુર્ણ છે અને પર્મ પુષાર્થને વિષે રાતા જે સુતી તેને મુક્તિ સ્રીને વશ કરવાનુ આઘધ છે ! ૧૨ ૫
શિાંતરૂપ કમળને વિસ્તૃત કરવાને મનસુધી તે સુર્યકાંતીરૂપ છે ઉપસમરૂપ જળ કલ્રાલ વધારવાને મન શુધી તે પરમ સુંદર જડી બુટી એષધ છે ! ૧૩ ૫
વળી મન શુધી તે અનુભવના માહોટો અશ્રત કુંડ છે તથા ચારીત્રરૂષ હંસને રમવાને કમળની છે અને સર્વ કલક હરવાને અગ્ની સમાન મન શુધીને કહી છે ૧૪ ૫
પ્રથમથી વ્યવહાર ચે રહ્યા અહુવા જે પુરૂષ તે અશુભ વિકલ્પની ની વૃતી જે નાશ કરવુ તેને વીષે તત્પર થઇને શુભ વિકલ્પ મઇ જે વ્રત તેની સેવા કરે . તેથી અશુભપણુ ટળી જાય જેમ કાંટા વડે કાંટો નીકળી જાય છે તેની પેઠે ॥ ૧૫ ॥
જેમ મંત્રવાદી પુરૂષ મંત્ર પદ્મ સમાર્ટી સુધી મંત્રનો શબ્દ ધીમે ધીમે મ નમાં ભણે પણ, સર્પના વિષને ટાળે તેમ જે દેશથી .નીતી કરે તે પણ પ્રગટપણે પ્રથમ મનને ગુણકારી થાય. ૫ ૧૬ ॥
જે રૃખી તાજ નખળા અને ભુડા અહવુ જે વિષય તેના .વ્યાપારથી તંરતુ ચીત ઘણુ ચતુરાઇથી વસ્તુને વિષે લાગે તે વસ્તુ આત્માના સાથે એડીએ તેવારે તેનુ પ્રતીીંખ ભાસે પણ તે આત્મ ધરમ નહી તે પણ્ અધ્યા મ રીતે તેનુજ અવલખન રડુ કહ્યુ છે. ૧૭ ॥
પછી કાંઇ નીશ્ચય કલ્પના થઇ અને વ્યવહાર પટ્ટની મર્યાદા ગળીત થ ઇ એ ગાઢુંનથિમે કોઇ એવી · વેંચણને ચેતના સન્મુખ થઇ તેવારે સર્વ નીવૃતી રૂપ સમાધી થાય ॥ ૧૮ ૫
જેવારે સર્વ ખાજ્ય વિષયથી રૂદય ખમ્યું તેવારે પોતાના સ્માત્માને વિષે
Page #455
--------------------------------------------------------------------------
________________
6
-
-
-
કેવળ એજ જ્ઞાન ન ચારીત્રના બોધની પરંપરા જે આત્મ કુટંબ છે તેને મેલાપ તે વિકલ્પ પસરે ઓળખાણ થાય એમ જાણવું છે ૧૮ | - નિશ્ચય નય થકી આમાં તે ખરી ધ વસ્તુનો વિલાસી છે તે માટે હમણાં અન્ય જે રાગદ્વેષથી ભાવ તેને ન પામે વળી ક્ષણ માત્ર પણ જે પ
પુદગળાદીકનો સંગ ન કરે એવી સ્વભાવીક બુધી જેને થઈ તેથી બાજ્ય ભાવ હણો અને અંતરંગ ઉત્કૃષ્ટ ભાવને પા | ૨૦ | - એહવો જે ગંભીર સ્વભાવવાળો જેણે કષાયને જય મેળવ્યો છે અને જેની બુધી મેહેટી છે અને સ્વભાવે શાંત છે તે જ સમ્યક પ્રકારે મનને નિગ્રહ કરે છે તેથી મોહ અંધકારને ગાળીને પર્મ માહા તેજસ્વીપણને તે પ્રાણી જરૂર અનુભવ પામે છે ૨૧
જેણે માઠા વિકલ્પની શ્રેણી ટાળી છે અને જેણે વિશુધતાનું ગ્રહણ કીધું છે તે મનોસુધીને પામે અને વળી સંતોશીપણાને પામીને તે પંડીત પુરૂષ ઉજવળ યશરૂપ લક્ષ્મી અથવા યશ શેભાને પામે છે રર છે ઇતિ શ્રી માહા ઉપાધ્યાય શ્રી જસેવિયજી કૃત શ્રી અધ્યાત્મસાર નામાં પ્રકરણે ત્રીજા સબંધમાં અગ્યારમો મન સુધી
નામે અધીકાર સમાપ્ત. . હવે આ સમ્યકતાધીકાર કહે છે.
પુર્વે જે મન સુધી કહી તે જે સમકીત ગુણ હોય તો ની મન સુ હી કહેવાય પણ સમકિત વિના જે મન સુદ્ધી માને તે મોહ ગરભીત હેય એટલે અજ્ઞાન સહીત હોય તે તો ઉલટી કષ્ટ બંધન કરનારી છે માટે હવે સમકેતન અધીકાર કહે છે ૧ . દાનાદીક ક્રીયા પણ સમીતે સહીત હો ય તેજ સુદ્ધ છે તે કીયા, મેક્ષ ફળ લેવાને સાજ્ય કારક છે . ર છે .
જેમ આંધળે વેરીને જીતી શકતો નથી તેમ ક્રિયા કરે છે ન્યાતીનો. ધનને ઇત્યાદીક ભાગને તજે છે દુઃખ સહે છે કાયાને કષ્ટ આપે છે પણ સ વિ સમકીત વિના વ્યર્થ જાય છે કે ૩ છે જે સંતોષ ધરે કામ ભોગ છોડે કાકાને કષ્ટ આપે પણ મળ્યા દ્રષ્ટી થકે મોક્ષ પામે નહીં, તે જ છે " જેમ આંખમાં કીકી સારભુત છે કુલમાં સુગંધ સારભુત છે તેમ સર્વ ક્રયામાં સમકત તે સારભુત છે . પ . જીન સાસનને વિષે જે તત્વની શ્રી ધાં કરવી તેને સમકા કહ્યું છે અને કોઈ પણ જીવને હણવે નહીં તેને .
Page #456
--------------------------------------------------------------------------
________________
- '
*
*
(૪૫૪) - જે સદ્ધ ધર્મ તે એ ધર્મ રૂચી નામા સમકતને જ કહીએ અને એમ છે ઉપ લક્ષણથી બીજી પણ સુદ્ધ પદાર્થની રૂચી પ્રગટે છે . ૭ છે અને થવાં એ સમીતે તે જેમ પ્રભુ આજ્ઞા રૂપ તત્વ પ્રગટે છે તે તત્વ તો છે વાદીક નવ પ્રકારે છે તેની જે શ્રધા તે સમકત જાણવું છે ૮ છે
વળી ઇહાં તત્વ તે અહિસારૂપ સુદ્ધ તત્વ છે તે તત્વ સુધાચાર પ્રમાણે વિચારીયે તેવારે આત્માને અભિન્ન સ્વરૂપે સમકીત દેખાડયું છે કે ૮ છે આ ને સુધી અહીસા કહી તે સુત્ર પ્રમાણ છે એ બેહની માત્ર વચનેજ જુદાઈ છે તે માટે એક અહીસા તથા બીજી તત્વ સુધી એ બેહને માહો માંહે મેળ વતાં દુષણ નથી એક સ્વરૂપ છે ! ૧૦ છે
કેમકે અહિસાને વિષે સર્વની એક વાક્યતા નથી તો પણ વિચારી ને તાં સુધ અવધ જણાય છે કે ૧૧ છે જેમ અહિસાદીક પાંચ વ્રત તે ધર્મ છે તેમ સર્વ પોતપોતાના દર્શનને વિષે કુશળ થકા ધરમં આ દેઇ યમાદિક પદે કરીને વ્રત કહે છે ! ૧૨ છે
તેમાં ભાવ વ્રતવાળા એમ બોલે છે કે પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત મ ળીને દશ છે એમ પાસુપત મતવાળા દસ પ્રકારે ધરમ દશા માને છે તે ય મ નિમાદિક દસ કહી બતાવે છે કે ૧૩ છે દયા સત્ય વચન અચોરી બા છે
કલ્પના અને બ્રહ્મચર્ય એ પાંચ યમ તથા અધ સરળતા શિચ સંતોષ ગુરૂ શેવાએ પાંચ નિયમ જાણવા. મેં ૧૪
એ દસ ધરમ ર્દીરા કહેવાય હવે વેદ વ્યાસના મતાનુસારી સાંખ્ય મત વાળા પણ યમ નિયમ એમ કહે છે ૧૫ છે દયા સત્ય અચેરી બ્રહ્મચર્ય વ્યવહાર એ પાંચ યમ જાણવા છે ૧૬ અધ ગુરૂ એવા શિાચ અલ્પઆહાર છે અમાદ એ પાંચ નિયમ કહ્યા છે ૧૭ છે અને બધા દર્શનમાં જે કુશળ | છે તે ધરમવાળા પણ દસ પ્રકારે કહે છે તેમ કહીએ છીએ હિંસા ચોરી કે ધ દર ચાડી કઠોર વચન અને જુઠુ બોલવુ ૧૮
- જેમ તેમ બકવુ મારવુ બ્રહ્મ વધુ કષ્ટ વિપર્યસ દસ પ્રકારે પાપ કમ તે મન વચન અને કાયાએ ત્રણે પગે કરી તજવા છે ૧૮ છે અને વિદીકાદિક મતવાળા જે છે તે પણ બ્રહ્યાદિ પદ લે છે જે સર્વત્ર બ્રહ્મપદ છે એ થી એ સર્વ ધરમવાળાના એક વચન છે માટે સાર્થકપણે સર્વને ધરમ શાસ કહીયે. . ૨૦ ||
તે માટે એ સર્વ દરશનનો સંભવ કહા ઠેકાણે છે એમ મોટા પુરૂષ
*
-
-
-
-
-
-
-
- -
-
-
કનક નામ. *+
કારી મળી
Page #457
--------------------------------------------------------------------------
________________
(૪૫)
થતવવું તે શાસ્ત્રની પરીક્ષાવાળાયે વિચારવુ તે વળી અવ્યાકુળપણે અંતરા
મ વડે વિચારવું ર૧ ઈહાં પ્રમાણ લક્ષણદીક થકી કશોયે ઉપયોગ કાર્યકારી થી કહાં અભ્યથા અર્થ ઉપજે એટલે તે પરમ જુદો થઈ જાય અને ધરમ તે એક સ્વભાવ રૂપ છે. રર .
અને ચાર પ્રમાણ તો પ્રશધ છે વ્યવહાર પણ તે જ કરે છે માટે પ્રમાણ તથા લક્ષણની યુક્તિ વિષે પ્રીયજન જણાતું નથી ૨૩ છે તે મધ્યે બે નયે કરી આત્મા નીત્યજ છે એહવુ એકાંત મત્વવાળાનું કહેવું છે તેને મતે તો હીસાદીક નથી કેમકે આત્મા અવિનાશી છે તે કોઈ વારે મરે નહી તો હીસા પણ શાની છે ૨૪ છે
સઘળે મરણે મનયોગ નાશ પામે છે તેવા લોક કહે છે કે જીવ મુ પણ આત્મા તે મરતો તથી માટે તત્વ થકી આત્માની હીસા નથી એ અર્થ ઘટમાન છે એમ કહે છે ૨૫ કોઈ જાણશે જે આગળ દુ:ખ ઉપજાવવાની બુધી તેને હીસા કહીએ પણ એ વાત યોગ્ય નથી કેમકે તમે બુધીને તો પુરુષ ભેદ આગ્રહ થકી આત્માથી ભીન્ન માનો છો તેથી પણ આ ત્માની હીસા ન થઈ કેમકે પરમાર્થ બુધીને આત્મા સાથે વ્યવસ્થાનથી પારકા - એકાંતે નીત્યપણે જીવન નાશ થવાને જે પરજાય તે હીસાપદ કહેવાય તેહન અહો ઇતિ આશ્ચર્ય અનુભવ અખાધકપણે ન હોય શું હોયજ ઈતિ કાકો ક્તિ છે ર૭. નીત્યપણે શરીરે કરીને પણ સબંધ નથી કેમકે તેના યોગની વે હિચરણ નથી માટે સંસય રહીતપણે ઈશ્વરવડે કરીને જ ઈશ્વર ક ઇત્યાદીક સં સારક છે કે ૨૮ છે
એક આત્મ કયા વિના એટલે આત્માના વ્યાપાર વિના પરિમિત પરમાણુનું ગ્રહણ કેમ થાય વળી શગ વિજોગાદિકની કલ્પના પણ કેમ ઘટે છે ર૮ છે એમ સાંભળીને કોઈ બોલ્યો કે હરકોઈ કરમથી પુર્વ સંસ્કાર દીઠા છે વિના શરીરનો સંગ થાય છે તેનો ઉતર આપે છે એમ જન્મની ઉત્પતી તે આ જીવના વ્યાપાર વિના વેચાણ વિના થાય નહી છે ઇતિ ભાવાર્થ, ૩૦ આ
શરીરને સંજોગે તે જીવ કાંઇક રૂપીપણુ પામે છે જે શરીરનો સં+મન હોય તે જે કાંઇ છે તે બહાં કહે છે કે ૩૧ છે જેણે આત્મા ત્યાગી કીધો તે તે. એમ કહે છે કે આત્મા કારીયા રહીત છે માટે કોઈને હણતો નથી તેમ કોઈ ને કાને કોઈથી હણાતો પણ નથી એવું જરા ચીતમાં છે તે હી નહી માને. એ ૩૨ !
-
-
Page #458
--------------------------------------------------------------------------
________________
(
૬)
એમ એકાંતે અનીત્ય વાદીને પલે હશા નથી મનાતી કેમકે તે સર્વ પદાર્થ ક્ષણરૂપ માને છે માટે આત્મા ક્ષણમાં નાશરૂપ છે તે પોતાની મેળે જ મ કરે છે તેવારે મારનાર હેતુ કોઇ નથી માટે હીસા નથીજ છે ૩૩ છે પુત્ર પુત્રી પ્રમુખને કોઈ બાપ નથી તેમ કોઈ મારનાર પણ નથી એ જગત સર્વ ક્ષણીક ભાવને નિયમ છે અનિત્ય છે માટે કોઈ પ્રગટ કરનાર નથી તેવારે પી તા કોને અને પુત્ર કોનો છે ૩૪
મનુષ્ય ક્ષણ માત્ર છે અને પછે સુઅરના મરણને અંતકાળના ક્ષણમાં તે મનુષ્ય નથી માટે સુઅરને મારનાર કોણ છે એહવા બોલનારને પણ પ્રસંગથી વ્યભીચાર આવે છે . ૩૫ તથા સુઅરને મારયું અને મરણને બીજે સમ એ જ્ઞાની તથા આહૈડી એ બે સરીખા છે સુઅર, મરણ પામ્યુ તે એ બે જણે જાણું માટે હવે એ બેમાંથી કોને મારવાની મતી નથી તે માટે મારનાર છે સર્વની ક્ષણે ક્ષણે ઉત્પતી તથા મરણ છે પણ કોઈ ક્ષણે કાંઇ વિરતી નથી એ મ કહે છે એ મતવાળાનાં શાસ્ત્ર પણ જુઠાં છે કે ૩૬
કેમકે અહીંસા વિના સત્યાદીક ધર્મ પણ ઘટે નહી અને સત્યાદી જે ધ. રમ છે તે જીવ દયા રૂપ ક્ષેત્રની વાડી છે એવું કેવળી કહે છે. તે ૩૭ . ન સાસને વિશે તો એ સર ઘટ માને છે શરીરથી પ્રગટપણે નિત્ય છે વળી અનિત્યપણે છે તેમજ ભિન્ન ભિન્નપણુ છે તથા એકપણુ છે અને અનેકપરું પણ છે વળી આત્માને વિષે પણ તેમ જ કહેવું. 1. આત્મા દ્રવ્યોથક નયે નિત્ય છે અને પયાર્થીક નયે અનિત્ય છે એ છવ કોઈને હણે છે અથવા કોઈ એજીવને હણે છે તેનાં ફળ પરભવમાં આ ત્મા ભગવે છે ૩૮ છે એ જેનશીલ અન્વય અને વ્યતિરેક એ બે ગુણે સહિત એડવો જે અનુભવ તે સાક્ષી કરતાં થકાં એકાંત મતવાળાની યુક્તિ
માહો માંહે હણાઈ જાય છે ૪૦ છે - પીડા કરવાથી દેહ પીડાથી દુષ્ટ ભાવથી એવી ત્રણ પ્રકારની હસા સીધાંતમાં કહી છે તે કાંઈ જુઠી નથી કે ૪૧ જે પ્રાણીને સ્વકૃત કર મને, ઉદય થયે થકે મૃત્યુ થયું તો તેના હણનારને શો દોષ છે એટલે હીશા ન થ. છે અને જે હણાણે તે તો તેના કરમ ઉદય આવ્યાં તે તેણે ભગવ્યાં તે તેમાં શી હીંશા છે કેમકે જે જીવને મરણને ઉલ્ય હાલ નથી તેને મારીએ છે. પણ તે કાઇ, મસ્તો નથી માટે હીસા કોઇની થતી નથી એવું જે માને છે તે મીથ્યા છે અને તે મત જુદુ છે કર છે
ઈ
Page #459
--------------------------------------------------------------------------
________________
(૪ ) કેમકે જે પ્રાણીના મનમાં જ આશય નીમીત છે – એ હીસા છે અને હીસા નામ કર્મ વિપાક પણ તેને જ છે ને વિદને આષધ કરતાં ૬ ઇ ચીત હોય તે તે ઔષધ દુશમન સરખુ થાય અને તે વદને પણ હીંશ કપણ લાગે અને વદનુ મન નિરમળ છે તે તેને હાંસાપણ ન લાગે ૪૩ એહવા સદગુરૂના ઉપદેશ સાંભળવાથી હીંસાની નિતિ પ્રગટપણે થાય બિર મળ ચીતના આશયની વૃદ્ધી થકી ૫૪મી જે નિકાચિત બધેલાં પાપ તે નો નાશ થાય છે ૪૫
જે અહીંયા તે મોક્ષરૂપ વૃક્ષનું બીજ કહીયે અને સત્યાદીક” જે વ્રત ની છે તે મોક્ષરૂપ વૃક્ષના નવ પલવ અંકરા છે કે ૪પ તે આ જન સાસનમાં જીવ દયાનુ અહીંસપણાનુ સંભવ જોવામાં આવે છે અને વળી આ છે નુબંધ હીંસા તથા હે, હીંસા અને સ્વરૂપ હીંસા એ ત્રણ જાતીની જે હ. ! જા તેની શુહી તે પણ આ જન સાસનમાં જ વશી રહી છે. તે ૪૬
મોટા માણી જે સમ્યક દ્વછી તેને જ્ઞાન વગે કરી વરતે છે પણ આ વિરતે હીંસા લાગે છે તે કેવી છે જેમ તપાવ્યુ હતુ જે લેતુ તે ઉપર ૫ ગ મુકી કેઈચાલે પણ બળવાને નિસંકપણે પગ ઠરાવે નહીં તેમ ચમકેતી પણ નિશંકપણે હીંસા ન કરે અને તે માટે જ નરક બંધ પણ કરે નહી ા કણા
તેમ રૂડા જણાવેલ છવને જ્ઞાન યોગે કરી છન પુજા કરતાં અહીંસા જે દયા તેના અનુબંધ છે કેમકે એ પુન તે રૂડા ફળની આપનારી છે ૪લા
પણ નરક મતીનો બંધ પડે એવી છે હીંસા તે મીથ્યાત્વી રમતીને હે અજ્ઞાનને યોગે કરી તે મીબાવી છવો છવ દયા પાળે તો તે પણ હીં સા જેવી જાણવી ૪૮ જે કારણ માટે નિહાદીક જમાની પ્રમુખે પણ જીવ દયા પાળી છે તે પણ અજ્ઞાનોદયના જે અગમાં પણ નીચ ગતી પાખ્યા છે અને હેડરૂપ છે માટે વિન્ડવની જે અહીસા તે પણ પરમાર હી સાનાજ ફળ આપકેમકે ભવાંતરે તેમને ત્રીજંય નરકાદીકની ગતી પ્રગટે છે
અગમત સાબુ જે સાતમા ગુણઠાણાવાળા તેમ જે હીંસા છે તે અહીં. અનુ બંધી છે કેમકે હીંસાનો અનુબંધ વિ છેદ થયા થકી જહાં તહાં થકી , ગણનો ઉત્કર્ષ થાય છે . ૫૧ છે પણ એ હીંસા તે અજ્ઞાનપણે માના મા-.
ણી કાપીકાળે સુખદાયક નથી એટલે એ અનુરોધ સહીત ન થાય પણ . અગમત સાધુન શાખ હીત અહી કમિવાળા તે અનુખ હીસા ' જ કહીએ કેમકે એ પાપા એ મારણભા પર
Page #460
--------------------------------------------------------------------------
________________
(૪ષ૮). કે એકલી હીલાને પણ જેમ અહિ અંતર દેખાડ્યા છે તેમ ભાવ વીર્યના વત્ર પાણી થી અહીંસાને વિષે પણ તેમજ જાણવું ૫૩ કિ. તીપક્ષપણે અંતરાલે કરી અથવા જે શક્તિ ને કરી તત્કાળ અથવા કાળ તેરે એિ વિપાકે કરીને પછી ભીન્નના છે જે પજ છે
. ' - જે હીંસા છે તે પણ જે હતકાળે વિશીષ્ટ ગુણ પ્રગટે તથા અવિધી નિ અનુબંધ તજ્યાથી એ હેતુ માટે અત્યંત ભક્તિ થકી પ્રાણીને અહીંયા રૂ૫ ફળ દાયક થાય છે ! પપ છે એ રીતે કડા ગામે જંગ જાણ સહીત છે હાં અહીંસાને વાલશે તે તો સર્વાંશે શુદ્ધ એવુ કે જન સન તેમાં જ આ માણ છે છે ૫૬ છે
. - " . . . . . એ હીંસા તેજ અર્થ છે અને બીજા લઈ અનર્થ છે એ પ્રકારે જેના મા નમાં ધારશ છે એવી મા પ્રગટે તે આસ્તા શ્રધારૂપ સમકતનું ચીન્હ છે. એવુ પ્રભુએ કહ્યું છે પણ સમતા સંવેમ ની અનુકંપાએ લક્ષ રૂડી રીતે વિસ્કીપણે ધરતાં થકી સમકીત જે છે તે સ્થીરતા ૫શાને પામે છે. પ૮ છે . . .
. . . . . ઈતિ શ્રી રમે સમકત અધીકાર સમાપ્ત. .. :-- - હવે માત્ર ત્યાગા નામે તેર અધીર કહે છે. . જેના મીથ્યાત્વને રાગ શાયતેવા જીવલે ચમકતાબ વાટે મીથ્યાત્વ ટાળવાનો આ પ્રાણીએ ઉદ્યમ કરવો છે | આત્મા નથી માત્મા નીય નથી કરતા નથી ભિન્ન નથી સિદ્ધ નથી સિદ્ધતા પ્રગટ કરવાને ઉપાય ન. થી એ છ પદ મધ્યાત્વનાં છે . ર તે
એ પદ વડે કરી પ્રચાર્યના વ્યવહાર એલવાય છે લોપ છે એજ મીથ્યાત્વ છે અને તે સદગુરૂવા ઉપરાશ વિકી નારા થામ છે ? જ એ છે પામી ગ્રહ ક્યા થાળ જે ઉપદેશ આપે તે પણ ન કહી તેણી છે ઉપકાર ન થાય મીથ્યાવીના ઉમરશે સહ ટ નહી at . . . . . જેમાં બ્રાહ્મણને મલેછ જણા બાવાની મનાઈ છે માટે તાજ સવા
કહીજ તેમજ તે એક નામ નય જ ઈષ્ટ છે તેને વ્યવાન નમતો માણસ છની હાષાના ઉદ્દેશની પેઠે સવારથ જાતે સંગત છે
છે . સાત વાળી બાવાથી સંત આણે મને સર્વ ની ધ્ય. હાલ જારી કરેલા ની છે. રાગાત્માને એણે વાહ
છા મિલય માં રમણ પરવા ન માં થી કોસણ ,
Page #461
--------------------------------------------------------------------------
________________
*
પ્રગટે તે રૂપાસ નિશ્ચય અર્થનમામી ક્ષધરૂપ વ્યવહાર કાચબાહી ને કેવળ વ્યવહારને વિષેજ પ્રધાનપણું છે તે તેને ન્યાય નયમ કે એ હેય
થી શ ક્ય અને શાન ય પ જાણીને હવ અમ પર ‘અર્થ બે તું૯ય છે જે શબ્દ તે વ્યવહાર છે અને શાન તે નીશ્ચય છે ૮ છે * - જે વ્યવહારના પ્રધાનપણા થકી સર્વને ઉછેદ થાય તેવા પ્રાણીને મી. ધ્યાત્વરૂપ છે પદમાં મીથ્યાત્વ ભાવ થયો એમ જાણવું છે . ચાવાક દર્શ નવાળા કહે છે જે આત્મા નથી કેમકે જે આ આત્મા હોય તો પ્રતંક્ષ જે. થાય તે કાંઈ જણાતું નથી અને અહંકાર એટલે આ કાર્ય હું કરૂ છુ તે ન જે વ્યપદેશ તેતો શરીરે કરીને જણાય છે. ૧૦ છે . - જેમ મહુડા તથા પાણી પ્રમુખ મદીરાનાં અંગ છે પણ તે પ્રત્યેકમાં મદીરાની શક્તિ નથી જેવારે ભેગાં મળે તેવારે જ શક્તિ પ્રગટે તેમ પંચ ભુત ભેગાં મળે તેવારે શાન શકિત પ્રગટ થાય છે ! ૧૧ છે જેમ એક સેલ્યા અથવા એક કાંકરે એ સર્વ પથરાના ભેદ છે તેમ આ રાજા છે આ સંકે છે એહવું વિચીત્રપણ તે આત્મા નથી એતો સ્વભાવે ભેદ પડયા છે. આ
વળી સર્વ મતવાળાના મણિ માટે વિરોધી વચન હોવાથી આત્માની પ્રતીત નથી થતી કેમકે કોઈ આત્મા દીઠ નથી કે જે થકી એકેનું વચન પ્રમાણ થાય છે ૧૩ . આત્માને પરલોકને અર્થ એમ વિચીત્ર પ્રકારની ક્રીયા કરાવે છે એવું કહેનારા બીચારા લોકોને સુખ ભોગથી ભ્રષ્ટ કરે છે એમ જે લોકોના ચીને ફેરવે છે તે દુર્ત ગુરૂ જાણવા . ૧૪ • માટે આ ભવમાં પામ્યા જે સુખ ભોગ તે તજવા નહી અને આવતા ભવમાં સુખ પામવુ એવી વાંછના કરવી કેમકે પંચ ભુતનું પુતળું બળીને રાખ થશે એટલે પરર્ભવની ઇચ્છા સર્વ ગટ જ છે ૧૫ એ રીતે ચાર્વાક દશનનું મુળ કહ્યું પણ એ દર્શન એ છે કેમકે પ્રત્યક્ષપણે સંશયાદિક જે ગુણ તે છવાગે છે માટે જીવ પ્રત્યક્ષ અભેદપણે છે. # ૧૬ મી
જેમ કોઈ આદર આપે તે પણ આત્મા છે તેમ અહંકારાદી પ્રત્યય | જે છે તે કોઈ શરીરનો ધર્મ નથી અહંકારાદી નેત્રમાં જણાય છે તે જખવા ! રૂપ છે ! ૧૭ શરીરને આત્મા કહીયે તે આત્મા જ થયા તેરે છે પર્વની અનુભવેલી વાત આ વિમા મોબારીરજ સારે છે નથી બાળ સારવાર બાદ રિની નાં જ છે તે છે
-
રાજારામ ,
,
,
,
Page #462
--------------------------------------------------------------------------
________________
વિક દશા છે અને શરીરની અવસ્થા એક નથી કેમકે અનવસ્થીત દાવો બને છે સંગ છે. ૧૮ છે . - - શરીરનો તે ના થાય અને આત્મા પરભવમાં જાય પણ જાતીમાણે છે કરી પુર્વ જન્માદિકનું સ્મરણ છે જેમ ઘરના ગોખમાં બેસીને નગરના પદાર્થ છે
ખીયે અને પછી તે ગેખ પડી ગમે તેપણ યાનું સ્મરણ જતુ નથી છે ૧૮ છે કારણ થકી બાલ્ય અવસ્થાની વાસનાના સંક્રમણ થકી જે કાર્ય આ
ભા કરે છે તે કાર્યની જે સમતી ન રહી તે પણ તેને દુષણ નથી જેમ માતાએ પોતાના અનુભવના સંક્રમણ થકી બાળકને બોલવું ચાલવુ શીખવ્યું હોય તેની બાળકને સમતી ન હોય તેની પ જાણવું છે ૨૦
ઉપાદાનના પગે કરી સ્થીરતાના દર્શનને વિષે ઉપાદાન વાસના હોય તેમ હસ્તાદીક જે છે તે ઉપાય છે અને તેનુ ઉપાદાન તે હસ્તાદીકનુ પરમાણું છે માટે પરમાણુ ૨૫ સુક્ષ્મ સ્થીતીમાં થીર દર્શન ન સંભવે છે ૨૧ છે જેમ મદીરાના અગ થકી મદ શક્તિ પ્રગટપણે નથી ભેગે મળવે થાય છે અથવા પીધા પછે આત્માને સંજોગે થાય છે તેમ જ્ઞાનની પ્રગટતા પણ આત્માને છે થાય છે નહી તે સદાય એકલું જ્ઞાન ર જોઈએ . રર છે
- આ રાજા છે અને આ રાંક છે એવો છવને વિધીત્ર ભાવ ઉપજે છે એ વી લોક વાણી છે તે સર્વ પોતાનાં ધેલાં કર્મ થકી જાણવી સુખ દુખ સર્વ કર્મ થકી પ્રગટ થાય છે અન્યથા બીજુ વિશેષ કારણ કાંઇજ નથી ૨૩ છે જે કછીયે દી તે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટાર્થ તે અનુમાન પ્રમાણ તથા ઉપ માન પ્રમાણ તે અનુમાનમાં ભળે છે માટે એ ત્રણ પ્રમાણને અવિધી એહવું જે આગમ પ્રમાણુ તેણે કરી આત્માને જાણ જાય છે તે આગમ તો જેનાં સર્વ પાપ ગયાં છે એવા સર્વજ્ઞ દવે દેખાડયું છે, જે ર૪ છે
અબ્રાત જે જ્ઞાની પુરૂષ તેને હમણાંની પ્રવૃતી તે નિફળતા ન હોય માટે પર બંધનના દેતુએ કરી પોતાના આત્માને કોણ ખેદમાં નાખે છે ૨૫ માત્માની પ્રગટ પણે સમયથી સિદ્ધી છે એવી વાત તે વગડામાં ઝાઠના - ઠા જેવી ખાય અણુ સંસય કરતા થકા જે ખરૂ વૃક્ષ તે ન જાય તેમજ સંરાય વડે આત્માને ન જાણીએ અને જે વીમીત અર્ધ આત્માને માને તેને મડાને ગા માતાનારના જે સમજવો, ૨૬ . . . .
એ છવ શબની સતા વળગેલી છે પણ નીલ આતે છે જેથી નાI. સી. અતવાળા અને અને માન્ય રીતે વિકે છે તે
Page #463
--------------------------------------------------------------------------
________________
(૪૬) પણ સર્વથા પણે વરતુ વરૂપને નિષેધી શકતા નથી કેમકે સોગ સમવાય સા માન્ય નહી માનવાથી પણ અજીવ શબ્દ બોલવુ તે યદયપી અજીવ પદાર્થ સત છે તથાપી શબ્દ અસિત માનીયે તે તે અસત પદાર્થનો નિષેધ દેખાતો નથી ! ૨૭ છે માટે સંજોગ સમવાય સામાન્ય ઇત્યાદીક પદાર્થનું વિશપણુ તે નાસ્તિક મતવાળા નિષેધ કરે છે પણતે સર્વથા નિષેધ થાય નહી ! ૨૮ છે
શા માટે શુદ્ધ નિરમળ એવી વ્યુત્પતી તે જીવ પ્રાણા ઘારણે એવે અર્થ યુક્ત એવું જીવ પદ સાચુ છે ઘટાદકની પેઠે છતુ છે પણ નવા નવા પયાયના ભેદથકી જીવને મુળઅરથ શરીર નથી ર૮ છે એ રીતે આત્માનું સ્થાપન કરીને ચાવાક દરશન છેડવું એ દર્શનની સાથે આલાપ કરવો તે પણ પા. ૫ રૂપ છે કેમકે એ સત્યવાદી સાથે વિરોધ કારક છે તેથી તજવું ૩૦ છે
હવે બાધ મતવાળા બોલ્યા કે આત્મા જ્ઞાન રૂપ છે પણ ક્ષણ આવલિકા પ્રમાણે સ્થીતી છે માટે આત્મા નિત્ય નથી એટલે જીવ તે ક્ષણેકમાં કેધ ક રે ક્ષણેકમાં ભાન કરે એમ ભિન્ન અવસ્થા થાય છે એક અવસ્થા નીત્ય રહેતી નથી પરંપરાએ કમ અક્રમ પણે જો નિત્ય આતમાં કોઈ વેળાયે હેય તો અ. ચૈિ કીયા કલાપ ઘટે નહી માટે નિત્ય આત્મા નથી ૩૧ છે એનો સ્વભાવ હણાય તેવારે ધ્રુવપણુ પામે અનુક્રમે અર્થ ક્રિીયા આકૃતીને વિષે અમે કરીને તે ભાવને વીષે સમકાળે વિચારતાં સર્વ સંભવ હોય માટે અમારો ક્ષણીક મત સાચો ઠરાવ્યો છે. ૩ર ,
વળી આ ક્ષણીક મતમાં દોષ નથી કેમકે નવ નવા રૂપ કરે છે પણ જે સમયે જે રૂપ હોય તે સમયે તે રૂપના લક્ષણે કરી પૂવ છે તેમાં તુસ્નાન અને નિવૃતીના મહોટો ગુણ છે જેથી ધ્રુવતા રૂપ મહા ગુણ પામીયે એમ ધ કહે છે
૩૩ એ ઉપરથી ખરેખરૂ દર્શન મીથ્યાત્વની વરધી કરનારૂ છે કેમકે - ભાને ક્ષણીક માનનારાના સુકની હાણી થાય છે જો કદી પાપ ન કરે તો જુ. હું બોલવાનું પાપ તો, પરભવે ભેગવવું પડે. માટે, અકૃતાગમ કહીયે છે ૩૪ | - જેમ-એક દ્રવ્યનુ સાપેક્ષપણે એક ભાવ નથી માટે વાસનાનુ સંક્રમણ થાય અને ભાવનુ પુર્વપ૨પણું સર્વત્ર શક્તિ રૂપે પરીણમે છે . ૩પ રૂપ વિ
શષ કરતાં છતાં પ્રવૃતી કરવી અથવા વારવી તેતે નહી પણ ક્ષણીક મતવાળા આ ચે તે અનીસ થકી આત્માને ઉસથી ક્ષણ કર્યું છે કે
. વિના તેની સીદ્ધી પણ નથી નિતિ મૂલ્ય, મૃણા
૩99
Page #464
--------------------------------------------------------------------------
________________
(૪૬૨)
તથા હું આ અનુભવુ છું તે હું સભારૂં છું એ અવધારણ થકી વૈકાળીક એ કતા જ્ઞાન તે ક્ષણીકપણે બાધકારી થાય છે. ॥ ૩૮ ॥
એ નીત્યાત્માના મત વડે વિષય ખાધકપણું ન હોય ક્ષણીક મતને વિષે પણ એમજ જેમ જ્ઞાનાન્વયે એકત્વતાપણુ છે તેમ સ્થીર આત્માને વિષે નાના ક્ષણ સંજોગે એકતા જાણવી ॥ ૩૯ ૫ બહુ કાર્યના એકી કરણ સ્વભાવને અ ગીકાર કરે છતે વિરોધ પડે છે અને યાદ્દાદ રોલી થાપના કરવાથી નિત્યાપેક્ષ પણ અર્થ ક્રિયા વિરોધ પામતી નથી કેમકે બેડુ નયે પ્રકૃતી અર્થ અનુસરે છે માટે. ૫ ૪૦ ॥
નૌલાદી વર્ગને વિષે ભેદશક્તિ ન હોય એમ સુખે કેમ કહેવાય પર પુદગળ વડે કરીને પણ એક સ્વભાવને ટાળ્યા વિના નાનાવિધપણું સંભવે નહી ઘ ૪૧ ૫ ધ્રુવતાપણાને વિષે ઇક્ષણને વિષે પણ એટલે લોચનને વિષે પણ ઉપલ૧ માટે નિવૃતપણે પ્રેમ ન જોઇએ જેમ ગ્રાહ્રકાર જ્ઞાનને વિષે ગુણ છે તેમ આ દર્શનમાં ગુણ નથી. ॥ ૪૨ ॥
ઉલટા અનિત્ય ભાવને વિષે પણે પોતાથી ક્ષણની બુદ્ધિયે કરી શ્વેતુના અનાદર થકી સઘળી ક્રિયા નિષ્ફળ થાય ॥ ૪૩ ॥ તે માટે એ અનિત્યદર્શન પણ છે।ડવુ સંદૈવ નીત્ય સત્યપણે મુક્તિપદના સ ંસર્ગને ઇચ્છતા પ્રાણીયે જરૂ૨ તજવુ. ૪૪ ૫
હવે કપીલદર્શનવાળ) બાલ્યાં કે આત્મા કરતા નથી તેમ ભેાકતા પણ નર્થો આત્મા પ્રગટ ધર્માશ્રયવાળા ની માયા પરીણામ વર્તે છે ॥ ૪૯૫ એ માયાના પ્રથમ પરીણામ શુશ્રષા શ્રવણ ચૈવ ગ્રહણ ઇત્યાદી આઠ પ્રકારની બુદ્ધી રૂપ ધર્મે કરી સહીત અથવા તેહી અહંકાર તન્માત્ર ઈદ્રીય પાંચ ભુતદય એ અનુક્રમે જાણવું ॥ ૪૬ ૫
બુદ્ધીની સિદ્ધીને અરયે આત્મા ચૌદૃપ છે. વળી ચૈતન્ય છે તે પણ નિશ્ચય સહીત અવિચ્છેદ્યપણે બુટ્ટીની જે સિદ્ધી તે અવિષઇ છે ॥ ૪૭ ॥ હેતુત્વ કરી અત્માને પ્રકૃતિ અરથને વિષે ઇદ્રીયાના નિવૃતીપણાના દીઠા અ દીઠાના વિભાગથી પ્રસંગ ઘટતા નથી ૫ ૪૮ ૫
જેમ સ્વન્સને વિષે વ્ય×દીકના સંકલ્પથી અને પુષાર્થના નિર્ભીમાન થી અહંકાર નીમ વ્યાપારરૂપે કલ્પીએ છીÀા ૪૮ ॥ તે પ્રપંચની ઉત્પતી ના હેતુને રથે તન્માત્રાદીકના ક્રમ છે એ રીતે જગતની કરનારી બુદ્ધી ૨ે છે માટે વિકારના ભજનાર માત્મા ના પુ
Page #465
--------------------------------------------------------------------------
________________
- સર્વ પ્રવૃતી વ્યાપારને વિષે એક પુર્વાર્થ અને બીજો ઉપરાગ એ બે વ્યપાર ભલે છે તે વારે હુ અંશે જાણું છું વસ્તુ કરૂ છું એવી કદાગ્રી બુધી થાય છે ૫૧ છે હું ચેતન છું હું કરૂ છું એવો ગર્વ બુદ્ધીના હેતુ થિી પ્રગટે છે એવા ગર્વનો નાશ કરી સ્વભાવે રહું ચિતન્ય પણ મુક્તિને પામે છે. તે પર છે
આત્માને વિષે દુઃખ સુખ પામશું એવી ક પણાની બુદ્ધી જે થાય છે તે ઉપચારથી છે જેમ સેવકનો જય અથવા પરાજય તે રાજા હેવાથી જણાય છે કે પ૩ | ઇત્યાદીક માટે આત્મા કી ભોક્તા નથી પણ નીત્ય નીરંજન છે અને જે બુદ્ધી છે તે તો અધ્યાત્મથી જુદી છે એવું માહાત્મા કપીલ મુનીએ કહેલુ છે. ૫૪ છે પ્રકૃતીના ગુણે કરી કીથ ભાણ જે કર્મ તેનુ હુ કરતા છુ એમ સર્વ પ્રકારે અહંકારે મુઢ આત્મા માને છે કે પપ છે એવો વિચાર કરેથી એદર્શન પણ રૂડુ નથી કેમકે પ્રગટ બુદ્ધી પ્રકૃતી અને ચૈતન્યનો સામાન ધિકરણે વિચાર કરતાં રૂડું નથી જણાતુ, પદ્ધ છે
વળી તમે જે કર્તા ભોકતા બુદ્ધી માનસે તો પણ જો તે બુદ્ધી નીત્ય છે તો મોક્ષ નથી એટલે મેક્ષ ઠેરશે નહી અને જે બુદ્ધીને અનિત્ય માનશે તે પુર્વ ધર્મના અયોગ્ય થકી સંસાર ઠેરશે નહી ને ૫૭ છે પ્રકૃતીને વિષે ધર્મદીકને અંગીકાર કીધાથી બુદ્ધીને શું કહેવી જોઈએ અને ઘટાદકને વિષે એવા ધર્મને અન્વય તે સુખે કહે છતી તર્કવાદ છે ૫૮ છે
જે કરવુ જોગવવું બુદ્ધીને છે તો બંધ મેક્ષ આત્માને નથી તે પણ બુપીને જ જોઇએ માટે આત્માને ઉદેસીને નહી સમજવામાં આવે એ રીતે કુટ કરી કહે છે કે ૫૮ | પંચ વિષ તત્વને જાણ જે પુરૂષ છે તે કઈ પણ આશ્રમમાં રત હોય એટલે ઝટા ધર હોય અથવા યુડાવે અથવા ચોટી રખાવે તો પણ તે સંદેહ વિના સંસારથી મુકાય એવુ કપીલ મત વાળા કહે છે, છે. ૬૦ છે - એ રીતે આત્માને વિષે મેક્ષને ઉપ ચરીત્વ પણે અંગીકાર કરશે તે. નુ સકળ મિક્ષ શાસ્ત્ર ફોકટ થાય છે કેમકે કેઇને મેક્ષ આપવા કે બીજે અવર્ત થાય નહી ૬૧ છે જીહાં અનુભવ શીધ આત્માન કરતા પણ તથા રાધા ને લોકો સાથે માનતા નથી. તે માટે નવા કીના. મામ
:
:::
Page #466
--------------------------------------------------------------------------
________________
( ૪) કેટલાક અબંધ મત વાળા છે. તે એમ કહે છે કે આત્માને મોક્ષ નીરવાણ નથી કેમકે પ્રથમ કે અથવા પછી સમ કાળે આત્મને કર્મ બંધન નથી તે મુકિત શેની હોય છે ૯૩ જે જીવને તથા કર્મને અનાદી સબંધ માનીએ તો આદી નહી તીહાં અંત, ઘણું કેમ થાય માટે અનંત પણાના પ્રસંગથી કોઈ કાળે મિક્ષ ન થાય જેમ આત્મા થકે આકાશ યોગ કદાપી ભીજ ન થાય. ૬૪ છે - - એવુ બોલે છે એ વચન પણ જુદુ છે કેમકે કારણ કાર્યની માહે માંહે સબંધ જેમપુત્રી પિત્રાદીકનો અનાદી સંબંધ થાય છે તે બીજના અંકુરાની પડે છે તેમજ શરીરને તથા કર્મનો પણ અનાદી સબધ છે ૨૫ / કરશે સહીત છવ કર્તા પણે દેહમાં રહ્યા છે એવું જે કહે છે તે પણ જ છે જેમ દંડ સહીત કુભારની પેઠે ક્રિયાને ફળ ભોગવે તે પણ અસબંધ છે તેની પિઠે. . ૬૬ છે
' તેમ કહો છો કે અનાદી સંતતિ નાશ ન થાય તેના તે નાશ થત ખીએ છીએ જેમ બી વણશે અકુરાન થાય અને અંકુરા નાશ થયે બીજ નહીં થાય કુકડી નાશ થયે ઇડાં નાશ પામે અને ઈડાંનો નાશ થયે કુકડી નાશ પામે વળી અનાદીનો સુવર્ણથી મેલ જુદા થાય છે તેમ આત્મા થકી કમ જુદાં થાય છે ૨૭ છે એ રીતે અનાદી સંતતી છવ કર્મને જે સબંધ તે નાશ થાય છે તે ભવ્ય જીવો આશ્રી છે અને જેને અનાદ સંતતી ટળતી નથી તે અભવ્ય છ આશ્રી છે આત્મા તે આકાશના ચોગની પેઠે છે. તે ૬૮ -
જેમ દ્રવ્યની રીતે તો સર્વ દ્રવ્ય એક દ્રય પણે તુલ્ય છે પણ તે તે દ્રવ્યમાં ભેદ કરીયે તો જીવ અજીવ એ બે થાય તેમજ જીવ પણે તે એ. ઈ વિ જીવ સરીખા છે પણ ભેદ કરતાં ભવ્ય તથા અભવ્ય એ બે ભેદ થાય છે. | ૬ | જેમ ઘટ ઉત્પતી પહેલા માટી દ્રવ્ય સ્વભાવીક પણે છે. અને માટીના નાશથી ઘટ પ્રગટે છે તે વિરૂધ નથી તેમ સ્વભાવીક ભવ્ય પણે કમની અનાદી સંતતીનો નાશ રૂપ કારને સામેથ્યથી પરમાત્મા પણ પ્રગટે તેપણ વિરૂદ્ધ નથી. ૬૦ - - * * * * * * *
- એ ફિક અર્થ પણ ઉછેર ન થાય હતા અનંત પણ થકી - I કશન એોિ પછી આખું અધીરાણે એ એનેશ્વરી લો એક છે છે, શ ખંડ થશે પણ આકાશ કાંઈ વણ નહી મક્કમ અિાિ દિક
Page #467
--------------------------------------------------------------------------
________________
wછે.
-
મા
-
મા
રાજ
-
- -
પના
:
''
on
-
- -
-
થતો નથી જેમ કોઈ ઠેકાણે પ્રતીમાના દલની પદે પ્રતીમા દલપાપાણી બિંબરૂ ફળ ઉપજે તેમ મોક્ષનુ ઉપજવું થાય છે ૭૧ | અમે એમ કહેતા નથી કે સઘળા ભવ્ય છ સિધી પામે પણ જે સિદ્ધિ વિરે તેને જ મધ્યભાષ્ય કહીએ એમ અમારો મત છે. | હર
" મિક્ષને વિષે પ્રગટ થવા પણ નથી માટે ભવ્ય સ્થતિ નાશ વંતી છે પણ મોક્ષમાં અનંત પણાની સ્થીતિ છે માટે મુક્તિને નાશ નથી ! ૭૩ જેમ મોઘરે કરીને ઘડે ભાગ્યો અને ધડાને ક્ષ આકાશ જુદું થવું પડ્યું - ધ્યું નહીં તેમ જ્ઞાનથી કર્મને નાશ થાય પણ આત્મા અધીક થાય નહીં ! ૭૩
મુળથીજ કર્મ પરમાણુને સબંધ નથી અને જે મુકાણા તેને મુકોવવા પણ નથી મીથ્યાત્વ અવિરત કષાય યોગ એ ચાર બંધ હેતુના રોગ છેતેનુ ફરી થવા પણ નથી તેને સિધિ કહીયે ૭૫ છે સુખનું તારતમ્ય તથા જ્ઞાનની ઊત્કૃષ્ટતા પ્રગટ થયેથી એટલે અનંત સુખ જણવાથી નીરભય પણે જે સિધિ વરે તેનું નામ મોક્ષ કહીયે. ૭૬ છે
માટે નાસ્તીક મત વાળાનાં વચન આત્મ સત્તાના નિષેધક છે તે ભ્રમ ચીત વાળા, આદરવા નહી અથવા નાસ્તીક મત વાળાના ભયનાં વચન છે એમ જાણી આદરવાં નહીં જે પાર્થને ગષક હોય તેણે નાસ્તીક મત છાંડવા છે ૭૭ છે હવે વળી બીજા નાસ્તીક મત વાળા છે તેનુ કહેવુ એમ છે કે મિક્ષનો ઉપાય નથી એટલે કાર્ય જે મેક્ષ તે તો છે પણ તેનું કારણ જે ઉ. ઉપાય તે નથી એમ માને છે તેમને પણ વિટંબને છે છે ૭૮ કોઈક તો અણ ચીતવ્યો અકસ્માત મોક્ષ થાય છે એમ કહે છે એ પણ જુ છે નિયત અવધિ મર્યાદાજ છે તે માટીના પીંડથી ઘટ નીપજે છે તે કદાચીત દીઠ છે એમ તાકક શાસ વાળા કહે છે જે અમુક વખતમાં પુરૂ થાશે એવું કાંઈ નીયમ નથી ! ૭૮ | હેતુ ભુત બેંક્ષને નિષેધ નથી પિતાને એ નુપ કથનીય એટલે પોતાને બોલવું નહી એહવી જે વિધી તે પણ નથી અને સ્વભાવ વર્ણન કરવુ સ્તુતી કરવી તે નથી કેમકે એ સર્વની અવધિ છે એ ટલે અવધિજ મેક્ષ થાશે તે માટે મિલન કરવું તે જુદુ છે એમ કહે છે. તે
સર્વત્ર મિક્ષ નથી કેમકે જે હમણ નથી તેની પ્રગટતા પણ નથી અને સંસારતો પ્રત્યક્ષ દેખાય છે માટે જેહ જે હેતુ છે તેજ પ્રગટ થી તે સારુ શંશય છે અને ઉપાય છે દીવાનેથી તમામ મથકે છે માટે એ મત પણ જુઠો છે એના હેતુ તે રત્ન ત્રઇની પર નમક કાર્ય
- -
, :
કા ...
.
..
....
.
' ' .
*
* *
*
-
-
- -
Page #468
--------------------------------------------------------------------------
________________
ન જ
રૂ
:
-
વિશ્વયથી જાણીયે છે ૮ર છે.
* રન ત્રઈ જે છે તે સંસારનાં કારણ જેરાગાદી તેહનો શતરૂ અને સંસાર રૂપ કાર્યનો શતરૂ મેક્ષ છે માટે મેક્ષનું કારણ જે ઉપાય તે ઘટે છે છે ૮૩ છે કેમકે રત્ન ત્રઇની પ્રાપ્તી થયાથી પુર્વ ભવના કર્મની જેવી લધુતા થાય તે બીજા થકી પણ તેમજ થાય એ અપેક્ષાયે જે અવધિ નથી તેપણ શું થયું છે ૮૪ છે - જે પુર્વ સેવા થકી તે ઘચના ઘાલના રૂપથી રુજુતાથી સાધન કીયા મંદ રૂપ તેવી ન હોય માટે સમકેતા દીક ક્રીયા તે મેક્ષ સાધનમાં દ્રઢ છે . ૮૫ અથવા કર્મના લધુતા પણ થકી મોટા જે ગુણ તે પ્રગટ થાય છે તે પ્રકારે તેની ભવ્યતા પણે કરીને મોક્ષ છે પણ મોક્ષની અપેક્ષા વારી નથી ઇતી સંસ ઇયે છે ૮૬ છે - તેમ ભવ્ય પણાના તીરસ્કાર થકી પુન હેતુ ભુત ગુણ ન હોય કેમકે પરસ્પર સહકારી છે માટે ડંડ ચકબ્રમણની પરે ભવ્યતાપણે જ્ઞાનાદીક ગુણ પ્રગટ થાય તે ગુણ મેક્ષના હેતુ છે એ ઉતર કહો ! ૮૭ | માટે સંસારના ક્ષય રૂપ જે ઉપાય તે જ્ઞાન દર્શન અને ચારીત્ર છે તેને જે નિરોધ કરે અને મીથ્યાત્વની વૃધી કરે તેનુ વચન ત્યાગ કરવુ. | ૮૮ છે
પુર્વ કહ્યા જે સર્વ શાસ્ત્રના મત વાદ તે મીથ્યાત્વના ઠેકાણું છે તેને છાંડીને બુધી રૂપ ધનનું ગ્રહણ કરીને મીથ્યાત્વને પ્રતીકુળ પણે જે સમકતના છ પદ છે તેને ભાવવાં. ૮૮ છે
ઇતિ મીથ્યાત્વ ત્યાગા નામે તેરમો અધિક સમાપ્ત. હવે ચદમ કદાગ્રહ ત્યાગ નેમા અધિકાર કહે છે. મીઠાન રૂપ જે દાવાનળ તેને સમાવવાને મેઘ સમાન એહવા મીથ્યાત્વ કદા ગ્રહ રૂપ પ્રસારનો ત્યાગ પંડીતે કહયો છે તે કદાગ્રહના ત્યાગને વીશે રતી કરવી તે તે પંડીત હોય વળી શુધતા ભાવ વાળો હોય અને શીધાંતના સારને જાણ હેય તેમણે કદા ગ્રહને છાંડવો એટલે સર્વ મોક્ષના અભીલાષી માણુએ કદા ગ્રહનો ત્યાગ કરવો. જે ૧છે - જેનુ અંતઃકરણ અછતા પદાર્થના કદાગ્રહ રૂપ અગ્નીએ બન્યું છે તેના ! રૂદયમાં તત્વ વ્યાપાર રૂપ વેલી કેમ ઉગે? અને સમતા રૂપ ફુલ કેમ ફુટે તથા હીત ઉપર ફળ ક્યાંથી હોય તે માટે કદાગ્રહને તજીને બીજે ઠેકાણે તત્વની ખોળ ક૨વી જે
.
.
.
-
-
*****
s
Page #469
--------------------------------------------------------------------------
________________
(૪૦) કંઈક ભણીને તથા કાંઇક શાસ્ત્ર સાંભળીને આત્માને પંડીત પણ માનતા એહવા મુખ કદાગ્રહના ધરનારા તે પિતાનું મુખ ચુનીત જે વાચા તેને મુખ માને પણ તે મુખે કરી લીલા રૂપ રહસ્ય જે જ્ઞાન તે અવ ગાહે ન
-
-
જેને કદા ગ્રહ થકી ઘણે ગર્વ વધ્યું છે અને રવ કલ્પીત જ્ઞાનને અંશે કરી ભદ્રક જીવોને જેણે આંધળા કીધા છે અહવા જડ પ્રાણીએ પંડી. તાઇની ખરજે કરીને હંત ઈતી ખેદ પાટુ પ્રહાર કરી ત્રણ લોકને ડાક ડમાળે વિટંબના કરી છે. જે ૪ છે - જેના રૂદયમાં વિવેક રૂપ ચંદ્રની દ્રષ્ટી નથી તેથી ઘણો અંધકાર છે અને તત્વ રૂપ સુર્ય અસ્ત પામ્યો છે તેથી તે કૃશ્ન પક્ષની નિશાવત સ્થીતિમાં છે કેમકે તેને કદા ગ્રહે છલ્યો છે.
જે કદા ગ્રહી છે તે કુવિચાર રૂપ દાતરડે કરી તત્વ રૂપ વેલીને છેટ છે અને પાપ રૂપ વૃક્ષને પાણી પાય છે તથા સામતા રૂપ અમૃત ફળને હેઠું છુળમાં નાખે છે એવો કોય કદાગ્રહ રૂપ અમાવાસ્યાની રાત્રીનો વિલાસ છે ! ૬ છે
તે કદાગ્રહીં માણસનુ ચીત પથર જેવું છે જેમ પથરમાં પાણી ભેટ નહીં તેમ ન વાણી રૂપ રસ તે કદાગ્રહી માણસમાં પ્રવેશ કરે નહી તેથી તેના ચીત રૂપ વૃક્ષમાં શુધબોધ રૂપ અંકરા પ્રગટે નહી . ૭ છે
જે પંચ મહાવ્રત પાલ્યાં ઊગ્ર તપ કીધાં ઉમે કરી બેતાળીસદોષ રહીત અહાર લીધે તેમ છતાં પણ નીન્હ વાદક મુકતી રૂપ ફળ ન પામ્યા તે અપરાધ સર્વ કદાગ્રહનુજ છે. જે ૮ છે
પોતાની બુદી રૂપ થાળમાં કાંઇક શુધ જ્ઞાન રૂપ મોદકને ગુરૂ પીરસવા ઉડ્યા પણ કદાગ્રહ આવી ગળું પકડયું તેથી જમાયુ નહી એવો કદાગ્રહ દુષ્ટ છે. ૮
જે ગુરૂ પ્રસન્ન થઈને અર્થ ઉપદેશ આપે છે તે પણ કદાગ્રહી પુરૂષ તે ઉપદેશને ગ્રહતે નથી તેથી શું થયું ઉપદેશ તે કાંઈ ખાટો નથી એતે જેમ પ્રગટ પણે મીઠી દ્રાક્ષ ઊંટ આગળ મુકીએ તે પણ તેને તજીને ઊંટ કાંટા ખાય છે. ૫ ૧૦ છે
જે માણું કાગ્ર કરી મુખની સંગત કરે છે તેને પડતની શકે છે ગમતી નથી જેમ કામડા વિકાના ભગી છે તેમ મધુર હારની ઈરછે કે આ
Page #470
--------------------------------------------------------------------------
________________
-
-
-
(૪૪) તી નથી તેનો પડે છે ? - જેમ કોઈ મુખ નદીના જળ ઉપર ઘડે ભરીને મુકે તેને જોઈને કેણ હસે નહી કેમકે અગાધ નીરમળ જળના વીસ્તાર આગળ એક તુચ્છ માત્ર જળ ભરેલો ઘડે તે શી ગણત્રીમાં છે તેમ ગુરૂના મુખથી શાસ યુક્તિ સાંભળીને તેમાં પોતાની મતી જોડે નહી અને પિતાની યુક્તિ વડે ઉલટુ બેલે જે તમારી યુતિને નમસ્કાર હોજો એવા કદાગ્રહીને દેખીને કોણ હાંશી ન કરે ઇહાં ગુરૂનો ઉપદેશ જળ તુલ્ય છે તેના આગળ કદા ગ્રહી રૂપી ઘટ કેમ નભે. ૧૨ છે
જેમ કોઈ ઘેલા આદમીને મોટી રાજ પદવી આપવી ઘટે નહીં તેમ જેને કદાગ્રહ ગયા નથી તેવા પ્રાણીને ધર્મ પ્રદેશ આપવો યોગ્ય નથી. ૩
જેમ કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડાનો તેમજ પાણીનો નાશ થાય છે તેમજ કદાગ્રહી માણસને શાસ્ત્ર શીખવતાં શાસ્ત્રનો તેમજ પોતાનો બંનેને વિનાશ થાય છે. જો ૧૪ - જેમ વિષ્ટાએ ભર્યું મુખ દેખી કુતરીને ઉપકાર કરવા તેના મુખમાં કસ્તુરી ભરે તેને મુર્ખ જાણવો તેમ કદાગ્રહી પ્રાણીને ઉપકાર કરવાને હીતા ઉપદેશ આપે તે પણ મુર્ખ જાણુ છે ૧૫ છે
જેમ ઘણી મહેનતે અનાજનાં બીજ ભેગાં કરી પછી તે ઉખર ભુમીમાં વાવે તે આગળ જતાં સદાય ખેદ પામે તેમ પંડીત પ્રાણી ગુરૂનો વિનય કરી કષ્ટ કરી નીરમળ આગમ સિદ્ધાંતના અર્થને પામ્યા હોય તે જે કદાગ્રહે, કરી દુશીત પ્રાણીને તેને અરથ શીખવવાને ઉત કરે છે તેથી અંતે ખેદ પામે છે. ૧૬ છે
ગુરૂ પાસેથી શાસ્ત્ર સાંભળે પણ જે કદાગ્રહી માણસ હોય તે ન માને તે પિતાની મેળે પિતાને એહવુ માને જે હુજ સર્વ પદાર્થની બરાબર વહેચણ કરૂ છુ પણ તે તે જેમ પૃથ્વીમાં ચાલણમાંથી ચારીને ચાર વસ્તુ કહાડી લીયે છે ને અસાર ધાન ફોતરા રહે છે તેને તે ગ્રાહી છે ૧૭ તે માટે અહ ઈતિ આશ્ચર્ય વિધાએ કદાગ્રહી ભાણસમાં વીપ્રીત ગુણ સૃજ્યા છે જેવા રવિ તેવી ખાત્રી અને મેઘ જળ સર્પના મુખમાં જેમ વિષ તુલ્ય થઈ જાય છે એકહેવતને વિધાત્રીએ ખરી પાડી છે કેમકે જે કદીગ્રાહીની ચતુરાઈ તે પહઅર થL અને શાસ- eણ તે મદને અર્થે થયું હા બુઠ્ઠી ફાહમણ અને તે લોકોને કર્મવાન્સ સાધનને એ
Page #471
--------------------------------------------------------------------------
________________
---
-
-
-
(૪૬) . થયું અને ધંચ પણ તે ગર્વ કરવાને અર્થે થયું. ૧૮ છે
જેમ કેળનું વૃક્ષ કર દીક વૃક્ષને સંગે કાટાએ કરી કરાય છે તેમ જે પ્રાણી કદાગ્રહી સાથે મીત્રાઈ કરે છે અને દુ:ખ વિષાક, પામે છે છે ૧૮ છે
જેમ અગ્નીથી ઘાસના સમુહ બળીને ભસ્મ ભુત થાય તેમ વિદ્યા વિનય વિવેક શુદ્ધી અને શીધાંત ઉપર વલભતા પણ ગંભીરતા એ સર્વ કદાગ્રહીંથી નાસ પામે છે. ૫ ૨૦ છે * જે કદાગ્રહીની સોબતે રહ્યા તેને સ્વાર્થ પ્રીય નહી તે પ્રાણી અવ. ગુણવંત મુખ સાથે મીત્રાઈ કરે અને પંડીત સાથે મીત્રાઈ કરે નહી એવા કદાગ્રહીની સોબત રહયાજે અધમાધમ નિચ પ્રાણી તેહની એ સ્થીતી છે તે કહી. ૨૧ છે
એમ જાણીને તત્વને ઓળખનાર મોટી બુધીના પ્રાણી કદાગ્રહને તણશલાની પેઠે છાંડે તેને જેમ કુળવતી સ્ત્રી ભરથારને તજતી નથી તેમ ગુણ રાગી એહવી જે મુક્તિ રૂપ લક્ષ્મી તે રૂપી સ્ત્રીઓ છાંડતી નથી. . રર
ઇતી કદાગ્રહ ત્યાગ નામા ચઉદમો અધીકાર સમાપ્ત.
હવે પંદરમે વેગાધિકાર કહે છે. હવે કદાગ્રહના નાશથી મધ્યાત્વ રૂપ અંધકારનો વિષય ગયો છે જેમાંથી એહવા સમકેતે કરી ઉજવળ થયાં છે અંતઃકરણ જેનાં એહવા પ્રાણી છેમને અધ્યાત્મની શુદ્ધી થકી યોગ પ્રસિદ્ધ રીતે પ્રગટે છે ૧છે તે યોગની બે ભેદ છે એક કર્મયોગ અને બીજે જ્ઞાનયોગ તેમાં કર્મયોગ તે આવશ્યકાદીક જે કીયા કરવી તે રૂપ કહે છે કે ૨ |
શરીર ચેષ્ટા રૂપ તે કર્માત્મા કહીયે એ યોગ પુણ્ય રૂપ છે તે રૂડા ભંગ થકી કર્મને વીસ્તારે છે તે માટે એને કર્મ યોગ કહીએ રે ૩ આવસ્યકાદીક કીયાને રાગે તથા જીન વાણી વિલાસ કરીને સ્વર્ગના સુખને પામે પણ એગે મુક્તિ પદને ન પામે. છે ૪ -
- બીજો અજ્ઞાન પિગ તેને કહીયે જે તપ શુદ્ધી પણ આત્માને વિ૨ રતી પામે તે એક લક્ષણ અને ઈંદ્રાઓના વિષયથી દુર રહેવું તે જીએહવા લક્ષણે યુક્ત જે વોગ તેને પામેલો પુરૂષ તે મોક્ષ સુખને સાધે છે. ૫ છે એક આત્મજ્ઞાન પગના જાબમાં બીજો પ્રતી બંધ નથી અને જે કર્મથી મિક્ષમાં જતા વાર લાગે તે શુભ કર્મ પણ નથી. કતા
=
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૦).
અપ્રમત સાધુને આવશ્યક પ્રમુખ જે કિયા તેનો પણ કરવાને વિષે પ્રતિબંધ છે નથી કેમકે તેને ધ્યાન્ય રૂપ શુદ્ધી છે માટે ૭ વળી અન્ય દર્શનમાં પણ શ્રી કૃષ્ણ કહે છે કે હે અરજુન જે આત્મ સુખમાં તૃસ છે તેને આત્મનેજ વિષે જ રહી છે અને સતેષ છે જે આત્મ સુખમાં સંતુષ્ટ છે એહવો જે જીવ તેને કોઈ પણ કરતવ્ય નથી . ૮ છે
તે પ્રાણીને કાર્ય કરવું અર્થ નથી તેમજ ન કરવાથી પેટ પણ નથી તેહને સર્વ ભુતને વિશે કાંઈ પ્રયોજન નથી | ૮ એ ઠેકાણે આરતીનો અને આનંદનો અવકાશ નથી કેમકે ધ્યાનની સ્થીરતાથી તે કીયાનો વિકલ્પ પણ કેમ હિય. તે ૧૦
દહ નિરવાહ રૂપ મુનીને ગોચરી પ્રમુખ જે કીયા જ્ઞાનીની અસંગા નુઇનથી ધ્યાનમાં વિન કરે નહી ૧૧ છે રત્ન માણીક પરીક્ષાના ગ્રંથ જુદા અને નજરે પરીક્ષાની પણ જુદી ગ્રંથ ભણીને જેમ જર પરીક્ષામાં ફળ ભેદથી પ્રવર્તે છે તેમ આચાર કીયા પણું ફળ ભેટ કરી ભીન્ન ભીન્ન છે એટલે ભેદવતી છે. ૧ર :
- જે પિતાના મનને પાછુ વાળીને જન્મ સંક૯૫થી માંડીને આત્મ જ્ઞાન ભણી કલ્પીએ તો કીયા ધ્યાન રૂપ છે ૧૩ છે સ્થીર થએલુ જે મન તે પણ રજે ગુણે કરી ચપળતાને પામે તેહને પાછુ વાળી તેને નીગ્રહ કરે તેને જ્ઞાની કહે. તા ૧૪ !
હે અરજુન મનને ધીરે ધીરે ધીરજ વડે અને બુદ્ધી વડે સ્થીર કરવુ પછે તે મન જેવારે આત્માના સ્વરૂપને વીષે જાય તેવારે કાંઈ બીજે ચીતન કરવીની જરૂર નથી ૧૫ મન ચંચળને અસ્થીર છે તેને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી પાછુ વાળી આત્માને સાથે વશ કરી રાખવું. આ ૧૬ કે એમ પર દર્શનમાં પણ કહ્યું છે માટે જ્ય સુધી મન સ્થીર ન હોય ત્યાં સુધી શાસા કત કીયા જેટલી કરીયે તેટલી સર્વે સફળ થાય જેવારે વિષયે ત્યાગ થાય તેવારે જ સફળ થાય માટે જે પ્રાણી મનને વિષયથી વાળવાને ઉજમાળ રહે તે મને હા મતિ વાળા જાણવા માં ૧૭ જેમ એક શેઠને પુત્ર દેશાંતર ગયે તેના ઘરની સામેના એક વૃક્ષ ઉપર એક ભુત રહેતો હતો તે છળ પામી પુત્રને રૂપ ધારણ કરી તેની ઘરની બાયડી સાથે લાગુ થયા એમ કરતાં તે શેઠનો દીકરો પણ તાને ઘેર આવ્યા તેવારે ઘરમાં લડાઇ ચાલવા લાગી પછે રાજ દરબારે ઇનસાફ માટે ગયા તહાં ભુતને ઘરમાંથી કાઢવાના કરાવ થયે પણ તે ભૂત નીકળે નહી
.
ww
Page #473
--------------------------------------------------------------------------
________________
(૪૧) ને કહેવા લાગ્યો કે હું જવાનું નથી હુ પણ પુત્ર છું એ વાત સાંભળે વહુને લાજ લાગી છેલે શેઠે ભુતને વેરી સાથે યુદ્ધ કરવાનું કામ ભળાવ્યું અને વહુને ઘરને ધંધે ભળાવ્ય એ રીતે અનાચાર ટાળે અને વહુને રાખી તેમ સંજમના
ગે આત્માને રાખો. ૧૮ છે - જેનુ મન નિશ્ચયમાં લીન છે તેને કીયાનું પ્રયોજન નથી વ્યવહાર દશા વાળાને કિયા તે ગુણકારી છે કે ૧૮ છે શુભ કમથી અને શ્રધા બુદ્ધીના યોગથી અખંડપણે જે જ્ઞાન યોગને એલધે નહીં તો તેહને ભક્તિનો હેતુપ્રગટ થાય. ૨૦
જે રૂડી ક્રીયાની અપેક્ષાએ અભ્યાસ કરે છે તે યોગીશ્વરને ચીત શુદ્ધીને અર્થે જ્ઞાન પર પક કરવાને ઉપશમ કહ્યું છે એમ અન્ય દર્શની પણ કહે છે
૨૧ હે અરજુનયોગ પામવાને ઇચ્છતા તે યોગી છે તેહને કર્મ તો એ ક કારણ છે જે વારે સરવે સંકલ્પ શમી જાય તેવારે તેને જ્ઞાન યોગી કહીછે તે માટે જ્ઞાનારૂઢને સમતા તેજ કારણ છે. જે રર છે જે વારે વિષયથી વિરમે કર્મને વિષે સલગ્ન થાય જે વારે સર્વ સંકલ્પ સમી જાય તેવારે તેને યોગા રૂઢ કહીયે ર૩ કીયા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના ક્રિીયા નથી એ બેમાં કીયા તો ગણ છે અને જ્ઞાન તે મુખ્ય છે એહવો એ બેનો દીશા ભેદ કહ્યા છે. એ ૨૪ કર્મ ગે કરીને મન શુદ્ધી પામેલા અને અને નીરોષ વિહારી એહવા જે જ્ઞાની તેને જ્ઞાન રોગ મુખ્ય પણે સેવવો ઉચીત છે એ માટે રૂડી શ્રધાયે દેશ વિરતી રૂપ ચારીત્રનો સ્પર્શ કીધા પછે દુઃખે પાળી સકીયે એવા મુનીનો જે સરવ વીરતી પણ છે તે લેવો એટલે પ્રભુએ પછે સંજમ લેવું કહ્યું છે. ૨૦
કોઈ એક દેશ આશ્રીને પુર્વ ભુમી તે પુર્વ ભવ રૂપ સંવૃત પણે ઉપશીને એટલે દશ થકી જે પહેલાં વૃત આદસ્યાં એવી જે ક્રિીયા તે પણ દુઃખને ટાળનારી છે વળી જ્ઞાન યોગની વૃધી કરતા થાય છે ૨૭ છે અને અજ્ઞાનની જે કિયા તે ચીત શુદ્ધી કરવાને અરશે નહી થાય કેમકે તેહને અજ્ઞાન પગનો ભાવ છે માટે મલેચ્છના કરેલા કાર્ય સરખી તેને જાણવી. છે ૨૮
તે તેવા કર્મ યોગે પણ ફળ નથી ફળ તે સંકલ્પ વરજે તેવારે જ થાય છે આત્મ જ્ઞાન વિના ત્યાગ પણ નથી અને અનુસ્વરૂપ સાવથ છે માટે બ્રહ્મ જે જ્ઞાન તેના બે થકી ફળ પ્રગટે છે ૨૮ ને દાપી .એમ બુહી ન હોય તેવારે તે રોહીસાલીક થકી મલેચ્છાદકને પણ પ્રુટ હલ. હેયતથા સાચાણના પથ્થી ૧દમાં યાગ કા તે પછી કવિ અને
*-
---
'S.
*
*
Page #474
--------------------------------------------------------------------------
________________
":
ડ
ન
દયાની અને મરછના એક સરખાજ લક્ષણ છે કાંઈ વિશેષ નથી. તે ૩૦ એટલા માટે બુદ્ધીના વિપર જાસ પણાથી સાવધ કર્મ આદરવુ નહી અને ! જ રૈયાગે તેવાં કર્મ કસ્તાનુ ઉદય આવ્યું તે વારે તે કરમ કરવાનું જો સ કલ્પનથી તોતકમનુ બંધ પણ નથી કે ૩૧ છે સંસાર ક્રિીયાનો જો આચાર છે તોપણ જ્ઞાનીને મુક્તિ ભાવની હાણ નથી કેમકેસ કલ્પથી બંધન છે એહવું અન્ય દરીન વાળાનું પણ કહેવું છે તે જુઓ આગળ કહે છે. જે ૩ર
* જેમ કરમને વીસરજે અકરમ પણ દેખે છે અને કરમ નથી કરતો અને જાણે છે કે હું કરૂ છુ તેને માણસમાં બુદ્ધીવત કહીએ તે કરવા પણ ના કરમને અકરવા પણ દેખે છે તે પોતે પોતાના સ્વરૂપ છે એમ ઘણી ભંગાળ પ્રગટે છે ૩૩ નિકરમ માર્ગને વિષે નહીં માન્યું તે. અકત્યુ થયું અને આ કરવા પણ જે કરે છે તેના બે ભાંગા છે એમ કરવાના વિચીત્ર ભાંગા છે. ૩૪ છે ' . ઉદાંશી ભાવ વાળે વીચીત્ર પણે કરમનું વિષમ પણુ ચતવે જેમ કમળ પત્ર જળમાં લેપાતું નથી તેમ જ્ઞાની પુરુષ ભોગમાં લપાતો નથી કે રૂપ છે પાપન કરવાથી કાંઇ મુની પણુ આવતુ નથી સંશય રહીત પણે પોતે જ જ્ઞાન યોગમય પરમાત્મા થાય તેને જ મુની કહીએ. જે ૩૬ ,
વિષયને વિષે જેને રાગ પણ નથી તેમ દેષ પણ નથી તેને મુની કહીએમધ્યસ પણે રૂપાદકને જાણ જે જ્ઞાની યોગી તેને લેપ લાગતો નથી છે. ૩૭ છે જેણ તત્વની ઓળખ વડે સમતાને ધારણ કીધી તેને જ આત્માની ઓળખાણ થઈ અને તે જ જ્ઞાની તથા ધરમ મય તથા બ્રહ્મ મય કહેવાય છે ૩૮ આ સંસારનું વિષમ બીજ જે અજ્ઞાન છે તે બીજને જ્ઞાન યોગી બાળી નાખે છે તથા વિષયા ર્દીકને ઓળખીને તત્વથી લોકના સ્વરૂપને જાણે છે ૩૮ છે તે અપુર્વ અનુભવથી અને જ્ઞાનના આનંદ મય વિનોદથી માહાં જ્યોતી વંત જાય અને તેનાં પાપ જ્ઞાને કરી બળી જાય. કે ૪૦ ને - દીક્ષા પર જાયની વૃદ્ધીથી જ્ઞાન સુખની વૃદ્ધી થાય છે એમ ભગવતી આદ દઈને સુત્રોમાં કહ્યું છે તે એવા પ્રાણીને પ્રગટ થાય છે ૪૧ વિષયને વિષે જે સંભાવે જીવે તેવા જ્ઞાનીને પંડીત કહીએ. ૪ર છે ” - અપર સેંમ પર જઈની પણ કહ્યું છે કે હે અરજુન વિદ્યા વિનય સહી તેને અબજ જે ગાય હાથી કુતરૂ ચંડળ એ સર્વને સમ દ્રષ્ટીએ જુએ છે જેને પંડીત રંથિ એવો છે કે અહીં છે કે જજગત સુણીને
.
Page #475
--------------------------------------------------------------------------
________________
'
(a)
જીતી લઈને તેનુ મન સમતા પામ્યુ તે નિરદાધિ પણ સમ્યક જે આત્મ અરૂપ તે નિરદાષ છે તેહને પામ્યા તેથ્રહ્મ જ્ઞાને રહેયો એમજાવુ. ૫ ૪૪ ॥ જે રૂડુ મળે હર્ષ ન કરે અને ભુરુ મસ થયે સેાકન કરે તે સ્થીર બુદ્ધી વાળા ચતુર માણી બ્રહ્મના જાણ તે બ્રહ્મ જ્ઞાના રહયા છે એમજાણવું ॥ ૪૫ હેડલી દશા વાળાને તો જે વિષમને વિષે સમ પણે જોવુ તે રાષનુ કારણ છે અને જે નિરાપક્ષી મુની તેને તે વિષમને સમ પણે જેવુ તે રાગ દ્વેષને ક્ષય કરનાર થાય છે. ૫
૪૬ ॥
રાગ દ્વેષના ક્ષયથી જ્ઞાની મુની વિષયની સુન્યતાપણાને પામે છે તેને કોઇ ભેદી શકે નહી કાઇ હણી શકે નહી કેમકે આત્મા આત્મ સ્વરૂપે માને
છે ॥ ૪૭ ! કેમકે તે જ્ઞાની પુરૂષ ગઇ વસ્તુને સભારે નહી અને અનાગત
વસ્તુને ઇચ્છે નહી શીત અને ઉંઘ્ન તથા સુખ અને દુ:ખ વળી માન અને અપમાન એ સર્વને સમ પણે માને છે. ૫ ૪૮ )
જે ક્રોધ રહીત તથા માત્ર માયાના ઉપદ્રવે રહીત અને લાભના સ્પર્ધા ૨હીત વેદાય રહિત અને ખેદ રહીત જે હોય તેને જીતેદ્રીય કહીએ {! ૪૮ ॥ તે આત્માએ કરી આત્માને રાધી રહ્યા. પોતાનાં કાર્ય કમનેબેદંતા કદાગ્રહથી વિરમ્યા સ્વભાવીક આચારને શેવતા. ૫ ૫૦ ॥
લોક સંજ્ઞાથી સુકાણા મીથ્યાત્વ આચારના ટાળનાર યેગ સ્થાનકે ઉલ શીત થયા છે એહવા જે ઊત્કૃષ્ટ ભાવે આત્માના સ્ત્રાશ્રીત થયા છે ના ૫૧ ૫ તથા શ્રાવત છે અને અજ્ઞાન ચુત માઠા અધ્યવસાય રૂપ જે રાસ તેથી વેગળા રહેલા અને ખાજ્ય શસ્ત્રથી રહીત દેખીતા પદાર્થને વિષે હૈ. રાગ્ય વાત વળી ખળ વીર્યને અણુ ગેપવનાર, ॥ પર ॥
અને ત્રણ ડડ રહીત જેણે ધ્યાન રૂપ અનીએ કરી પાપ રૂપ કાઇના સમુહને બાળ્યો છે જે સામે પ્રવાહે ચાલવું કરીને લેાકોતર ચરીત્રને ધરનાર ॥ ૫૩ II તથા વિષય સુખ પામીને તે સુખ દુર કરનાર તથા માયા કપટ અને ધ ડીકને અણુ કરતા થકો તે જ્ઞાન ચક્ષુને વિસ્વર કરતા અજ્ઞાન રૂપ ચક્ષુને બંધ કરતા શકો. ॥ ૫૪ ॥
વળી જે અધ્યાત્મ ભાવ રખતા થો પુર્વ ભાવને પામેલા અધ્યાત્મની ઠકુરાઇ ને ભાગવા થકી અન્ય પદાર્થને નથી જોતા. મા એ મેં ઉપર કહયા તે તપસાન માગ છે એ અધ્યાત્મ ગરધને વિષે અધ માણ પણ ભગવતે નિત ખાચારગના લેગાર એને કહ્યું છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
-.
ની
.
..
..
-
-
-
- -
- મેક્ષ પ્રસ્ત વિ ઉપર કહેલ શાન યોગ કરે છે કેમકે શૌત્ર પણે જ્ઞાન જાગૃત હવે ઉપયોગ માત્ર એક સાર છે અને અન્ય દર્શનીએ પણ એમ કહ્યું છે એ પણ તક્ષશીથી રોગી અધીક છે સાનીથી અને રાજાથી પણ ગમે મોટો કહે છે તે માટે શ્રી કૃઇને અરજુનને કહ્યું કે હું અને
જુન તુમે પણ વેગી થાય. પ૮ : :: માટે અહીં આત્માની સમાપ્તિી મળે છે આત્મા તથા પરમાત્મા એ બેહુને અભેદ પણે સેવન રૂપ જે યોગ તે ઘણે શબ્દ છે ! પદ માટે સથિી હટી અને મોટા પાપને ટાળે એવી પ્રભુની શિવ છે અને પર દરીનીએ પણ એવું કહ્યું છે ૬ . * સર્વ પૈગીમાં પણ અંતર આત્મા એ ભલ્યો એહ શ્રઘાવંત પ્રાણી તે કહી જે મુજનૈ સેવે તે મુજ સરીખે પુરૂતમ થાય એમ શ્રી કૃષ્ણ અરજુનને કહે છે કે ૬૧ છે શાને વત નિરંજન અને અવિનાસી દેવ જાણીમેં જે પુરૂષ મને જોવે છે તે સન્મઇ પણે થાય છે અને જેણે મારા ધ્યાનથિી પાપ બાળી નાખ્યા છે અને તે પુરૂષ માહિશ રૂપે થાય છે. દરn : જે વિશેષને આણ જાણ છે તેપિણે જે કંદાગ્રહે રહીત છે અને જે સર્વને સેવે છે તે પણ સામાન્ય ચ આશ્રીત છે પણ ૬૩ સર્વ પ્રમાણ માં એક સર્વ જ્ઞો મુખ્ય છે તેહની આજ્ઞાનો સહીત સેવા કરનાર જેટલા છે તે સર તેહીજ સર્વ જ્ઞના ભાવને પામે પણ સર્વ જ્ઞનુ મુખ્ય પશુ પંડીતો માન્ય થકી કહે છે. ' જ
તે સથિા પ્રકારે સર્વ સર્વ દશી તે ચડે ધરણે ઉિષ તે જાતે નથી કે તેથી તે કોઈ વિશેષ ભુમીકાને ગ્યા નથી એટલે પૃથ્વીમાં કોઇ વિશેષ જાણ
પો સાપણુ પામ્યા થી પ ૫ સર્વજ્ઞ પણાના જે પ્રત્યેક અંશ છે સેંસ ને સરીખા છે માટે ટુકડા અને વૈગળા ઘણાબા ભેદથી તે હનું સેવક પણ કઇ હણતું નથી. માઈ : + ' . :
- મ પણ અવલબના કેરીસે એટર્લિ દવAમિક અતીશય મધ્યમાં પણ ધારીને સર્વ પંડીત શેવા બાબર છે કથિી આવી છે તેમા એક
બી પદ્ધ તામિ એને અવિધા દીક વાદી “” “દીની સંપૂર્ણ બંધ છે એટલે કે કહ્યું . મારી છે જે પ્રરૂડ છેનામકર દાવા મુદાંઠ્ઠ પ સિદ્ધ શરું જ એક સ્થિર આ વથા છે. શ દેઈ છે : Eklo sw8
Page #477
--------------------------------------------------------------------------
________________
'
~
-
-
~-
-
.1
-
-
જરૂ
તે વ્યવસ્થા કહી આડે છે કોઈ દરની મુક્તિ કહે છે કે કોઈ બુદ્ધ - હે છે કોઇક એર્ચ યુક્ત ઇશ્વર કહે છે એ સર્વ સર્વજ્ઞની સંસાના ભેદ છે બુ કાંઈ નથી કે દાદ છે તેમજ વળી અનાદી શુદ્ધ ઇશ્વર છે ઇત્યાદીફ ભેદ જે પર દર્શનીયો કપે છે તે ભેદ શીધ્રાંતને અનુસાર વિચારીએ માનવા પણ નિર્થક છે ઇતી ભાવ ૭૦ છે - કેમકે જે વિશેષને નહી જાણ્યાથી કાંકિત યુતિના જાતી વચનશ્રી અને પ્રાયે વિરોધ થકી ભાવથી ફળને અભેદ છે એ હેતુ માટે ૭૧
અવિઘા કલેશ અને કર્મ ઇત્યાદીક જે સંસારના કારણે પ્રગટે તે કેટલા એક દરાની એ જુદા જુદા કહે છે એટલે કોઈ અવિધા ને કોઈ કળશ કોઈ ફર્મ એમ સન્નાએ કરી ભેદ કહે છે પણ ત્રણે પ્રધાન પણ એક જ છે. જે ૭ર
એ અવિદ્યા દીક ત્રણના વળી બીજા બે કલ્પનાએ અનેક થાય છે તેથી અનેક પ્રકારની ઉપાધી નીપજે તેમ જાણીએ જે હેતુને અભાવ થાય છે પણ તે ઉધી ભેદ પંડીતને નિચેક છે એમ જણવું ૭૩ છે તેથી આ સ્થાનના જે પ્રયાસ તે ભેદનું નિરૂપણ કરવાનું અનુમાનનો વિષય તે સામા ન્ય જાણો કેમકે જ્યાં અનુમાન પ્રમાણુ કરીયે ત્યાં સામાન્ય પણે ઉપયોગી હોય તેવા અનુમાન વિષયને અભાવ થાય. ૭૪ |
જેમ સંજીવની બેનામાં (ચારો) જે ઘાસ બુટી તેને ઓળખનારી એક મોટી સીએ તે બુટીને યોગે બીજી નાની સ્ત્રીના ભરતારને પશુ અવસ્થા માંથી પુરૂષ બનાવ્યા તેમ સંક્ષેપ રૂચી વાળો વિશેષ બળવાન કીવારે કહેવાય. જે વારે તેને પ્રીતી સાચે સાચી હોય તેવારે કહેવાય પણ સાચી મીની વિતાનું વિશેષ બળ તે બળમાં ન ગણાય છે ૭પ છે માટે ત્રણ જે કામાદીક ગ. તેને વિરો સત્ય પુરૂષે જાણ પણું રાખવું ઊચિત છે. પુર નિીનું કહેવું પણ એવુજ છે હે અરજીન જે પુરૂષ જ્ઞાન યોગને જાણવા ઈચ્છે તે પુરૂષ પરમાભાની દીશાને પામે છે. જે ૭૬ . Fes . . . . - એક દુઃખી બીજે જાણવાની ઇચ્છા વાળવી ધનનો અથ અને એ જ્ઞાની એ ચાર પ્રકારના માહા સેવકે છે પણ તે મધ એ ધનાડ્યું. વિના જે બીજા રહણ જા¢ના શિવ તે વસ્તુ છેવના આ માન્ય છે ! વખાણુણ ગઈ છે ૬૭૭ – ધબ્બાટક્યા તે ૫શુતોષિક સભ્ય છે અને નીત્ય ભક્તિવંત એહવે જ્ઞાની પુરૂષ જે છે તે મેજા / ણ ને શનિ અમારી પાસે શિયas Rછા છે કે શાક કેમકે !
.
.
.
*
.
.
*
* *
.
*
-
-
, * *
,
-
મ પ્રમાણે
માં અને જ. અમદદ
કરવા
*
*
આ 1 જ
* * *
*
* *
-
*
Page #478
--------------------------------------------------------------------------
________________
આર આત્માથે વર છે અને તેના આશય નિરમળ છે માટે ૭૮ |
૨ અ૨જીન કર્મ પગે વિશુધ થકી તે પ્રાણ જ્ઞાનમાં પિતાનું મન જોડે છે અને હું અરજન એક મુખે બીજે શ્રધારહીત અને ત્રીજી સંસય ભરેલો માણસ એ ત્રણે વિનાસ પામે છે. ૭૮ મે નિર્ભ નાશીકાના અગ્ર ભાગને વિષે દ્રષ્ટી રાખીને સ્થીર રહેનારા તથા નિરંતર વ્રતમાં રહેનારા એહવે સુખ આસને બેઠો વળી પ્રસન્ન મુખ છે જેહના અને એક દ્રષ્ટી રાખનાર આડુ અવળુ નહી જેનાર. છે ૮૦ છે
કેડ મસ્તક કોટ તેને પાંસર એટલે શરીરની ચપળાઇ વાંકાઇ રહીત એહો ડા દાંત કરી દાંતને અણ ફરસતો એટલે સ્પર્શ કરતું નથી અને જે ના હોઠ પલવ બહુ રૂડી રીતે મળેલા હોય છે ૮૧ છે તથા આ રિદ્ર ધ્યાન છાંડીને ધર્મ શુકળ ધ્યાનમાં બુદ્ધી દીધી છે અને ભારે અપ્રમત પણે ધ્યાનમાં ૨ત થકો એહ જે મુની તેહને જ્ઞાન પગી કહેવો.
તે મુની કર્મ યોગનો અભ્યાસ કરી ચઢવાને ઉજમાળ થઇ જ્ઞાન - ગ રૂપ દારડુ ઝાલી સમાધી પણ ધ્યાન રોગ નિસરણીયે ચડીને મુક્તિ પગ રૂપ મંદીરને પામે છે ૮૩
ઇતિ પંદરમે વાગા ધિકાર સમાપ્ત. - હવે સોળમો ધ્યાના શિકાર કહે છે. જે ચીત ચપળ છે પણ તે ચીતને સ્થીર પણે ચીતના અધ્યવસાય ને પ્રગટ કરે તે વારે ધ્યાન ન કહીએ એક ભાવના બીજ અનુપેક્ષા અને. ત્રીજે ચીતાનું ધ્યાન એ ત્રણ પ્રકારે ચીત ચપળ થાય છે. ૧ એક નં. તર મુહુર્ત ધ્યાન હેય પણ જહાં એક ઠામે એક અર્થને વિષે ઘણા અર્થનું સંક્રમણ થાય એવી મનની સ્થીતી હેય તીહાં વાંનની અવીછીજ દીધું પણે પરંપરા થાય તહાં કાંઇ અતંર સુહુર્તનો નિયમ નથી | ૨
આર પદ્ધ ધર્મ અને શુકળ એ ચાર ધ્યાનના ભેદ છે તે મધે પ્રથમના બે ધ્યાન તે સંસારના કારણીક છે અને પાછલી બે ધ્યાન તે મુક્તિ- 1 ના કારણ વાચી છે કે ૩ | તેમાં પ્રથમ આ વનના ચાર ભેદ કહે છે ! પ્રથમ એની જે શબ્દારીક તેનો વિયાગવછે કે રખે અનીષ્ટનો સંગ છે બને તેમ અનિષ્ટ મળે જે પીડા થાય તેનું ચીત ન કરે તેથી વ્યાકુળ થા
બી એ ઈનું પતન કરે એટલેં રખે ઇ વસ્તુના સગા વી
Page #479
--------------------------------------------------------------------------
________________
(૪૭9). ગ થઇ જાય ત્રીજો નિયાણા કરે ચોથો રોગના ઔષધની ચીંતા કરે એ ચાર આર્ત ધ્યાનના પ્રકાર છે u ૫ એમધે કાપાત નીલ અને કૃશ્ન એ ત્રણ લેશ્યાને સંભવ છે કેમકે જેમાં અતી કલીષ્ટ ભાવના નથી કોઈક મની પરણુતીના પરણામે કરી એ ત્રણ લેયાનો સંભવ છે. ૬ .
બકોર કર ઊચવરે રડવું સચના કરવી નામ દઈને રડવું મારવું માથાના વાળ તોડવા ઇત્યાદીક પંડીત આ ધ્યાનનાં લક્ષણ કહે છે. ૭ અમે મંદ બુદ્ધી છેએ એમ કહીને પિતાનું કાર્ય નિંદે અમે શું પાળશું મુક્તિ મા તો મોટો છે એમ પ્રસંસા કરે એ રીતે વિમીત થફ લોક પાસે માંગ તો ફરે ઇત્યાદીક દુર્જનની રીતી છે. | ૮ |
જે પ્રમાદી હોય વિષયમાં લીન હેય ધર્મથી ઉલટો હોય અને વાણીને ગોપવે તે પુરૂષ આર્ત ધ્યાનમાં પ્રવર્તે છે આ છે માટે એ ધ્યાન ઉપલાં ગુણઠાંણ પામતાં થકાં પ્રમાદમાં પાડે અને એ ધ્યાન છઠી ગુણઠાણ લગે રહે માટે મોટા મુનીએ સર્વ પ્રમાદનુ મુળ તથા તીચગ તીમાં પાડે એવું જાણીને એ ધ્યાનને છોડવું | ૧૦ | નિરદય હેય જીવનો વધ બંધનાદીક ચીંતરે આકરો ધી ય ચાડી હેય જુઠુ બોલી મીથ્યાત્વનુ વચન બેલે માયા કપટ ધરે છે ૧૧ છે ચોરીને કરનાર પમાર્થ રહિત કે રૂપ અગ્નીચે ધમધમતે ધનનો સંચય કરનાર ધનને ડાટી રાખે પણ શંકાએ મેલુ મન રાખનાર એટલે રખેને કોઈ માહારૂ ધન જુએ અને લેઈ જાય. ૧૨
એ રીતે ધીયાંનને કરવે કરાવવું અને અનુ મોદવાની સ્થીતીએ કરી એ ધ્યાન દોષનું કારણ છે એ ધ્યાન ચોથા અવિરતિ ગુણઠાણું શુદ્ધી હોય એ રીતે રદ્ર ધ્યાનના ચાર ભેદ કહ્યા છે ૧૩ | કાતિ નીલ અને કૃશ્ન એ ત્રણ લેસ્યાનો ઇહાં સંભવ છે એ અતી સંકલીષ્ટ રૂપ જે કર્મ તેના પરીણામથી હોય છે. મેં ૧૪
માથે ઘણા દોષનું કારણ છે નાના પ્રકારના જીવને મારવાના દોષે કરી હીસાદીકમાં પ્રવરતી થાય પાપ કરીને જે ખુશી થાય છે ૧૫ મે નિરદય પણ પશ્ચાતાપ પણ પર આપદાએ રાજી પણુ અને મહા વિષઈ પણું એ ચીન્હેકરી એ ધ્યાન નરકના દુખને આપનાર છે માટે એ ધ્યાનને છાં. ૧
- એવાં એ બે ધ્યાનમાહ રિબળ છે અને ઘણું પરીચય કરીએ તે છે I તેહથી કડવા વિષાક કમરે મટે છઠ્ઠા છે
વિપાક મગ. માટે ડાઘા પુરૂષ અહયારું કરતાં જ
' '' '
*
*
*
* * *
Page #480
--------------------------------------------------------------------------
________________
ચડવું યોગ્ય છે ! ૧૭ હવે ધરમ ધ્યાન કહે છે દશ કાળ જોઈને શુભ ભાવન કરવી પતાની સત્તાનાં આલંબનના કમથી ધ્યેય ધ્યાતા અને ધીયાનની અને -પેક્ષા તે શુભ લેસ્યાના ચીન્હનું ફળ છે ૧૮ છે
ધરમને જાણ પછી જ્ઞાન ભાવના દર્શન ભાવના ચારીત્ર ભાવના અને . રાગ્ય ભાવના એ ચાર ભાવનાને ધરમ જાણી ધ્યાવવી છે ૧૮ છે તેમાં જ્ઞાન ભાવનાથી નિશ્ચય પણ થાય અને દર્શન ભાવનાથી મુઢ પણ જાય વળી ચારીત્ર ભાવનાથી પુર્વ કમની નીઝરા થાય અને વૈરાગ્ય ભાવનાથી સ્ત્રીયા દીકનો સં. ગ તથા પુદગળની ઈહા અને ભય તેનો ઉછેર થાય એ રીતે ચાર ભાવનાનાં ફળ જાણવાં છે ૨૦ છે
એ ભાવનામાં જેનું ચીત સ્થીર હોય તેને ધ્યાનમાં સ્થીરતા રહે માટે તે પ્રાણી ધ્યાનની યોગતા પામે પણ બીજો કોઈ ન પામે તેમજ પર દરનમાં પ. ણ કહ્યું છે તે કહે છે. ર૧ અરજુન પુછે છે હેકમ મન તે ચંચળ છે અને દુશમનના સૈન્ય સરખુ દ્રઢ છે તે મનને નિગ્રહ હું શી રીતે ક રૂ કેમકે પવનની પેઠે મન દુષ્કર અગ્રાહ્મ છે. રર છે
શ્રી કશ્ર કહે છે હે માહા બાહે અરજુન ખરેખરૂ મન ચપળ છે તેનો નીઝડ કરવો તે કઠણ છે તો પણ હું કુંતિના પુત્ર હે અરજુન અભ્યાસ અને વિરાગે કરીને મન વશ થાપ એવું છે કે ૨૩ હે અરજુન જેને પતાનો આત્મા વશ નથી એડવો જે પુરૂષ તેને ધ્યાન યોગ પામવો ડુકર છે એ વિ મારી મતી છે પણ જેણે આત્માને વશ કીધો છે તેને ઉદ્યમે કરી અને અભ્યાસે કરી ધ્યાન યોગ પામવો સુલભ છે. તે ર૪ છે
સરખા મત્ય જે વિશ્વસ તેણે સહિત અને બાજ્ય પદાર્થની તૃશ્રાએ ૨ હીત તથા શુદ્ધ ભાવનાએ ભાવીત પુરૂષને એ આત્મા વશ કરવું સર્વ પ્રકારે ઘટે છે જે ૨૫ કે સી પશુ નપુસક દુશીલાઇ રહિત એવી વસ્તુ મુનીએ સેવવી એમ આગમમાં સદાય પ્રભુએ આજ્ઞા કરી છે તેમાં પણ ધ્યાન છે. લાયે તો વિશેષ પણે કહી છે એમ જાણવું, ( ર૬, H. " થીર યોગ વાળાએ ગામમાં અને વિશેષે કરી વગડામાં તથા વનમાં જહાં ચીત સમાધાનીમાં રહે તે સ્થાનકે ધ્યાન કરવું છે ર૭ છે જે વખત ચાગ સ્થીર રહે તે મળ રૂડો સમજો પણ ધ્યાન વાળાને દીવસ. અથવા રા: રીના નીયમ નથી. ૨૮ :
ધયાનવંત અનીને ને અવસ્થા જે ઠેકાણે તે વેળાએ ધ્યાનને વિવધા
'
'
'
Page #481
--------------------------------------------------------------------------
________________
—
:
-
-
~-
- ~
~-~~~
(૪ ) ત ન લાગે તે ઠેકાણે તે વેળાએ તે રીતે બેઠા ઉભા અથવા સુતા ધ્યાન કકરવું છે ર૮ | સર્વ દશ કાળ અવસ્થાને વિષે રહ્યા જે મુની તેને કાંઇ નિ યમ નથી કેમકે તે નિયત પણે યોગમાં સ્થીર રહ્યા છે. ૩૦ છે
વાચના પૂછના પરાવર્તન અને અનુપેક્ષા એ ધર્મનાં અવલંબન ઇહાં કહા તે અવશ્ય કરણી છે . ૩૧ છે જે પાણી ખરી વસ્તુને અલંબક છે તે પ્રાણી કઠણ ઠેકાણે પણ જેમ ચડે તેમ જે જૈન સુત્રાદીકના અવલંબક છે તે પ્રાણી રૂડે ધ્યાને પણ ચઢે છે ૩૨ \
અલંબનના આદરથી પ્રગટ જે વિદનનો ક્ષય તેના પોગથી ધ્યાન રૂપ પર્વત ઉપર ચઢતાં યોગીશ્વરને ભ્રષ્ટ પણ થતું નથી કે ૩૩ છે યોગ નિરોધ ચાનત કેવળીને છે મન રોધ કરણ ઇત્યાદીક અનુક્રમ ઇન મતમાં છે બાકી બીજા દર્શનમાં તે જેમ નજરમાં આવે તેમ ગનુ સામાધાન કહ્યું છે. ૩૪
અજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન એ ચાર ભેદના ચીંતન થકી ધરમ ધ્યાન કરવું છે ૩૫ કે સાત નય સપ્ત ભેગી ચાર પ્રમાણ સહિત તથા હેતુ ઉદાહરણ સહીત અને આ પ્રમાણ રૂપ દુષણ રહિત એવીજીને શ્વરની આજ્ઞા થાવવી એ પ્રથમ બેદ. છે ૩૬ છે
જે જીવ રાગ દ્વેષ કષાય વડે પીડાય છે તેને આ લોકને પર લેક સબંને ધી કષ્ટ તે બીજે પાયે ચીતવે છે ૩૭ જે યોગ ના અનુભવથી અને પ્રકૃતી સ્થીતી રસ પ્રદશના બંધથી નિપનો એહવા જે કરમનો વિપાક તેહને શુભા શુભ વેહેચણથી ધીયાવે છે ૩૮ it
ઉત્પાદ વ્યય અને ધૃવ કાળ તથા ભગાદી પરજાન્ય લક્ષણે કરી જુદા જુદા ભેદ નામા સ્થાપનાં દ્રવ્ય ભાવ ભેદ કરીને ચઉદ રાજ લોકનુ સંસ્થાન ધારી ચતવે છે ૩૮ | તીહાં પિતાના કર્મના કર્તા ભોક્તા આત્મા છે એમ ચીત એ છવ અરૂપી અવિના શી અને ઉપયોગ લક્ષણે યુકત છે એમ ચત. ૪૦ It
હવે કર્મ નિત રૂપ સમુદ્ર વખાણે છે તે જન્મ જરા અને મરણ રૂપ જળ પણ ભય છે તથા મેહ રૂપ મહેતા આવર્ત તદ્વિરૂપ ભમરી અને અને કામ રૂ૫ વડવાનળ કરી ભયંકર છે ૪૧ છે આશા રૂપ રચંડ વાયુ ભરપુર કષાય રૂપ ચાર કળસાયે યુક્ત અને મકાન વિકલ્પ ફ મહા ઉહવત છે કલોલ કહાં ઊછળે છે એવો ભવ અસુર ભયંકર છે ૪ર .
-
~
-
~
~
*
-~
*
~
-~
-
-,
Page #482
--------------------------------------------------------------------------
________________
(૪૦)
વળી તે ભવ સમુદ્રમાં હરખ તથા શાકનુ ભરાવવુ તે રૂપવેલાએટલે ભરતી કહીયે માટે જો એમાં પડયા તે પછી નીકળવુ ઘણુ કઠણ છે અને યાચના રૂપ સેવાળના સમુહુ છે જેને વિષે તથા દુખે પુર્ણ થાય એહવા વિષય રૂપ મધ્ય ભાગ છે જેના ॥ ૪૩ ॥ છઠ્ઠાં અંધકારે વ્યાપ્યુ એહવુ અજ્ઞાન રૂપ વાદળ છે તથા જેમાં આપદા રૂપ વીજ-ળી પડવાના ભય છે અને કદાગ્રહ રૂપ પવન ઉદભવ થયા છે તેણે કરીને રખતા જ્ઞાન નજર વાળાનુ તે યુ જે એહવા કર્મ જતીત સમુદ્ર ખીહામણા છે. ૫ ૪૪ ૫ જે સમુદ્ર વિવીધ જાતીના જે રોગ તેહના જે સબંધ તે રૂપીમચ્છ અ ને કાચખાયે કરી આકુળ છે તથા જેમાં ચંચળતા સુન્યતા અને ગર્વ તે રૂ૫ જે ઢાષ તે મહેોટા પર્વત છે એવા ભવ રૂપ સમુદ્રને ચીતવે ॥ ૪૫ ૫ હવે એવા સમુદ્રથી તરવાના ઉપાય તે સમકેત રૂપ ખંધન કે છઠ્ઠાં અને જેને અઢાર હજાર સૌલાંગ રથ રૂપ પાટીયાં જડમાં છે તથા તે છઠ્ઠાજ જ્ઞાત રૂપ ચલાવનાર નિયામક જે પાખવા તેણે સહિત છે. ૫ ૪૬ ॥
વળી તે છહાજના પાટીયાને વિષે રહ્યા જે છીદ્રે તેને સવર રૂપી કીચક તદ રૂપ તેલ વડે પુરચાં છે તથા મના ગુપ્તી રૂપ ગુપ્ત સુકાન તે માર્ગ ખતાવે છે તેણે કરી તે વાહણ સમા ચાલે છે તથાશુદ્ધ આચાર રૂપ મ ડપે સાભતા થકા વળી તે વાહાણમાં ઊત્સર્ગ અને અપવાદ રૂપ એ બે - તના માલ ભરયેા છે ॥ ૪૭ ૫ જે વાહાણમાં શુદ્ધ અધ્ય વસાય રૂપ ઘણા ખળવત શુભેટ તે રાગ દેખાદી સતરૂને હણવા વાળા છે તથા ભલા જે યાગ તે રૂ૫ જે થંભ તેના ઉપર અધ્યાત્મરૂપ ઊજવળ સડ ખેચ્યા છે. છઠ્ઠાં ૫ ૪૮ ૫ તેસડથી તપસ્યા રૂપ અનુકુળ પવન જે પ્રગટયા અને તે પર્વને કરીસ વેગ ગુણ રૂપ વેગ પ્રગટયા છે તેણે કરી વૈરાગ્ય માર્ગમાં તે વાહન ચાલતું જાય છે એહવુ ચારીત્રરૂપ જે વાહાણ તેમાં બેઠાથકા મુનીરાજે તે ॥ ૪૯ ૫ રૂડીભાવના રૂપ મસામાં ગુપ્ત પણે શુભ ચીંત રૂપ રત્ન સ્થાપ્યું છે. જેણે એહવા સુ ની નિરવીંધન પણ મુક્તિ રૂપ નગરને પામે છે. ॥ ૫૦ ॥
એ વાતની ખખર ચારના રાજા જે માહરૂપીયા પલીપતી તેને પંડી તેવારે તે માહ નામે ચારના રાજા છે તેણે વિચારયુ જે રખને સસાર રૂપ નાટના ઉછેદ થઇ જાય એવી શંકા રૂપ જે કચરો તેમાં લેપાણા થકા ॥ ૫૧ ॥ તે માહ રાજ્ય પોતાના સુભટાને સજ કરીને દુર બુધી નામે તેમાં પોતે બેઠા થકા દુષ્ટાચાર રૂપ ખીજા જે તાવ છે તેમાં વળી ખીજા
જે નાવા
♦
Page #483
--------------------------------------------------------------------------
________________
લણ શુભને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યા. પર છે - -
તે વારે ધર્મ રાજાના સુભટના જે છેક હિના સિન્યને જોઈને રણ { મંડપ ભુમીમાં આવી તત્વ ચીંતા પ્રમુખ જે વહાણ તે લઈને રાજ થયા ( ૫૩ છે તે બહુ સન્યને માર્યો માટે યુદ્ધ ચાલવા વાગ્યું તેમાં સમ્યક દછી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા પમાડી એટલે મૃત્યુ ગાય કહે છે ૫૪
અને ઉપસાદીક માહા સુભટે લીલા કરીને કષાય રૂ૫ ચોરટાને રોક્યા તથા શીળ સુભટે કાંદ રૂ૫ રને જીત્યા છે ૫૫ વરાગ્યની સન્યાય કરીને હાસ્યાદક જે છાર તેણે જીત્યા અને જ્ઞાન ગાદીક જે સુભો તેણે નિદ્રા દીકને મારી કાઢયા. પદ છે
ધમ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભ આર્ત રદ્ર એ સુભટને હયા તથા પાંચ ઈદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અસંજમ રૂપ સુભટને છત્યો ૫૭ | દર્શના વરણના ક્ષય ઉપસમ સુભ ચક્ષુ દના વરણા દીક પઢાઓને મારચા વળી પુજે દયના કામથી અશાતા રૂમ સૈન્ય નાસી ગયું. એ ૫૮ છે
હવે છેવટે દ્વેષ રૂપ હાથીએ બેઠે તથા રાગ રૂપ સિહ સહીત એહવો મેહ રાજા તેને પણ ધર્મ રાજાએ હયા છે ૫૮ છે તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજાનો પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઈ આનંદ પામીસુએ પિતાને વ્યાપાર કરતા થયા, ૬૦ છે એ રીતે સર્વ ધારી લેવું તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુટ્ટી પિકી છે તેણે એને તથા એના જેવા આમમ સિદ્ધાંતમાં પખંદાના સમુહ સ્થાપ્યા છે તેનું ચી. તન કરવું . ૬૧ છે જે મનન અને ઈદ્રીયનો જ્ય કરીને નિર વિકાર બુદ્ધી વાળો થયો તે તેને ધરમ ધ્યાનનો ધ્યાતા કહો છે વળી શાંત દાંત પણિ પણ તેને જ હોય. જે કર છે
પર દર્શની પણ સ્થીત માનું લક્ષણ એમ કહે છે અને સરવ હાં ઘટે છે તેમજ ઈહાં અવ સ્થીત હોય તે જાણવું- ૬૩ હે અરજુન જેલ- II ૨ કાંદન છે અને મતના સર્વ કામ ત્યાગી આત્મ સતાજી થઈને આ- I ત્માને વિષે રહે તે પ્રાણુને તેવારે સપ્રીત મન્નાવત કહી. 8568 કે 9 ||
' ખામાં ઊગ્ર નાથીને સુખની ઇર્ષ ની હા ના રાગ | ભય અને પજયા છે તે યુવતીને ન કહી હાજરી હ તી જેને લઇ
: - કાક. રાજકજ
Page #484
--------------------------------------------------------------------------
________________
*.
-----
----
(૪ વિષય ઉપર નિહ નથી જેવુ તે શુંભ અશુભ મળે તો ઘણું મગ-દ્વેષ નથી છે આ મ તેની બુદી રૂડી છે એમ જાણવું છે કે છે કે : મહેઅરજુન જેમ કારાબ અગમ સહરી કોચી રાખે તેમ ઈદ્રીઓ નેવિ. પશ્ચિયથી પાછી વાળે તેની બુદ્ધી માહોટી છે કે જો તે શાંત ગુણ અને દાંત ગુણી હેય તેને આત્મા રામ વડે આત્મામાં રહો કહીમે સિધીના સ્વભાવ પણ એજ છે અને એહવા જે હોય તેને જ સાધકતા પણાની યોગ્યતા કહીવે ૬૮-છે' એ ધણી સુકળ ધ્યાનના બે પાયાને અમથકે ધ્યાવનાર થાય પુર્વ ધર પણે ચગી હોય અથવા અયોગી હોય પણ કેવળી પાણે ધમ પછે શેષ બે પાયાને ધ્યાવે છે ૬૯ છે ધ્યાનને વિરામ કાળે અનિત્યવાદી ભાવના છોડે નહીં વિભ્રમણ હિત ૫ણ દ્વિત્ય ભાવના ભાવે તે ધ્યાનના પ્રાણ જાણ વા. - ૭ર પણ , .
. .
. ! ઈહા ઉપર જે પાછલી ત્રણ લેયાઓ એટલે તેને અધ અને શુકળા એ ત્રણ લેયા. જે છે તે તીવ્ર તી વ્રત અને તીવ્રતમ એ ત્રણ ભેદની ભજનારી છે તેના એ ચીન્હ છે જે આગમની શ્રધા વિનય રૂડા રૂડા ગુણની સ્તવના કરવી | ૭૧ શીલ અને સંજામ યુક્ત પ્રાણીને ઉતમ ધમ ધ્યાન યાતે થકે તેને સવર્ગ બાસી ફળ કહ્યું છે માટે પુણ્યાનુ બંધી અન્યને પએ. ૭ર . . . . . : :
જે સમતા પણે તથા નિષ પટ પણે અને જીવન મુક્ત પણે એહવી સ્થીતિ રાખીને સુ ધ્યાનને ઝાવે અને છ મસ્થ પણે આત્મામાં મન ધરી રહે તેવા રાગ દેયને છતે. # ૭૪ સપથકત્વ સવિતર્ક સવિ. ચાર તેમાં આદનો જે સવિતર્ક એ નામે શુકળ ધ્યાનનો પહેલો પાયો તેને નાના વિધાન સહિત વિચાર યુવક મૃતે કરી ધ્યાવવું. ૭૪ છે
અક્ષર અને યોગ એના જે વિચાર તેનું માંહે માટે સક્ષ્મણ તેનું આમ પૃથકત્વ કહીયે છેવું છે દ્રશ્ય સુણ પરજાય તેમાં ગતિ છે એની એ
જુએ પેહેલો ભેદ ઉપમા ત્રણl ઉપરવ્યા જેગી તે સાધનો વિસ્તકારિક છેડા ચણ તરંગ છે જેમાં હવે રે સદ્ધ છે. ફિલ્મને જે અભાવ એવી દશા સારુ છે. ૭િ૬ ૧૬ ::
. : એકષિ વિષયક મિથા ભામે જે તે પર:હિત જે દી તે સરખે છે કે, તીથી એક ચિંયરૂ છે કાબુમીયા મા
આ
~--~-~
~
~-
~~-~
~-
~
~-~
Page #485
--------------------------------------------------------------------------
________________
1
.
કહ૩) ની વૃત્તિ નામે ત્રીજો જે તે કેવી હોય તેમાં બાદર તે કામ ચાંગ તેને અધ રૂધ્ધ છે અને મન તથા વચન એ બે શગને સમસ્ત રૂછે તે વધારે છે જે પાસ થયા. ૭૮
- - - - - હવે ચોથા પાયમાં કીયા ઉછેદી છે અને તે પર્વતની પેઠે અમતિ પાતી થયો છે એવો વિશ્વ વિધી તે જગતના સર્વ ભાવના જણ જે કે વળી તે નિમકપર્વતની માફક ઘની ભૂત થયા તે લિસી કાસણી કરે છે ઉછ હૈ એ ચાર પ્રકારનું સુકલ યાન છે તેનું ફળ કહે છે ઇહાં મયંમ બે પાયામાં જે કાળ કરે તે સ્વર્ગ ગતી પામે અને ઉપરના બે પાયામાં કાળ કરવાથી મોક્ષ પામે. છે ૮૦ છે.
સુકળ ધ્યાનને વિશ્રામે આશ્રવને ચાગ દેખે સંસારનાં સ્વરૂપને ભવઃની પરંપરા છે અને અન્ય પદાર્થ આત્માનુ વિપરીણામ પણ જુએ જે ૮૧ છે એ શુકળ ધ્યાનના પ્રથમ બે પાયામાં બે લેયા તથા ત્રીજે પાયે તો પર્મ, ઊત્કૃષ્ટ શુકળ લેક્ષા કહી છે અને એ પાસે જે છે તે તે લેમ્પા રહત કહે છે. ૮૨ શુકળ ધ્યાન વાળાને નિરમળ યોગ હોય તેનાં લક્ષણ કહે છે અહિંસક હોય છે મેહ રહિત વિવેકી હોય અને ત્યાગ બુદ્ધીએ યુ હેચ ૮૩ છે વળી અને બંધી થય માટે ઉ૫સ અને પરી સહ જેથી કંપે નહી તથા બીહે પણ ન . હી એ અહીંસક લક્ષણ હોય તથા સુક્ષ્મ અર્થમાં છે વળી માયામાં મુકાય નહી એ અસ મોહ એટલે મોહ રહીતનું લક્ષણે કહ્યું. ૮૪ :
સર્વ સંગથી આત્માને જુદા દેખે એ વિવેનું લક્ષણ છે દેહ તથા ઉપગરણની ત્યાગ બુદ્ધી અસંગા નુષ્ઠાન વર્તે છે શેત્રુત્સર્ગનું લક્ષણ છે એ ચાર લક્ષણ છાસમાં લેકમાં કહ્યાં છે તેનો એ અર્થ વિવરીને કહો. એ લક્ષણે જે સુની હેય તે જ્ઞાન પણ પામે છે ૮૫ છે એ રીતે દયાનને ! થશે, u ૮૦ જે અનુક્રમ શુદ્ધ રીતે જાણીને પ્રભુની આજ્ઞા પ્રમાણે એને અા જ કરે તે સંખ્યા એકલામ શાની : : જીતિ લોકો માની કિકાર સમક્ષ. .
હવે સામમિાંધાતુ શિકાર કરે છે. wear'
માટે ઉત્કૃષ્ટ પરીપક દયાન પામે થકે મુનીરાજ તે ઈકની પદવી પણ નાણા બોખા ની આર* દ્રા એ મને છે ઈ ગઈ અસારી નધિનસ્થાન લઈવર કફ
2 3
1
'
'
*
*
*
*
*
*
* * * *
*
*
=
=
* * * *
.
**
*
*
**
*
*
*
*
*
*
*
Page #486
--------------------------------------------------------------------------
________________
(૪૮૪) કમાતુર જે પ્રાણી તથા જડ જે પ્રાણી તે પણ પ્રગટ પણે વિષય સુખને સુખે છડે પણ રાગ દશા છોડવી દુર્ઘટ છે અને ધ્યાન વત મુની તે માત્ર પરમાત્માનું દરની છે તે તે ધ્યાનમાં તૃપ્તી પામીને ફરીથી રાગ દ્વેષ ને વાંછે નહી કે ર છે * સર્વ પ્રાણીને નિદ્રામાં જે રાત્રી જાય છે તે રાત્રે ધ્યાન દશા વાળાને જાગ્રત મેહત્સવનો દિવસ છે અને સંસારીજી વિષયમાં લીન થકા જે વેળાએ જાગે છે તે વેળા ધ્યાન વાળા મુનીરાજને શયન રૂપ છે. ૩ છે - જેમ અવઢ કુવાઢ કુવાનું પાણી હેલુ રહે છે તેમ જેમાં સર્વ થકી કર્મના ફળની સિદ્ધી એહવે જે ધ્યાન રૂપ ઘટ જે જળમાં રમતે ય ત્યાં જળે નિરમળ હેય માટે સકળ કયા ફળની સિડી ધ્યાનથી છે ધ્યાન તે પર્મ અર્થનું કારણ છે કે જે ૪ છે
જે ધ્યાનવાન પુરૂષ તે કષાય જનિત મને કરી બંધાતું નથી તેને જેરાજાની શ્રેણી આવ નમસ્કાર કરે તેપણુ ચીત ડહે,લાય નહીં અને અનિછ વિષયની પ્રાપ્તીના દુખે કરી નિશ્ચલ પણ છેડે નહી તેને આત્માને વિ. ૧ લીન કહી છે ૫ છે ' જેને પ્રગટ દીઠું અને મોક્ષ સુખે ભરયું રેહવુ ધ્યાન તે ઇષ્ટ છે
એટલે મોક્ષ સુખથી પણ ધ્યાન મોટું છે પણ છતાં સુધી શાસના કંડ થકી નાસ્તીક ભાવને અતીશય પણે હણ નથી ત્યાં સુધી નથી પણ નાસ્તિકે ભાવને હિત જે જ્ઞાન તે મોટું છે. તે જ છે
જેની આગળ સ્વર્ગનુ તેજ તથા ચંદ્રમા અને તારાનું તેજ વળી દીપક ના તેજને સકાશ અલ્પ છે એવું જ ધ્યાન તેને કરીને બેદાણુ છે અજ્ઞાન રૂપ અંધકાર જે પ્રાણીને હવા મુદત આત્મા વાળાનું તેજ તે ગુપ્ત પણે પણ આ જમાત વિશે સોભે છે, જે ૭ છે
- સમતા રતી રૂપ જીની સાથે માણીને ઘણા કાળથી વિગ હતા તે ક્ષણમાં વિયોગ ભાસીને સંજોગ મીલાવે હવે ધ્યાન રૂપ પર્મ મીર છે તે ધ્યાન માત્ર અમારે પ્રમાણુ છે એમ ધ્યાન કરનાર માણી લે છે માટે સંસારમાં કુતીમ પર મીત્રથી શુ હાય તેના કરતાં તે ધ્યાન મિત્ર ઘણુ
. હવે ધ્યાનમાં રગ સંદીરની ઉપમા આપે છે માં કામ મ તાપ ] ટાળે છે અને શીલ રૂપ શીતળ સુધી પાણી પી છે તેવી બેઠકને વિષે
Page #487
--------------------------------------------------------------------------
________________
(૪)
સમતા રૂપ માટી તળાઇ છે તે ઊપર આત્મા બેઠો થકો પણ આનંદ પામે
LATE
ક્રમવા
છે એવુ ધ્યાન રૂપ મંદીર છે ! ૯ ॥ ધ્યાન મંદીરમાં શૌલ રૂપ સિહાસને ઇદ્રીઓને બાજોટે છે અને સમતા રૂપ પાળીયા છે તે એવા દૈયાંનમાં આત્માને તેડી જઇને તેની પરાણાગત કરે છે. ૫ ૧૦ ॥
**
જળના
૨૧. પવિત્ર પણે મા
Here Mob
આત્મા અને પરમાત્માને વિષે જે ભેદ બુદ્ધીના વિવાદ હતા. એટલે તેમાં પંડીતના વિવાદ રૂપ ઝગડા હતા તેને ધ્યાનરૂપ સુધીપાળે એટલે ધ્યાની પુર્વે તે વિવાદને ટાળ્યા અને જલદીથી એ બેઢુનુ અભેદ પણ કરી આપ્યુ | ૧૧ ||
વિષ થકી ભરેલા જે નાગ લાક તીહાં અમૃત કીહાંથી હોય તેમ ધૈન દીન ક્ષય પામતા જે ચંદ્રમાતેમાં અમૃત કીહાંથી હોય અને દેવ લાકમાં અપસરાના યેગે રાતા જે દૈવતા તેમાં પણ અમૃત ક્યાંથી હાય માટે એ માત્ર ધ્યાનરૂપ અમૃત સત્ય છે તેનેંજ પડીતે સેવવુ. ॥ ૧૨ ॥
ગાયના સ્તનમાં જે રસ નર્શી માર્કરમાં પણ તે રસ નથી. અને જે સ અમૃતમાં પણ નથી તેમજ સીના અધર જે હોઠ તેમાં પણુ જે રસ નથી કે તે રસ ધ્યાનથી પગટયા અને સતાથી વિસ્તરયા અહવા જે કોઇ અપુર્વ રસ તેને તે કાઇક પંડીતજ નણું. ॥ ૧૩ |
એ પ્રકારે મને કરીને પરીપક્ક જે ધ્યાન તેથી પ્રગટયુ જે ફળ તેને માટાઇ પણે જાણીને તેમાં જે રતિ પામે તે માહા તેજવત કાંતિવાન પુરૂષ છે અને તેનેજ યશ લક્ષ્મી વરશે ॥ ૧૪ ॥
ઈતિ સતરમા ધ્યાંન સ્તુત્ય ધિકાર સમાપ્ત,
હવે અઢારમાં આત્મ નિયા
શિકાર કહે છે.
M
આત્માને યાનનુ ળ તે ધ્યાન છે પણ આત્મ જ્ઞાન હોય તેણેજ તેને મુકિત આપે માટે જ્ઞાન તે સાટું છે તે સામે પુણ્ય ભણી ઊથમ કરવા ॥ ૧ ॥ જેણે આત્માને જાણ્યા તેમ કરી ભ્રુજી કાંઇ -
માન
Page #488
--------------------------------------------------------------------------
________________
- *
=
-
=
=
ણવાનું રહ્યું નથી અને જહાં સુધી આત્માને જાણે નથી તીહાં સુધી આ જ સર્વ જાણ્યું તે નિર્થિક છે કે ૨ .
-
-
- નવ તત્વનું જે જાણ પણ કરવું તે પણ આત્મ જ્ઞાન પ્રગટ વરવાને અર્થ છે કારણ કે અછવા દીક જે ભાવ તે પણ આત્મ જ્ઞાન વડે સમાય છે . ૩ પિતાનો અને પારકો જે ભેદ તેહને ભેદ રૂપે સાંભળ્યો અનુભવ્યો પરીચય થયો થક સહેજે અથવા ઉપદેશ થકી કોઈક ભેદને જાણ્યો. કે ૪
તે માટે એકત્વ પથક કરી આત્મ જ્ઞાન હીત કારી થાય નહીં તો કિટ પણે કરી મીથ્યાત્વની બુધી વિટંબના છે પાપ ! તહાં એકજ આત્મા સ્વભાવ પણ રહ્યા છે તે આત્મા તો જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ લક્ષણે કહ્યા છે. ૬
*
*
જેમ રત્નનિ કાંતી અને નિરમળતા એ બેઉનિ શક્તિ કાંઈ જુદી ન. થી તેમ જ્ઞાન દર્શન અને ચારીત્ર લક્ષણે જે આત્મા તે કાંઈ જુદો નથી છે છે કે આત્મા અને આત્માનું લક્ષણ એ બે વ્યવહારે જુદા છે તે પછી આ દઈ વિભક્તિને વ્યપદેશે કરી માનિયે પણ નિશ્ચયથી નહીં. ૮ છે
- જેમ ઘટનુ રૂપ તેને ભેદ તે કલ્પના માત્ર છે તેમ આત્માને અને ગુ
ને પરમાર્થે ભેદ નથી છે જે આત્મ રૂપ શુધ છે તે નિશ્ચય ન ક.. રી અનુભવાય છે અને વ્યવહાર વડે કાયા તે પણ ઓળખાય છે. તે ૧૦ છે
વસ્તુ સ્વભાવે તે ગુણનુ અને આત્માનું રૂપ જુદુ નથી જે જુદુ કહીયે તો આત્મા છે તે અનાત્મા થાય જ્ઞાન દીકે જડ થાય છે ૧૧ છે ચૈતન્ય પર સામાન્ય પણે સર્વ આત્માની એક્તા છે અને નિશ્ચયથી તો કરમે પ્રગચા જે ભેદ તે તો વિટંબના રૂપ છે . ૧૨ ht
છવ સમુહના ભેદથી તથા ખાઈ જુવાન વૃદ્ધ એ અવરથા વડે માહો માટે વિચીત્ર પણ જણાય છે એમ વ્યવહાર નય વાળ માને છે. ૧૩ | પણ એ વાત નિપજ્ય નય વાળ માનતો નથી તે એમ કહે છે કે એકવને પણ સર્વ અવસ્થા નામૃદકના સ્વભાવથી પ્રગટે છે પણ આત્માએ મુળા - ભાવ નથી કે ૧૪ it
*
*
Page #489
--------------------------------------------------------------------------
________________
(૪૮) જન્મ કરાદીક પરીણામ કર્મને વશ છે અને આત્મા તે અવિકારી છે તેથી કર્મનો ભેદ આત્માને સંભવે નહી કેમકે એ આત્મ સવભાવ નહી છે ૧૫ છે જન્મ જરાદીક કર્મ મકતી છે અને કર્મ જનિત ભાવને કેવળ આત્માને વિષે આરોપીને ભ્રષ્ટ જ્ઞાની ભયંકર સંસાર સમુદ્રમાં ભમશે ૧૬
ફટીકમાં જેમ મુખે પાણી ભેદ માને છે તેમ ઊપાધી ભેટ આત્માને વિષે પ્રગટયો જે કર્મ કૃત ભેદ તે એ માને છે કે ૧૭ છે પોતાના વ્યવહાર થી કર્મ જનિત જે ઊપાધી તે નથી; એમ માનતા આત્મ રૂપવાદી આ ગમનું વચન લખે છે ૧૮ છે
ધર્મસ્તી કાયની પેઠે એક ક્ષેત્રમાં રહ્યા છે તો પણ કર્મ ગુણના સંજોગને પામતો નથી એવો આત્મા રૂડા સ્વભાવથી શુદ્ધ છે કે ૧૮ છે જેમ ગ્રહણ ઘેહેલો એક ચંદ્રમાને બે ચંદ્રમા માને છે તેમ નિશ્ચય નયની વાત વીનાનો જે પ્રાણી તે ઊન્માદ મમ કરીને આત્માને અનેક પ્રકારે માને છે કે ૨૦
જેમ અન્યવથી એક સ્વરૂપાતી પણાને અનુભવીએ છીએ તેમ સરખા પણે જે વિદ્યમાન પણ છે તે થકી આત્માને એક કહીયે છે ૨૧ છે વ્યવહાર નયથી સદ અસદ વાદ રૂપ જે ચાડીયો તેને છુપાવીને શુદ્ધ નય રૂપ જે મીત્ર છે તે એકતા રૂપ રસ્તને દેખાડે છે. રર છે નર નારકાદી પરજાય જે ઉપજે છે અને વિણશે છે તે ભીન્ન પાય કાંઈ ૨મ્યા નથી માટે તે પરજાયે કરી સદા અન્વઈ. જે શુદ્ધ વંશી આત્મા ત
ત્વ પણાને છાંડતુ નથી | ૨૩ જેમ સુવર્ણ એક છે પણ બાજુબંધ કઠી કું ડળાદીક પચે વરતે છે તેમ આત્મા એક છે પણ નર નારકાદીકના ભાવે કરી ભીન્ન છે પણ આત્મા તો એક નિરંજન છે. . ૨૪ :
જે નરનાર કદીક ભવ તે તે સર્વ કર્મના પરજાય છે પણ શુદ્ધ સાક્ષી નીમય ન અલ્મ પરજાય છે અને કર્મ ફીયા રૂપ જે સ્વભાવ તે કાંઈ આત્માને ગુળ સ્વભાવ નથી આત્મા તો અજ અવીનાશી રવાભાવી છે ૨૫ કે, “ના જે પરમાણુ આ તે આ સંસાર સ્વર્ગ સ્વભાવીક નથી એકેક ઊજતાને વિષે ભાવ થકી નવ તત્વમાં રહ્યું છે. જે ર૬ :
જેમ જે બે કીઘેલ જે ચીજમણ તે મેં ભીતના ભાગ સોળે છે
Page #490
--------------------------------------------------------------------------
________________
-
સિમ અનંત ભય સત્યતા એ પંચને જાણવું છે ર૭ જેમ વપનામાં - દીઠેલો અર્થ જાગ્યા પછે રેખાય નહીં તેમ વ્યવહાર સ્વગાદી માર્ગ શિષ્ટ છે પાણી નિયત પ્રમાણે જ્ઞાની પુરૂષને સંસાર નજર્ણય. ૨૪
: " જેમ મધ્યાન' મૃગતૃશ્નાવડે પ્રથ્વી ઉપર જળ પર દેખાય છે તેમ સંજોગે ઉપની સૃષ્ટી તે વિકની ખ્યાતીએ નાશ દેખાય છે ૮ છે જેમ ગાંધર્વ નગર વડે આકાશે આડંબર જણાય તેમ સંજોગે પ્રગટ્યા જ સર્વ | વિલાસ તે જુઠા છે. | ૩૦ |
એ રીતે શુધ નયે જે એકત્વ પણ ગ્રહ્યું તે આત્માને વિષે પામ્યુ છે અને અંશા દીકની જે કલ્પના તે પુણવાદીને વહાલી નથી શ ૩૧ છે સુત્ર છે માં એગે આયા એહવે જે પાઠ છે તે એજ અશય કહે તે એક પ્રગટ - 1 તી રૂપ જે આત્મા તેજ રૂપ છે એમ શુદ્ધ નય વાળા કહે છે. રસ છે - - નિશ્ચય ન કહે છે કે પ્રપંચ સંચય વડે સંક્લીષ્ટ એટલે દુઃખ રૂપ એહવું છે એ માયા રૂપ છે તે થકી કે ભગવાન હે આત્મા હુ બીહું છુ માટે પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપ પ્રકાશ કરે છે ૩૩ કોઇક પ્રકારે રૂપી પણ પામ્યો જે આત્મા તેને વેદનાદીક ઉપજે છે માટે વ્યવહાર નય વાળ શરીર સાથે આ ત્માનું એકત્વ પણ માને છે. તે ૩૪ છે
પણ તે વાત નિશ્ચય નય વાળ સહી સકતો નથી જેમ અરની શીતળતા પામતો નથી તેમ જે અરૂપી આત્મા છે તે અંશે કરીને પણ રૂપી પણાને પામતે નથી કે રૂપ જેમ બળતા અગ્નીને સંજોગે ધૃત ઉન્ન થયુ એવો ભ્રમ તે રૂપી શરીરને સજોગે આત્મા પણ રૂપી દીશે છે એ પણ ભ્રમણજ દેખાય છે. જે ૩૬ - ર : કેમકે રૂ૫ રસ ગંધ સ્પર્શ અને સ્થાન એટલા વામા આત્માને નથી એતો પુદગળને છે તેમજ અન્ય ધર્મ પણ નથી શબ્દ નથી તે વારે આત્માને શી રીતે રૂપી કહેવાય તા૩૭ છે વળી આત્મા નજરે દેખાય એહલે પણ નથી મનથી રહેવાય એહવા પણ નથી તયાવાચને પણ અચર છે જેનું રૂપ પિતાને પ્રકાશે છે પણ બીજાને પ્રકાશતો નથી તેને રૂપી કેમ કહેવા૫. ( ૩૮
એક
જ
Page #491
--------------------------------------------------------------------------
________________
~
*
*
*
*
*
(ઇદ) આત્મા સત્ય છે ચીદાનંદ મઇ છે શુકમથી શુ શુકમ છે કે ઉત્કૃષ્ટ છે તે મુરતી પણ કેમ ફરો ૩૮ છે તેમજ પરદનમાં શ્રી કૃમ કહે છે હે અરજુન શરીરમાં ઈદ્રી મોટી છે અને ઈદ્રીથી મન મોટુ છે મન કરતાં જુદી મોટી છે અને તેથી આત્મા મટે છે. ૪૦ |
હત ઇતી ખેદ આ વિકલ લોકને વિષે અમુરતી આત્માને વિષે મુરરતી પણાના ભ્રમ થકી જે જ્ઞાની પુરૂષ છે તે અચબો રાખે છે અને વચન પણ અચંબામાં લે છે ૪૧ | માટે જીવાત્માને ચુતની મીતે વેદના પ્રગટ પણે છે એમ જે માનીએ તો પુદગળને વદના થઇ જઈએ તે માટે એ વેદના તે આત્માને અશુદ્ધ શક્તિથી અનુભવ થાય છે. કરો
ઇદ્રીય દ્વારે કરી આત્મ જ્ઞાન દીશા પોતાની મેળે પરીણમે છે તેમ ઇષ્ટ અનિષ્ટ વિષય સ્પરે દ્વારે કરી વિદના પરિણમે છે ૪૩ | વિપાક કાળ પામીને આ વેદના પરીણામને જેમ આત્મા ભજે છે તેથી અમારે મને મુરતી પણ તે નીમીત માત્ર થયું સહચારી થયું જેમ ઘટને વિષે કંડ સહચારી છે તેની ટેઠે જાણવુ. ૪૪ છે
જ્ઞાન નામે ચેતના તે બંધ છે અને કરમ નામે ધીષ્ટ રક્તતા છે તે વડે જીવતે કરમ ફળ નામે વેદના વ્યપટશ પામે છે ૪૫ છે તે માટે અમુરતી આત્મા તે ચિતન્ય પશુને એલધે નહી અને મુરતી માન દેહ સાથે આત્મા ને કોઈ પ્રકારે એકવ પણ છે જ નહી, I ૪૬
* *
*
*
*
*
*
*
* ****
*
*
*
*
*
*
એ રીતે કરમ વર્ષાના મન વગણના જે આત્માને સમીપ પવરતી એકત્વ સંમત વત એવા તન ધનાદી જે પુદગળ તે તે સર્વ આત્માથી દુર છે . ૪૭છે કેમકે પુદગળનો ગુણ તો મુરતીમાન છે અને આત્મા તો જ્ઞાન ગુણમય છે માટે પુદગળથી આમ દ્રવ્ય જુદુ છે એમ પ્રભુએ કહ્યું છે ૪૮
ધર્મસ્તીકાયનો ગુણગતી હેતુ છે અને આમાનો ગુણ જ્ઞાન છે માટે ધાસ્તીકાયથી આત્મા જુદા છે એમ પ્રભુ કહે છે કે ૪૯ છે અધર્મતી કાય ના ગુણ સ્થીતી હેતુ છે અને આત્માના જ્ઞાન ગુણ છે માટે અધર મારી કાય થી આત્મ દ્રવ્ય જુદુ છે ૫૦ ||
E
'
'
,
-
-
-
-
-
-
-
Page #492
--------------------------------------------------------------------------
________________
'***
વિકાસને ગુણ આવા છે ને આત્માના ગુણ જ્ઞાન છે. માટે આકાતાયથી આત્મ દ્રવ્ય ખુદું છે. ૧૧૫ આત્મા જ્ઞાન ગુણ સિદ્ધ છે. કા ળ વર્તના રૂપ છે. મદિ કાળથી આત્મ દ્રવ્યુ: જીંદુ છે. એ રીતે સર્વજ્ઞ પુરૂષો કહે છે. ! પર 1
એ પ્રમાણે ખજીવથી આત્માનુ જુદાપણું સત્ય ઠરચું પણ ભેટ કરી દેશ થકી અજીવપણુ પણ વછીએ છીએ ! ૫૩ " જેમ,નિરમળ જ્ઞાનવત સિધને દ્રવ્ય પ્રાણની અપેક્ષા રહીતપણે અજીવપણુ કહીયે તેમ શુધ ભાવ માણની અપેક્ષા રહીત જીવને અછવ કહીએ છીએ ॥ ૫૪ ।
ઇટ્રીય ખળ શ્વાસ અને આયુએ રીતે દ્રશ્ય પ્રાણ ચાર ભેટ છે એના પરાય તો પુદગીને શ્રી રહ્યા છે ! ૫૫ । તે આત્માથી અત્યંત જુદા માટે એ વડે આત્માને કાંઇ જીવવુ નથી એ પર્યાય તે જ્ઞાન ધૈર્ય તેના સ્વ શતી જે કાંઇ નિત્ય સ્થીતી તેણે કરી વરત છે. " ૫૬ ॥
છે
એ પ્રકૃતીરૂપ શારવતી શક્તિ તેણે કરીને આત્મા સદૈવ જીવે છે એ શુદ્ધ ક્રૂન્ય નયની સ્થીતી. નવી ૫ ૫૭ જીવું કાંઇ પ્રાણ કરીને જીવતા નથી એ જીવતા પ્રાણ વિના જીવે છે એ અખાની વાત વિચીત્ર પ્રકારે ચરીત્ર સાંભળી કોણ નં હરખે અને એ વાત શુદ્ધ તથૈ કણ ન જોર્ડે ૫૫૮ k
આતમા પુણ્ય નહી તેમ પાપ પણ નહી કેમકે પુણ્યને પાપ તે પુદગળ રૂપ છે પ્રથમ બાળકાળે જે શરીર તેને ઉપાદાન ભાવે કહ્યું છે૫૫૮ n જે શુભ કર્મ તે પુણ્ય કહીયે અને અશુભ કર્મ તે પાપ કહીએ તેવારે તે શુ ભ કર્મ જે છે તે જીવને સંસારમાં કેમ પાડૅ છે ૉ ૬૦ ॥
એક લાહની ઊંડી અને એક સોનાની એડી તે પણ પરવશ પશુ છે માટે વિચારીએ તે ફળ ભેટ કાંઇ નથી તેમ અશુભ કર્મ તે લાહની બેડી અને શુભ કર્મ તે સાનાની બેડી થકી ના ૬૬ ॥ સુખનાં ફળ અને દુઃખનાં ને ફળ મંગટે છે તે પુણ્ય પાપ મળ્યે કાંઇ ભેદ નથી જે થકી પુણ્ય સુખ વિ સૈ એ પુણ્યનુ ફળ છે તે દુઃખ રૂપજ છે ! કર દ
Page #493
--------------------------------------------------------------------------
________________
માટે સર્વ પુણ્યનું ફળ તે દુ:અપ છે કેમ.એ. કર્મનહદયથી થાય છે માટે દુ:ખના પ્રતીકરમ પ્રિણે ગુણને સુખ બુદ્ધી જે છે . વિ ષ -
ડીત કહે છે કે પરીણામથી થાતાપથી અને સંસારથી ગુણ વૃતી વિધી EL એહવુ જે પુણ્ય તેથી નીપનું જે સુખ મેં દુઃખ અય છે. ૧૪ . ' : ",
નરને રાજાને તથા ઇંદ્રાદિકને પણ જે સુખમાં શરીરની પુષ્ટી થાય છે તે મોટા બાકડાની પેઠે છે એ કથા ઉતંરાબેનછ સુત્રમાં કહી છે હાથી જાણવી જેવારે વદ્ધ થાય તેવા પરીણામે અતી દુખ છે. તે ૬૫ જેમ જળ લેહી પતી વાળાએ સુખ માને છે. પણ પછી નીવતાં ઘણું દુ:ખ પામે છે તેમ વિષય ભોગવતાં થકાં પ્રાણી સુખ માને છે, પણ તેથી અને મા દશાને પામૈ છે ઍ પુન્યનું ફળ છે બીજુ કાંઇ નથી કદ છે
આકરી અગ્નીમાં બળતરા કરી લો. પાણી પીએ છે તેમ જ્યાં સદાઈદ્રીઓની ઉત્કંઠાથી ઘણી જ બળતરા રહે છે. ત્યાં શું સુખ છે. ૬૭ પ.. હેલાં અથવા પછે પણ જે થકી અરત ઉપજે તેને અડકવાથી વિપાક. પા. થકે ઈદ્રીઓના સમુહમાં તાપ વ્યાપે પણ સુખ ન થાય એટલે પહેલાં બાંધ્યાં જે કર્મ તે જેવારે ભોગવવામાં આવું તેવારે પણ અરતી લઈને જ આવે અને પૂછે તે કર્મ વિપાકે પણ દુઃખ આપે ૬૮ |
*:
*
જેને સદેવ શતરૂ ઉપર જ રહ્યા છે તે પ્રાણી જો ઘરમાં સુબે બેઠા છે હેય તે પણ તેને સુખ ન હોય તેમ વિષય સુખમાં અનુભવકાળે પણ જે ને વિષયના તાપ કરી મન હણ્યો છે તેને સુખ. કયાંથી લેયના ૬૮ જેમ એક ખંભા ઉપરથી બીજા ખંભા ઉપર ભાર લીધે પણું તડવથી માર). ઉતરો નહી એમ ઇદ્રીયોને આનંદે દુઃખને સંક્ષર, મટતો નહી ૭૦ |
સુખ દુખ અને મેહ ત્રણે જે પાકુ વિરૂહ છે તો પણ ગુણની LI ૨ વરતે છે કેમકે દુખની જાતી આધન કરી શકતા નથી. માટે ગુણવર તી એ છે , ૭૧ ધી નાની ફણતા વિવાર અને બેગ ઉતારવા - સ છે વળી તે ભસ વિકાસ સાધી વિચીત્ર રૂમ છે. તથા વિવિછી તે. ભયને હેતુ છે ૭ર છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
છે. એ રીતે ફળની અપેક્ષા પુન્ય પાપનું એકતવપણુ પણ જે મુર્ખ ન માનશે તે સંસારમાં ભટકશે અને જે માનશે તે ભવસાગર તરી જશે ૭૩ પુન્ય અને પાપ એ બેહુ એકજ સરખાં કુખરૂપ જ છે તે થકી આત્મા ભીન છે શુદ્ધ નિશ્ચય નયથી સદા શત ચીદાનંદ મય છે ૭૪
એ વાત તે એથી દીશા જાણવા યોગ્ય છે જેમ વર્ષાકાળમાં મેઘ વ રશી રહ્યા પછી વાદળ નાશ થાય છે અને સુર્ય પ્રભા સોભે છે તેને વ્યંગરૂપ વિચીત્ર એહ આચરણ વિશે કરી જેથી દશામાં સોભે છે ૭૫ છે જાગતા જીવને ઇદ્રીયોન સુખ વૃતીઓ નાના પ્રકારની થાય છે પણ સામાન્ય જે ચીદાનંદ સ્વરૂપ તેને તે સર્વ દીશામાં સરખુ સુખ છે . ૭૬ છે
તણ કરીને જેમ અગ્ની ટીપે નહી તપાય નહીં તેમ અનુભવ પર ભવાદીકે કરીને આત્મા કાંઇ નથી ૫ ૭૭ નિદ્રાવસ્થામાં જેમ સુખરૂપનો સાખી જે આત્મા તેને અહંકારે રહીત સુખનો ભાષન થાય છે તેમ શુદ્ધ વિવેકને વિષે તે પ્રગટપણે સુખ ભાસે છે કે ૭૮
માટે શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા ચીદાનંદ ભાવનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય નય થકી કો કયાં જે સુખ દુઃખ તેનો ભેવા આત્મા છે છે ૭૮ મે કુલની સજ્યા તથા ફુલના ભુષણ પ્રમુખ વિષે ભગ કર્મની વ્ય વહારથી પ્રવૃતી છે તેમ નિગમાદીક નયની વ્યવસ્થા પણ આવી રીતે ભાળીયે તે નીચે લખ્યા પ્રમાણે છે કે ૮૦ છે
શ્ધ ભાવનો કર્તિ આત્મા સુધ નથી સામર્થ છે જેવારે બુધ પરીણમી છે તે સામર્થ વીર્ય વૃતીને આશ્રીને શુદ્ધ ભાવનો કર્તા છે એમ શુધ ન થવા માને છે કે ૮૧ ઉપદ્રવ્ય અંતરાદીકે રહીત સામ્રજ્યપણાને વિષે કે દુષ્ટ ભાવનો નાશ થયે છતે આમ શુધ સ્વભાવ પ્રગટ કરવાને પ્રવર્તે છે ૧૮રા
. જે રાસાદીક કોષ વડે ધિત વાત હોય તે સંસાર કહેવાય અને રા ગ થી સુકાવવુ તેનુ નામ મુનિ છે એમ જાણવું ૮૩ | રાગ વ્યાછે જે મનને કહીષ્ટ પરીણામ છે જે કાંઈ ભાભાનો નથી. આત્માનું રૂપ તે સત્યાર્થ પણે અવીકારી છે. ૮૪
-
A
Page #495
--------------------------------------------------------------------------
________________
- જેમ આત્માનુ ઉપરાગ સરવંત છે એ ખોટું છે તેમ સબદ નયવાળા કહે છે કે આત્મા શુધ રૂપ નથી એ પણ ખોટ છે ૮! શુધ પર્યાયરૂપ, આત્મા પુર્વ પશ્ચાતપણાને જે ભેદ તે પૂણે શુધ સ્વભાવને કરતા છે એમ તા ત્વીક છે પ ૮
, , . દિગંબર એમ કહે છે કે સુધ દ્રવ્ય િવળી જેમ ઉપયોગ વિના સર્ત છે ભો તેનું પણ શુધ સ્વભાવનું કરતપણું જતું નથી કેમકે તે તેને સ્વભાવેજ" પરીણમે છે એમ પુર્વ બુધીનુ કહેવુ છે ! ૮૭ કવ્યાસ્તીક નયની જે શું ધ પ્રકૃતી છે તે સંગ્રહ નય ઉપર ચાલે કેમકે સમતિ ગ્રંથમાં સિધનસુરીચેક અા હ્યું છે. ૮૮
તેને મને કરતા પણ નથી કેમકે સદૈવ્ય ભાવને અન્વય છે માટે કુટસ્થ કેવળ નિર્વાકીય જે આત્મા તે સાક્ષીપણાને આશ્રીને રહ્યા છે . ૮૮ છે કરવા નો વ્યાપાર કરતો નથી ઉદાસીની પેઠે રહ્યું છે જેમ કરે આકાશ પાતુ ન થી તેમ કર્મ આત્મા લપાતો નથી. ૮૦ છે
પિતાના રૂદ્ધ નવીન કરવું નથી માત્ર પોતાના રૂપને પિતા થકી કેવળ જાણી લેવું છે જેમ દીવેથી જતી દીપે છે તેમ નિત્ય શાશ્વત આત્મા સ્વ. પ્રકાશ હેવાથી તે પિતા પ્રકારો છે જે ૮૧ ૫ એમ આત્માને સ્વપ્રકાશ આ ને સારવત અંગીકાર નહીં અને પરપ્રકાશકર્તૃત્વ સિધ માનીએ તો પુર્વ અનામ પણ અંગીકાર કરવું પડશે કેમકે કથા વડે ઉત્પન થએલા પદાર્થનુ પર્વનું રૂપ જુદુજ હોય છે એવો નિયમ છે એવી રીતે આમની ઉતમતી પુર્વ આ-- ત્માને અનાતમ માનવું પડશે અને કૌચા વડે અંત્માનું રૂપાંતર થાય છે એમ માનીએ તો આત્માની આવતી અંગીકાર કરવી પડી આવતી અંગીકાર કરીએ તે સંસાર વિષયક હજારો કતરૂપ હેતુ વછે હજાર રૂપ બદલાસે તારે પુર્વનું રૂપ અનાત્મક ઉવાર ચિજન્ય આત્મા માનવુ પડશે અને એક મ કહ્યાથી છેવટે અનવસ્થા હર્ષ માસ થશે હર છે
: = It
: :
: :
:
~-... :'
તે માટે આ નયન વિષે કતી પણ નથી કેમકે આત્મા સુધ ભાવ ઘરનાર ન છે અને લોકમાં ઉપચારથી તેનું પણ કહે છે ફા gિષ ગ્રાહી,
..
-
- -
જ
Page #496
--------------------------------------------------------------------------
________________
,
ખ, નાક
નાની પુરૂષ છે તે પૂર્વે યુક્ત રીતે આત્માને કીયા સિધી માનતા નથી કીર્તુ આત્માના ધાની ઉત્પતી માને છે અહીં કોઈને સંકા છે કે જેમ આત્મા અધ્યક્ત છે તેમ આત્માના ધર્મ પણ અવ્યકત છે તો ક્યારે આત્માની ઊત્પતી માનતા નથી ત્યારે તેના ધરમની ઉત્પતી પણ કેમ મનાય તેને સમાધાન જે, કેટલીએક અવ્યકત વસ્તુઓ આકાશની પેઠે જેમની તેમ રહે છે અને કેટલીએક રૂપાંતરને પામે છે આતમાસાશ્વતા વ્યક્તિ છે અને તેના ધરમ આ શાસ્વતા વ્યક્ત છે માટે તેઓની અવૃતી થાય છે કેમકે જેમ આત્માની અનાવૃતીમાં ઘણું પ્રમાણ છે તેમ આત્માના ધર્મ આવૃતીન થવામાં કોઈ પ્રમાણ નથી તેથી આત્માની પુનરાવૃતી થતી નથી પણ આમાના ધરમની પુનરાવૃતી થાય છે એવું સીધ થયું. એ ૮૪
આતમાન ઊત્પતી હી પણ દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છે જેમ પીતા પુત્ર રૂપ પરીવારની ઉત્પતીમાં પૂર્વ પુવે પીતા રૂપ કારણ નથી ઉતર તર પુત્ર રૂપ કાર્યની ઉતપતી થયાથી પીતા પણાનો અભાવ અને પુત્ર પણ ભાવ થાય છે શ્રખલા ચાલતાં જેમ પીતાને નાશ તેમ પુત્રનો પણ નાશ થાય છે તેમ આતમાથી આત્માની ઉત્પતી રૂપ પ્રવાહથી પુર્વનો અભાવ અને વરના ભાવ થતાં પુર્વની પેઠે ઉતરના નાશને પણું સંભવ સીધ થાય છે એથી આતમા અસાશ્વત અને નાશ રૂપ કરશે કે ૯૫ છે આકાશના દ્રષ્ટાંત વડે આતમાનું અચળ પણું અને આત્માના ધરમનું ચળાય માન પણ સિદ્ધ કરે છે જેમ આકાશ ઊતપતી રહી છે તેથી તેનું રૂપાંતર થતુ નથી તેમજ આત્મા પણ ઉતપતી રહીત હોવાથી તેના રૂપાંતર થતુ નથી અને આતમાના ધરમ ઊતપતી વાન છે તેથી તેનું રૂપાંતર થાય છે અહી પણ આકાશનુ વ્યતીક પણે દ્રષ્ટાંત લેવુ જે વસ્તુ આકાશની પેઠે ઉતપતી રહીત નથી હોતી તેનુ રૂપાંતર થાય છે ૬
જ્યારે આમાંનું રૂપાંતર થતુ નથી ત્યારે પરીણામ વાદને ઉકેદ થશે એ-- 8 આસકા કરીને તેનો ઉતર કહે છે યમી ર૩ સુનય વાળો જ્યારે છે : જ્યારે જે જે ભાવના પરીણામને આત્મા પામે છે ત્યારે ત્યારે તે તે ભાવ રૂ૫ થી કરમ વડે પરીણામ રૂપ ઉતપતી માને છે ટ૭ છે તથા પી આતમારે કહ્યું છે. ત્વે પણ એજ ભાવની પ્રાણી થતી નથી કેમકે એક દ્રવ્યમાં એ દીવા સં. ભય નહીં એવું છે. અનામત છે જ૮ - 7 : છે કે,
Page #497
--------------------------------------------------------------------------
________________
ભુતીએ એટલે ભાવ અને કયા એ બંનેને એક અરધે છે એક સંતતિને વિષે સામાન્ય વિના ન થાય અને દ્રવ્યના ગુણને વિષે પણ ન થાય કેમકે કોઈ પણ દ્રવ્ય - અપર ભાવ કરતાં હતો નથી . ટ૮ એમના આતમાને વિષે અન્ય ભાવનુ કર્તૃત્વ પણ નથી, ત્યારે શીશ્ય પૂછે છે કે હિંસા ઘા દાન વગેરેની વ્યવસ્થા કેમ રહેશે. તે ૧૦૦ - - ત્યારે ગુરૂ કહે છે યુપીએ તારૂ બોલવું સાચું છે કેમકે કોઈને પણ પરાશ્ર ફળ થતુ નથી તથાપી પોતાને વિષે રહેલું જે કરમ તે પોતાના ફળને વિષે પ્રવર્તતુ નથી ૧૦૧ કે બીજા કોઈને કોઈ મારતો નથી તેમ કોઈને કો, ઈ રક્ષણ કરતા નથી આવું કરમનો નાશ થાય નહી અને પ્રત્યુ જીવન અન્યથાય નહીં. એ ૧૦૨
હીંસા અને દયાની પણ માત્ર કલપ્ના કરવી છે પોતાના મતે કરી તે પરની અપેક્ષાથી પુરૂષ કેવળ વિચીત્ર ફળને પામે છે કે ૧૦૩ જીવન છાત થાય અ. થવા ન થાય તે પણ જે પ્રમાદી છવ છે તેને નિશ્ચયે હીંસા થાય અને જે દવા, વાન પ્રાણી છે તેના હાથે કદાચ કઈ જીવની ધાત થઈ જાય તે પણ તેને હીંસા:લાગતી નથી ૧૦૪ * કોઈ બીજાને દાન તે નથી અને બીજાની પાસેથી કોઈ કાંઈ હરણ કરી લેતા નથી ધરમ અને સુખને વિષે દાન તથા હરણનો સંભવ નથી કેમકે ' ત નાશ અને અસ્તનો પ્રસંગ ઈત્યાદી દેષ પ્રપ્ત થશે જેમ દાન કરૂ તેનો નાશ થાય તેને કૃત નાશ કહે છે અને જે બીજાને આપુ નથી તેનું હરણ કરવુ તે અકૃતા ગમ પ્રસંગ કહેવાય એવા દેશ આતમા તે વીશે માસ થશે ૧૦મ છે કેમકે ભોજન તથા ધનાદીક જે પુદગળતે તો આતાથી ભીજી છે તે તેમાં કયાંથી પિતા પણ આ માટે દાન મતે હરણુતે તા થીજ લાશ છે. તે ૧૦૬
વળી તે ઘન અને હરણ માણી કરમને ઉદય થકી છે . ? ને શવ્યાસ છે કે તે પોતાને જે ઉદય પામે છે તે ૧૭ જતા ભારે , હ્યા એહવા જે દાન અને હરણના ભાવ તેણે કરીને આ પી રાણા
—
—
—
:
us
Ut
-
-
જ
એ
Page #498
--------------------------------------------------------------------------
________________
ત્યાં મારી અપેક્ષા પરને નહી. ૧૦૮
પર આશ્રીત જે ભાવ તેમાં હું કત છું એમ અભીમાનથી કહેવું એહવા કરમે અજ્ઞાની બંધાય છે પણ જ્ઞાની તેવા કરમે લેખાતા નથી૧૦૮ માટે આત્મા તે પુન્ય પાપ રૂપ કરમનો કર્તા છે રાગ દ્વેષ આશય ક છે અને ઇષ્ટ અનિષ્ટ વસ્તુને વિષે પણ આત્મા કર્તા છે. જે ૧૧૦ | - જે વારે તે તે કરમના વિકલ્પથી આત્માને કોઈ પદાર્થ ઉપર રાગ દી. શા અથવા દેષ ઉપજે છે તે વારે આત્મામાં કરમનો ભ્રમ જોડાય છે કે ૧૧૧ તેલ લગાડેલા શરીરે જેમ રજને લેપ વળગે છે તેમ રાગી અને પેશી આત્માને કરમને બંધ વીલગે છે, જે ૧૧૨
તીહાં આત્મા પોતે કાંઇ કીયા કરતો નથી પણ રાગ દ્વેષ કરતો થકે તેની મીતે પામ્યાં જે કરમ તેના નીમીતે કરતા પણુ કરમ છે પણ તીહાં આ
ત્મા તો રાગ દ્વેષ રૂપ કરમને મુકનારો છે એટલે આતમા ભાવ કમરને વ્યાપારવત છે પણ દ્રવ્ય કરમનો વ્યાપાર વત નથી કે ૧૧૩ છે જેમ ચમક પા જાણે તે લોહને આકર્ષે તેણે કરી લોહ પિતાની કીયા ચમક પાશે આવી મળે તેમ રાગથી આતમાની પાસે કરમઆકર્ષણે આવી મીલે છે. જે ૧૧૪
જેમ પાણી વરસે છે તે લોક વ્યવહાર ધાન વરસે છે એમ કહીયે તેમ ભાવ કરમ કરતે થકો આત્માનું પુદગળ કરમનો કર્તા કહીયે છે ૧૧૫
ગમ વ્યવહાર નય વાળા તો કરમાદીકને ફરતા આત્માને માને છે કે આ આત્માને વ્યાપાર તે ફળ પચત દેખાય છે. જે ૧૧૬ છે - પરસ્પર મીલ્યા એહવા જે નય તેને એહવો નીરણય થાવત ચરમપ
ય છે પરંતુ જાતી બેદ કેમ જણાય જેમ દુધ અને પાણીના સંજોગની ૫. સંગ્ર માને નિગમને અને નિગમ માને સંહને એ બે નય માં “માંહે
મળે છે એમ વ્યવહાર પણ મળે છે ૧૧૭ વળી શુદ્ધ નય વાળ બોલે છે છે જે આતમાને વિકાર નથી આપતે એવી નમ્રમ તથા ૦ચવહારનયની કલ્પના છે છે કહેતાં પરે તે કહે છે જેમાં શુદ્ધ રૂપાને છીપને ધરમ કપે છે તેની પેઠે
* * ;; *
" *
-
-"
Page #499
--------------------------------------------------------------------------
________________
-
- -
- જેમ પથી જનને લુટતાં લોક કહે મારગ લુટાણે
એ લોક ગ્યાય છે તેમ મુરખ માણી પુદગળ કરમમાં રહી જેવી કીયા કરે તે આત્માને વિષે માને છે માં ૧૧૮ છે જેમ કાળો અથવા રાતે સટીક છે તે ઉપાધીથી છે માટે તેથી તેને અશુધ ન કહીયે તેમ પુન્ય પાપના સનેગથી આમા રાગી વૈશી કહેવાય છે. તે ૧૨૦ છે.
-
ન
છતાં શુદ્ધી વિવિધ પ્રકારની કલ્પના હોય તહાં સુધી એ સર્વ નટ કરૂપ છે પણ કલ્પનાયે અતીત જે રૂપ તેને તે જે અકલ્પક હેય તે રખે જે ૧૨૧ છે પણ કલ્પનાએ મુઝાણે જે જીવ તે તે ઘોળાને કાબુ રાખે અને અને તે કલ્પના જેવા જાય તે વારે તે કાળાને કાળજ ૮ખે અને જોળાને ઘણુજ . પ ૧૨૨ -
w
-
ન
પુન્ય પાપ રહીત એડવા જે પરમાત્મા પ્રભુ તેના રવ રૂપનું ચીતવવું તેને ધ્યાન કહીયે અને સ્તુતી પણ તેજ તથા ભક્તિ પણ તેજ કહીયે | ૧૨૩ પણ શરીરના વરણે પે કરી લાવણ્ય તાયે કરી સમે સરણે અને છ ક તથા ઇદ્ર જા દીકે કરી જે પરમાત્માને વખાણવા જેવી વસ્તુને વસ્તુ ત કરી સાચી ન કહીએ. આ ૧૨૪
" કેમકે એ વસ્તુ તે વ્યવહારે છે પણ જેમાં વીતરાગના જ્ઞાનાદીક ગુણ પ્રસંસવા તેને નીશ્ચય સ્તુતી કહીયે ૧રપ છે જેમ દેશનગરાદીકે કરી સજા વખાણવો એ ઉપચાર તુતી જાણવી પણ રાજાનું બળ ગાંભીર્યતા યિતાનું વર્ણન વવું તે નીશ્ચય સ્તુતી કહીએ. | ૧૨૬ u
છે જેમ કોઈક શાસ્ત્રના કવીની કવીતાઇથી પતૃ રીઝે નહી તેમ બાજ્ય ,
ચાર રખી વેહેચણ વિનાની જે સ્તુતી કરીયે તે થકી ચીત પ્રસન્ન થાય નહીં , ૧૭, જે પિતાને હઠ કદાગ્રહ કરી મુખ ઉપચારે સ્તુતી કરી ગુણ માને છે પણ તે ઉલટી અનર્થ કારી છે જેમ તમારું કરીને હાથમાં રહેલી તરવારની ધાર તેને કદાય પડે તે ઉલટી વિઘાત કરે છે તેવી પડે તે સ્વતી, પણ અન્યથા જાણવી. ૧૨૮ "
=
$5''
'
.
'
જનનન
Page #500
--------------------------------------------------------------------------
________________
મણ રનની કાંતી દેખીને જેમ મણુનુ ઓળખાણ થાય છે એ દ્રષ્ટાંત શુદ્ધ કલ્પનાએ કરી આત્માનું જ્ઞાન ય છે પછે વસ્તુ સ્પશર વડે કરી મોવ્યતા થાય છે પણ જ્યાં શુદ્ધી નિરંજન પ્રથા નથી થઈ ત્યાં સુધી કરમ છે ( ૧ર૮ માટે પુન્ય પાપ રહીત પણે તત્વથી નિર વિકલ્પ એહ શાશ્વત જે આત્મા તે સદાય થાવ એવી શુદ્ધ નયની સ્થીતી છે, જે ૧૩૦
આત્મા જ્ઞાન રૂપ છે માટે આત્માને આશ્રવ સંવર કાંઈ ન કહીયે પણ કરમ પુદગળનું ગ્રહેવું તથા રોધવું તે આશ્રવ સંવર છે ! ૧૩૧ જે ભારે કરી સ્વાધીન પણે કરમ પુદગળને આત્મા ઝહે છે તે મીથ્યાત્વ અ વીરતી કષાય અને યોગ જે આશ્રવ તેણે કરી જાણવું છે જરૂર છે
અને ભાવના ધરમ જે ચારીત્ર છે જે થકી પરિસહનો જય થાય તે એ આશ્રવને ઊછેદ કરમ છે એ આતમને ભાવ સંવર કહીએ જે આશ્રવતે તે સંવર ન થાય અને જે સંવર તે આશ્રવ ન થાય હેતુ શંકર એ બે જે કદાપી એક રૂપ થાય તે સંસાર અને મેશ એ એના ફળ પણું એક કાર્ય પણ તેમાં વદિ રહે. નહી એટલે જ્યાં આઅવે કરી સં. વરંતુ સામણ થાય ત્યાં, સંસાર ફળ જાણવું અને જ્યાં સવારે કરી આશ્રવનું સંક્રમણ થાય ત્યાં સંસાર ફળ જાણવું ૧૩૪
આશ્રવ ભાવને સંવર કરતો થકે જે પિતાના આતમાથી જુદાં નથી એવા જે પિતાના આશ્રય તેણે કરી પર અપેક્ષા ન કરે કેમકે તે પોતાથી સદાય સમર્થ છે ૧૩૫ જે હીંસા અહીંસાદીકે સઘળા પર પ્રાણીના પરજાય તે આતમાને નિમીત ભુત છે પણ પોતાને ફળ હેતુ નથી ૧૩૬
વ્યવહાર મુઢ જે આતમા તે પર પરજાયને પિતાના ફળ હેતુ માને છે માટે જેનુ મન બક્ષે ક્રિયામાં ક્ત છે તેવા પ્રાણી ગુપ્ત તત્વને દેખતા નથી દિ ૧૩૭ જે હાદીક તથા અહીંસક પર જય હેતુ પણ છે સૈન પડી બ્રિજેશ થવા નથી પડી વક્રતા એહવા નિયમ તે તે નિશ્ચયન ને ફરનારા છે તેને જેલ આશ્રવ છે તેટલા સંવર રૂપ થાય છે ૧૩૮
તે માટે ઉદાય પ્રશ્ન તુને વિષે અનિયત રૂપ નિયતિને વિશે ભાવ
ક
Page #501
--------------------------------------------------------------------------
________________
વના વિચાર પણ થકી આમ તેજ સંવર આશ્રવ રૂપ છે . જે અજ્ઞાની છે અને વિષયાસક્ત છે તેવીજ વિષયમાં બંધાય છે તે વિષય તે આતમાને આતમ જ્ઞાન થકી મુક્ષય પણ શાસૂદક પગ મુકી ન કાય. ૪
શાસે ભણવુ ગુરૂ વિનય કર તથા આવકાદીક કીયા કરવી એ. ને વ્યવહારમાં વિચક્ષણ પુરૂષોએ સંવરનાં અંગ કહ્યાં છે કે ૧૪૧ છે જે રૂડાં મન વચન કાયાયે કરી પ્રવર્તવું તેમાં જે પૃદંગળ તે ફળધાઈ છે પણ જે જ્ઞાનાદીક ભાવ છે તે સંવર પણાને પામે છે. # ૧૪ર : ; ; , આ ગ્રાનાદીક ભાવે યુક્ત એવા જે શુભ યોગ તેને વિષે તદગત જે સંવર ત્વ તેને અપીને સહારે પ્રવર્તક જે જીવ તે હર્ષ પામે છેવર્લ્ડ રૂડા રાગે યુક્ત એવા જે ચારીત્રાદીક ગુણે તેને વિષે પણ શુભ આશ્રવ પણ આપીને ફળ, મેદ કહે છે કે હાલ '
. ' ' સંઅર તથા મોક્ષમ છે તે વાત ક્કોઈ વિપર જણ નથી પણ અજ્ઞાનના યોગ થકી તે જગાયે વિપાસ પણ થાય છે પણ તીહાં જ્ઞાની પુ. રૂષ કાંઈ મુઝાતા નથી ૧૫ ને નામે કર્મને હતું જે સમિકીતને વરણવીએ છીએ તે પણ ઉપચારે કહેવાય છે અને અહોરાક શરીરનો હેતુ તે અતિષય બધી તી ૫મી મુકી તે ઘણું ઉપચારે કહેવાય છે ૧૪ i • જે મેં કહેલા અને સંજમ સ્વર્ગ હેતુ છે તે પણ ઉપચારે કહીએ સર્વ ઝરણામે છે. પણ જેમ હી બળે છે એ ઉપચાર છે. પશુ આની બળે છે. એ ખરૂ છે . ૧૪૭ છે. અશે કરી આત્મા યોગ વી -તે છે આશ્રવ કહીએ અને જે અને આત્મા ઉપસી છે અને સંતુર કહી છે. જે ૧૪૮ છે
આ અંશ વિશ્રાતીને વિષે આશ્રવ સંવર ધરે છે તેમાં એક મલીન છે
નરમળે છે જેમ આરશીન પાછળના ભાગે મેલીને છે અને આગભાગ નિરમળ છે તેની સાથે રિમળ મને એ બે ભાગ કરી અંતિમ છે ૧૪ સકિત પામ્યા પછી કે સુરતની ધાર અમો તે , એટ ધ વિવેકપ ધાર કવર છે, તો
કt 6 2 . " ' ' is ve 6"
tu
? .
* ,
-
- Spe
Page #502
--------------------------------------------------------------------------
________________
( 1 )
સમકેતીને ‘સર્વ દશામાં શુદ્ધે પણ છે એ માટે લઘુ મધ્યમ ઉત્તમ એશા૧ જે છે તે ક્રીયા વિચિત્રતાથી છેડા ૧૫૧ ॥ જે વાર સર્વથી મન વચન કાયાના યાગ તથા ઉપયેંગ એ બે ધારાની શુદ્ધી થાય તે વારે શૈલેશી નામે સ્થીરતાથી સર્વે સુવર હોય ॥ ૧૫૨ ૫
અને તેથી પહેલાં હેઠલે ગુણુઠાણુ તે છઠ્ઠાં સુધી આત્માને સ્થીરતા પણ છે તીહાં સુધી સ્માત્માને સવર વરતે છે અને જાડાંસુધી યાગની ચ ચલતા છે તાંહાં સુધી નિશ્ર્વથી જાણીએ જે આત્માને આશ્રવ પશુ વરતેછે એમ યાવત રીલેશી કરણ સુહી સમજવુ ॥ ૧૫૩ ૫ કરમનુ જે છાંડવુ તેને નિઝરા કડ્ડીએ પણ આત્મા પોતે કરમ પરજાય રૂપનથી તે માટે કરમ નિજીયે એહવા ને સ્વભાવ તે આમાં લક્ષણ છે ॥ ૧૫૫ ॥ છઠ્ઠાં પ્રભુના યાન યુક્ત કાયના રાધ છે બ્રહ્મ ચર્ચંતુ ધરવુ છે તે શુષ તપ જાણવા એ શીવાય જો વર્ષ તે માત્ર લાંઘણુ કરવા જેવા છે, ॥ ૧૫૬ ॥
ભુખે મરવુ શરીરને દુખછુ કરવુ એ તપનું લક્ષણ નથી છઠ્ઠાં જ્ઞાન યુક્ત પણ પ્રશ્ન ચર્ચની ગુર્સી તથા શાંતી હોય એ તપનું સ્વરૂપ છે ।। ૧૫૭ ! જે જ્ઞાન સાથે એકતા ભાવને પામ્યા અહુવા જે તપ તેને તપ હીએ જેમ ચંદન સાથે ગંધ એકતા ભાવને પામ્યા છે તેની પેઠે એ તને જ્ઞાનૈ યુક્ત થકા આત્માને નિર્જરાફળ આપે પણ બીજીરીતેન માર્પે. ૫ ૧૫૮૫ તે નિરાશી ભાવે તપના કરનારા તપસ્વી જૈન તે જ્ઞાન ભક્તિમરી શાસનને દીપાવવું કરી ઘણુ પુન્ય ખાંધે કરમથી મુકાય ॥ ૧૫૯ ૫ કામને ખપાવે એવું જ્ઞાન છે અને તે જ્ઞાનમાં જે ધણી તપને ન જાણે તે તપસ્વી નિર બુધીના ઘણી વિપુળ નિઝરા કેમ પામે, ॥ ૧૬૦ ॥
. .
*
જ્ઞાન વીતા એક કોટી ભવ સુધી જેટલા તપ કરે તે તમાં જેટલાં ક મેં ક્ષય ન થાય તેટલા કર્મને એક ક્ષણમાં માન
૫ ૧૬ ॥ માટે જ્ઞાત યાગે જે તપ કરવા તેવી ખપાવે
કૈંમકે તેતમમાં
વાયુ છે એ રીતે પ્રભુ કહેછે
નિકચીત કર્મના ક્ષય થાય છે # ૧૬૨
તે તપંથી હતૉ અપૂર્વ કરણ શ્રેણી શુદ્ધ થાય વળી એથી પુર્વ કર્મની
Page #503
--------------------------------------------------------------------------
________________
-
માઇગર માવજત:
'વાં
રહી જે કર્મની સ્થીતી તે સ્થીતી મિથી ક્ષય થાય છે ૧૯૩ તે માટે જ્ઞાન માં જે શુદ્ધ તપવી તેને નીશ્ચયથી શુદ્ધ ભાવ નિજા થાય પણ અજાણ તપસ્વીને કાંઇન થાય ૧૬૪ " . . ! * કમની સાથે આત્માનું જે મળવું તેને બંધ કહીયે તે બંધ ચાર ભેદ છે તે હેતુ અધ્યવસાયે આત્મ ભાવથી કહ્યું છે કે ૧૨૫ છે જેમ સરે પિતાની મેળે પિતે વીટાય છે તેમ આત્મા પણ તે તે ભાવે પરિણમ્યો થકો પિતે પિતાની મેળેજ કરમ સાથે બંધાય છે કે ૧૬૬ છે - જેમ સમને કીડે પોતાની લાળે કરી પિતેજ બંધાય છે તેમ આ
ત્મા પોતાના રાગાદી પરીણામે કરી પોતે જ બંધાય છે એ ઉપમા કહીં છે ૧૬૭ છે પણ જે ઇશ્વર કર્તા કહે છે તે વાત નિષેધ છે અપરાધી જીવને કાંઇ ઇશ્વર બંધ કરતા નથી તે ઈશ્વર બંધ કરતા પણાના નિષેધવા થકી અબંધ નીય આત્માને વિષે પ્રવૃતી છે એટલે સ્વભાવેજ બંધની વૃતી આત્માને છે પણ ઈશ્વર કર્તા નથી. ૧૬૮ ૧
જ્ઞાન વતની જે પ્રેરણા છે તે તત્વ જ્ઞાનની વૃતીને અર્થે ધ્રુવ છે કે મકે સ્વપ્નાદીક જે અબુદ્ધી પુર્વક કાર્ય છે તેને વિષે એ ક્ષાનની પ્રેરણા કાંઈ. કાંઈ દેખાતી નથી તે માટે મા ૧૬૮ છે તેમજ પ્રાણી ભવ્યતા રયો થકો પરીણામને અનુસાર કરી પુન્ય પાપને બાંધતો થકી પ્રવરત છે. જે ૧૭૦ છે - શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા બંધક છે. પણmય કંપાદકે બંધની સંકા રહે છે જેમ દોરડુ દેખી સર્ષની શંકા ઉપજે છે તેની પેઠે જાણવું | ૧૭૧ છે રોગની સ્થીતીને અનુસાર રોગ છે. એટલે જે. દીવશે શરીર ઉપનું તેજ દીવસથી સર્વ રોગની સ્થીતીઓ શરીરમાં ઊત્પન થયેલી છે અને થત શરીર કેવળ રિગનીજ સ્થીતી રૂપ છે પણ તે રોગ જેવારે રેગીને કપળ શેવે તે વારે પ્રગટ થાય છે તે વારે રોગી પુરૂષ જેમ રોગની પ્રવૃતી ગણે છે તેમજ ભવસ્થીતીને અનુસરે આત્માને બંધ પણ કહીએ છીએ ૭રમાં
દ્રઢ અજ્ઞાન મય એવી જે શંકા તેને ટાળવાને ઇચરો વાગ્ય અભીલાષી થકે અધ્યાત્મ શા સાંભળવાને ઇચ્છે છે આ ૭ કમાલ
*
* *
*
Page #504
--------------------------------------------------------------------------
________________
(૧૨)
૨મળ ચક્ષુ છતાં ગ્રહણ પેહેલા જેવી નજર થઇ જાય તે તેણે કરી એક ચંદ્રની પાસે ખીન્ને ચંદ્ર દેખે એ ન્યાયે કરી જે અધ્યાત્મ શાસ્ત્ર છે તે પ ણ દીશીનુ દેખાડનાર છે પણ પરાક્ષ બુદ્ધી કાંઇ પ્રત્યક્ષ વિષયની આ સકાને ટાળી ન શકે એટલે અધ્યાત્મના વિષય પ્રત્યક્ષપણે નથી પરાક્ષ પણે છે માટે સ્વભાવે જે અધ્યાત્મ શાસ્ત્ર છે તે પરોક્ષ સુધી છે પણ અનુભવ તે સાક્ષાત પ્રત્યક્ષપણાને હણી ન શકે એટલે આત્મનુ ભવી પુરૂષો પોતાના અનુભવે કરી આત્માના પ્રત્યક્ષ અનુભવ કરે છે ! ૧૭૪ ॥
Jar
જેમ મધુરાના [કમળના] રગવત પુરૂષ તે યદ્યપી સખને ઉજમ તે જા ણે છે પણ રોગે કરી તેને પીળા વર્ગની બુધી થાય છે તેમ શાસ્ત્ર કરી - માને નિરમળતા જાણે છે પણ મીથ્યાત્વ સુધીના સ ંસ્કાર થકી બંધ રૂપ છુધી છે એટલે આત્માંને રાગી દ્વેષી ખધરૂપ જે દેખે છે તે અનુભવ વિના દેખે છે એ ભાવાર્થ છે. ।। ૧૭૫ના ગુરૂના મુખથી અધ્યાત્મ શાસ્ત્રનુ સાંભળવુ તેને શ્રવણ કહે છે તે સાંભળેલા વિષયના અનુક્રમે પુનઃ પુનઃ અંતઃકરણમાં વિચા ર કરવા તેને મન ન કહે છે અને સાંભળીને વિચાર કરી સંશય તથા વીપર જાસભાવ રહીત થઇને ઉક્ત અધ્યાત્મીક વિષય રૂપ સ્વાત્મ તત્વ અશ વૃતી કરીને જે સાક્ષાત અનુભવ કરવુ તેના નિદી ધ્યાસન કહે છે એવા સ્વ આત્મ જ્ઞાતુ તત્વ પુરૂષને મધ બુદ્ધી હોતી નથી કેમકે બધને પ્રકાશ કરનારા આત્મા પોતેજ છે તે અનુભવ થયા પછી અજ્ઞાન રૂપ બંધ નાઆશ્રમ કેમ કરે જ્યાં સુધી આત્મા અનુભવ અથવા જ્ઞાન વડે પ્રકાસને પામ્યા નાહતે તીડ઼ા સુધી તમરૂપ જ્ઞાન અને ખંધવાન થયા હતા પણ અનુભવ થયા પછી આત્માને વિષે ખંધ નથી. ।। ૧૭૬
જે દ્રશ્ય કર્મના ક્ષય તે દ્રવ્ય મેક્ષ છે પણ તે કાંઇ આત્માનુ લક્ષણ નથી માત્ર દ્રવ્યા કર્મનો ક્ષય તે મેક્ષનું હેતુ થાય છે પણ આત્મા તે રત્ન તે. ત્રય પસ્તુતીક રૂપ છે તેમ દ્રવ્ય કર્મના ક્ષય. તે ઉપચારથી માક્ષ હેતુ કહીએ પણ વસ્તુથી તત્વ બુધીએ કહેવાયનહી ૫૧૭ ॥ તે જ્ઞાન દર્શન ચારીત્રત ત્રઇ, વડે કરીને જે વારે આત્મા એક ભાવ પણાને પામે તે વારે જે
Page #505
--------------------------------------------------------------------------
________________
...
કમ હતાં તે કોઈ સંસારી જીવ જેમ વીસાઈને ઘરમાંથી જ નીકળે તેમ કર્મ પણું જીવથી જુદાં નીકળી જાય. ૧૭૮ . આ '
માટે જે રત્ન ત્રઈ તેથીજ મિક્ષ છે પણ તે રત્ન ત્રઈને અભાવૈ પાંખડી સાધુના સમુહને તથા પાખંડી ગ્રહીલીગીને કૃતાર્થ પણ કાંઈ નથીu ૭૮ માટે પાખંડી સાધુ પાખંડી ગ્રહી લગીમાં જે માણી રકત છે તેને બાળ મને તી વાળા સમજવા પણ તે સિધાંતના સાર એટલે રહશ્યના જાણું નથી. ૧૮૦ છે
અને જે પ્રાણી ભાવી લીગે રાતા છે તેહને સર્વ સારને જાણ કહીએ તે વેષ ધારી સાધુ લીગે હોય અથવા ગ્રહસ્થ લીગે હોય તે પણ પાપ કર્મ જોઈને મેક્ષ પામે છે ૧૮૧ પ કેમકે જે ભાવ લીગ તે મેક્ષનું અંગ છે અને દ્રવ્ય લીગ તો કાંઈ આત્યંતિક નથી માટે જે ભાવ લીગી છે તે દ્રવ્ય લીગને એકાતું નથી ઈચ્છતા. ૧૮૨ | / ઈહાં કોઈ કહેસે જે નગન પણે મિક્ષ છે તેને ઉતર કહે છે એ અર્થ થી વાત ખરી છે તો આત્માને મોહ બાધક છે તે મેહનો અભાવ થાશે અને જે નગન પણે મેક્ષ હોય તે મોહ ટાળવાનુ શુ પ્રમાણ તે વારે તો મેહ ટાળવાની કોઈ જરૂર ન રહે છે ૧૮૪ વસ્ત્ર લક્ષણ એટલે ઈરછા વિના પણ વસ રાખતાં મેક્ષની બાધકતા છે તો ઇચ્છા વિના જે કરાદીક જેહાથ પ્રમુખ અંગ ધર્યા છે તે પણ મોક્ષના બાધક થાશે એટલે દિગંબર લોક કહે છે કે વર્સ રાખવાથી મિક્ષની બાધતા છે તેહને નિરૂતર કહ્યાં. છે ૧૮૪
જે પરમાર્થથી જે વસ છે તેહીજ કેવળ જ્ઞાન ને બાધક પણે છેય તો દીગંબરીની રીતે કેવળ જ્ઞાનાવરણીને ઠેકાણે વિસ વરણી એમ થયુ જોઈએ તે વસ્ત્ર વરણી કરમ દગંબરી કહેતા નથી એટલી એની ચુક છે ! ૧૮૫ એ રીતે તો કેવળીને માથે કઈક વસ ઓઢાડે તે વારે કેવળ જ્ઞાનને નાશી જવું જોઈએ પણ કેવળીને વસ્ત્ર ઓઢાડતાં કેવળ જ્ઞાન નાશી જાય છે એમ તો થતુ નથી માટે અહો ઇતિ આશ્ચર્ય શું જુઠ્ઠ અસમજણ બેલે છે. તે ૧૮૬ !
તે માટે ભાવ લીગથી મોક્ષ છે વેષનો કાંઇ નિયમ નથી કદાપી દ્રવ્યથી
..
-
રર
-
Page #506
--------------------------------------------------------------------------
________________
અન્ય તેની વિષય પણ ન મક્ષ છે માટે કદાગ્રહ બંડીને બુદીવત પુરૂષે એ રીતે વિચારવું ૧૮૭ અણુધ નયથી આત્મા બધાય છે અને મુઝાય પણ છે પણ શુદ્ધ નયે તો એ આત્મા બંધાતે પણ નથી અને ને મુઝાતો પણ નથી, જે ૧૮૮ -
અન્વય વ્યતીકે કરીને જે છેતે તે છતુ તેહને અન્વય કહીએ અને જે અછત અછતુ તેહને વ્યતીક કહીએ તદ ભાવે તદ ભાવો અન્વય તદ ભાવે તદ ભાવે વ્યતીરેક દંડ ઘટ દ્રષ્ટાંતે ન ભવ્ય વિચક્ષણ પુરૂષે એ રીતે આ ત્મ તત્વને નિશ્ચય નવ તત્વે કરીને કર છે ૧૮૮ એ જ ઊત્કૃષ્ટ અને ધ્યાત્મ છે એહી જ અમૃત પમ છે વળી અહીં જ પર્મ જ્ઞાન છે અને અહીંજ પર્મ યોગ કહે છે. પ ૧૦ |
- છાના માનુ એ તત્વ છે માટે સુક્ષ્મ નય આને એ તત્વ અલ્પ બુદ્દીને ન સંભળાવવું શા માટે કે જે અલ્પ મતી વાળા તે એ તત્વના વડબક છે છે ૧૮૧ છે માટે અલ્પ બુધવત પ્રાણીને એ તત્વ હીંત કરે નહી જેમ ચકવરતીની ખીરનું ભોજન તે નિરબળ જે ક્ષુધા પીડાયા માણી હેય તેને પચે નહી તેની પેઠે જાણવું. તે ૧૮૨
ન
તેમ ખંડ ખંડ પંડીતાઈએ કરીને અધ બળ્યા એહવા જે પ્રાણી ન એત્વ અનર્થ કારી છે જેમ અશુદ્ધ મંત્રના પાઠ વાળો પુરૂષ સર્ષની મણી લેવા જાય તે તેને અનર્થ કારી થાય તેની પેઠે સમજવું કે ૧૮૩ છે જે પ્રાણી વ્યવહાર નયમાં મુસાળ નથી અને નીરો નયને સમજવા જાય તે પ્રાણી તળાવને તરવાને અસમર્થ છતાં સમુદ્રને તરવા વાંછે છે.
વ્યવહાર અને નિશ્ચય કી શુદ્ધ નયને આશ્રીને આત્મ જ્ઞાન રત થઈ જે ગવરતે તે માણું પમ પદને પામ; ૧૮૫
ઇતિ આત્મ નિશ્ચયી ધિકાર અઢારમ સમાપ્ત
પર
કબજો કરો.
કયા
n
=ા
- મારા
=
દાદ.
Page #507
--------------------------------------------------------------------------
________________
(ય ). હવે એગણ સો ના ભાવ સ્તુલિદાર કહે છે. ' - હવે છ લાયન રૂપ ના કરની સ્તુત કરે છે તેમ બથમ છ સાસ નને સમુદ્રની ઉvમ આપે છે તે એના સાસન રૂપ સમુદ્ર કે છે તે કહે છે “શરતી એ વ્યવહાર તથા નિરિ નયની છે કે તે રૂપ જે કલોલ તે જે કોલાહલ તેણે કરીને દુષ્ટ જમ નયવાદી રૂપીયો કાચબાને કુળ જેને વિશે ત્રાસ પામે છે એ છે વળી જેમાંથી કમતી પીધા પર્વ ટુટી ગયા છે ભાગ્યા છેવળી, જેમાં મોટી ઉક્તિ યુક્તિ રૂપી નદીમા પ્રવેશ છે તેણે કરી શુભ એટલે મહર છે વળી સ્યાદ વાદ શૈલીરૂપ મર્યાદાએ યુ ક્ત એહવા જીન સાસન રૂપ રત્નાકર જે સમૃદ્ધ તેને તજીને પરદો ન કો
હવે એ જીન મને કલ્પ વૃક્ષ કરી દેખાડે છે જેમાં પણ પવિત્ર જે સા ત નય અને ચાર પ્રમાણ તેહની જે રચના તે રૂપી ફુલ માંહેથી સદૈવ
ધારૂપ રશ કરીને તત્વ જ્ઞાન રૂ૫ ફળ નીપના છે જેમાં એવી યાદવાદ નામે જે ક૫ વૃક્ષ તે સાદાય જયવંતે વરતે એ ક૫ વૃક્ષથી ખરી પડ્યા છે તેમ વાહ રૂપીયા ફુલ તેણે કરીને ખટ દઈનરૂપ વાહીની જે ધરતી નવ નવી આ ધ્યાત્મની જે વારતાઓ તેના જે લવ તેણે કરીને ભૂય; કહેતાં ફરીને સુગંધપણુને પ્રગટ કરે છે ૨ | - હવે જન સાસનને પરૂ પર્વતની ઉપમા આપે છેનાના પ્રકારના ઉજમાં અને રૂડે જે અપવાદ માર્ગ તેની રચના પશ્ચિખર. તેની સામે
ભીત છે વળી શ્રદ્ધારૂપ નંદન વનમાં ચંદન વૃક્ષ તે રૂપી છે બુદ્ધી તે થકી પ્રગટી છે સુગંધી જહાં એહો મેરૂ તુલ્ય છે વળી એ મેરૂ પર્વતની ૫ છવાડે ભમતા જે પરદશન રૂપીઆ ગ્રહના સમુહે તેણે કરીને સદાય વીત છે તથા તકે જે શુધ વિંર તે રૂપાણી સુવર્ણ શિલા તેણે કરીને ઉમે છે એ હો જનાગમ રૂપ જે મેરૂ તે જયવંત વરતે ૩.
: હવે વનસાસનને સુર્યની ઉપમા અમી વખાણે છે જેના નામ સુર્યના ઉદય કી સળી કરી ઘરાકી ને વળી જે થી જગમાં જે
-
-
: '
: :
: :
: :
'.
-- ''ક
છે
:
.
.
.
Page #508
--------------------------------------------------------------------------
________________
વિષે અજાનરૂપ ધાર સાથે થાય છે થકી મારગ નિરમળ થાય છે વળી ચક્ષુ માંથી પ્રમાદરૂપ નિંદ્રા જાય છે તથા જેમ સુર્યોદયથી દવશ ઉ એમ શિ દ્ધ થાય છે તેમ જેનાગમના ઉદયથી પ્રમાણની સિધતારૂપ દીવશની સિદ્ધતા થાય છે તે જાણીયે દીવસને પ્રારંભે લોક પ્રજા તે મંગળીક બોલે છે જેમ સુર્ય ઉદયે લોક ન્યાય માર્ગે ચાલે ન્યાયના વચન બેલે તેમ જૈન સુર્ય ઉદય ન ય તથા ગમાની વાણી તે રૂડી રીતે મઢતા પામે છે એવો એ જીન સાસન રૂપી સુર્ય તે જયવતે વર્તે છે ૪
- હવે જન સાસનને ચંદ્રની ઉપમા આપી વખાણે છે અધ્યાત્મરૂપ આ મતનો જે વાદ તેણે કરીને કુવલય જે પૃથ્વીરૂપ કમળ તેને વિકસ્વર કરે છે. વળી વાણીરૂપ કીરણ તેના વિલાશે કરીને સંસારના તાપને જે સમુહ તેના નાશ કરે છે એવા છે વળી એ ચંદ્રમા કેવો છે જે તર્ક વિચાર રૂપી માહાદેવ તેના મસ્તકે ર થકે ઉદય પામ્યો છે વળી દિપતા જે નય તે રૂપ જે તારામંડળ તેણે પરીવર થકો ફરે છે એવો તેજીનાગમ ચંદ્ર તે આ જન સાસન તે કોને રૂચીપણાને ન ઉપજાવે અપીતુ સર્વને ઉપજાવે પણ
-
-
-
- જેના અનેક નયમાંથી એકેકા નય ગ્રહણ કરીને એટલે રૂજુ સુત્ર નયથી બેધના મત પ્રગટય અને સંગ્રહ નયથી વેદાંતીકના મત પ્રગટ તથા સાં
ખ્ય મત પણ સંગ્રહ નયથી જ પ્રગટો અને નૈગમ ન્યથી વેગ મત પ્રગટા અને વિશેષીક મત પ્રગટ શબ્દ નય થકી મીમાંસક દર્શન ઉપનું અને જેન સાસનતો સર્વ ન કરીને ગુફત છે તે માટે આ જીન સાસનમાં સ સારામાં સારપણું પ્રત્યક્ષપણે રૂડી રીતે દેખીએ છીએ. | ૬
ઉકલાટ જે બાફ તેને જે તાપ તે સુર્યને છતી શકે નહીં અને અડનીના કણીયા તે દાવાનળને છતી ન શકે તથા સીધુ નદીનું જળ તેનો જે વેગ તે લવણ સમુદ્રને ઠેલી ન શકે પથરના જે ખંડ તે મેરૂ પર્વતને દાબી ન શર્કે એમ સર્વ નયના એકતા ભાવની મોટાઈનું સ્થાક એહ તીરથંકરનું જે આગમ તેને તે પરદનીય હણવાને સમર્થ નહીં શા માટે જે એજન તે સર્વ ની છે અને તે દરની જનના એકેક અંશી છે ૭ .
Page #509
--------------------------------------------------------------------------
________________
(
9)
પરદીની જેટલા છે તે એક એકના મતને અંડ્યા વિના પતિના મ તેને સ્થાપી શક્તા નથી એ મત મતનો જે કદાગ્રહ તેનો પ્રક્ષેપ કરતાં કરુ વાયરૂપ કાદવે કરીને મન મલીન થાય છે એકદાગ્રહનો વ્યાપાર તે દરી દ્રના ઘરને નિધાન હરવાને વિતાલ ગયો તે પ્રાય, જાણો ઉપક્રમ સર્વ છે
ન મતને વિષે હીતકારી નથી માટે અરથી છવને એ છત મત તે તત્વ IT' રૂપે પ્રસિદ્ધ છે ૮
જેહનો અનુક્રમ જ્ઞાનને માત્ર અંશે કરીને બંધાય છે એવી પરદર્શન નીઓની વારતા છે તેવા મત મમત્વ હજાર ગમે વર્તે છે પણ તે વાતને વિષે માહારૂ ચીત જાતુ નથી શા માટે જે સિધતિને વિષે માહારૂ મન લી ન છે માટે ચિત્ર માસે દો દીશે જે ફુલ તેણે કરીને પવિત્ર એહવી જે લતા તે કેટલીક વિકવર થાય ફુલે પણ જે કોયલ તે આંબાની મંજરી શુ રકત થકી તે લતાઓને વિષે રતીનપામે તેની પિકે મહારૂ ચીત પણ સિધાં તરૂપ આંબાની મંજરીએ રક્ત થયા કે અન્ય દર્શન રૂપ લતાઓમાં જાતુ નથી. છે ૮ છે
આ શબ્દ છે કીવા મતી છે કે અર્થ છે કે ગુણ છે કે દ્રવ્ય છે કે જ તી છે કે કીયા છે વળી એને શબ્દાર્થ કેમ હશે એવો સંદેહ રૂપી ખી લો તે મત મત પ્રતે રહે છે પણ જન મતમાં નથી તે પદ પદ ખતે જ ત્યંતર અર્થની સ્થીતી છે માટે સામાન્ય અને વિશ જે પદાર્થનું યથાર્થ નીશ્ચય તાત્પર્ય અર્થ તેને ભજે છે માટે જ મતમાં સંદેહ રૂપ ખીલે નથી. ૫ ૧૦ છે
જે સ્યાદવાદ રૂપ જન મુદ્રા તેમાં કે ગુણ છે જેમાં વરતુને અનપણ કરી છતાં પણ તે વસ્તુ ગુણતાને પ્રાપ્તી થાય છે અને વસ્તુ અપર્ણ કરી છતાં તે મુખ્યતા ભાવને પામે છે અને જેના તાત્પર્ય અર્થને અવલંબને કરીને તે પ્રગટપણે લિાકીક બેધ થાય છે અને સંપુર્ણ બેધતે સમગ્ર વિશ્વના આ નુકમ થકી, માહા નિપુણ બુદ્ધીવાળાને પ્રકાશ થાય છે તે માટે એ લોકોતર ગ્ર જાળનુ ઠેકાણ એવી જે યાદવાદ શેલી રૂપ મુદ્રા તેને અમે વીએ છીએ ૧૧
-
-
Page #510
--------------------------------------------------------------------------
________________
:
'- " તે જેમાગમ કેવું છે જેમાં પિતાના આત્માનો અનુભવ કરવાના આ લયમ વિષય છે એક ઉથપણે કરીને જે કમ છે એટલે પરી પાટી છે અને લેખને જેમ સંસ્કૃત ભાષા આશ્ચર્ય કરનારી અને મોહ ઉપજાવના કરી છે તેની પેઠે એલ્મ બુદ્ધીવાભને અચંબો પામી મુઝાવવાનું સ્થાનક છે માટે નાગમ તો અત્પતીનું નિરૂપણ કરનાર જે હેતુ તેણે કરી વિસ્તરણ એહવે જે સ્યાદવાદ માર્ગ તેણે કરી રચેલું એહજુ જિનાગમ છે તેને પામી ને માહરા ચીતમાં બીજે કોઇ પણ વ્યાક્ષેપ પણ કીવારે પણ થતુ નથી ૧૨
માટે સર્વ વચન ગત સમુહતુ જે મુળ એહવું એ છન સાસન કહ્યું છે એ ન સાસન થકીજ પગટયા એહવા જે નય નયના મત તેવા મતે કરીનેજ દુષ્ટ પ્રાણી તેજ ઇન આગમનું ખંડણ કરે છે તે પાપી આત્મા ઓનો આત્મા પાપ રૂપ મેલે કરી ઠંwણ છે એવા દુષ્ટાનુ જે કાંઇ કીંચી માત્ર ડાહાપણપણ છે તે જેમ કઇક મુરખ જે વૃક્ષની ડાળે બેઠે થકે તે જ ડાળ કાપવાને ઉજમાળ થાય તેથી કડવા વિપાક પામે તેમ તે કુવિચાર વાળાને આગળ કડવા ફળ પ્રગટ થશે. તે ૧૩ છે
ઉન્માદ કરીને વિવેચના લક્ષણ ને નયને વાદ તેહની જે રચના તે છે તજ છે એહ થકે વળી મહેમાટે ઝગડે તજીને વળી કાને અમૃત રૂષ વાણી સાંભળીને સિધાંના અર્થ હાસ્યનો જે જણ પુરૂષ તે બીજા શાઅને વિષે રતિ કેમ પામે અર્થત મજ પામે જે જૈન વાણીને વિષે સઘળા એ મય પ્રશ્ન કરે છે પણ તે જુદા જુદા મતવાળાના મતમાં સર્વે નય નથી તે જૈન વાણી કાંઇ તેમાં રહેતી નથી શા માટે જે તે સર્વ વ્યગ્રહ ચીત વાળા છે માટે જનમાં સર્વ નય છે જેમ માળાને વિષે સર્વ મણકા રમે છે - હુ છુટા મણકા પડયા હોય તેને માળા ન કહીયે અને એક મણકે સર્વ મણકા યમાણ એમ પણ ન કહીએ માટે તે માળા સરખુ જૈન મત છે. આ ૧૪ • એિમ એક બીજાના વરબો કરી જુઠો કા છે પિતપોતાના અર્થ તેમ સોચ કરતા એવા મતવેળા જે દરશની તે પિતાના નત્યને વિષય ગ્રહણ ક ફી મધ્યપણને સ્વીકારી સારી માઠાંને વિભાગ કરાવીને જે સ્યાદવાદરૂપ ઉત્તમ માર્ગને વિષે લોકોનું ચીત સ્થાપન કરાવીને જે મધ્યસ્થપણુ ગ્રહણ
Page #511
--------------------------------------------------------------------------
________________
કરી તેમની તબ કતાનો મામ કરે તે વિકાસ પ્રાણી નુ લ તથા છે, પદ્રમાં સરખે ઉજઓ જે જ તેણે કરી ટીવતે જાણે અંહી કરીએ -- તાનું નામ પણ સુવ્યું છે આ ૧૫ .
ઈતિ ગર્ણમ જ મત સ્તુત્ય અધીકાર સમાસ.
હવે વીસમે અનુવાહિકોર કહે છે, શા બતાવી જે ઇશા તેણે કરીને ગળી ગઈ છે સારી નરસી અસગ્રહ રૂપકષાયની કલુષતા જેની તેને પ્રીય એહ જે એક અનુભવ તેથી એવુ જે રહસ્ય તે કાંઇ પ્રગટ થાય છે | ૧ પ્રથમ અભ્યાસ રૂપી વીલાસના સંજોગે કરીને જે પાણી પુરે ચુકત કાંઇક રહસ્યમાં લીન થાય છે
ને ફરી ચંચળ પણ રહે છે જેમ ચંચળ શ્રી પ્રતાના વિલાસના વાગે કેથી કાંઈક સુખમાં લીન થાય છે અને પછે જેવી તેવી ચળ રહે છે - હા જેમ કીડાને ભમરી જ્યારે ચટકે રે છે ત્યારે તેને ને કરીને તે ત લીન થઈ જાય છે અને પછે ભમરી જેવારે પોતાના અટકાવા ઉદાર મુકી આપે છે તેવારે તે સર્વ ભૂલી જઈ પિતાને મુળ સ્વભાવ ધારણ કરે છે તેની પઠે જાણી લેવું કે ૨
પ્રાગ જાની પાંચ શેર મને કહ્યું છે ૧ થીયમન ૨ ગુમન ૩ તે વિશિસ સન ૪ એકાગમન ૫ નિરૂમન એ પાંચ પ્રકાર મનના છે.
૩ છે તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે પોતાનાં ચીતને સન્મુખ કહ્યા જે વિ વય તેને વિષે ર ગણે કરીને થાણું જે મન અને સુખ તથા દુઃખ યુ. હા તેણે કરી યુ એહવુ જે બહીર મુખ થએલુ જે ચીત તેને ક્ષિપ્ત એ વુ મન કહ્યું છે ૪ - જેમાં બહાત તમે ગુણ હોય એટલે કિધુ સહિત વિરૂધ કામને વિષે તત્પર હોય અને વિવેક રહીતમણે કૃત્યાકૃત્યની વહેચણ વિના જે મન
તેને મુઠ મત કહી છે ૫ ને ધર્મના બળથી દુઃખનાં કારણ ગણતે II થી, શદાદીક વિષયમાં પરસાદીનાં કારણ જાણી કઠોરણે પ્રર્વત એવું
જે ચીત તેને વિક્ષિપ્ત મને કહીએ છે
Page #512
--------------------------------------------------------------------------
________________
- ગાદીછે. રહીત જે ગુણત પુરૂષ છે અને અદાસ ખેહાદીકનું ૫ રીહાર કરતા જે પુરૂષ તે અલ અસ દ્વેષ મળવાથી જેનું મત સર્વ કર્યું માં સરખુ મીહ્યું છે તેને એકાગ્ર મન કહીયે કે છે કે જેની વિકલ્પ વતી શાંત થઈ છે વળી અવગ્રહાદી, કમનથી પાછુ એસયું છે કચ્છથી એહવું શું ધ મન તે આત્મારામ મુનીનુ જે અંતઃકરણ હોય તેને નિરૂધ મન કહીયે
ચીતની શું રાતે આ સમાધીમાં કાંઈ ઉપયોટા પામૃતી નથી તેવારે પણ તેમાં બે દીશા તે સત્કર્ષ થકી તથા સ્થીરતા થકી અને સમા ધી સુખના અતીશયથી ઉપયોગ પામે છે ! ૮ કદાચીત વિક્ષિત ચીતને વિષે ચોર સમાધીમાં આનંદીત હેય તે ગરંભ સંભાવે ક્ષિપ્ત ગુઢને તો ગનો વિષે વિષયરૂપ ઉદય કોલ.! " "
' ? હ વિવિધ પ્રકારના રોગો વિષે ફરતું અને બ્રિબય કષાયે ભર્યું એવું ૨માં રમતા બાળમીએ ચાંળ છે. મન તે અભ્યાસ કરી રૂડ જાણવું ૧૧ વર્ષનાબુમાં રહું એહવું જાતું આવતું અતિચાર સહિત મન હોય તે પણ મને અભ્યાસ દશામાં વરતતો થકા હોય તો જેમ હસ્તીને એક કુશ રૂડું થાય તે તેિ તે મન મણ રૂડુ થાય ૧ર છે
જ્ઞાન વિચારણના સુખથી જેમ કાંઈક આનંદ થાય એહવે બાજ્ય અ મેં કરી લેાભાવી તેમાં ચીતમ પભાવી રાખીને જ્ઞાનના વિચારને સન્મુખ કરીએ ૧૩ ( રૂડી જીન પ્રતીમા રૂડાં સિધાંતનાં અદ અને અક્ષર તે ! રૂષ વિશે જે બહું સત ગીતાર્થ મુની હેચ તેનએ ત્રણ આલબમ પ્રભુએ કે હ્યાં છે. ૧૪ ts ન રહે આલંબને કરીને પ્રપે રૂછે ભાવ હાય માટે સાલંબન પગી છે રૂડા છવ હોય તેણે શુદ્ધ આલંબન ધરવુ છે ૧૫ છે અને ક્ષણમાં સાલ બત મન કરે અને ક્ષણેકમાં મિરાલખને મત કરે એ શો નુભવના પરી પાકથી તે પ્રાણી સાય નિરાલંબન પિાય ૧૬...
પછે એ વાત અવલંબીન જેવારે બીજી કાંઇ એંનવે તહી તેવા ને જેમ કાજ વિનાની અન્ ઉપસમે છે તેની, પિકે ઉપાણ પામે ૧છા.
A*
-
-
-
- - - -
-
Page #513
--------------------------------------------------------------------------
________________
૩.
wannen
કે ગામના જ નાના નાના નાના નાના નાના નાના નાના
માટે શેફ ગર્વ કામ મુન્નર શેષ હ વિષ૬ અને વિ૨ એલ્લા વાત સમ તાવતું પ્રાણીનું હેમ એ તને સાક્ષી હું અનુભવું છે ન
શાંત મનને વિષે રહેતા અ ને શાંત, બાવી, સહેજ દરૂ | તેજ છે તે પ્રગટ થાય તેવા , કુવિધા ફ્રે તે ખાઇ જાય અને હાં.
ધકાર નાશ પામે છે બાજ્ય થકી મનને , અધીકાર, શાંત પરી ણણી, અંતર આત્મવાળા માણીને ન હોય કેમકે તેને કયેર જે પમાત્મા તે ધ્યાનથી ટુકડે છે તે માટે તા ૨૬ | ' કાયા ધીષ્ઠીત જે બહીરાત્મા તેને અધીષ્ટાન જે અંતર આત્મા તે પ્રતે પામે અને ગઈ છે સમસ્ત ઉપાધી ને તેને જ્ઞાનીએ પર્માત્મા કહે છે. ૨૧ જેને વિષય કષાયને પ્રવેશ હોય તથા તત્વની અશ્રધા હોય અને ગુણી ઉપર દ્વેષ ધરે અને જેને આત્માનું મૂળખાણ નથી તેને-- પ્રગટપણે બહીરાત્મા કહીયે . રર . - જેને તત્વની શ્રધા હોય જ્ઞાનપણ હોય મહાવ્રતીકણુ છે તથા અમે માદીપણું હોય એમ કરતાં જેવારે મોહને જીતે તેવા તૈને પ્રગટણે અંત ૨ આત્મા કહીયે ૨૩ જીહાં કેવળ જ્ઞાન હોય અને મને વચન કાયા ના જગ રેિધી આઠ કે કય કરી સિદ્ધમાં વસે તેવારે તેને પ્રગટપણે પરમાત્મા કહીં. ૨૪ . . . . . . :
ન ક ખ રૂ.11 જે પ્રાણી આત્માને અને ગુણ વૃતી માં માહે વહેચણ કરીને કે કાણે જોડે તે માણી કુશળાનુ બુટ્ટી પુન્ય સહીત મક્ષ પદને પામે છે રંપ છે જે વૃક્ષમાં રહો પ્રશ્નનો જાણ તે અદાને ૫ એમાં છે આમ છે મા
કે બ્રહ્મ તાપૂરૂષ જે જ્ઞાની તેના વચને કરી પૂલ જે માલ ઉભાસી સુખ છે તેને અને અનુભવીએ છીએ તે ર૬ ..
ડર બિલ અદયને વિષે કહે છે કે અરે હું સીતલ કરે ! બં ને પામ્યું તેને પૂર્ણ સગી અને પરમ પૃદ્ધ કહીએ રહે તે માટે એને જ થવો એહનીજ પુણવતે ભક્તિ કરવી અને એને લોટામાં પણ A ART 14 dy In
કાકા-
કારણ
==
Page #514
--------------------------------------------------------------------------
________________
" છેજો તેં અમારે નિરબળ છે પુ આચાર પણ અમે પાન શકતા નથી પણ મોટા મુનીની ભક્તિ કરીને તેની પદવીન પામશું છે ૨૯ પડી પણું જયણા કપટ રહીત થશે તો તે શુભ બંધકારી છે પણ આત્મ ભાવની જે વહેચાણ તે અજ્ઞાનને ટાળનાર છે ૩૦ છે
સિધાંતના અમે પક્ષી છું તેના અંગ જે શાસ તેને શક્તિ પ્રમાણે આ મારે પરીચય છે માટે પરમ આલંબન ભુત એ જે સમકીત પક્ષ તે અમારે ફડે છે છે ૩૧ શુધ બાખવુ વિધી શાસ્ત્રનો રાગ કરવો શુધ માર્ગનું સ્થાપન કરવ વિધી માર્ગની ઈચ્છા રાખવી અવીધી ટાળવી અને સિધાંતની ભક્તિ કરવી એ અમારો સિધાંત છે. જે ૩૨ છે.
અધ્યાત્મની ભાવના કરીને ઉજવળ એવી જે ચીત વૃતી તેણે કરી ને ઉચીત કાર્ય કરવું તથ હતકારી કરણી કરવી પુર્ણ કિયાના વિલાસને એ ભીલાષ ધરવે એ અમારે આત્માની શુધીકારક છે એક અંતઃકરણની ઉજવળ તે જે શુધી કરવી તે અને બીજે આણથી માંડી અંત પર્યત પુર્ણ શુભ કીયા કરવાની મળીલાષ એ બે વાના આત્માની શુદ્ધી કરનાર છે જે ૩૩ છે તો થા એક કરવા યોગ્ય આરબતે શાક્ય આરંભ અને બીજા શુદ્ધ પક્ષ એ બે વાનાં શુભાનુ બંધી છે એ છે જેને પ્રારંભ કાળે સમર્થ છે એમાં જેની શક્તિ ઉઘમ અને શુદ્ધ પરૂપકપણે છે તેને તે હીતકારી માને અને એથી વિપરજાસ જે છે તેને અડીતકારી માને એવી રીતે અનુભવ જ્ઞાનને મળવા Rો એ પંથ છે એથી મીથ્યાત્વ ટળે છે ૩૪
- જેને અનુભવને નિમય નથી અને માર્ગના જે ચારીત્રથી જ છે તથા બાજ્ય છીયાની આચરણ છે તેથી લોકમાં ઉગ્ર વિહારી થઈ આચારનો ગર્વ ધરે છે તેને જ્ઞાની ન કહીયે છે ૩૫ બાજ્ય કણીવાળા જે મુરખ લેક
તે તેને બાજ્ય કયાવત દેખી મીતી ઘરે તે તો જેમ કોઈક વાણીયે બાછે. નીયાણુનો વ્યાપાર કરતે ખીલે તેની ૫ જાણવા માટે સવા વીના II, તુ કાંઇ કમાણ નથી. છ ૩૬ , , , , , , ,
માટે જે બાળ વય તે વેલ ઈન પરીક્ષા કરતાં મારી
Page #515
--------------------------------------------------------------------------
________________
(03)
તે ાચણ જોઇને પરીક્ષા કરે અને પંડીત તા જ્ઞાન તત્વ દેખી પરીક્ષક ૨૫ ૩૭ ! લોકને વિષે કોઇની નીંઘા કરીએ નહી પાપીને વિષે આટી સં સારની સ્થીતી ચીંતનીયે જે ગુણુ મુક્ત પુરૂષ હોય તેની પુજા કરીયે તથા જે મૂલ્ખ ગુણી હાય તેના ઉપર રાગ ધરીએ ॥ ૩૮ ૫
તથા આગમના નીશ્ચય કરી લેાક સન્ના છોડીને વિવેકનુ સાર જે શ્રધા તેને વિષે ચોગીશ્વરે સદાય ઉમ કરવા. ૫ ૩૮ ૪ ખાળ કાળ થકી ૫ ણ આલાપે કરીને હીતની વાત લેવી ક્રુરજન ઉપર દ્વેષ ન કરવા સત્ય છે લવુ પારકી માસાને પાસ સરીખી જાણવી ॥ ૪૦
કોઇ વખાણે તે ગર્વ ન કરવા કોઇ નિદૈ તો કોપ ન કરવા ધર્માચાર્ય ની સેવા કરવી તત્વને જાણવાની ઇચ્છા રાખવી ॥ ૪૧ ॥ પવિત્રપણું સ્થીર તાપણુ અને નિષ્કપટપણુ આદરવુ તથા વૈરાગ્ય ધરવુ અને મનને વશ કરી રાખવુ. તથા સંસારના ષ દેખવા વર્ષી રહને વીનાથીપણે ચીંતવવુ ૫જરા
•
પ્રભુ ઉપર ભક્કિ ધરવી પશુ પંડકાદી રાશ રહીત દેશ જે .સ્થાનક તે સેવવું સમકીત દીશામાં સ્થીર રહેવુ પ્રમાદરૂપ દુશમનના વિશ્વાસ ન કર ॥ ॥ ૪૩ ॥ ધ્યેય રૂપ જે આત્મખાધ તેમાં રહેવુ સઘળે સ્થળે આગમ સિ ધાંતને આગળ કરવું કુવિકલ્પ છાંડવા જે મારગે વૃદ્ધ ચાલે તે મારગે ચા
લવુ. ૫ ૪૪ ૫
તત્વને પ્રગટ કરવું જ્ઞાનરૂપ આનંદભેર રહેવુ જ્ઞાનવતને હીતકારી થ ઇને રહેવુ એ અનુભવવત જીવોના ત્રકાર છે.
ઇતિ વીમા અનુભવા અધીકાર સમાપ્ત.
હવે એકવીસમા સજ્જન સ્તુતિ અધિકાર કહે છે.
ચંદ્ર વીકાશી મળતા ફુલનો સમુહ ચંદ્રમા કપુર એ સરખા ઉજવુ ૭ જેના ગુણ છે તથા જે મનુષ્યના સ્રીતને વિષે મલીનતા પછુટાળીને નિ ૨મળતા ઉજવળતા પણાને વિસ્તારે છે એવા જે સજ્જન પુરૂષો તે મારા ઉ. પર પ્રસન્ન મને સદૈવ રહે જો જેણે પોતાના અર્થ ગાણ કરવા છે. અને ક ની મુખ્ય પણે પર ઊપગારની શુદ્ધી છે અહવા સજ્જન ને માહેરા ઉપર
Page #516
--------------------------------------------------------------------------
________________
મwછે ઉન્મત એહવા ખળ જે દુરજન લેક તેના અપ્રસન્ન તારું ક્વાછેિ. " ૧i ish tી છે તે અર્થપતિ એનવા ગ્રંથ રચે પણ કૃપા નજર ની લેહેરી તેનું ઘર એવા જે સજજન તે ગ્રંથને વખાણીને વિસ્તાર કરે છે તે પરત કહે છે “જેમ વસંત લક્ષ્મી જે છે તે આંબાની મંજરીના | મને પણને પ્રગટ કરે છે પણ પિતાના પચમ રાગના ચમત્કાર કરી એટેલે રાગને ટહુકે તેણે કરીને કોયલ જે છે તે મંજરીનું સોભાગ્ય પણ જગતમાં વિસ્તરે છે. ૨ ' 'દોષના વિસ્તર રૂપ વિષે સહિત એહલુ ખલ પ્રાણુના મુખ રૂપ જે સપનુ ઘર તેથી ઉઠીને કોપે બળતો થકો એહ દુરજનની છમ રૂપ જે સપ જે ગુણીના ગુણને નિથી ક્ષય પણાને પમાડે શું અપિતુ પમાડે તે માટે માહા પ્રભાવનું ઘર એહવે જે શાસને અર્થ તેની પ્રતીના જણ જે સંજન તેની જે કરૂણ તે પુથ વાર્તા રૂપની બુઢી એટલે જડી તે દિવ્ય. ઔષધી કહીયે તેને પાસે રહેતા થકા તેને ઝેર ચડે નહી. ૩ છે - દુરુજન મુખની રીતી તો જે વારે પિતાની મેળે પદ વાંચતાં અર્થે સુઝે એવા અલ્પાર્થને સુગમ પદ જે અમે જોડીએ તો ખલા માણસ એમકહિશ જે કાંઈ આ ગ્રંથમાં સાર નથી એમ માને વળી જે અમે ગંભીર અર્થ સહીત પદ બાંધીએ તો ખલા માણસ એમ કહેશે કે કઠણ પર બાંધ્યાં છે એનું શું અર્થ કરીએ એ મુગાની હરશી છે એ ગ્રંથે કેઈને ગુણ ન થાય જે આગળ બુદ્ધી વીચારે એહવા કેણ રૂડા કવિ છે વળી સર્વને ભાગ પડે એવાં ક્યાં કાવ્ય છે એવું દુરજન બેલે માટે એ ગ્રંથ મર્યાદાની સ્થીતીને ઊછેદ કરવાની મંતી છે તેને જે ટાળે કવિના ગુણને જાણે એવા સર્જન પુરૂષ તેની વ્યવસ્થા રૂડી દીધી. ૪ w .: 2 અધ્યાત્મ રૂપ અમૃત વછી એવી વારતા તેને પાન કરીને સજજન , રૂજ સુખ માને છે અને જે ખળ લોક છે તે એવી વાણીને વિષમ પદ કહી ૨, કિરણ ૩ પ્રગટ કરે છે એમાં શું આશ્ચર્ય છે તે ઉપર છત કહે છે જે
|
Page #517
--------------------------------------------------------------------------
________________
(vi)
ચંદ્ર કીરણના દર્શનથી અમૃત પીને ચકોર ઘા! રીઝ પામે છે તો શું ચંદ્ર દેખીને ચકા ચકવી ઘણુ ખેદ નથી પામતા અક્તિ મેજછે! પા
જેમ કાંઇક સરખાપણુ દેખીને કાચમાં અને ઇન્દ્રની નીલમણીમાં અભેદ્ય રૂપ તે એકપણુ જાણે તેવા અપ બુધ વાળાને માઢા કવીની ગુરુ અરથની રચતા તે હરખ ભણી ન થાય જે માણી અવિષમ વસ્તુને વિષે એક રેખા ઉપર અર્ધ રેખા ઇત્યાદીક અંશે થકી વસ્તુને વષેશપણે જાણે છે એ છે એવા કુશ ળ બુધીવાળા સજ્જનને એ ગ્રંથના જે ભાવ છે તે માહા માત્મરૂપ છેકવા
t
જેમાં પુર્ણ અધ્યાત્મ પદાર્થ તે સહિત ઘટના છે પણ તે નેહની દક્ષા અજ્ઞાને કરીને અવરણી છે એવા અપ બુધીવાળાના ચીતમાં તે જે રીતે પડીત લોક આવા ગ્રંથથી રીજ પામે તે રીતના ચમત્કાર ન ઊપજાવે તેના દ્રષ્ટાંત “જેમ કામે વ્યાપી થકી અંતરગમાં વિષય સુખને ઇચ્છતી થકી તથા ખાજ્યથી ભય શાક ધરતી થકી પુરૂષને વલભ હું રૂપવતી એમ ગર્વે ભરી ફ્ કી રૂડી વચનની ચતુરાઇ કરનાર્ એહવી જે ચતુર સ્રી હોય તે પણ ગામ ડીયા મુર્ખને રીઝાવી ન શકે પણ વિક્ષણ પુરૂષને આનંદ પમાડે તેની પડે. નવું. || ૭ ||
સિધ્ધાંતરૂપ કુડમાં ચંદ્ર સરીખુ નિરમળ અધ્યાત્મરૂપ પાણીના પુરમાં સ્નાન કરીને ભવ દુ:ખ રૂપ તાપ અને પાપરૂપ જે તાપ તથા લાભ તાને પણ છાંડીને યથા શુદ્ધરૂપે કરી વળી સમતા રૂપ ઇદ્રીય દમન જે પવિત્ર તે રૂ ૫ ચંદને કરી શરીર વિલેર્પીત છે જેનુ વળી શીળરૂપ ઘરેણું કરી શેષતા સ મૈં ગુણના વિધાન એહવા જે સજ્જ તેને હું નમું છું. ॥ ૮॥
જે ગ્રંથ કરતા મેઘ સખા છે તે પુર્વે બંધ કરીને ખસ ભરે વર સતાં થકાં તેથી પ્રેમરૂપ પુર તે સજ્જનના`ચીતરૂપ સાવરમાં વેગે કરીને જ સ્ય છે શ્રી અસાધારણ ગુણતા દ્વેષી ને દુજન તેના તે અંતઃકરણના મ ધ તુટે છે અને એવા વિચીત્ર પ્રાણી, જે ગ્રંથ તેના ભાવના જાણુ છે તે વિનયે પ્રણીત ૨સે ઉજવળા છે તેના નેત્રથી સ્નેહરૂપ સુસરે છે જે ગ્રંથના ભાવની રચતા તેણે કરીને ઉપન
45
વેઠ્યા ઠ્ઠીની ઢ
Page #518
--------------------------------------------------------------------------
________________
-
- -
જે યશને સહ તે રૂપી ક્ષીર સમુદ્ર તે સજજન પંડીત વણવ રૂપી એ કે રૂએ કરીને મળ્યા તેથી પ્રગટયું જે ફણ તેને ઉજવળનો ચંદ્રમા થયો વળી તેને વલોવતાં જે છાંટા ઉડ્યા તેના તારામંડળ થયા તથા કૈલાસાદીક પર્વત થ યા એ રીતે ગ્રંથના જસ સલીલા કરીને પસર. ૧૦ છે .
કવીના કાવ્ય દેખીને અમૃત હારયુ એમ વિચારીને દેવતાઓ સદાય અગ્રત પીવાની શંકા ધરતા થકા ખેદ ધરે છે શા માટે શ મદુ સુકોમળ છે હદય હનુ એહવા જે સજજન તેમસ્તક ધુણવી કરીને જે સર્વને ઉપભોગ્ય પણ પસરતુ એવું તે કવીની કિરતી રૂપ અમૃતનુ પુર તથા જેને નિરંતર રક્ષારૂપ ઢાંકણું અત્યંતપણે દીધુ છે તેને જાણુંને દેખીને હસીને હરખ પામે છે ૧૧ ' રૂડા નય રૂપ માટી વડે કવીશ્વર રૂપીયા જે કુભાર તે લોકરૂપ ઘડે નિ પજાવે પછે જેમ કુભાર તે ઘટને પરીચય તે હાથે ઝાલી ટપણે સમારી તડકે મુકે તેમ લોક ઘટને પરીચય વિચારીને પદ અક્ષર આઘા પાછા હોય તેને સ મારે એવી રીતે તડકે મુકે પછે પંડીતને દેખાડી પરીપક કરે તે જાણે નીમાડે ટખાડે હવે દુરજન જાણે જે પંડીત છે તેથી માહોરા ગુણ હરણ થશે એમ ખબતે થકો પંડીતની જડેલી કળામાં ૨ષ કાઢવાની દ્રષ્ટી રૂપ આગમની જવાળા ની શ્રેણી તેણે કરી વિકરાળ એવી પિતાની નજર રૂપ અગ્ની વળી તે દુરજન નાં જે વચન તે જાણીએ નિદ્દારૂપ અગ્નિની જવાળા તેણે કરી ઘડેલી છભા તે બેહુ અગ્નીના વચમાં ગ્રંથરૂપ ઘડે મુકીને પાકો કરે છે અને નીમાડાની રાખ થાય તે ઘટ મુલ પોસાય છે કે ૧૨
લડી અને દ્રાખના રસના સમુહ સરખુ કવીનું વચન છે પણ દુરજ ન રૂપીયે અગ્નીનો જે યંત્ર છે તે મધે નાના પ્રકારના દ્રવ્યના યોગ થકી રૂડી રીતે ગુણ પુષ્ટીને પામતુ એહવુ કવીનું જે વચન તે તાજી મદીરાપણાને પામે છે તે મદીરાને હર્ષ કરી સજન પુરૂષ પાન કરીને રૂદયમાં હર ધરે છે તેરી બે આંખે ધુમાયમાન થાય છે સવા ઇરછાએ હર્ષના કલોલથી પણ લેકના ભવાઈ પામીને નાચે છે ગાય છે ૧૩ છે . |- અમર ગ્રંથ નવે છે તે પણ માહા ગુણવંત જ સજજન તેના પ્ર- 1
Page #519
--------------------------------------------------------------------------
________________
R
ભાવ થકી વિખ્યાત પાને આ રીતે રૂમ હોતને અર્થે અમારે એ સજનને મર્થના કરવા જશ નથી શું અપીતુ છે જેમ કમળના ગુણને હલાસ કરવાને સુર્યના કીરણ છે એમ પિતાના થકી જ આવીણ છે એ વાતે સંજનના જ સ્વભાવ છે તે કયારે તે પર રૂચી હણી ના ઊવે ખવા પાર્ગ ન થી. ૧૪ છે - હવે પોતાના ગુરૂના વણવ કરે છે જેની પસરતી જ કરતી તેને ગાવાને સાવધાન એટલે સ્વર્ગમાં દેવતાની જે અપ્સરાઓ છે તે શ્રી નય વિજયના ગુણ ગાય છે તેના ગીત શબ્દના કોલાહલે કરી ક્ષેત્રના પામી એહવી જે સ્વર્ગ નદી તેની પાજ ભાગી તેથી પડયું જે જળ તેમાં સમુદે કરી પખાળ્યો જે મેરૂ પર્વત તેણ કરી મેરૂ પર્વત પણ શીતળતાને પામ્યા છે નહીં તો અહનીષ પ્રત્યક્ષ પણુયે ભમતાં જે ગ્રહ મંડળ તેના કરણે કરી તાપર્વત મેરુ હતો તેહ મણ શીતળ થ થ શોભે છે એવા તે મુનીદ્ર શ્રી નય વિજય નામા પંડીત જે સજજન પુરૂષોના સમુહમાં રાહતા. જે ૧૫ છે
તેના ચરણના સેવક ઉપાધ્યાય શ્રીય વિજયજી એ પ્રકરણ કરતા હવા તે અધ્યાત્મને વિષે જેણે રૂચી ધરી છે એવા પ્રાણીને રૂચી સહીત એ પ્રકરણ આણંદ સુખતુ આપનાર હોજો. ૧૬
ઇતિ સજ્જન સ્તુતી અધીકાર એકવીસમો સમાપ્ત.
Jillઝ
AAAAAAAAAAAAAAAAAAAAAAA
|
इतीं श्रि माहाउपाध्याय श्रि यशोविजयजि - कृत श्रि अध्यात्मसार ग्रंथनो बाळाबोध
पंडित विरविजयजि कृत समान,
1
Page #520
--------------------------------------------------------------------------
________________
કરવા
- શ્રી અક્ષાવા પર ગરમાહા હાથમાં લીવર વિજયજી મા, | રા. જે સંસ્કૃત ભાષામાં કદ અંધ એ છે મુળ છે આ ગ્રંથ બાવાઈ
છે. તે મહાન પડત વીના સમૂજ ઘણું કઠણ છે આ બાળાબેલ વીર વિજય રુએ કરેલો છે તે મુજબ અમે છાપ્યો છે પરંતુ તે વાંચતાં જ એમ સમજાય છે કે ગ્રંથના રચનારની બુદ્ધી પ્રમાણે અર્થ કરતાનિ બુદી ઘણી જ ન્યુનહતી જે અર્થ છે તે કેટલીક જગાએ તેબાળ અને પુર્વે પર સમજ પણ પડતી નથી તેથી અમે તે જે હતિ તે છાપ્ય છે. ' ગ્રંથના કસ્તા પુરૂષે ૪૪૭ કાવ્યની રચના કરી છે તેને માત્ર આ અર્થ છે. ખે છે અને જેવી રીતે અર્થ કરતા એ અર્થ કહે છે તેવીજ નકલે નલ છાપી છે તેમાં કાંઈ ઉતારતાં અગર. વાંચતાં મીસ્ટીકા-ભુલો આવી હોય તે. માફક કરી સજજન પણે સુધારી, વાંચક :
મા
- -
-
- જાત
:
Page #521
--------------------------------------------------------------------------
________________
(GES)
सुगुरु ए नमः
ચાપ શ્રી તતાનુંખેલ ગ્રંથ પ્રાશ
ઉત્તમ નર
સાસનપતી શ્રી. વીર છત, ત્રીન, દીપક જાગુ ભાદધી તારણ તરણ, વાહણ સમ ભગવાન ॥ ૧ ॥ ચરણ કમળ યુગ તેહના, વરૢ ઇંદ્ર દિ નદ; 'ચ'દ તરિદ નિંદ સુર, સેવે સુરનર વૃંદ ॥ ૨ ॥ તાસુ પાસે ઉંધરા, ૭૧ અસખ સુજ્ઞાન; લહિ શિવ પદ્મ ભઉદધિ તર અજર અમરસુખ થાન ॥ ૩ ॥ તસુ મુખથી ખાણી ખરી, છમ શ્રાવણ વરસાત; અનતનયાત્મ જ્ઞા નથી, વિજન દુખ મૌટાત. ॥ ૪ ॥ તે વાણી સુગુરૂ મુખે, જે ભવ હૃદય ધરત; સ્વપર બૈક વિજ્ઞાન રસ, અનુભવ જ્ઞાન લહેતું. ॥ ૫॥ ભવ પાય કર, સુદ્ધ સામગ્રી પાય; જો ન સુણે જીત ખચન ૨સ, અફળ જમારો જાય ॥ ૬ ॥ તે માટે ભિવ જીવકુ, અવશ ઉચીત એ કાજ; છત ખાની પ્રથમહિં શ્રવણ, અનુક્રમ જ્ઞાન સમાજ. ॥ ૭॥ છન વણિકે શ્રવણ વિન, સુદ્ધ સમ્યક્ત ન હોય; સમ્યક વિત આાતમ દરસ, ચારીત્ર ગુણુ નહી ઐય ॥ ૮ ॥ શુદ્ધ સમ્યક સાધન વિના, કરણી ફળ શુભ ખધ; સમ્યક ૨ત્ન સાધન થકી, મિટે તિમીર સવિ બંધ ॥ ૮ ॥ સમ્યક્ત ભેદ જીત ૧ચનમે, ભેદ ત્રયાય વિશેષ પિણુ મુખ્ય ટ્રાય પ્રકારો, તાક ભેદ અલ્લેખ !! ૧૦ ૫ નિશ્ચય ખરૂ વ્યવહાર નથ, એ અનુ પરિમાણુ; દધિ મથન, વ્રત કાહાહડવા, તેતા ન્યાય મિાણ ॥ ૧૧ વ ધમ ગુફ મારતા, તેને દૈવ ધર્મ; એ વ્યવહાર સમ્યક્ત કંહી; બાહ્ય ધર્મના મર્મ ૧૨૫ નિશ્ચય સમ્યકત્વના સહીં, કારણ છે વ્યવહાર; એ સમકિત રાખતા, નિશ્ચય પણ અવચાર ।। ૧૩ ॥ નિશ્ચય સમ્યક વને, પર પરણિત રસ ત્યામ; નિજ
સ્વભવમ અણુતા, શિવ સુખનાં એ ભાગ ॥ ૧૪ ૫ મહુ સમ્યકત્વ' તદ લ
સમને નવું તત્વ જ્ઞાન; નયુ નિક્ષેપ ૫માણસ, સ્વાદવાદ પરમાણું નાં ૧૫ દ્રવ્ય ક્ષેત્ર ઇજુહી તા, કાળ ભાવ વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન સમજ માન ૧૬માં
તે
Page #522
--------------------------------------------------------------------------
________________
"
કરે
-
-
-
-
-
-
* *
*
* *
:
-
S
ઈમ .
-
અથ વયનિકા તત્વાનપથ કહે છે.
તીખું પ્રથમ નવ પદાર્થનાં નામ કહે છે जिवा जिव पुन पावो आसवो संवरो तहा निज राबंध मोखोय नव तताजिणे मणीया ॥१॥
- વ્યાખ્યા જીવ અવે પુન્ય પાપ આશ્રવ સંવર, નિઝરા બંધ મોક્ષ એ નવ પદાર્થ શ્રી તિર્થંકરે કહ્યા છે પણ એ નવ પદાર્થની શ્રી કાણું સુઝના બી જા કાણામાં એક વરાશી બીજી અજીવરાશી એ બે રાણી કહી છે પણ જે ત્રીજી રાશી કહે તેને આ ઉવાઈસુત્રમાં નિજાન્હવ કહે છે વળી જીવ મ જીવ દવે ઇતિ દ્રવ્યર્સે ગ્રહ હવે એ જીવ તથા અછવ બે રાશીમાં નવ પદાર્થ, કેમ સમાવે તે વિચાર કહે છે પ્રથમ સામાન્ય દ્રવ્ય બે કહીએ છીએ અને વિશેષ શબ્દમાં છ દ્રવ્ય કહ્યા છે તે સામાન્ય પદે બે દ્રયમાં છ દ્રવ્ય - માય છે તે છે માટે એક ધર્મ બીજો અધર્મ ત્રીજે આકાર એ કાળ માં ચમે પુદગળ એ પાંચ અજીવ દ્રવ્ય છે અને એક જીવ દ્રવ્ય છે તેમાં વળી પુર્વેત પાંચ અજીવ દ્રવ્યના બે ભેદ છે એક રૂપી અજીવ દ્રવ્ય અને બીજે રૂપી અજીવ દ્રવ્ય છે.
એક ધર્મ બીજે અધર્મ ત્રીજે આકાશ કાળે એ ચાર અરૂપી અછ*પ્રય છે ને પાંચમો પુદગળ તે રૂપી અજીવ દ્રશ્ય છે તે રૂપી પુ. દગળ પ્રયના વળી બે ભેદ છે એક ચ6 ફરસી રૂપ પુદગલ દ્રવ્ય છે અને બીજા આઠ ફરસી રૂપી પુદગળે દ્રવ્ય છે તેમાં ચઉ ફરસી રૂપી પુદગલો ચક્ષુ ઈદ્રીય વડે દેખાય નહી અને જ્ઞાનવંત . . . . . . - છે . . - પદ ૭ ૮
, » હવે તે ચ9 કરસી ગણ કેટલો છે તે છે મા ના આર. પાપણાના કર્મણે શરીરના મન વસ્ત્રો પાળ તથ ન વિણા છેદ ગ, એ માણસા ય ી ી #ળ જાણો કપ ફરી. રૂપી પુદગળ જે છે તેમાં કેટલાક દદીગોચર આવે અને જેટલાકછીયર !
~
~-
Page #523
--------------------------------------------------------------------------
________________
- -
- -
માં ના આવે એટલે વાઉકાયના જુદળ તથા મહારક શરીરના પુલાબતે લિ અક્ષા પુદગામ અને આ પ્રકારની ક્યૂલેલા હત્યાદીક વસ્તુ આ ફર થી જે છે તે માંહેલા જે પુદગળના ખધમાં કાકા અને ભારી ફરસનાળ ઘ, હ્યા હોય તથા સુકમાળ મૃદ સુકમાળ અને હલકા પુદગળ ધણા હેય તે દ્રષ્ટી ગોચરમાં ના આવે ઉપરાંત ઉદારીક શરીગરીક પ્રભુખ સર્વના જે કામાં આ વે છે એ માટે આઠ ફરશી પુદગળ દષ્ટીગોચરમાં આવે અને નહી પણ આવે અને જીવ દ્રવ્ય અરૂપી છે પણ પુદગળ સાથે મળ આકારવલ રૂપી ખાય છે એ રીતે ખટ દ્રવ્ય તે બે રાશીમાં સમાય છે તેમજ નવ તત્વ પણ બે વાર શીમાં સમાય છે કેમકે દ્વવ્યાથીંક નયે કરી બે દ્રવ્ય છે અને પર્યયાર્થીક નયે કરી બે દ્રવ્યના નવ પદાર્થ થાય છે તે કહે છે જીવ તત્વ તો જીવ દ્રવ્ય છે જ અને અજીવ તત્વ તે અજીવ દયમાંજ કહયા છેજ શેષ સાત તત્વ જે છે તે પચીયાથીક છે બે દ્રવ્યના પર્યાયથી સાત તવ નિપજ્યા તે બે પ્રકારે છે એક મુખ્યતાએ બીજો ગણતાએ તે આવી રીતે જે.
અન્ય પાપ બંધ આશવ એ ચાર તત્વ ગુખ્યતાએ અછવથી નીપમાં •છે કેમકે એ ચારે કર્મથી નિષના છે માટે કર્મ તત્વ છે અને કરમને તે ભગવતીમાં ચ ફરસી રૂપી યુદગળ કહો છે એ ન્યાયે એ યાર તલ માં જીવ તત્વમાં સમાય છે અને મોગલ યુદગી છે માટે વ્યવહાર નયની આ પક્ષાએ ગાણુતા વણે છવન પરજાયમાં પણ ભળે છે તેથી પર્યાયાથાક ન કરી એને પરજાય તત્વ કહી પણ એ ચાર તત્વના નિજ સ્વરૂપ વિ ચારતાં હેય પદાર્થ છે કેમકે કરમવત છે માટે પરjણ છે જીવનોજ ગુણ નથી કરમનો ગુણ છે અને જે કરમ ગુણ તે નિશ્ચય નય થકી અથવા છે માટે એવી રીતે ગ્યાન વિચારતાં તે અજીવ પુન્ય પાપ આશ્રવ બંધ એ ખંચ તત્વ અછવ રાસીમાં સમાય છે અને સંવર વિઝા મેલિ એ રાણ ધરમ તત્વ છે જેના ગુણ છે પણ પરગુણ નથી માટે મુખ્યતાઓ છે. વિના પરજાય છે પરંતુ પુદગળ ને આત્માથી બીજ કરવાનો સ્વભાવે છે માટે
સંગ્રહ ન કરી સદગળના પરજામાં પણ જાણે છે તેથી એ ત્રણ ભરાય છે લણવા તુ ૫ણ રાહુની ઓળખાણ કરતાં પરમી
Page #524
--------------------------------------------------------------------------
________________
જે ગુણ છે અરૂપી છે તે નિશ્ચય નયની અપેક્ષાએ છવ છે જીવના પરજાય છે તે માટે એક જીવ બીજે સંવર ત્રીજે નીકરા એ મોક્ષ એ ચાર છે | વ તત્વ છે તે જીવ તત્વમાં સમાય છે ઈતીય
- હવે કોઈક એકાંત પક્ષ રહીને આશ્રવ છવ કહે છે તે કહેનાર અને જાણ દેખાય છે પછે તો કેવળી વચન સત્ય છે પણ સુત્રમાં જતાં તે આશ્રવને છવપણ કહેવું એમ જણાતું નથી જે કુહેતુ લગાડી આશ્રવને છવ કહી ભેળા લોકોને ભરમાવે છે તેની રીતી કહે છે.
જીવનાં જે અસુભ ભાવ તે આશ્રવ છે એ ન્યાયે આશ્રવને જીવ કહી એ એમ તે કહે છે પણ તે મારગના ન્યાત્મ ગ્યાનના અજાણ્યા - ખાય છે માટે પક્ષપાત મુકીને ન મારગની લીની ઓળખાણ કરો તે આશ્રવ તે પ્રત્યક્ષ અજીવના પરજામાં ભળે છે તેનો વિચાર એમ છે જે આશ્રવ ગુણ કરમ ગ્રહણ કહે છે તે કરમ ગ્રહણ તો છવ વિના માત્ર 1 પુદગળ નવા કરમને કેમ ગ્રહણ કરી શકે તેમજ વળી અરૂપી વસ્તુને પણ તે ગ્રહણ કેમ કરે તે તો અનાદી કાળની કરમ વરગણું સાથે છે તે કરમ - A રગણાથી છવ કરમ ગ્રહણ કરે છે માટે જીવની ભુડા ભાવનો કરતા પણ ક. રમજા છે તે કરમ વિના જે જીવના ભુડા ભાવ થતા હોય તો સીદ્ધના છો ને પણ ભુડા ભાવ થવા જોઈએ પણ સિદ્ધ તે અકર્મક છે માટે તેના તે ભુડા ભાવ નથી તેથી પ્રતિક્ષ દેખાય છે જે એ આઠ કરમ અનાદી કાળના જીવ સાથે લોલી ભુત છે તેજ કરમને ગ્રહણ કરે છે જેમ અગ્નીના પ્રયોગ થી પાણી ઉષ્ણ થાય છે પણ તે ઉષ્ણતાનો કરતા અની છે પણ પાણી નથી તેમ ભુવા ભાવનો કરતા કરમ છે પણ જીવ નથી તે માટે એનો કરતા કરમ છે એમ ઓળખતાં તથા કાર્યનાં કારણ દેખતાં તે આશ્રવ અષ્ટવ તત્વમાં સમાય છે પરજાય તત્વ છે નિશ્રયનમે અતાં તે હેય પદાર્થ છે કમથી નિપને છે પરગણે છે તે માટે આશ્રવ અથવા સદUણ ધારવી.
; વળી કઈ સુભ પગને સંવર કહે છે તે પણ મલતે નથી કેમકે ઈરિયાવહ અને સુખ મથી થામ છે માટે એ માય છે તે પણ
Page #525
--------------------------------------------------------------------------
________________
આAવમાં છે તથા પહેલા ગુણઠાણે સુણ પગ છે પણ સંવરે નવી દિશા મા છે કે સુબા પગને સંવર છે તે પણ સ્ત્રથી મળતુ નથી તવ કેવળી ગમ્ય,
કોઈક સંવર છવ કહેતાં આશ્રવને પણ છવ દ્રઢાવે છે તે પણ પક્ષ ની તાણ કરે છે કેમકે સંવર તો અકંપ અવસ્થા છે યોગ નિરૂધન છે તેમાં દેશથી જે પગ નીરૂધન તે દેશ સંવર છે અને સર્વથી જે એ નીર્ધન તે સર્વ સંવર છે અને એ સર્વ જીવન નિજ ગુણ છે ધરમ તત્વ છે માટે એ સંવર આશ્રવ એ બેહુ એકની પરજાય નથી તેમાં આશ્રવ તે અવની ૫ જાય છે અને સંવર તે જીવની પરજાય છે.
-
હવે જનરાજના વચનથી નવ તત્વની સુદ્ધ સદણ તે સમ્યકત્વ છે અને કોઈક એમ પણ કહે છે જે નવ તત્વના જાણપણાથી સંસાર તરે નહીં તે પણ સત્ય છે પણ તે જાણપણુ શ્રી ઉતરાધ્ધન સુત્રના અઠાવીસમાં અને તું ધ્યયને એક સંક્ષેપ રૂચી બીજી વિસ્તાર રૂચી એ બે પ્રકારે કહ્યું છે તેમાં જે છવ પ્રવચન શાસનો અજાણ છે પણ મિથ્યાત્વીના વચનની આસ્તા નથી કટપણે જીન વચનની આસ્તા છે અને જે શ્રી તીરથંકરે તત્વ કહ્યા તેને સ ત્ય કરી જાણે છે. એવામાં જે નવ તત્વનુ જાણપણુ છે તે સંક્ષેપ રૂપી કહી છે છે અને જેણે નવ તત્વને અનેક સંતે આસાત ઓળખ્યા છે તે વિસ્તાર રૂ . ચીથી જાણપણ છે એમ શ્રી ઉતસધ્યને અડાવીસમે અધ્યને દવાણું સર્વે બાવા સન પમાણેહીજ કવલદ્ધા છે સવાઇનયવિહીય વિસ્કાર રૂઇતી નાય વે છે ૧ | ઇત્યાદીક અનેક ભાતે કહી છે તે એક એક તત્વ ઉપર પચીસ પચીસ બોલ ચીતવ્યાથી વિસ્તાર રૂચની સદહણ થાય તે પચવીસ બેલના નામ કહે છે ૧ નિધથી ૨ વ્યવહારથી ૩ દ્રવ્યથી ૪ ભાવથી ૫ સામાન્યથી ૬ વિશેષથી ૭ નામ નિક્ષેપથી ૮ સ્થાપના નીપાથી ૮ દ્રવ્ય નિપાથી ૧૦ ભાવ નિપાથી ૧૧ દ્રવ્યથી ૧૨ લેરથી ૪૩ કાળથી ૧૪ ભાવથી એ રીતે વ્યાદીક ચારથી તથા ૧૫ પ્રત્યક્ષ પ્રમાણથી ૧૬ અનુમાન પ્રમાણમાં ૧૭ આગમ પ્રમાણથી ૧૮ ઉપમાન પ્રમાણથી ૧૮ નિગમ નયથી ૨૦ સંગ્રહ નિયથી ર૧ વ્યવહાર નથી ર૦ રૂદ્ધ સુત્રધા ૨૩ શબ્દ નથથી જ સમય બિરો નય અવગભુત નથી રાત પચીસ બાલ તે તારી
LE. :::
::
Page #526
--------------------------------------------------------------------------
________________
કxiદ
ઉપાય શિી રીતે વિચારીને તે કહે છે તેમાંથી પ્રથમ ક્વાદીક નવ પદ્યર્થ બા નિયમ વ્યવહાર એ બે બેહો કહે છે જીવનું નિશ્ચયપણું તે અસંખ્યાલ જદશાત્મક દ્રવ્ય અને કર્મ કલેક હિત યુદ્ધ ઉપયોગી સાવ ચીલમંદ તે નિ- I એ જીવ જાણવા તે જીવ જે સીદ્ધલાયે વિતા કર્મ વ્યવહાણના અભાવથી અક , મસ વિરહ નવઝઈ એમ થી અનુગ દરે અકર્મક માટે સીધને વ્યાવિહાર નથી તેને મિથી છવ કહીએ અને જે સંસારી જવ તનાવંત એકંટીથી માંડીને પઢી પરીયાત દેહ ધારક છવો પોત પોતાના શરીરાનુ સા રે આયુ અવગાહના દીકમાં પ્રવર્તે તે વ્યવહાર જવ વીવર તિતી વ્યવહાર એ વચને કરી જાણવું.
હવે જીવને નિશ્ચ યવહાર પણ કહે છે અજીવ તતવના પાંચ કન્ય છે તે પાંચમા જે. અચેતનમણે તે નિશ્વય નથી જાણતુ અને ધાસ્તીકાય માં ગમનંગુણ તે વ્યવહાર અધરમાતીકથમાં સ્થીરગુણ તે વ્યવહાર વળી આકાસ્તીકાનો અવકાશ ગુણ તે યવહાર અને કાળ દરજ્યનુ પુદગળ પર વર્તમ વર્ણના ગુણન પ્રવર્તન જે પ્રવર્તવા તે વયવહાર નય જણ જેમ આ સંખ્યામા લોકાસમાં અનતી સત્રી ગઈ વર્તમાને એક જાય છે અનાગતે આ નતી જશે એવી જે પ્રવર્તન તે વ્યવહાર કાળ જાણવુ વળી પુદગળને વિ ષેિ પાંચ વર્ષ બે ગંધ પાંચ રસ અને આઠ ફરસ પાંચ સ્થાંક ઇત્યાદી કનુ ગ્રહણ ગુણ તે વ્યવહાર નય પુદગળ છે એ અછવને નિશ્ચય વયવહાર ન કહયે. •
-
છે
હવે પુણ્ય તત્વનું નિશ્ચય થવહાર પણ કહે છે જીવના પ્રદેશને વિષે જે શુભ પુદગળનું બંધ તે શુભપણાને નિશ્ચય નયથી પુણ્ય કહીએ અને તેને અનુભાગ જે ભમ ભોગવવા પ્રદેશને વિષે તે પુણ્યનું વ્યવહાર ન માણવું.
છે
, , હવે તુ નિ વ્યવહાર કહે છે જે અત દલની વગેણ એટલે આ વિરતીને કાને સીલ્યા ક તથા અવિરતી સગવદ્ગમાન થકા અ.
કે
Page #527
--------------------------------------------------------------------------
________________
-
છે. આ પ્રક
*
જ કાગળના બંધ તે નિશ્ચયથી પપ કહીએ સાતે વા. ઉલ્યાવણીમાં આવેતર વવદ્ધારતુ જે મવર્તન તે વ્યવહાર પણ કહી એ રીતે આ
—*--* *-*--- કરતા નજર
)....
* હવે આશ્રવનું નિશ્ચય વ્યવહાર પણું કહે છે મિથ્યાત્વ અદ્રપ્રમાદ વિ જય કષાચના જે દળ તેના રસે કરી સકેપમાન થાય અને તે મધ્યાવાદીકા ના રસે કરી જીવના અધ્યવસાય અશુભ થાય તે આશ્રવનું નિશ્વાયુજા ણવું અને જે મીથ્યાત્વ અવિરત્યાદીક પાંચેના પ્રવર્તના ગુણથી કમ ગ્રહણ થાય તે આઇવનુ વ્યવહાર પણ જાણવું. . . :: હુ સંવરનું વિહારપણ કહે છે જે આત્માનો વેગ રૂંધ છે કરી સ્થીર પરિણામ થાય તે સંવરનુ નિપણું અને પાંચ મહ તાદીને વિશે પ્રવર્તવ તે વ્યવહાર સંવર. ' છે :
- હવે નઝરાનો નિશ્ચય વ્યવહાર કહે છે જે સમ્યકત્વ બ્રા કરી શુધ પિરથી ઇચ્છા વિરોધ કરવું આશા વંછા રહીત. તપે કરીને જીવન માણી કરમ પુદગળનુ ખિરવું ભર્ત ચક્રવરતીની પેઠે તે નિશ્ચયથી સકામ નિઝરા જા રણવી અને બાર ભેટ તેપનું કરવું તે તપની જે સમ્યકત્વ સંહીત મરતી રૂપ છે કે તે યંવહાર સકામ નઝરો જાણવી.'' S9s
* w e re " અને જે મધ્યત્વ, સહીત કાળ કરવુંપુણતેમાં સગો શા વછા ન હૈયુ તલી તાપસની તી કામુનીજરા તુજાવી ને અકામ નીઝાનો કરતા શુભ યોગી છે પણ સુધ યોગી નથી કેમકે અંત સંગાથી યુદગી ભર્મ ગયા નથી માત્માનો અનુભવ થાપાનથી પણ સંસારથી ઉલસીનતા થઇ છે તે અકામ તીગરાનુ શિલય પશુ જ અને છે પરભષણે મ ૨wદીનું ખમવું તે યવહાર ચભાસિક રાજાણી લો
એથીકામ ઉwળ જાય અણુ ના પરીણામ કર્મ બંધ સુજાણકા છે હા અંધ નિધિ વખાણ કરે છે િછના પ્રદેશને વિક,
બળે ઉંજી પહેર્ગાપણું ભારણાલી વિસ્તાપણું જીવન શીવ સેલ
*.
સ
-
-
Page #528
--------------------------------------------------------------------------
________________
(૧)
શ્રય ખરું જાણવુ તેમાં પણ સમ્યક્તત્વત વ્રતના ધણીના જેશુભ બા સાથે તે કરમ નિઝરાનુ કારણ છે પણ શેષ પાળતાં કરમ ને રહ્યાં તે શુષ વધ જાણુવા પણ ઇહાં બંધનુ હતુ સમ્યકતાદીક નથી માટે તેને નિશ્ચે અં * કહીયે અને તે શુભાશુભ ખંધથી આત્માના અધ્યવસાય પડે તે અધ્ય વસાયનુ વર્તન તેણે કરી બંધ જાણીયે જેમ મદ્ય પાની પુરૂષને મદ્યપાન થી લેહેર પ્રવરતે તેમ ગતી જાત્યાદી બંધનુ પ્રવર્તવુ તે વ્યવહાર બંધ જણાય છે.
હવે મેક્ષનુ નિશ્ચે યવહારપણ કહે છે જીવતા સર્વ પ્રદેશથી સર્વ કર ૨મ પુદગળનુ મુકાવવુ તે નિશ્ચે મેક્ષ જાણવુ અને સિદ્ધને વિષે પ્રવર્તન રૂપ વ્યવહાર નચેથી અકમ્મસ વવહારા નવિઝઇ તે નિશ્ચય મેક્ષ અને જે જ્ઞાન દર્શન ચારીત્રદી મેક્ષ માર્ગ તે માંહે પ્રવર્તવુ તે વ્યવહાર મેાક્ષ રખાય છે જો પણ માક્ષને વ્યવહાર દેખાતુ નથી તે પણ જ્ઞાનાદીકનુ પ્રવર્તન રૂપ તે વ્યવહાર પણ સભવે છે તત્વ સર્વ જ્ઞજ્ઞેય જીન વચન અનત નયાત્મક છે. માહારા જેવા મમતિ જીવને સમજવુ કઠણ છે એ નવ પદાર્થનુ ની વ્યવહાર કહ્યું.
એ નિશ્ચય વ્યવહારનુ લક્ષણ કહે છે જે પદાર્થ ચીંતવીયે તે પદાર્થનુ જે અત્યંતર ગુણ એટલે તે પદાર્થના નિજ સ્વભાવ તે નિશ્ચય જાણવુ જેમ છવ સિદ્ધ સમાન છે તે અભ્યંતર ગુણુ કહીયે તે નિશ્ચે અને તેહીજ વસ્તુને જે ખાજ્ય પ્રવર્તન તે વ્યવહાર કહીયે તે યવહાર જીભ તથા અશુભ મળી બે પ્રકારે છે અને ચુદા મુદ્ધ વ્યવહારના ભેદ આગળ સાત નયમાં કહેશે.
હવે નવ પદાર્થના વ્ય ભાવ કહે છે તેમાં પ્રથમ જીવના ૫ અસ ખ્યાત્મીક તે ક્રૂન્ય છત્ર કડીયે અને છવના જે જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ય તે ભાવ છત કહીચે પ્રભુ ષ વિના ભાવ છે તે ભીન્ન નથી. શ્ છના રણ તે ભાવ જીવ નેણ ગાર મીશ્ર દ્રવ્ય તેના મીઠે સ્વાદ તેને જેમ ભાકરીએ જેમ રાકરથી મીઢારાપણુ ભિન્ન નથી તેમ દ્રથી ભાવ ભીન્ન ના ધી તે મ ાવની ગાથા શ્રી ઉતરાવ્યેનના બાવીસમા અક્ષયને કહી છે.. રિત ચ તવા તતા ના વીસિંહવાય ગેમંછસખણું :
Page #529
--------------------------------------------------------------------------
________________
-
-
~
-
\ બે બાળથી છવ કહે એ રીતે વન વ્ય ભાવ કહ્યા. ,
હવે અછવના દ્રવ્યભાવ કહે છે તે અછવ દ્રવ્ય પાંચ છે એક ધર્મ . ખીને અધમ ત્રી આકાશ પેથે કાળ પાંચમે પુદગળ એ પાંચ. દ્રવ્યનું દ્રયપણ તે એવી રીતે જે ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દરથ તે એકેક છે તથા કાળ દર૦૦ એક છે અને અનંતા પણ કાળ દર૦૫ છે - { થા પુદગળ પણ અનંત દરન્ય છે એ પાયે અજીવ દરનું અચેતન પણ છે તે દરવ્ય અને ભાવથી ચાર દરવ્ય અરૂપી અને એક પુદગળ દર ૧ રૂપી છે એ ભાવ જાણ તથા ધરમાસ્તીકાયનો ગતી સાહાય ગુણ એમ દર૦૧ના નિજ સ્વભાવને પણ ભાવ અજીવ કહીયે.
હવે પુણ્યના દરવ્ય ભાવ કહે છે જે શુભ છે. સાથે શુભ પુદગળ ચા ફરસી પ્રયોગશાપણે પરીણુમી રહ્યા છે તે દરવ્ય પુણ્ય કહીયે અને જે શુભ પુદગળ રસ છવ તથા શરીરને પરિણમે તેવારે ભકતા અલ્હાદ પામે ચી તમાં હર્ષ પામે શાતા માને તે ભાવ પુણ્ય કહીયે,
હવે પાપના દ્રવ્ય ભાવ કહે છે જે અશુભ યોગસાથે અશુભ પુદગળ ચ ફરસી પગમા પણે પરીણમી હયાછે તે દ્રવ્યથી પાપ કહીએ અને જે અશુભ પુદગળ સુરસ છવ તથા સરીરને પરીણમે તેવારે છવ વિષમે પાયે ૬ ખ પામે તેલાવ પાપ કહી જે દ્રવ્ય તે પુદગળ અનબાવ તે પુદમળના રસ
.. -
.
જાણવા.
હવે આશ્રવના પ્રભાવ કહે છે દરથા અવતે ૧ મીથ્યાત્વ મોહની ૨ કરમનાં ૩ળીયાં તે મીથ્યાત્વ આશ્રવ યવહાર મીથ્યાત્વ દરય આઅવ છે અને ૨ અખત્યાખ્યાનિયા કવાયનાં ડબ તે યવહાર દરમ્ અવતા શવ કહીએ ૩ વિષય તથા પ્રત્યાખ્યાની કવાયના ૩૧ તે દર૦૦ કમાદાર કહીએ ૪ કવય આશ્રાવના ઠળ તે સંવળની કવાયના ડળ પગાશ્રવના તે ! દર, નામ કમી નીપના ને મન વચન કાયાના પગ તેના ગળના ડબ તે માટે મહનીય રમના મમી તે ન લાગવી કાર
Page #530
--------------------------------------------------------------------------
________________
(૧૯)
તાદીક પાંચને હદયે કરી શનાં જે નાના અકારના શુભાશુભ વ્યવસાયો યુ તે બાવાશ્રીવ કહીયે.
થૈ સવરના ૨૦૫ ભાવ કહે છે જે દેશ થકી યોગ નિરૂપતુ તે શ સવના દરય અને જે સર્ચથી રાગ નિરૂપવુ તે સર્વે સત્રના ન્યૂ એમ ત્યાગનું જે ધવુ તે સવરમાં ૨૦૨ 'હીંચે. એટલે ગ્રેગ રૂથી નવાં કરમ ન ખાંધે તે સર્વરનુ દર૫ અને ગ઼ ધનથી છત્રની જે અકંપ અવસ્થા થાચ સ્થીર પરીણાસ રહે તે ભાવ સવર કહીએ તેમાં પણ દેશથી કંપ આ વસ્થા તે તે દશભાવ સદર અને સર્વથી આ પ્રમાત રાલેશી અવસ્થાના ત્ર રા તે સર્વ ભાવ સવર.
હવે નિઝરાને દરય ભાવ કહે છે જે સ્વા. તે દર ૫ નિઝર કહીયે અને કરમના જે મિત્ર કુંણની લબ્ધી પ્રગટ થાય એટલે કરમ પ્રકૃતી ખીરવાથી જે જ્ઞા નાદી ગુણની લબ્ધીનુ પ્રગટ થવુ સ્માત્માનુ ઉજ્વળપણૢ પ્રગટે તેને ભાવ નિઝરા કહીયે.
જીવના પ્રદેશથી કચ્છના ખી પ્રદેશ ખરવાથી આત્માને જે
હવે ખધના દરવ્ય ભાવ કહે છે જે પ્રકૃતી બધાદીક ચારની વર્ગમા “ અકેક આત્માના પ્રદેશ ઉપર રાલી ભુત થઇ રહી છે તે દરજ્ય મય અને તે દ૨ન્ય અધથી જીવના પરીણામ ગતી જાત્યાદીપણે જેમ અર્હપુરૂષ મહ સી ઇત્યાદીક તે ભાવ બંધ જાણવું.
"
હવે મોક્ષના દ૨૦૫ ભાવ કહે છે ને સકળ કરમ ડળ રૂપ મળ કલંક આત્માથી છાંડવુ અને કરમ વગણાથી આત્માને ભીન્ન કરવુ જેમ' જૂમથી મળ શોધવા તેમાં કરમ ‘મળ રહીત તે દર૦૬ માક્ષ અને કરમ મળ ખપાવ્યાથી અનંત ચતુષ્ટય જે નિજ ગુણ સ્વરૂપ તે ભાવ માસ છાલ એ રીતે દરય ભાવથી નવ તત્વ કહ્યા તે દરજ્ય ભાવનું
કરમ મળે રહીત થાવુ તે દરમ્ય માત
વસ્તુ તે દરજ્યે તે ૨૦૦થી ને વસ્તુના નિજ સ્વ તે ભાવ કહીયે.
લક્ષણ કહે
$pBb w
pa
100
વિશેષણ લેવું તનેસામાના વિરોધ ક
Page #531
--------------------------------------------------------------------------
________________
હે છે છરનુ માન્યપણું છે જેમા એ ઈતિ સામાન્ય અને છવા વિહા તથા થાવરા તથા સિદ્ધ સંસારી વળી છવા વિવિહા ઇરછી ! રથા નપુસગા તથા છવ ચઉવિહા પંચવિહા વિહાઈ ઇત્યાદીક છવને વિશે પપણાથી જાણવુ તે છવનો વિશેષ અને ભેદાંતર સંક્રમણમાં જે જે વચન બોલીયે તે તે વચન સામાન્ય વિશેષ શ્રી અનુજોગદ્દારે કહ્યું જેમ દુવિહા છવા એ વચન તે એગેછવે એ વચનનુ ઉમેષપણ જાણવું અને દુવીહા છવા તો થી થાવરા તેમાં તમાએ સામાન્ય શબ્દ અને તે તસા ચઉવિહા બેઈદીયા તે ઈદીયા ચઉદીયા પંચુંદીયા એમ કહેવું તે વિશેષ કહીયે તેમજ થાવરા એ સામાન્ય અને થાવરા પંચવિહા એમ વિવક્ષા કરવી તે તે વિશેષ જાણવું એ સામાન્ય વિષનો ઘણો વિસ્તાર શ્રી અનુજોગધાર સુત્રથી જણ ઇહાં ગ્રંથ તે વિસ્તાર ઘણો વધે માટે સામાન્યપણે કહ્યું.
હવે અજીવના સામાન્ય વિશેષ કહે છે જેમ એગેછવે ઇતિ સામાન્ય તેમજ અછવા દુવિહા તિવીહા ચહવિહા પંચવિહા ઇત્યાદીક વિશેષપણાનો વિસ્તાર છવની પેઠે જાણવા. - હવે પુણ્યના સામાન્ય વિશેષ કહે છે જેમ એગે પુજે ઈતિ સામાન્ય અ ને પુત્ર નવવિહા એમ કહેવું ઇત્યાદીક તે પુણ્યનું વિશેષપણુ જાણવુ ઇતી પુરુષનું સામાન્ય વિશેષ કહ્યું,
S
'
. *
હવે પાપનું સામાન્ય વિષ કહે છે જેમ એગે પાપે ઇતિ સામાન્ય મિ પાવઠ રસ ઠાણા ઈતિ વિશેષ એટલે પાપને એક પ્રકારે માત્ર પાપ એટલ જ કહેવું તે પાપનુ સામાન્યપ અને પાપ અઢાર પ્રકારે બંધાય એમ વિ. તાર સહીત કહેવું તે પાપનુ વિશેષપણ જાણવુ ઈતિ.
હવે આસવના સામાન્ય વિષે કહે છે શ્રી ઠાણા એગે આમ્સ ઈ. લિ સામાન્ય અને ઠાણંગમાંજ પચ આમ્રવદારા એમ કહ્યું છે તે આશ્રાવનું વિષપણ જણનું ઈતિ.
હવે સંવરનું સામાન્ય વિજ કહે એગ વરે અતિ સામાન્ય સાર
* *
Page #532
--------------------------------------------------------------------------
________________
વિધિ સંવરદાશ એમ કહેતે સાવરકુ વિખ્યાહુ જાણવું ઇતિ : : ૬ : 1
હવે નિઝરાના સામાન્ય વિષ કહે છે આગે નિઝરે સામાન્ય વચન જાણવુઅને મિઝરા અગવિહા કામ અકામ ઇત્યાદીક વિસ્તાર સહિત ક હવું તે વિશેષપણ જાણવું. . . હવે બંધના સામાન્ય વિશેષ કહે છે એગે બંધ ઇતિ સામાન્ય વચને બં ધ જાણવુ અને બંધ ચઉવિહે. જેમ પગઈ બધે અઠુકશ્મ પગડી ઉબધે ઇત્યાદીક વચને વિશેષ બંધ જાણવું. [ , ” હવે મોક્ષના સામાન્ય વિશેષ કહે છે શ્રી કોણ એને મોઇતિ સામાન્ય અને અકર્મો પડીઉવતિ ઇતિ વિશેષ વચને કરી બંધનું વિદેશપાયું જાણવુ એ સામાન્ય પણ વિરામણાતુ લક્ષણ જે એક વચનમાં ઘણાં વચન અતુર ભુત સમાવે તે સામાન્ય અને જે ભેદ પ્રકાશરૂપ વચન તે વિષેશ ૧
જાણવું એ રીતે ન તત્વનુ સામાન્ય વિષેશ પણ કહ્યું.
*
is
in
, હવે અકૅક પદાર્થમાં નામ સ્થાપના દિરય અને ભાવ એ ચાર ચાર નિક્ષેપ લગાડવાની રીત કહે છે તેમાં પ્રથમ જીવના ચાર નિક્ષેપ કહે છે જે જીવ એવું નામ તે નામ જીવ જેમ કંઈ વસ્તુ લાવીને તેનું જીવ એવુ ના / મ કહેવું તે નામ જીવ જાણવુ તથા અજીવ વસ્તુને જીવ એવું નામ કહેવું તે હમ પણ નામ છવ જાણવું અને સ્થાપના જીવ તે ચીત્રામણાદીકે કરી સ્થાપી તે શ્યામા જીવ તથા વ અથવા અજીવ તુને સ્થાપીને ઝૂવ કહેવુ તે પણ સ્થપના જીવ છાવણ - -
વળી દર છવ તે છ દરવ્યું મહૈિલ એક જીવ દરથ અસંખ્યાત પ્રદેશાત્મક રૂપ તે દરવ્ય જીવ તથા ભાવ જીવ તે જે જીવના હૃદય ઉપશમ યાદશમણિજિક એ પત્ર જાણે મતે તે ભાવક્વ એમ જીરાઇવાર બિપા જાફવા કે
" હવે અછવના ચાર નિક્ષેપ કહે છે અછવ એવું નામ સામે છે 1. એવી જીવણ તેમાં અછા. જે તે અને
Page #533
--------------------------------------------------------------------------
________________
બ્રુવ કશ્યન્સાંચ છે એ. દ્રવ્ય જીત અને જે જ તવ્યમરુષનાગરિક હા થી સહાય અવકાશ સુણુ વર્તમાન ગુણ કદચળનાવણું બંધ ક: તે ભાવ અજીવ એટલે ઇહાં પાંચ દિવ્યતા સદભાવ સુણ તે સર્વ અવતા. ભાવ જાણવા ઇતિ અછવ.
'
- -
-
-
* હવે પુણ્યના ચાર નિમાં કહે છે પુણ્ય એવું માને તે નામે પુણ્ય અને અક્ષરાદિકે કપ્પાદાદિકે કરી સ્થાપી તે સ્થાપના પુર્ણ અને જે શુભ કર્મ પ્રકૃતિની વર્ગણ છવના પ્રદેશની સાથે પરીણમી તે દ્રવ્ય યુ કહીયે તથા પુય તે શુભ કર્મ પ્રકૃતિના ઉદયથી છવ આહાદપણે પામે શાતાપણે જવને આનંદપણે પરીણમે તે ભાવ પૂણ્ય જાણવું ઇતિ
કે
હવે પાપના ચાર નિક્ષેપો કહે છે જે પાપ એવું નામ કહેવું તે નામ K પાપ અને અક્ષરાદિકે કપૂરદિકાદિકે કરી સ્થાપી તે સ્થાપના પાપ કહી
તથા જે અશુભ પ્રકૃતિની વર્ગણ દ્રવ્ય કમપણે પરીણમે તે દ્રવ્ય પાપ જાણવુ અને અશુભ પ્રકૃતિના ઉદયથી જે વિષવાદપણે પરીણમે તેથી છવના પરીણામ દુષિત થાય દુખપણે ભાવ પરીણમે તે ભાવ પાપ- હવે આશ્રવા ચાર નિક્ષેપ કર્યો છેપ્રથમ આશ્રવ એવું નામ કહેવું છે તે નામાશ્રવ અને જે અક્ષર કપૂરદિકાદિક દૃશ પ્રકારે સ્થાપના તે સ્થાપના શ્રવ તથા મધ્યાત્વાદિક પ્રકૃતિ અપ્રત્યાખ્યાની ચતુષ્ક પ્રકૃતિ આદિક મોહની તથા નામકર્મનો પ્રકતિના જે દળ “આત્મા સાથે જે લોલીભુત થઈ રહ્યા છે તે માંહે કર્મ રૂપ પુદગળ ગ્રહણ કરવાની શક્તિ છે તે પ્રગસ પુળ દ્રવ્યાશ્રવ કહીએ તથા આશ્રવવંત છેવના શરીરને પણ દ્રવ્ય બક્ષેપે આ શ્રવનું દ્રય કહીયે એ રીતે કથાશ્રવના ભેદ ઘણાં છે અને મિથ્યાત્વાદિક ; કર્મભૂતિના ઉદયશી જે ઉજના ક્યા કરીને તે ભાવને જાવાવ કહીએ ઇતિ શ્રી ,
*
*
* *
*
*
"
: :
'
.
' તનામું :
હવે સંવરનાં ચાર નિપા કહે છે સંવર એક સંવર અને સ્થાપના સંવર તે પુર્વ માંઅવલત બાદ
વરત
Page #534
--------------------------------------------------------------------------
________________
સમ્યક્તિ વતી આદિકવિ છવના મને કર્મ પ્રકૃતિનું આગમન તે ને નિરૂધવુ તે દ્રવ્ય સંવર કહીયે અને જે આત્માનું એકંપતાપ દશથી તથા સર્વથી થાય તેને ભાવસંવાર કહીયે ઈતિ.
હવે નિજેરાના યાર નિક્ષેપો કહે છે તેમાં નામ તથા સ્થાપના એ તો પુર્વવત જાણવા અને દ્રવ્યનિરા તે વના પ્રદેશથી કમ વગણાનું ખી ર તથા કર્મ ખપાવે તે જીવને પણ દ્રનિર્જરા કહીયે તથા ભાવનિર્જરા તે આત્મા ઉજ્વળ થાય તેથી લબ્ધી ઉપજે જ્ઞાનલબ્ધી ક્ષયોપશમલબ્ધી ક્ષા યકલબ્ધી ઈત્યાદિક પ્રગટે તે સર્વ ભાવનિર્જરા કહીએ.
હવે બંધતત્વના ચાર નિપા કહે છે તેમાં પણ નામ તથા સ્થાપના તો પૂર્વવત જાણવા અને જે કર્મ વર્ગના દળ આત્મા સાથે લાગ્યા છે તે દ્રવ્યબંધ તથા તે દ્રવ્યબંધથી છવના ભાવ તે કર્મની અવસ્થાપણે પરીણમે જેમ દ્રવ્યમથપાનથી જીવને છાક ચઢે તે છીક સમાન બધ જાણ તેને ભાવબંધ કહીયે ઈતિ.
હવે મોક્ષના ચાર નિક્ષેપ કહે છે તેમાં નામ તથા સ્થાપનામાક્ષ તે પુર્વવત જાણવાં અને નીર્મળ જવ તે દ્રવ્યમક્ષ જાણવું વળી આત્માના નિજ ગુણ જે લાયક જ્ઞાન દર્શન તે ભાવમોક્ષ જાણવું ઇતિ એ રીતે નવ પ. દાર્થને વિષે ચાર નિપા સંક્ષેપથી કહ્યા જે છવનું વ્યાખ્યાન નિક્ષેપાથી વ. ઈન કરીએ એટલે પ્રથમ નામ છે સ્થાપના પછે તે વસ્તુના દ્રવ્ય બતાવીએ પછે તેના નિજ ગુણને વિવરે કહીયે એમ એક પદાર્થ ચાર ચાર પ્રકારે નિક્ષેપ તેને નિલેપ કહીયે કેટલાક અન્ય બેદથી પણ નિલેપ કહે છે તત્વ સર્વજ્ઞમાં .
હવે નવ પદાર્થના દ્રય સત્ર કાવ્ય અને ભાવ કહે છે. તેમાં પ્રથમ છવ છઠ્ઠ ના દ્રવ્ય ક્ષેત્ર કાળ બાવા કહે છે કદ્રવ્ય દ્રવ્યથી અનંતા દ્રવ્ય છે પાણી ત્રિમાણ કાળથી અનાદી બનત છે તેના પર્યાય ભેદથી ચાર બાંગા થઇ જવાની અપભ્ર૧ જાન દશન ચારીત્ર તપ વીર્ય ઉપગ
Page #535
--------------------------------------------------------------------------
________________
આમ તે ગાયકી સામાન્ય પર પૂર્ણમ દ્રવ્યો
વિશેષ પ
ધર્મ ધર્મ ખારા એ ત્રણ એવું છે ને ડાળ પુ યૌં અડ નતા અનદ્રવ્ય છે અને ક્ષેથી ચાર લોક પ્રમાણ છેતરાિંચમુંડ આદ્રશ્ય લોકાલેજ પ્રમાણે કાળથી મણ્ડાઇએમ/શિએક ક્ષણમ સજ્જવસિષે એ.એ માંગ તો પાયમેળાયે ણિમા મેળાએ શ્રીએ ચાપા ભાંગા પણ છે પરંતુ મુખ્ય વ્યક્ત ન્યતા કાળથી અમાદી મન છે તથા ભાવથી ચાર દ્રય તે અરૂપી અચેતન અક્રિય ભાવપણે છે અને એક પુદગળ દ્રય રૂપી આવશે સગણે સસ્સે સાર્સ અચેતન સક્રિય ભાવ છે તે અવ.
હવે પુન્ય તે દ્રશ્યથી પુગળદ્રશ્ય છે તે સામાન્ય પર તા એક દ્રશ્ય. છે અને વિશેષ પદ્દે અનતા છવાના પુન્ય પ્રકૃતીના દળ અન્યોન્ય છે એટલે જુદા જુદા છે તે માટે અનતા છાના અનતા પુન્યદ્રશ્ય છે તથા પુન્ય મ કૃતિના રષ ભિન્ન છે તે માટે વિશેષ પર્ફે અનંતા દ્રશ્ય છે અને ક્ષેત્રથી એક જીવની અપેક્ષાએ અન્ય અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રાવગાહી છે અને સર્વ જીવતી અપેક્ષાએ લાકક્ષાા પ્રમાણ ક્ષેત્રાવગાહી પુન્ય છે. વળી કાળથી બંધની સ્થીતી ને અપેક્ષાયે સાઇએસપજવસિએ તથા ભાવથી રૂપી ચારથી જીભ પરી ગામી કૃતિ.
પદ્મન્સને પણ યુથી ક્ષેત્રથી કાળથી. તે પુણ્યની પણ કહેવુ અને ભાવથી રૂપી પાંચ વર્ણી બે ગંધ પાંચ રસ તમ અનુભ કર્રણામી ચાર ફેરસ કહેવું ત્તિ પાપતત્વ.
આશ્રવને દ્ર૦૫થી મિથ્યાત્વ અવિરત પ્રમાદ કષાય યાગના જે ળ જીવ ની સાથે છે જે નવા કર્મને આકર્ષણ કરે છે. તે આશ્રવનુ દ્રશ્ય છે એમ મજંતા થવાની અપેક્ષાયે અનતા આશ્રવ દરમ્ય છે. તથા ક્ષેત્રથી લેાકાકાશ પ્ર માણ શ્રવનુ ક્ષેત્ર છે અને કાલ થકી સાઇએ સપઝવસિએ તથા ભાવથી જીવના અધ્યવસાય તેમરૂપીને ભાવથી વણવા.
અધરનાં દુરંગથી અનતાં સરરર્યું છે કેમકે સિંહના સર્વાં પર સાવ છે તે પાક સભ્યની અપેક્ષાએ સભ્ય તે સં
જ્
યુક્ત
Page #536
--------------------------------------------------------------------------
________________
માદા નકકી કરવા
વર છે. તે માટે અવલ દવ છે ત્યા સમ્યક સંપરી અભ્યતા છવ દરવા છે જેમાં વયની અપેક્ષા એ પણ આખ્યાત જગ્યા છેવળીવ્યવહા રયાંકીસવરની અપેક્ષાએ સંખ્યાત છ દરવ્ય છે એ સર્વ રવ્યથી . જાવતુ અને કેરી અનાહી પ્રમાણ સવરનો સેત્ર છે તથા કાલથી સાઈએ સમઝવસિએ વિકિના નિશ્ચય સંવરની અપેક્ષાએ સાઈએઅપઝવરિએ છે અ. ને ભાવથી અરૂપી ઈતિ સંવર.
નિર્જરી દરથી નિરા તે છવ દ્રય તથા નિરા ને કસ પુદ ગળ તે પ્રકારતપણે પરિણમ્યા નહી તિહાં લગણ તે નિજયા પુજલને દર. વ્યથી નિર્જરા કહીયે ક્ષેત્રથી છવ પ્રમાણ કેલેથી ' સાઈએસપઝવસિએ ભાવ થી અરૂપી તથા આત્મા ઉપલપણે થાય છે. '
ને
બંધાતાવયાં દરથી બંધ તે આઠ કરમની વર્ગના પુદગળ આમા સાથે બંધ થાય તે દરમી, બંધ કહીયે ત્રથી અસંખ્યા મરશાવા હીં મધ મલાથી સાઈએસપઝવશિએ અને ભાવથી બંધરૂપ પુદગળ સારભાવ થાય તે ભાવ બંધ કહીયે. .
મોક્ષ તત્વ દરથી સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન આત્મા ચિદરૂપ અનં. તા દરથ અને ક્ષેત્રથી એક સિદ્ધ આશ્રયીતે જઘન્ય એક હાથને આઠ અં ગુલ તથા મધ્યમ આર હાથને સોલ અંગુલ ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્યને ૩૨ આં ગુલ ક્ષેત્ર જાણવુ તથા સર્વ સિૉની અપેક્ષાએ પીસ્તાલીસ લાખ જન લો. બે અને પહુલો તથા ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ ઊય એટલો મેક્ષ ક્ષેત્ર છે અને કાલથી સાઈપઅપઝવસિએ તથા મુક્તિ ક્ષેત્ર અપેક્ષાએ આણાઈ એઅપઝવસિએ અને જે જ્ઞાન દર્શનાર્દીક ગુણ પ્રગટ થયા તે ભાવથી મિક્ષ નવું.
-
૨
-
ખાન સારવાર
હવે નવે પદાર્થ મહિલા અકા પદાર્થને વિષે પ્રત્યક્ષ અનુમાન ૩ ઉપમા ૪, આગમ એ ચાર ચાર પ્રમાણ કહે છે જે પ્રત્યક્ષ આગલ વ. તુ, ખીએ તે મત્યા પ્રમાણ અને અનુમાન કરી વસ્તુને જાન્સી જેમ હું આ
યજમાન
Page #537
--------------------------------------------------------------------------
________________
માવી અને ઇત્યાદિક અને હેર કર્યા પણ તે અજીમાતમમા જે વસ્તુ નાની વસ્તુને ઉરમ કરીમ મહાવિર ભરુદ્ર છે રીખ છે પાણીની તિજારીy.ઈશાદી ઉપમા અમાણ કણ પણ છે ઉપમાં બે પ્રકારથી કહેવાય એક જમાપા ની છણયા તેમાં મામા ને મ પુરિ સિહાણું યુરિસિવર પુલિયાણું પુસવરગધ હથિ ઇપીક છે શેપમાં અને બીજી અપમા તે જેમ સંસાર સાયરે પહ તરે છે ઇત્યાદીક સ પમા અને આગમ પ્રમાણે તે ને ઈદ્રીય તથા મન પરોક્ષ વસ્તુ તે આગમના વચનથી જાણવી જેમ દશ કરશના ભાગ પરાણું - થી સાધારણ વનસ્પતીનો વિચાર જાણ એ આમામ પ્રમાણ એ રીતે ચાર થી પ્રમાણ તે એકિ પદાર્થ ઉપર જાણાવાને કહે છે..
પ્રત્યક્ષ છવ તે ચેતના લક્ષણપણું અને અનુમાન પ્રમાણ તે બાળ યુવાન વૃદ્ધપણે પ્રવર્તે જેમ દશવૈકાલિકે ચતુર્થધ્યયને અભિત પડિwત સંકુચિય પસારીયે રૂપ અંત તસિય પલાઇએ આગઈ ગઈ ઇત્યાદિક ત્રસ જીવોને જાણવાનું અનુમાન કહ્યાં છે તેમજ સ્થાવરના અનુમાન પણ શ્રીઆચરાગે પ્રથમ સુતર્ક સંપરીન્ના અધ્યયને વનસ્પતી વૃક્ષાદિકના છવ સહવાને એ થ અનરાદિકથી લઈ અનુમાન પ્રમાણ ગણધરે બતાવ્યા તે અનુમાન પ્રમાણ થી છવ જાણી તથા ઉપમા પ્રમાણ તે છવ અરૂપી આકાશવત ગ્રાં ન જાય છવ અનાદી અનંત જેમ ધર્મ દ્રવ્યાદિક સારવતા તેમ છવ પણ સારું છે વતા ઇત્યાદિક ઉપના કરી અવનું છતાપણ કહેવું તે ઉપમાં બર્માણ અને વળી ઉપમા કરી છવા છતાપણ અાપણુ દેવ કી દઢાવી તેની !
ઈશ્વરવાદી કહે છે છવો કર્તા ઇશ્વર છે અચંબુણાકોલેએ ઇત્યાદિક - ચને કરી છવ કર્તા ઇશ્વર કહે છે એમ જાથી છન વચનની વિઇ. I તા થઇ કેમ છમરાજે તે જીવને અનાદી કો છે માટે ઈશ્વરવાદી કાળ; 1 જે અમર જ કહે તે ઇશ્વરનું પણ કઈ કહેવું જોઈએ અરે ઈશ્વર કાજપરબી જાહેર કરે તેવી વાલનું શ શાહ,
Page #538
--------------------------------------------------------------------------
________________
હવયના ખિત ગ્રંથ વધે માટે તે બીજી કોપી જાણી હાજ પસાર થતી નીિ છે તે વિષણુ મનાઈ છે ઇત્યાદિશા ઉપાય કરી છવાનું સ્વતંપાછું આપવું તે શ્વમાં પ્રમાણ, કહી . * તથા ઉધમાકરછસ્કૃષિવા કાજ તિલમાં તેલ અને દુધમાં દ્ધિ ઇમર જેમ કાયામાં છવ ધરમાદિક ઉપમા છવનું દ્વાપણું કહેવું તેં હમો પ્રમાણ જાણવું. . ?? હસ છવનું આમ પ્રમાણ કહે છે જેમ આગમમાં ગણધરે કહ્યું કશ્મ કાયવ કસિાવિ જીવણેય અવનિએચણાઈઓ અનુરૂલહુગુણ છવણ ૧ જીવ કર્મનો કર્તા છે કર્મને એકતા છે અરૂપી છે નિત્ય છે અનાદી છે અગુરૂઘધુ ગુણ છે એ રીતે જીવનમાં લક્ષણ કહ્યા તે આગમ મ માણથી છવનુ સ્વરૂપ જાણવું તથા એક છવના પ્રદેશ જે આકાશ પ્રદેશમાં અવગાહાં તિહાં અનંતા છવના પ્રદેશ અવગાહે તથા સાધારણ વનસ્પતીમાં એક વાળોઝ માત્ર અસામાં અનંતા છવ છે તેમ એક શરીરમાં અનતા છવ છે ઈત્યાદિક આગમ પ્રમાણથી જીવને સદહીયે તે આગમ પ્રમાણ જાણવું ઇતિ.
- હવે અજીવના ચાર પ્રમાણ કહે છે અછવનું પ્રતમ પ્રમાણ તો જડ લક્ષણથી જાણ્યું જાય છે તથા છવથી વિપરીત જ પુદગળ સવભાવ અને ૬ ર્ણ ગંધાદિક દેખાય છે પણ હાથમાં આવે નહીં મિલણ વિખરણ સ્વભાવ પ્રતિક્ષા દેખાયું છે તે પ્રતીક્ષ. અમાણ અને અનુમાન પ્રમાણથી નવ જીર્ણપણું, પલટણ સ્વભાવપણ દેખીને જાણીયે, જે એ પુદગળ છે તથા જીવ પુદગળને ગતિસહાય સ્થિતિસહાય અવકાશ દેવાના પ્રમાણથી જાણીએ છીએ જે એ અ. પછવ અરૂપીનું ગુણ છે જેમ છવ પુદગળને સકંપમાન દેખીને અનુમાનથી ધીને એવભાવ જણાય છે એને મકંપમાન રાખીને અનુમાનથી જાણીયે છી એ અધર્મવ્યને વધાવી છે તેમના જીવ અાગળ માહો માંહે મળ્યા, રાધ અમને જાણીએ છીઝ એિ આકાશ અાવછે તેમજ એક દુધ નારા સુધી કરી જેમાં એક બુંપણ બીજી ધ રમાય નહાની શકી પણ તેમાં સાદર વાટીને નાખી સમાઈ જાય
*
* *
* *
*
*
C
T
* * * * * *
*
* * * * *
*
Page #539
--------------------------------------------------------------------------
________________
શ્રાકાશના ગુણ અનુમાને જાય અમ અનુમાન પ્રમાણુથી સર્વ મ વન્ય જાણ્યા જાય છે.
તથા ઉપમા પ્રમાણે તે જેમ ઈદ્રધનુષ મધ્યારાગ પલર્ટ છે તેમ પુદ્રગળના રંગ અસ્થિર છે પલટન સ્વભાવ છે જેમ ગજણ અથીર છે તેમ પુ ૠગળ પણ અથીર છે ઇત્યાદિક અનેક ઉપમાર્ચે કરી પુદ્દગળના સ્વભાવ દેખાય છે તે ઉપમા પ્રમાણથી પુદગળનુ સ્વરૂપ જણાય છે. પુદગળના રંગ પલટયા ઢ ખીને ઉપમા આપીયે તે ઉપમા પ્રમાણ જાણવું અને ચાપા માગમ પ્રમાણ તે જેમ અછત્રના બંધ દેશ પ્રદેશ તે ચાર દ્રશ્યના કહ્યા અને પાંચમા પુદગદ્રયમાં પરમાણુ ઞાદી ખંધ પ્રવર્તના દ્રવ્યગુણું પર્યાયના કથન જેમ સુત્રમાં પરૂા વળી પરમાણુની અપેક્ષાયે એક વર્ણ એક ગંધ એક રસ એ પર્શ અને પરમાણુની રાશીમાં પાંચ લ બે ગંધ પાંચ રસ ચાર ફરસ એ સાળના પર્યાયની એક ગુણથી માંડીને યાવત અનંત ગુણુ પર્યંત વ્યાખ્યા ૪રવી તેને આગમ પ્રમાણથી પુદ્દગળ જાણીયે.
પુદગળના વાર્દિકની પર્યાય પુદગળથી ભીન્ન નથી જેમ સાકરદ્રય અને સાકરના મીઠા રસ ભીન્ન નથી પણ દ્રવ્યગુણ પર્યાયના વ્યાખ્યાનમાં ન્ય સાય વચન રાગથી ભીન્ન કહેવામાં આવે છે જેમ સાકર મીઠી આંખલી ખાટી એ સબંધ વચનથી ભીન્નભિન્ન દેખાય છે પણુ ચ્યાગમ પ્રમાણુથી વ્યગુણ પર્યાય તે એકજ વસ્તુમાં છે પણ જુદા જુદા નથી એ આગમ પ્રમાણના વિસ્તાર ઘણા છે. તેના અધિકાર શ્રીભગવતિ સુત્રના વીસમા સતકમાં ભાંગા ક હ્યા છે તિહાંથી નેવું આાગમ પ્રમાણ જાણવું,
હવે ધમારડીકાયના બંધ દેશ દેશના દર૦યગુણ પર્યાય માગમમાં કહ્યા કે જેમ ધર્મદ્રયના એક પ્રદેશમાં અનતી પર્યાય છે કેમકે મનતા છવ્ર પુ. દંગળને ગતિસહાક આપે છે તેમાં ષટ ગુણ ઢાણી વૃદ્ધિ છે તથા ઉત્પાદય અને ધ્રુવના પ્રાયે કરી સયુક્ત છે તે ધર્મદ્રશ્યના આગમ પ્રમાણ જાણવુ એમ અધર્મદ્રય્ સ્થિતિ સહાયકારી છે રોષ ધર્મેદ્રયવત જાણવુ તેમજ આકાશદ્રય સદા અવકાશનુ દેવાવાળુ છે અવકાશના અપપણુ અધતનપ અનંતપણુ
Page #540
--------------------------------------------------------------------------
________________
*
:::, , , ' અને અદા કરનાર
'
( ૮) બાદ અગમથી જાણીએ કે આગમ જમા કહેતું વળી કાવ્યનુ પણ એમજ અરૂપી અચેતનપણ અનંતપણ અમટીંપણ છે પણ વસ્તુને ની જીર્ણ થવાનું સાહ્યકારી છે તે એક સમયમાં અનંતી પર્યાય છે કેમકે તેહીજ સસમય, અતા છવા પુદગલ ઉપર વર્તે છે ઇત્યાદીક વિસ્તારે અજીવના ભેદ - આમ અમાણુથી કહ્યા. છે કે હવે પુણ્યના ચાર પ્રમાણ કહે છે જેમના ક્ષશબ્દ મોક્ષરૂપ મોક્ષ 'ગંધ મનફર એનેક્ષ ફક્ત મન સુખ કણસુખ એ આઠ પ્રકારની સતાવે દની છે પ્રત્યક્ષ પ્રમાણે પુય જાણવુ તથા અનુમાન પ્રમાણે તો રૂદ્ધી સંપ દારૂપ બલ જાતી કુલ ઈવરતા અધીક બીને અનુમાનથી જાણીએ જે પુર્વે એણે પુષ્ય ઘણું કર્યા છે જેમ વિપાક સૂત્રે સુબાહુ કુમારને સૈભાગ્ય દેખી ને ગાતમાદીક સાધુએ જાણ્યું કે એ કમરે પુર્વે મેટા પુણ્ય કીધાં છે તે પષ્ણનું અનુમાન પ્રમાણુ કહીએ.
- હવે પુર્વ ઉપમા પ્રમાણ તે જેમ પુણ્યવત છવને પુણ્યવંતની ઉ * પમા આપીએ તે ઉપમા પ્રમાણથી પુણ્ય ફલ જણાય જેમ ઉતરાધ્યયનના 'ક્વીસમા અધ્યયને અસાએ લેઈફમે વેદાનંદ ગોજા તથા ચંદઇવ તારણ ભરાઈવ માણે ઈરાઈવેલાણ એવી ઉપમા જેહને આપીયે તેના | અધીક પુણ્ય જાણીએ. . . હવે પુર્ણયને આગમ પ્રમાણ તે શુભ પ્રકૃતીને શુભ રોગથી બાંધ્યા ! પુણ્ય બંધ થાય છે જેમ ઠાણાંગે ચતુર્થસ્થાને સુચિનાકમા સુચિતાફ્લાભવ્રાંતિ ઇત્યાદીક આગમ વચનથી શુભ બંધને પુણ્ય કહીંએ તે આગમ પ્રમાણ તથા ગભ વચ્ચેનથી પુણ્યના ભેદ જાણીએ જેમ પુણ્ય પ્રકૃતિ તે ઉચ ગે
શુભ વર્ણાટક અને સ્થીત પુણ્ય તે દીર્ધ દવાયુ મનુષ્યાચુ વળી અનુભાગ કશિ મુજને રસની હાની વૃદ્ધિ જેમ પાણીમાં મિશ્રી ડી નાખે તે પાણી Fપથિાય અને ઘણું મીશ્રી નાખે તે ઘણો મીઠો થાય તેમ પુણ્ય
આ જાણવુાગ તથા રસમાં ષટ ગુણ હાની વૃદ્ધી તે પુણ્ય પ્રકૃતીમાં આ બનાવ્યા છે,” એ પુદગલની વણુ અનંતી છે જેમ વાયુ તેવું છે
r
Page #541
--------------------------------------------------------------------------
________________
( સ ા
છે. :
૬ *r;
,
-
t . . .
.
. .
. .
::
મી છે. પણ તેમાં કાલકા ચઠાણ લિડ્યા છે કે જેમ જેમ શજ. વ્યાપારની વૃદ્ધી તેમ તેમ પુણ્યની વૃદ્ધી દૂાદી આગામણ થી પણ જાણવુ તથા પૂણ્યનુ બંધી પુણ્ય જેમ તીર્થંકર અને પુણ્યાનું બંધી પાપ હરીફેસી સુતીરાતે પાપાનુબંધી, પય, સ, હાલા. અનાર્ય રાજાઓ મૂમુખો તથા પાપાનું બંધ પા નાકમાં નાગી ઇસ્યાહીક ભેદ પુન્ય સ્વરૂપના આગમ મસાણી જાણીએ. .. - હવે પાપના ચાર પ્રમાણ કહે છે. પાપના ચાર પ્રમાણુ પુન્યથી વિચલિt તપણે જાણવા એટલે જીવ આઠ પ્રકારની અશાતા ભગવતે રેખાતે પ્રત્યક્ષ પ્રમાણે પાપ જાણવુ કોઈને કષ્ટ દુઃખ ભોગવતો દેખીને જાણે કે એ
પાપ કીધાં છે તે અનુમાન પ્રમાણે પાપ તથા જેમ એ નારકીના દુઃખ સરખા દુઃખ ભગવે છે એમ કહીયે તે ઉપ પ્રમાણે પાપ અને કે રમનો પ્રકૃતિ સ્થીતી અનુભાગ અને પ્રદેશ બંધ તે અશુભ હોય એટલે પુ ન્યથી વિપર્યયદલિયા હેય તે આગમ પ્રમાણે પાપ જાણવું. - હવે આશ્રવના ચાર પ્રમાણે કહે છે કે યોગના વ્યાપારનું સકપમાન ણ તે પ્રત્યક્ષ પ્રમાણે આશ્રવ કહીયે વળી અનુમાન પ્રમાણે અત્યાગ માથે બે આશ્રવે કહીયે તથા જેમ તલાવને ગડનાલો તથા હવેલીને બારણે અને નાં વાને છિદ્ર વળી સુઈને નાકો એ ચાર ઉપમાએ છવને આશ્રવનું આવું થાય તે ઉપમા પ્રમાણે આશ્રવ કહીએ તથા જે અપ્રત્યાખાની કેધ માન માથી લોભ એવા ચાર કષાયના પ્રમાણ મળી દલરૂપ ધ થઈને આત્માના અકેક પ્રદેશ વણા ચહેટી છે તે વણાને આગમ પ્રમાણે આશ્રવ કહીયે
હવે સંવરના ચાર પ્રમાણ કહે છે પ્રત્યક્ષ પ્રમાણે સંવર તે વેગ નિરૂધનને કાફીય તેમાં જે દરાથી યોગ નિરૂષને તે સાબર તથા સરી યોગ નિરૂધનશે અવિર કહીએ ઇત્યાહીક વિસ્તાર ધણું છે જેમ રોજ વ્યાપાર જમા થાય તે હેસ સર્વ સંવર ગુણ પુછ થાય અને શિક્ષા
ગનો ત્યાગ તે અનુમાન પ્રમાણુ સંવર જેમ હવેલીને. થવી સાગર શા માયો છે. અનિચ્છ આવતા
Page #542
--------------------------------------------------------------------------
________________
(
6)
કરણ કાપ મ ાવના છિદ્ર રૂધવાથી પાણી આવતુ બંધ થાય તેમ છવ ને પયખાણ કરી આશ્રવને રૂ જેમ તલાવની મોરી રધવાથી પણ આવા તુ બંધ થાય તેમ છવના પગ વ્યાપાર રૂદન કરવાથી કમનુ આવવુ બંધ થઈ જાય જેમ સુઈને નાકે રૂધવાથી માટે સારો આવી શકે નહીં તેમ છવ ના પગ રૂધવાથી કર્મ આવતા રહે એમ ઉપમા પ્રમાણ સંવર કહીએ તથા જે આત્માનું સ્થિરતા૫ણુઅકંપ પણ પગ વ્યાપર રહિતપણુ દશથી અને સ વણી યોગ રૂધનપણે કરી આત્મા નિશ્ચલપણે થાય આત્મા પિતાના ગુણને સંયુક્ત થાય તે આગમ પ્રમાણુ સંવર આત્માને કહીયે.
* હવે નિઝરાના ચાર પ્રમાણુ કહે છે જે બાર વેદ તપસ્યા કરીને કર્મનું છેદ કરે તે પ્રત્યક્ષ પ્રમાણે નિરઝરા કહીયે અને બાર ભેદ તપસ્યા કરવાથી કરમને દલીયાબીરે તેથી આત્મા નિરમલ થાય તે નિરમલ પણ થકી જ્ઞાન દશનાદીક નિજ ગુણું પ્રગટે જેમ મલીન વસ ખારા પાણી તથા અનીના સપાગે ઘોવાથી મેલ ટાળીને નિરમલ થાય તેમ છવ પણ બાર ભેદ તપસ્યા કરી કપ મેલને ટાળી નિરમળ થાય તથા જેમ સુવર્ણ બીજી ધાતુના સં.
ગથી મલિન હેય તે અગ્ની ટંકણખાર કારીગરના સંયોગથી મેલ ટળે તે મ બાર એ તપસ્યા કરવાથી આત્મામાંથી કર્મરૂપ મેલ ખીરે તથા જેમ સુ 4 અન્નપટલથી હાંક તેજહી ન થાય પછે વાયુના પ્રયોગથી વાદળાં મીટી જાય તેવા સુર્યને તેજ પ્રગટ થાય તેમ એ સંસારી જીવના પિતાના અને તા ગુણ તે કમરૂપ મેલથી કાણું છે તે બાર ભેદની તપસ્યા રૂપ વાયુના પ્રયોગથી કમરૂપ મેલના પડલ મટી જાય તેવારે પિતાના ગુણ પ્રગટ થાય છે ત્યાદીપ ઉપમા કરી ઉપમા પ્રમાણે નિરઝરા કહીયે.
છે. અને જે રિઝરાથી જ્ઞાન દન ચારીત્ર રૂપ તાના ગુણની વૃદ્ધી જતી ખાય તથા વાયુ પ્રમુખનુ પામવું તે વિકલેટીયાધીકથી ઉજવહ૫ણ પા
કહેવાય એમ રિઝસથી જે પયય વૃદ્ધી થાય તે અનુમાન પ્રમાણે નિરસ જણાવી. . . છે. શાળાના આથા વાળ રહિત બ ભરેલા પર તે બા
...
Page #543
--------------------------------------------------------------------------
________________
માને ઉજાલપાણે સમ્યક્ત હિત સકામ નિરા તે આશય પ્રમાણ નિઝરા કહીયે.
હવે બંધ તત્વતા ચાર પ્રમાણ કહે છે તેમાં જે જીવ અને પુરાલ ખી રનીરનીપરે લોલી ભુત થઇ રહ્યો છે જીવ, અજીવ બહુ મલ્યા શારીરાકાર પ્રયોગ શા પુદગલ પરીણમ્યા દેખાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ બંધ કહીએ. - તથા તીરથંકર ગણધર કેવલ જ્ઞાની અને છદ્મસ્થ મુનિરાજના ઉપદેશ સાંભળે પણ શંશય વ્યાહ ભ્રમ ઇત્યાદીક અજ્ઞાન જાય નહીં તેથી અનુમાને જાણીએ જે એને મિથ્યાત્વાદીક કર્મ પ્રકૃતિને બંધ અતી કઠીન છે જે મ બ્રહ્મદત ચક્રવર્તીને ચિત મુનિશ્વરે કહ્યા નિયાણું મસુહંકડ ઇતિ વચનાત એ. મ અનેક હેતુથી અનુમાન પ્રમાણે બંધ જાણીએ.
તથા સિલ પ્રકારથી આયુ ચાર ગતિને બંધ કહ્યા છે તે કૃત્ય વિના અનુમાનથી ગતિમાં જાવ તે પણ અનુમાન પ્રમાણે બંધ જાણીએ તથા ન રકાદીકના આવ્યાના લક્ષણ દેખીને જાણીયે ઇત્યાદિક વિસ્તારથી અનુમાન પ્રમાણે બંધ કહીએ
હવે ઉપમા પ્રમાણ બંધ કહે છે પ્રકૃતિ બંધ તે સ્વભાવ રસને ન્યા સ્થિતી બંધ તે કાલ મર્યાદાને ન્યાયે અનુભાગ બંધ તે સુખ દુઃખ વિપાપણીની ષટગુણ હાનિ વૃદ્ધિ તે અનુભાગ રસની હાની વૃદ્ધિ જેમ શેર પાણું માં અe૫ મીશ્રી નાંખીયે તે અ૫ મધુરપાણે થાય અને ઘણી મીશ્રી નાંખીએ તે ઘણુ મધુરપણુ થાય તેમ શુભ કામને રસ પણ તીવ્ર મંદ ૫રણામની હાની વૃદ્ધિથી કર્મના રસનો તીવ્ર મંદપણું જણાય અને અશુભ કરમના રસ પણ હાની વૃદ્ધિ યુક્ત છે તે આવી રીતે જેમ શેર પાણીમાં પિ નાખ માંખીયે તો પડે કટુકપણે થાય અને ઘણે નબ નાખતાં ઘણ કકપણ થાય ઈત્યાદીક હેતુથી અનુભાગબંધ રાશ જાણુએ અને પ્રદેશ બંધ તે છવના એકેક પ્રદેશ ઉપર અનંત અનંતી કર્મ વગણી રહી છે જેમાં સારની ભાણે બેઠલ જે થાય છે તેના પટલ પરસ્પર મિલેતા હોય તેમ આ ન્યાયણ-દો તેમ વર્ષણ તે ઓવના પ્રદેશ પ્રદેશ સંઘાતે રહે તે મેં
મer is
Page #544
--------------------------------------------------------------------------
________________
થાબંધ કે છવને આપ દેય કઇ છને બહત્વ કેવ ઇતિ સબંધ એ ઉપમા પ્રમાણબંધ કહો. - હવે આગમ પ્રમાણુ બંધ કહે છે છવના શુભાશુભ અધ્યવસાય શુભાશુભ યોગ શુભાશુભ ધ્યાન શુભાશુભ લેગ્યા શુભાશુભ પરીણામ ઈત્યાદીથી બંધ થાય છે તેને આગમ પ્રમાણ બંધ કહીયે એ રીતે બંધ તત્વના ચાર પ્રમાણુ ઉરહ્યા. * હવે મોક્ષના ચાર પ્રમાણુ કહે છે તેમાં જે દેશથી ઉજવળ થઈને સ. મ્યક જ્ઞાન દર્શનાદિક ગુણ પ્રગટ થાય અને શુભ પ્રકૃતિના સ્વભાવથી આ શુભ પ્રકતિના ક્ષપણથી છવ ઉતમ પદ જે તીર્થંકરાદિક પદ પામે તેને પ્રતક્ષ પ્રમાણે મેક્ષ કહીએ જેમ ઘાતી કર્મ ખખ્યાથી નિશ્ચ મોક્ષ છે તે મતક્ષ પ્રમાણે મોક્ષ છે.
અને અનુમાન પ્રમાણુથી દર્શન મેહનીય કર્મ ખખ્યાથી તથા ચારીત્ર મેહનીય કર્મ ખપ્પાથી મેક્ષ છે એ રીતે જે જાણવું તે અનુમાન પ્રમાણ માફ કહીયે તથા ઉપમા પ્રમાણે તે જેમ દગ્ધ બીજને અંકરા ઉગે નહી તથા જેમ ઘત સીંચવાથી અગ્રીમંદપણુ પામે નહીં તેમ કષાયના ક્ષયથી જ વ વીતરાગપણાથી હાયમાન પરીણમી ન થાય ઈત્યાદીક અનેક રીતથી ઉ. પમાં પ્રમાણે મેક્ષ જાણીયે અને આગમ પ્રમાણુ મેલ તે અનંત ચતુષ્ટય પ્રગટ થયા જેમ જેમ અનુક્રમે સુત્રાદ્ધ કર્મ પ્રકૃતિ ખપાવે તેમ તેમ જીવના નિજ ગુણની લબ્ધી પ્રગટે તે જેમ પ્રથમ મોહનીય કર્મની મિથ્યાત્વ માં હનીય ખપાવે છે અનંતાનુબંધીયા કષાયની ચેકડી ખપાવે પછે મિશ્ર મેહની ખપાવે છે પ્રત્યાખ્યાનીયાની ચેકડી ખપાવે ઇત્યાદીક મોહનીય ક. મની પ્રકૃતિ ખપાવ્યા પછી જ્ઞાનાવરણી દર્શનાવરણ અંતરાય એ રીતે જેમ જેમ ગુણસ્થાન માણ ગુણસ્થાન કમાણ થાય તેમ તેમ છવને મોક્ષ થાય તે આગમ પ્રમાણે મક્ષ જાણવો ઈતિ. ' હે એકેક પદાર્થ ઉપર સાત નવ કહે છે તેમાં પ્રથમ નયનું સ્વરૂપ ખાડે છે જે એક વસ્તુમાં અનંતા સવભાવ છે તે અનંત સવભાવની જે પ્ર
Page #545
--------------------------------------------------------------------------
________________
કૃતિ સ્વભાવ રૂપ વચન બેલવું એટલે વસ્તુના પ્રત્યેક પ્રત્યેક ગુણ પર્યાય અવલંબીને જે વચન બોલવું તેને નય કહીયા
: : :
' દષ્ટાંત જેમ કોઈકે પુછયુ જે ધાન્ય શાથી નીપજે છે તેવારે એકે કહા ઉદકથી બીજે કહો પૃથ્વીથી ત્રીજે હો હલથી એથે કહયે બળદથી પાં. ચમે કહો બીજથી છઠે કહયો રૂતુથી સાતમે કહો ભાગ્યથી એ સર્વ એકેક અંશ ગ્રહી શબ્દ બોલ્યા તે સર્વ એકેકા સત્ય છે પણ સર્વ દેશે સત્ય નથી તેમ એક નયનો પક્ષ તે એક દેશ વાચક છે અને જે સાતે નયને અનુસારે વચન લીયે તે સર્વ દેશે સત્ય જાણવું એ રીતે જે નયાત્મ જ્ઞાન સમજવું તે સમ્યક્ત છે પણ જહાં એક નયને અવલંબી ખેંચ કરી રહેવું તે મિથ્યાત્વ છે એ શ્રીઅનુયોગ દ્વારમાં કહ્યું છે.
હવે એ નયના મુળ બે ભેદ છે તેમાં એક વ્યવહાર નય બીજ નિશ્ચ નય તેમાં વ્યવહાર નયના વલી ચાર ભેદ છે એક સમ નય બીજો સંગ્રહ નય ત્રીજો વ્યવહાર નય ચોથે રૂજુસુત્ર નય એ ચાર નય વ્યવહારના છે અને એક શબ્દ નય બીજે સભીરૂઢ નય ત્રીજો એવંભુત નય એ ત્રણ નિશ્ચ નય છે માટે નિશ્ચના ભેદમાં ગણાય છેવળી તેમાં કોઇક વચનની અપેક્ષા રૂસુત્ર નય પણ નિશે નયમાં ભળે છે તે પણ જીન વચનની અપેક્ષાએ લીધો છે હવે જેમાં વસ્તુના દ્રવ્યની મુખ્યતા પ્રતિભાસે છે તેને વ્યવહાર નય કહીયે અને જેમાં વસ્તુનો નિજ સ્વભાવ અભ્યતર ગુણ પ્રતિભાસે છે તે નિ શ્ચય નય કહીયે.
હવે વ્યવહાર બે કહ્યા છે એક શુક્ર વ્યવહાર બીજો અવિશુદ્ધ વ્યવહાર તે વ્યવહાર તો જે વસ્તુને બાહ્ય પ્રવર્તન રૂપ તેને કહીએ જેમ વિવહરતીતી વ્યવહાર હવે વસ્તુને જે બાહ્ય પ્રયોગ શુભપણે પ્રવર્તન રૂપ તેને શુદ્ધ - વહાર કહીયે તથા જે બાહ્ય પ્રયોગને અશુભ પણે પ્રવર્તન તે અશુદ્ધ વ્યવહાર કહીયે એને જાગપણ યદ્યપી અતી વિસ્તારપણે છે તથાપી ઇહાં અપપણે હતુ કરી ૨ખાડીએ છીયે.
. . . . . . . . કેમ છવદ્રવ્ય એક વસ્તુ છે તેનું બાહ્ય પ્રવર્તન તે શરીર ઈદ્રીય
કા
Page #546
--------------------------------------------------------------------------
________________
થ-પગના પ્રવર્તનને કહીયે છીય સૈમાં રારીરથી પડી હૈહણા પ્રમુખ સુભ કાર્ય નુ જે કરવું તેમ વરતતાં થકાં શુદ્ધ વ્યવહાર કહી અને એજ શરીરથી જે જિયાદીફનું આલીંગન પ્રમુખ કરવુ તે અશુદ્ધ વ્યવહાર કહીયે એવી રીતે બી આ ચક્ષ પ્રમુખ ઇદ્રીયોને પગ પખું કહેવું તે આવી રીતે જે શાસ શ્રવણ ઈ સુમતીએ વરતવુ સ્વાધ્યાય કરવું શીત તાપાદિક સહન કરવા તે શુદ્ધ વ્યબહાર અને વિકથા શ્રવણ નત્યાવલોકન તથા સુગંધાનુરાગ રસાદિકનું ગંધીપણુ
જદિકે સયન કરવુ મિથુનાદિ શેવવાં ઇત્યાદિક સર્વ અશુભ વ્યવહાર છે એ મજ જે શુભ અશુભ ગનુ પ્રવર્તન તે શુભાશુભ ૦૫વહાર છે પણ ઇહાં કાઅણનું કાર્યને વિષે ઉપચાર છે તે માટે શુદ્ધ અશુદ્ધ વ્યવહાર તે શુભ અશુભ પણને જ બતાવે છે.
પણ અશુદ્ધ વ્યવહાર તો વીતરાગ અવસ્થાને છે તે પાછલા ત્રણ પયારથક નય છે તેમાં સમાય છે તત્વ કેવળી ગમ્યું એવી જ રીતે વ્યવહાર મયમાં પણ શુદ્ધ અશુદ્ધપણું દેખાયું છે જેમ શુદ્ધ નિગમ અવિશુદ્ધ નિગમ ઈત્યાદી વિસ્તારે કહેવું જોઈએ પણ અલ્પ બુધને ગ્રંથનું ગૌરવ સમજવું ૬ હિંભ થાય તે માટે સંક્ષેપ કહ્યું છે.
ઈહાં કોઇ પુછે જે વસ્તુ તે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ત્રણ પ્રકારે કહી છે પણ નવાધિકાર એક દર વ્યાર્થીક નય અને બીજો પયાર્થીક નય કહો. છે પણ ત્રીજો ગુણાર્થીક નય કેમ કહો નથી હવે ગુરૂ ઉતર કહે છે જે છે વાદક પદાર્થના દરવ્ય ગુણ પર્યાય ત્રણ કહ્યા અને નયમાં દરવ્ય પર્યાય બે કહ્યા માટે એ સાત નથમાં જે પાયાર્થી નય છે તેહીજ ગુણાર્થીક છે કેમ કે પર્યાયમાં ગુણ અંતર ભુત છે માટે દરવ્ય પર્યાય બેજ કહ્યા એ રીતે એ સંત નયનો વિસતારે ભેદ વિજ્ઞાન નય ચક્ર ગ્રંથથી જાણવું,
કાશ છવાદીક નવ પદાર્થને સાત ન કરી શી રીતે સદહીએ ઇહાં સસ ભંગીનો વિસતાર છે તે જાણવાથી સાતે ન કરી જીવ ભલી પણ જહાં એક નયના વચન કહેનારને બીજા નયવાળો માને નહી તે પણ તેને જુઠો
Page #547
--------------------------------------------------------------------------
________________
કહે નહી કેમકે નયાત્મ જ્ઞાનનું અહીજ સ્વરૂપ છે મિજ ત ા પતિ પિતાને અભિપ્રાય સત્ય છે તેના દ્રષ્ટાંત કહી દેખાડે છે જેમ સીન કઈ છે? ન માને છે કોઈ દીકરી માને છે કોઈ માતા માને છે ઈ સમાધી છે ઈ ત્યાદિક વિકલ્પ સર્વે સ્ત્રીમાં સંભવે છે કેમકે પુત્રની અપેક્ષાએ મેતા પણ છે અને ભાઇની અપેક્ષાએ બેન પણું છે પિતાની અપેક્ષાએ પુત્રી પણ છે ચાર નો અપેક્ષાએ ભાર્યા પણ છે.
- એમજ છવાદીક નવ પદાર્થને વિશે પણ નિજ નિજ અભિપ્રાયે - ત્યેક પ્રત્યેક જે વિકલ્પ સંભવે છે તે નય જાણવા એ સાત નયના સાતસો બેદ શ્રી અનુયાગદ્દાર સુત્રે પરૂપ્યા છે તે જીવ પદાર્થને નયાનુસાર વચનમાં અછવ જે પુદગલ છે તેને જીવ કહ્યા છે તે કેવી રીતે જે શ્રી ઠાણાંગે સમ યતિવા આવલીયાતિવા છવાતિવા અછવાતિવા પગુચતિ એ રીતે સમય આ વલિકા પ્રમુખને જીવ અજીવ કહ્યા છે તથા પ્રયોગશા પુદગલને છવ કહીએ છીએ એ રીતે બેલનારના જે અભિપ્રાય તેહની નિશ્રા જે વચન છે તે નય અપેક્ષાએ વચન છે તેણે કરી સાત ન કરી જીવ બોલાય છે તે કહે છે - હવે એ સાત નય જીવ તત્વ ઉપર કહે છે તેમાં નૈગમ નય નિમતે ૫
ય પ્રાણ સહિત શરીર છે તે પ્રયોગશા પુદગલ છે તે શરીરાવગાહી ધર્મસ્વીકાર્ય આકાશાસ્તીકાયના દેશ પ્રદેશને પણ અવગાહી રહ્યા છે તે સર્વના પાંડ છે તેને જીવ કહી બેલીયે છીયે. જે આ મનુષ્ય છે આ વૃષભાદક છે તે જીવ છે તે નિગમ નયનો વચન છે જે એક અંશને સંપુર્ણ વસ્તુ માને તથા કારણને કાર્ય માને તે નિગમ નય કહીયે. - બીને સંગ્રહ નયને મતે અસંખ્યાત મહા અવગાહનાવંતને જીવ કહે છે ઇહાં પણ ધર્મ અધર્મ તથા પુદગલને છવમાં ગણી લીધા પણ એક આકા શ ટાળે આકાશના અસંખ્યાત પ્રદેશ છવ રહે છે તે આકાશ ખેત્રી છે તે માં છવું છે એ વચને આકાશ ટાળે.
- વ્યવહાર નયના મતે ઈદરી અની વાસનાને છવ કહે છે પણ મટા શરીર સંબંધી પુદગલ તથા થરમાસ્તીકાય અને અધરમાતીકાય
Page #548
--------------------------------------------------------------------------
________________
(૫
%)
જ
,
*** .1,
*,
* * ; +
, *
,
' S , , ,
''
-
'
-
Tી ટળી નાખ્યા પણ વય લેવા દ્રય ગ જે મલ કર સકતે જ પુદગલા
૨તીકાય છે પણ જવના વયવહાર છે કેમકે વાસના કરે છે તે છે જીવ -
રીરથી નીકવ્યા છે તે પુદગલ ઇંદ્રયાકાર તે છે પણ જીવ વાસના નથી છે માટે ઈદ્રીય વિકારને વહારે નય જીવ કહે છે પણ નિશ્ચયથી તો પાંચ લેયા છેબંદી તે છવથી ન્યારા છે પણ વ્યવહાર દેખીને જીવ કહેવામાં આવે છે તે વ્યવહાર નય જાણવું.
રૂ સુત્ર નયને મતે ઉપયોગને જીવ કહે છે ઈહાં ઈદ્રીય લેગ્યા તથા યોગના વ્યવહારથીય પુદગલ સર્વ ટાળી નાખ્યા પણ શુદ્ધ અશુદ્ધ એ બે ઉ. પોગને જીવ કહે છે તેમાં અજ્ઞાન ઉપગ તેં મિથ્યાત્વે મોહનીય કર્મની વરાણાના પ્રયોગથી છે તે અજ્ઞાની પણ તે ઉદંક છે તે માટે કામ પરી. ણામ મિશ્રીતથી અજ્ઞાનીપણુ જીવને છે તે અજ્ઞાન તે અશુદ્ધ ઉપગ છે પણ રજુ સુત્ર નેયાનુસાર કર્મ વગણાના દલને અનુસાર જે ઉપયોગ છે તે જીવમાં ગણી લીધું છે.
” શબ્દ નયને મતે છતાં છવ શબ્દનો અરથ મળે તેને જીવ કહે છે જે મં છવ જીવિત અવસઈ એટલે પુર્વે જીવતો હતો હમણાં જીવે છે અને આ ગલે જીવસે એડવો અર્થ મળે તેને જીવ કહે છે એણે દ્રય આત્માને જીવ સદહ પણ તે જસ કાર્મણાને પ્રયોગશા સુદમ પુદગલ તે જીવને અનાદીના સંગી છે કેમકે અતીત કાલે જીવની સાથે જ રહ્યા છે તેને પણ જીવ માં ગણી લીધા તે શબ્દ નય જાણવું.
- સમભિરૂઢ નયને મતે શુદ્ધ સતા ધારક નિજ ગુણ ૨મણરૂપ સમ્યક કછીવંત અનુભવ રસ આસ્વાદિતને જીવ સદહે એટલે સાયક સભ્યક્તિને જ !
- -
-
એવભુત નયને મતે સિદ્ધને છવ કરી સદહે નિશ્ચય જીવ તે કર્મ કર લકુ રાહત માત્મા રૂપ નિરમળ જ્ઞાન દરશનને છવ સદહે એ રીતે છવા ને સાત નફરી અપેક્ષાયે કહીએ છીએ. ..
-
Page #549
--------------------------------------------------------------------------
________________
( થઇ9)
-
**
-
- -
હવે અજીવ સાત ન કરી બેલીએ છીએ તેમાં નિગમનયાનુસાર અને જીવના પ્રદેશને અજીવ કહે તે અઝાના પાંચ પ્રકાર છે તેમાં પ્રથમ ધરમા સૂતીકાયના સાત નય કહે છે ઈહાં નૈગમ નય તે કારણને કાર્ચ માને તેથી ધર્મ દ્રવ્યના એક પ્રદેશને ધરમાસ્તીકાય માને કેમકે નઝમ યવા એક મ્સને વસ્તુ માને છે તે માટે બહાં ધરમાસ્તીકાયના એક પ્રદેશમાં પણ ચલ ણ ક્લાય ધરમ છે તેમ સર્વ ધરમાસ્તીકાયમાં પણ ચલણ સહાય ધરમ છે માટે નગમ નો એક પ્રદેશને પણ ધરમાસ્તીકાય માને.
સંગ્રહ ન ધરમાસ્તીકાયને માગે જડ ચેતન ચલણ ધરમ છે તે એક જ ધરમ દ્રવ્ય છે છતાં દેશ પ્રદેશની વિવક્ષા કરી નહી તે સંગ્રહ વળી રથ વહાર ન ચલણ સહાય ધર્મ દ્રવ્યથી જીવ તથા પુદગળ તે ગતિ ગમન કરે છે પણ તેમાં ષડગુણ હાનિ વૃદ્ધિ છે તે ધરમ દ્રવ્યનો વ્યવહાર છે ત. થા રૂજુ સુત્ર નયને મતે જીવ પુદગળ જે વર્તમાન કાળે ગતિ ગુણ કરે તેને ધર્મ દ્રવ્ય કહે પણ અતીત અનાગત કાળે વિનાશ થયા તથા નથી આવ્યા તેને રૂજુ સુત્ર લેખામાં ગણે નહી અને શબ્દ નયને મતે ધરમાસ્તીકાયના ગણને સ્વભાવને ધરમાસ્તીકાય કહે ઇહાં દેશ પ્રદેશાદીકને માને નહી એમ રવભાવની મુખ્યતા લઈને કહે તે શબ્દ નય જાણવુ વળી સમભીરૂઢ નય તે ગણને પરવર્તતા દેખીને જાણે કે એ ધરમસ્તિીકાયને ગુણ છે એમ શાના દીકના ઉપગને ધરમ દ્રવ્ય માને તે સમભીરુ નય જાણવું અને એવભુત નયને મતે ધરમાસ્તીકા દ્રવ્યના સપ્તગંગા સપ્તમય અને ચાર પ્રમાણના જ્ઞાનને ધરમાસ્તીકાય કહે જે જ્ઞાતા વહુને માને છે ધરમીશકહે એજ રીતે ઘરમાસ્તીકાયનીપરે અધરમાઅસ્વીકાયના પણ જાત નેત્ર કહેવા'. ' ' . અને ફાસ્તીકાયુને નેગમ એ એક આકાશ પ્રેદેશને આકાશકતીકાય
લિએ એગઅલેએ એમ કહે પગ ખુધ દેશ ની વિવૃક્ષા કરે નહી અને વ્યવહાર ના ઉંચા નીચા તથા તિરછા લોકાકાશ અને અલકાકા ઈત્યાદીને આકાશ કહે વળી રૂજી સુત્ર નયે આકાશ પ્રદ શ જે જીવ પુદગલને અવકાશ આપે અને તેમાં જે ષટગુણ હાની વૃદ્ધી કી
*
*
*
Page #550
--------------------------------------------------------------------------
________________
કરે તે આકાશ દ્રવ્ય કહીએ તો, શબ્દ નય અવગાહ લક્ષણ પલાડને આકાશ કહે અને સમણિરૂઃ તય આકાશને વિકાસ ગુણ છવ પુદગલને કરે ને આકાશ એટલે આય વસ્તુને આકાશ કહે એને એવભુત નય તો આકા શના દ્રવ્ય ગુણ પથાય, વ્યય રૂવ ઉત્પાદના શાયકને આકાશ દરવ્ય કહે.
હવે કાલ દરવ્ય ઉપર સાત નય કહે છે તેમાં નિગમ નય સમયને કાલ કહે કેમકે ત્રણે કાલના સમયનો ગુણ એક છે માટે તથા ૩ નયને મતે સમયાદીકથી માંડી અવસર પીણી ઉત્સરપિણું પર્યત કાલ વર્તણુ સ્વભાવ રૂપ એક છે અને વ્યવહાર નથી કાલ તે દિવસ રાત્રી પક્ષ માસ સંવત્સર પ્રમુખ અઢી દ્વીપમાં છે અને અહી દીપથી બાહેર વ્યવહાર કાલ નથી કેમકે તિહાં દિવશ રાત્રીની સંખ્યા નથી અને અઢી દ્વીપમાં દિવશ રા ત્રીની સંખ્યા છે તે વ્યવહાર નય કાલ જાણ.
A ૩જીસુત્ર નય વર્તમાન સમયને કાલ કહે કેમકે અતીત કાલ વિનાશ પા એ અને અનાગત કાલ આવ્યો નથી. માટે વર્તમાનને કાલ કહે શબ્દ નય છવ અછવ ઉપર કાલ અનંત પર્યાય રૂપ વરતે છે તેને કાલ કહે અને સ મણિરૂ નય જીવ પુદગલની સ્થિતી પુરણ કરવાને સન્મુખ થશે તેને કાલ કહે એવંભુત નય કલિના દરવ્ય ગુણ પર્યાયના લાયકને કાલ કહે.
- હવે પુદગલ દરથ ઉપક સાત નય કહે છે નિગમ નયને મતે બંધ ના એક ગુણની મુખ્યતા લઈ બોલે જેમ એક ગુણા કાણા પુદગલ છે તિહાં બંધ રશ સ્પષ્ટ પણ છે પરંતુ એક સે કરી બાવીયે તે નિગમ નય વળી સંગ્રહ નયને મતે એક પુદગલ છે એવું બોલવું તે સંગ્રહ નયન વચન છે જે પણ પુદગલ દરય અનંતા છે તે પણ સંગ્રહ નયના વચનમાં એક પુદગિલ દરવ્ય બદલાય છે અને વ્યવહાર નયના મતે એક વિશ્વશા બીજ મીશ્રશા ત્રીજા પ્રયોગશા એ બાહ્ય વ્યવહાર રાખે તે રીતે કહે વળી રૂસુત્ર નય વર્તમાન કાલે પુરના ગલન હેય તેને પુદગલ કહે તથા શબ્દ નય પુરન ગેલનની યાને પુદગલ કહે તથા સમભિરૂઢ નય પુદગલની પટગુણ હાની વૃદ્ધી તે ઉત્પદ વ્યય ધ્રુવમાં છે તેને પુદગલ કહે તેમજ એવભુત નય તે
Page #551
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
પુદગલના દર૦૨ ક્ષેત્ર વકાલ સ્વભાવના દર ૦૨ ગુણ પર્યાયના ગાયકને ઉપયોગ માટે પુદગલ કહે.
હવે પુણ્ય ઉપર સાત નય કહે છે પુણ્યરૂપ કાર્યના કારણે તે શુભ પુ દગલના સચાગ છે. જેમ વસ ભૃત્રણ ગજ અશ્વ પ્રમુખ ?ખીને જાણીએ છી એ એ છવ પુણ્યવત છે એટલી વસ્તુ અને રાધીન છે .તે કારણને કાર્ય માનતા નૈગમ નયનુ વચન જાણીએ એ શુભ પુદગલને પુણ્ય કહે,
સંગ્રહ નયના મતે શરીરાદીક સુંદર હોય જત્યાદિક ઉત્તમ હાય ઉચ પૌત્ર શાતાવેદની પ્રમુખ જે વગણા છે તે પ્રયોગશા પુદગલ છે તેને પુણ્ય આ જીવ પુદગલ બેલાગણી લીધા.
તે શારીરી માનસૌ સુખમાં રમણ છે અને આરેઅવસ્થા ધારે છે તે પુણ્ય પ્રકૃતિના વ્યવહાર છે ય પુરણ કરતા દેખાય તેને વ્યવહાર નયને મતે
કર્મના ભોગવનાર જીવને પુણ્ય કહીએ જેમ
આ જીવ પુણ્યને પ્રભાવે આવા સુખ ભોગવે છે એ દૃષ્ટાંતે જાણવુ એટલે એ 7 સંપૂર્ણ મનેક્ષ વસ્તુ તે પુણ્યને સંયોગે છે એ છઠ્ઠાં છઠ્ઠાં જાય છે તિહાં તિહાં અને સ્વમેવ સુખ મળે છે એહુવા પુણ્યવત જીવ છે એમ જે કહેવુ તે રૂસુત્ર નયનુ વચન છે ઇહાં જીવના કાર્મણુ શરીરને પુણ્ય માને છે શબ્દ નયાનુસારે વર્તમાન કાલે સાતા ભગવતાને પુણ્ય કહીએ ઇહાં કે * પુછે જે રૂજીપુત્ર ય અને શબ્દ નયમાં શા ક્રૂર છે તેને કહેવુ જે રે સુત્ર નયવાળા ત્રણ કાલના મુખને પુણ્ય કહે છે અને શબ્દ નયવાળા વર્તમાનકાલ ગ્રાહી છે એટલે વતૅમાન સુખને પુણ્ય કહે છે તેનુ દૃષ્ટાંત જેમ ચ વરત્સાદીક કોઇ પુણ્યવત છત્ર વર્તમાન કાળે નિદ્રામાં સુતા છે પણ અતીત કાળે અનાગત કાળે સુખનુ ભગવનાર છે તે પુણ્યવત જીવ સુતા છે એમ રૂસુત્ર નયનુ ખાલવુ છે અને શબ્દ નય ગ્રાહી પુરૂશ તે સુતેલા પ્રાણીને પુ યવંત ન કહે કેમકે એ નિદ્રા વ્યાપિત છે તે નિદ્રા તે પાપુ પ્રકૃતિ છે તે
Page #552
--------------------------------------------------------------------------
________________
*
*
(૫૦)
*
-
એ પુણ્ય ભોગવે છે તે માટે પ્રય ભોગવવાને વખતેજ તેને પુણ્યવંત કહે એમ શબ્દ નથનુ ભલવું છે એ નય પણ સુખ ભોગવવાને સમયે આત્મા પુદગલિક સુખથી સાતા માને છે તેને પુણ્ય કરી માને છે.
સમભિરૂઢ નયના મતે પુણ્ય પ્રકૃતિ પ્રયોગશાપણે પરિણામને આનંદ માં લીન થયા છે તેને પુણ્ય કહે તથા એવંભુત નયને મતે પુણ્યના ભોક્તા ને ક્ષાયકને પુણ્ય કહી.
હવે પાપ ઉપર સાત નય કહે છે પાપની સાતે ન કરી વકતવ્યતા, શ્યની પરે જાણવી પણ એ પાપ તે પુન્યને પ્રતી પક્ષી છે માટે પાપ કતવ્યતા પુન્યથી વિપયાસપણે જાણવો.
હવે આશ્રવ ઉપર સાત નય કહે છે નગમ ન નયોગ જે પુદગલ તેને આશ્રવ કહે વળી સંગ્રહ - પુદગલ પ્રયોગશાપણે પરિણમન રૂ૫ દલને આશ્ર અત્યાગ ભાવને આશ્રવ કહે એટલે મિથ્યાત્વાદી ને આશ્રવ કહે એ વ્યવહારાનુસારે મિથ્યાત્વ દ
- ST , સુભાશુભ યોગ વર્તે તેને વ્યાપાર તે શુભાશુભ આશ્રવ છે અને એકલો શુભ યોગનો વ્યા પાર તે શુભાશ્રવ છે તથા એકલો અશુભ યોગનો વ્યાપાર તે અશુભાશ્રવ છે.
રૂજુસુત્ર નયાનુસારે જે વર્તમાન કાળે શુભ અથવા અશુભ યોગનો વતે તે વ્યવહારશ્રવ પણ અતીત અનાગતના અશુભ યોગે વર્તતાને રૂાસુત્ર ન યની અપેક્ષાએ આશ્રવ કહે નહીં માત્ર વર્તમાન કાળના યોગ વ્યાપારને જ આશ્રવ કહીયે તે મિથ્યાત્વ અઘત પ્રમાદ અને કષાય એ ચાર આશ્રવ કહે વાનો છે પ્રયોજન છે તેને ગુરૂ ઉતર કહે છે જે મિથ્યાવાદીક ચાર આશ્રવ જે છે તે તે નિમીત કારણ છે અને મન વચન કાયાના યોગ જે છે તે હું પાદાન કારણ છે કેમકે મીથ્યાત્વ અદ્રત પ્રમાદ અને કષાયમાં જે જે રોગના વ્યાપાર પ્રવર્તે તેવો તે આશ્રવ કહીયે તેથી આશ્રવ તે ચોર હારે જ છે માટે મુખ્યપણે યોગને જ ગ્રહણ કીધુ છે પણ એકલા મિથ્યાત્વાદીકા ચારથીજ છવ કરમપણે પુદગલોને આકર્ષણ કરી શકે નહી પણ એ મીથ્યાત્વા
- -
Page #553
--------------------------------------------------------------------------
________________
(૧૧)
ચાર સાંકે એતા મળવાથી કરમરૂપ પુલનું આકર્ષણ થાય છે. ફરી શીષ્ય પુછે જે આત્મા માગ કારે કમ સ પુદ્દગલને આ પણ તે પુરચલતા આત્માથી અંતરાલ વરતીયે છીએ તેહને આકર્ષે છે કિં વા નથી આર્ષ તે તેવારે ગુરૂ કર્ષે છે આત્માથી અતરાવરતી ખુદગલાને ચિપટાન ખેંચવાની શકતી નથી પણ આત્માવગાડી પુદગલ પ્રમાણ છે. તેહને આકર્ષીને ગ્રહણ કરે છે.
ઈહાં પસ્તાવે લિખીએ છીએ એ શુભાશુભ ચાંગમાં ષગુણ હાનિ વૃહી છે જે શુભપણે વૃદ્ધી પામતા યેણ છે તેમાં મુખ્યતામાં શુભ યાગી છે પણ અશુભ યોગે મિશ્રીત છે એમજ અશુભ યાગતી વૃદ્ધી પામતા યોગમાં અશુભ યોગની મુખ્યતા છે પણ શુભ મેણે શ્રીત છે ઇડાં જેમ જેમ શુભ ચાગના પર્યાય ઘટે છે તેમ તેમ અશુભ ચોમતીવ્રહી થાય એ રીતે હાં શુભાશુભની હાની વ્રુદ્ધિ છે તિહાં એકાંતે શુભ ચણ અથવા એકાંતે અશુભ ીંગ કહાં પણ દેખાતા નથી કેવળીને શુદ્ધ યોગ છે અને સકષાઈને શુભ યોગ છે તે દીર્ધ દ્રષ્ટીએ ઊઁચારજો ઇહાં કોઇ પુછે જે શુભાશુભ બેહુ યાગ ક્રમ ઠરે કેમકે એક સમયમાં બે માગ કહ્યા નથી તે સત્ય છે મુખ્યત માં તે એક છે પણ અશ ભળ્યા તે ગાણતાપણે છે ઇડાં હેતુ ઘણા છે વિધી નિષેધ પણ ઘણા છે શ્રી ઠાણાંગની ટીકાકારે પણ ત્રીજે ઠાણું ફેલાવ્યા છે તિહાં મુલા પાઠમાં તિવિહવ વસાએ ધમ્મીએવસાએ અધમ્મિઐવવસાએ તથા સુઅગડાંગમાં અને પન્નવણામાં પણ મિશ્ર યોગ કહ્યા છે. ઇમ સદહીએ છીએ તત્વ તો કેવલી વાકય પ્રમાણ છે ઇત્યાદિક શુભાશુભ વેગના ૦ચયવહારને યવહાર તમે સ્માશ્રવ કહ્યા.
>*
અને રૂજીસુત્ર તયના મતે વર્તમાન કાલે પુણ્યાશ્રવ છે અથવા પાપાશ્ર ૬. છે તેમાં મુખ્યતાપણે ચેગ વ્યાપરતી ક્રિયાને આશ્રવ કહીએ. શબ્દ નમે જે સ્થાનકથી શ્રવ ખાને તેના ઠેકાણાને આશ્રવ કહે એ જીવના મિયાત્રાદીક પરિણામને આશ્રર્ કરે તથા સમભિરૂઢ નય કર્મ ગ્રહણ સુણ છે તેને આશ્રત કર્યો તે અવભુત નયુ તે આત્માનાં સ $< 1, '1F
કક્કાનુ
Page #554
--------------------------------------------------------------------------
________________
(૧૫૨)
કંપણાને આશ્રવ હે ઇહાં ગ્રંથના ગારવપણાથી વિસ્તાર સકાચી ગીતાર્થે સુધારસે એ રીતે આશ્રવના સાત નય કહ્યાં.
***
હવે સવર ઉપર સાત નય કહે છે તગમ નયને મતે જે શુભ યોગ તે સવરતુ કારણ છે માટે તૈગમ નય કારણને કાર્ય માને છે તે ન્યાયે શુભ યેાગને સવર કહે અને સંગ્રહ નય સમ્યક્તાદીક પરિણામને સંવર કહે વળી વ્યવહાર નચે ચારીત્રના વ્યવહાર જે પાંચમહાવ્રત તેને સવર કહે તથા રૂસુત્ર નય વર્તમાન કાલે નવા કર્મ ન આવે તેને સવર કહે વળી શબ્દ ન ય સમ્યક્તાદિક પાંચને સવર કહે તિહાં શબ્દ નય પાશતા ચોથા ગુણઠાણે વર્તનારો જીવ દેશ સવ૨ી છે કેમકે સવરના પર્યાયમાં છે તે મિથ્યાત્વ સહ ચારણી પ્રકતિને અનાશ્રવ છે અણગ્રહવા છે તે ન્યાયે કરી શબ્દ નયે સંવ ૨ કેંઘા તથા સમભિરૂઢ નયવાળા સભ્યતાર્દિક પાંચ સંવરે કરી જે ક્રમ ૧ ગંણાએ અલિપ્તપણા હોય અને નિથ્યાત્વાદિષે પાંચ કારણની સિદ્ધતા મ કરવી તથા રૂક્ષપરિણામથી કર્મની સ્થિતીનો અલિપ્તપમાં તે સ(ભરૂઢ ન સવર કહ્યા અને એવભુત નયના મતે શૈલેશી અવસ્થા આત્માના સ્વરૂપ અકપમાન થાવા એ ચઉદમા ગુણઠાણાનુ સવર જાણવા ઇહાં આત્માને સવ ૨ કહયા છે જેમ ભગવતિના પેહેલા રાતકના નવમા ઉદ્દેશામાં કાલાસન્થેસિય અયા સવર આયાસવરસચ્ય છે નેતિ વચનાત એમ આત્માના શૈલેશીપણાને સવર કહયા.
1;
હવે નિરઝરાના સાત નય કહે છે નગમ નય શુભ યોગને નિરઝરા ક હે સગ્રહ નય કર્મ વર્ઝણાખિરે તેહને નિરઝરા કહે ઇહાં અકામ નિરઝરા ત થા સકામ નિરઝરા સર્પ ગણી લીધી તથા વ્યવહાર નય ખાર ભેદે તપને નિઝરા કહે કેમકે તપ તે નિઝરાના વ્યવહાર છે માટે વળી રૂસુત્ર નચે જે વર્તમાન કાલે શુભ ધ્યાને કરી તપસ્યામાં પ્રવરતે છે તેને નિઝરા કહે તચા શબ્દ નયે તે ધ્યાનાગ્નીના પ્રયાગથી કર્મરૂપ ઇંધણને ખાલે તેને નિઝરા કહે ઇહાં મુખ્યતાયે, શુભ યાનને નિઝરા કહે કેમકે શુભ ધ્યાનથી નિશ્ચે કરી સકામ પણે કરમ નિઝરા થાય છે અને સમર્ભિટ્ટ નયે જે માત્માના ઉજ્વ
Page #555
--------------------------------------------------------------------------
________________
લપણાને સન્મુખ થયાં અને શુકલધ્યાન થના નિઝર ઇહાં તિ
મોહ ગુણકાણાવરતીની પ્રેરણા જાણવી તથા એવભુત નયે સર્વ કર્મ કલંક રહિત શુદ્ધાત્માને નિઝરા કહે..
હવે બંધ તત્વના સાત નય કહે નિગમ નય મને બંધના કારણે પશાસી પ્રકરે છે તેને બંધ કહે છે સંગ્રહે નયે મોહનીયને બંધ કહો જેમ રાગ બંધન ઈયાવાયક વચન તથા વ્યવહાર ન જવાની સાપે પુદગલના સં૨ખીરનીસ્નીપરે થાય તથા રાગ દેવાદીક બંધનમાં સારી છવ વખુ છે તેને બંધ કર વળી રૂજી સુત્ર નયે માંસ ભક્ષણાદીક તથા અશુભ કાચને વિશે વિરતા બંધ કહે જેમ એ છવ પિતાના કર્મથી સુખ દુખ વેઠે છે એ મ કહી તે બંધ અને શબ્દ નયે અજ્ઞાનતાથી ગ્રથિલવત વ્યાહપણાથી કાયાકાર્યને વિચારે તે કર્મનો ગુણ છે તેને બંધ કહે ઇહાં જીવ વિપાકી પ્રકતિન બંધ ગયે વળી સમરિટ નય આત્માના નિજ ગુણને ઢાંકયા તેને બંધ કહે ઈહાં ઘાતી કરમ મુખ્યતામાં ગણું અને એવભુત નય તે આત્મા ના અશુદ્ધ અધ્યવસાયથી ભાવ કરમથી જે કર્મનો સંચય થશે તેને બંધ
કહે ઈતિ.
હેવ મેક્ષ તત્વ ઉપર હતા તય કહે છે સર્વ એક્ષને વ્યવહાર નથી પણ પાયાર્થીક નયે ભેદ પ્રકાશરૂપ કહીયે છીયે નૈગમ નયાનુસારે જે ગત્યા દીક બંધન થકી બુટા તેને મિક્ષ કહે છે અને સંગ્રહ નય જે પુર્વ કૃત કર્મ થી છુટા થયા અને દેશથી ઉજવલ થયા તેને મિક્ષ કહે છે અને સંગ્રહ નય જે પરિત સંસારી તથા સલ્યકવીને મોક્ષ કહે રૂજુ સુત્ર નયવાળો સપક છે
ણી ચર્ચાને મુક્તિ કહે છે અને શબ્દ નય સગી કેવળીને મિક્ષ કહે છે ? ૬ મભરૂઢ નય શિલશી કઠણ ગુણને મિક્ષ કહે છે એવભુત નય સિદ્ધક્ષેત્ર પહેતા ને મોક્ષ કહે છે.
એ રીતે અકેક તત્વ ઉપર પચીસ બેલ ચીંતવ્યાથી શુભ સ્થાનકે ધ્યા ન થાય છે ઇહાં ધરમ ધ્યાનનું તથા શુકલ ધ્યાનના પહેલા પાયાનુ અંશ ના LI પણ ભળે છે તે માટે એ પચીસ બેલની શુદ્ધ મને કરી આલખાણ કરવા
Page #556
--------------------------------------------------------------------------
________________
(
૪)
ઉચિત છે એ પચીશ માલના વિસ્તાર ઘણો કઠીણ છે તેમાંથી હુંમદમાતી આ ૯૫ સુધી આલશુ હિનાચારી છતાં કાંઇક લેશ માત્ર માર્ગ બતાવ્યા છે માટે બુદ્ધિવંત પુરૂષોએ શુદ્ધ કરી લેવું જ્ઞાતા પુરૂષો એ ગ્રંથને સુધારીને ઘણું - ન્ય છ શીખાવશે સંભળાવશે તેની જ્ઞાન વૃદ્ધીને કારણુ થશે.
દાહ–ક્રિડા છમ બાલક કરે પસુનગર કર આપે છે તે વિધ હુ પણ બાલવત કર્યો ગ્રંથ આલાપ ( ૧ છે અને વાણીના સ્વાદનો મત કરને કોઈ હાસ્ય છે યાદોદન યસુવ કરો એહ મેરી અરદાસ પે ૨ કે ગુરૂ કારીગર સમ કહ્યા ગુણ નીધી ઉપમા જય શ્રી હકીઝ મલીશ દીપતાં તાસ કૃપા મુ જ હોય છે ૩ છે રત્નચંદ શીષ્ય તેહને શુહી યશ અરદાસ છે એ અને કાંત પક્ષને બુદ્ધજ નહી વિમાસ.
"ILITTLJT
TITI MAAAAAAAAAAAAAAAAAAAAAA
કઇતિ શ્રી નવ તત્વ ઉપક પચીસ બોલ ચીંતવવાનો વિચાર સમાજ
Jછે
છે
!:
$', ‘i
, * ;
I
'
11
Page #557
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી લાવણો સગ્રહ
જીનદાસ ત ધન
ઉતરોગે ભવ પાર.
તુમ જો મંત્ર નવકાર ॥ ઉનસે હાએ તેરી કાયાકે આધાર ! સફલ કર લે અપને અવતાર ॥
id
ધ્યાન તુમ મનમે ધરા નર નાર ! ખાણું દુખકા એ હું સ ંસાર ૫. કરૉ પ્રભુ ન્યાલ અખ છનદાસ ॥ ૨ખા પ્રભુ ચરણ કરે પાસ.
૧
સરક જા કુમતી નાર કાળી ! તેરી સંગતસે ગઇ લાલી 1 સાખત સુમતાકી મેં ટાળ્યું ॥ આતમા તપમે મહી ઘાલી ૫ અનંત ભવ વીત ગયા ખાલી ! વેદના નીગાટકી ઝાલી 1 અમર પદ જીતદાસ માગે ! સદા પ્રભુજી પાય લાગે k
શિશ નિત નમુ નાભી નદન ॥ ચરણપર ચડે કેસર ચંદક કરત સખ ઈદ્રાદીક ખદન ॥ કરત હે કરમેકા ફંદન ॥ સાધ્યા તે શિવપુરકો સાધન । સર્વ જીવતર્ક સુખ કુંદન ૫ છણદ ગુણ જ઼નદાસ ગાવે "શિશ ચરણાસે નમાવે
ખાલત હૈયા મેરા હુસર ॥ ચઢાવુ ચંદન ચુવા ઘસર ॥ પેઠા મેં ધામે ધસફર ! પાર્પ દઉં દુર ગયા ખસકર ॥ ચેતન અબ ખડા કમર કસકર ॥ હડાવા કમાકા લશકર 0 શ્રી છનરાજ ઝાંઝ ખાસા ॥ શરણે છનદાસ લીયા ખાંસા બીકટ ઘટ દુરંગતકા ભારી ॥ નીર જ્યાં ભરતી કુમતી' નારી, ખરછી ઇન નાકી મારી માં ડુબ્યા કેઇ કામી સંસારી પ્ર છનાકી ગઇ ખુગ્ગારી છેત્યા કોઈ `સત ધöધારી ॥ પ્રભુ તુમ પરમારથ પાયા ૫ સરણે અખ' જીનદાસ ા ાં
૩
૫
Page #558
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
સ્ત નર નીકા બાસી છે કરાઈ જગમે તે હાંસી છે મુમતીકી પડી ગલે ફાંસી છે સુમતીશુ રખી દે ઉદાસી ! કુમતી બસી સેજ ખાસી છે રહયો માન મમતામે માંચી છે હી ખાલ અરીહંત પરખા છે કરો હનદાસ આપ સરખો ૬
-
-
-
-
-
૭
-
- -
અફળ નર તેરી ઈદગાની શીખ સુત્રાકી નહીં માની. કયા નહીં ગુરૂ નિગ્રંથ ગ્યાની છે ઉનસે રહે ગયા અશાની છે. જગતમે ઉતર ગયા પાની | ગતી તેરી દુરગતમે ઠાની છે સેવક તેરા ઇનદાસ ખાજે છે સુધારોગે તુમહી કાજે છે સફળ નર તેરી જનગાની છે શીખ સુત્રાકી તે માની છે કયા તે ગુરૂ નીગ્રથ જ્ઞાની છે કાનસે લગી સુમરાણી છે જગતમે અધીક ચડા પાણી છે ગતી તેરી સુરગતકી ઠાણી | શેવ તેરા ઇનદાસ ઘાજે સુધાગ તુમહી કાજે છે કીયા મેં ગણધર પ્રેમ પતિ છે મુજે વરદાય હે સરસ્વતી છે કરી મેં નીરમળ ગ્રંથ મતી | પર ખડે જાગતા જતી . મુજે બળભદ્ર સે લઈ સતી છે મીટી મેરી દુરગતકી સબ ગતી છે એસા ઘન જીનદાસ ગાવે છે અચળ પદ ભકતીસે પાવે છે
-
-
૮
,
સાખી,
સમવસરણ મહાવીર બીરાજે છે ચિતીશ અતીશય ઉનકુ છાજે છે બડે આપ ધન કીરતારેખ | જીઓ પ્રભુજી બડે છે સમવસરણ જત; કહેતે છે સઠ ઈદ્ર મીલકર આતે છે ઉપર ઉડાને ચમરાજ છે એ પ્રભુજી ઉપર, છે દવ દુદુભીક નાદ આવે છે સની દેવ દરશનકુ આતે હે રહે છે વિકારે છે ઓ પ્રભુછ હો ને એસી ટશન આપ તે છે સબકી બોલીમે સખી સમજતે છે
Page #559
--------------------------------------------------------------------------
________________
(પ
)
.
એસી બાની નીરમજી છે એ પ્રભુજી એસી ગુરૂ પસાથે સાખી બનાઇ . જ્ઞાન ધ્યાનસે લેહ લગાઇ છે જીન સાશન તુમ સીરદારજી જીઓ પ્રભુજી ના
.
..
........
નકી બાતા જે કહે છે જીફા પાર નહી પાવે કોઇક નર ભુલા પડજાવે છે ભિટક ભિટક રહી પસ્તાવે છે ફીનારા કબુ નહી પાવે છે કર્મ ખેલે તો નજીક આવે છે મેરે શ્રી છન રાજ સચા તેરે બીન સબી કામ કચાશ
લાવણી. -
ચલ ચેતન અબ ઉઠકર અપને જન મંદીર જઈએ , કીસીકી બુરી નહીં કરીએ ચલ છે આંકણી ચરણ અનવરકા ભેટ ! ભવ ભવ સંચીત પાપ કરમ સબ તન મન મીટ છે સુકરીત કીજે, માહારાજ સુકરીત કીજે | સમકીત અમરીત રસ પીજે છે લાભ ન ભકતીકો લીજે છે લાભ ? ચલ છે ૧ !
કરોજ મત મુખસે બડાઇ છે તજ તામસ તન મનકી સુમતાસે રહેના ભાઈ રીતસે બોલો મેરી જાન રીતસે બેલો છે આતમ સમતામે તેલો છે મત મરમ પારકા ખેલો ! મુન કર તન મનસે રહીએરે છે મુન ! ચલ !
જોબન દીન ચાર તણે સંગી છે અંત સમે ચેતન ઉઠકર ચાલ્યો કાયા પડી નંગી છે પ્રીત સબ તુટી મેરી જાન પ્રીત સબ તુટી છે આઉખા ની ખરચી ખુટી . સુખ દુખ આપ કીયા સહીએરે છે સુખ ! ચલ૩
જગતમે રહેના ઉદાસી છે પર ખ્યા મે જનરાજ હરો, મેરે દુરગતકી કાસી છે તજે શબ ધંધા, મેરી જાન આજે સબ ધંધા છે છનવર મુખ પુનમ
ચંદા ને જીનદાસ તુમારા બંદા છે એ તો એક દરીશનકુ ચઈએરે ! મેરે છે ચલ | ૪ |
Page #560
--------------------------------------------------------------------------
________________
(૫૫)
સુમતી કુમતીની લાવણી.
હાંરે તું કુમતી કલેછન નાર, લગી કયું કડૈ ા લગી ડા ચલ સરક ખડી રહે દુર તુજે કોણ છેડે ! ટેક હાંરે તું સુમતીકા ભરમાયા, મુજે કર્યુ છેૉડી ॥ મુજે ૫ મેરી સદા સાસ્વતી સેાખત છીતમે તેડી ના
તુજ ખીંના સુની મેારી સેજ, કહુ કરજોડી || કહ્યું ॥ ઉઠ ચલા હમારી સંગ, સુખ રહા પહેાડી ॥
કચુ જીર નુર કુમતી આંસુ, આંખણુ રેડે !' આંખ ॥ સલ । ૧ । હાંરે તેરી નર્ક નીગેકી સેજ, સેહેજમે ‘રૂઢા ॥ સેહેજ ૫ પકડયા સાચા છનરાજ, સંગ તેરા છુટયા !
તેરી મુરખ માને ખાત, હૈયાકો ફુટો ॥ હૈયા !
દુર; તાર તેર તુટો ॥
મેં સેહેજ હુવા કર તુ કર દુરાસે ખાત, આવે મત નેડે ॥ આવે! ચલ ॥ ૨ ॥ મેરી અનત કાળકી મીત, પલક નહી પાળી. ।। પલ સુમતીકે લાગ્યા સંગ; મુજે કયુ ટાળી
હાંરે તુ સુમતીકો સીરદાર, સુનાવે ગાલી ॥ સુનાવૈ ॥
તેરી અમ દાતુ હે તાર, ગારી આર કાળી
તુ અમકુ ઠેલે દુર, સુમતકુ તેડે ! સુમતક ! ચલ ॥ ૩॥ અખ કુમતીકુ લલચાયા, રતી નહી ડગીયા ! રતી
સુનકર સુત્રકી શીખ; સાચ હોંએ લગી ॥
ચેતન કુમતીસે સેહેજ, દુરથુ ભગીયા ॥ દુરા
છતરાજ ખચનકો નામ હીયામા જગી
જીનદાસ કુમત તુ ખાત, ખાટી મત ખેડૈ ા ખોટા ! ચલ ॥ ૪ ॥ જીવને શીખામણની લાવણી.
મન સુતરે તારી સફળ ઘી શ્રાવકકી, હાથથુ જાવે ! હાથ ના સુત્રકી ન માત્ર શીખ ફીર પસ્તાવું ॥
Page #561
--------------------------------------------------------------------------
________________
!
મન સુન રે તુ પરબવ ડર રાખ છે. પ્રાણુ મત લુટે પ્રાણ : કગુરૂ કરે હેત, સુગુરૂએ રૂઠે છે મન સુન રે તારી જોબનીયાકી છલ છે છીનક નહી છુટે છીનક છે ઇંદ્રીસે લગાએ તાર, કહે કેમ તુટે છે મન સુન રે તારે હીયે વધી વખલ છે નહી કુમલાવે છે નહી એ સુ ૧ મન શુનારે તારી સાચી શીખ સુત્રકી છે હીયે નહી આણી છે હીયે છે થારીરે ખજાને ખાય, કુગુરૂકી બાની છે મન શુનારે તારી મુમતી કલેઇન નારી, લીઓ તોએ તાણ છે લી એ છે દુરગતકી બીછાઈ સેજ છે તણી પટરાણી મન શુનરે સુતો મુમતી સેજો પાર નહી પાવે છે પાર છે. સુત્રકી ને ૨ મન શુનરે તેરે ગફલત મે દીન ગયા છે ગર્વ કયુ રાખ્યો છે ગર્વ છે કીધી છન વાણી દુર, વિય રસ ચાખ્યો છે મન શુનરે તારે જ્ઞાન ગાંઠસે ખેલ, રતન કયાં નાંખ્યો છે રતન છે સબ બચન દીઓ તુ છોડ, જુઠ મુખ ભાખ્યો છે મન મુનરો એશ વાર વાર નર ભવ; ફીર નહી આવે. ફીર સુત્રકી મન શુનરે પોશાક પાપકી પહેર, માનતો ખુબી છે માનતો છે તારા મનશે મોતીયન માળ, શીશ પર લુંબી છે મન શુનરે તારા હરામ હુરતમાં હસી, હજુરી ઉભી છે હજુરી છે શીવ બંદા મીથ્યાત મેડ; વાત તેરી ડુબી છે મન શુનરે તારા હંસ હીયાક હાર, ઝટ સુ ખાવે ઝેર છે સુત્રકી૪ મન સુન રે સુકૃત સ્વપનામે મેહ, રતી નહી મુકે છે રતી મેરે કોન ગતીક છવ, દયા કોન બુજે છે મન સુન રે મેરે ઘર ખુટે દુરગત, કામ ન જે તે કામ છે બાળક દુનીયામે બેત, મજે કયુ પુજે છે. મન મુનરે જીનદાસ કપટી ખાન, માન નહી મા માન સુત્ર ફી ૫
નેમનાથની લાવી. મારી માઈ રે મ ગ ગીરનાર, કીસી જાઓ કેફેના કીમી
|
Page #562
--------------------------------------------------------------------------
________________
વાર્કે દરશ ખીના તરો હમારે તેના
મારી માઇ નદવી જાત જોરાવરા સબ ચલ આઇ ! સખ ૫
પશુ “તમે ભગાયા હેત, હમે છંટકાઇ 1
મેરી માઇ ખીલકી મેહેલા મા, ગયા વંન મા ! ગયા !
'સખી બેઠે હમારે 'મની, ખડી ગમ ખાઈ મ
મારી માઇ અમ લહુ ડુંગર આટ, ઘરે નહી રહેના ! ઘરે ! વાકે ૧ મારી માઇ મેએ જાવન હૈં ખન માટે, મમત તજ મેરી ! મમતા મેએ મલા બેલે લાર્ક, જગત ગેસ વેરી ॥
**
મારી માઇ ભ્રુગમે કાયા કુમલાવે, જ્યું કાચી કેરી ! યુ ॥
તપ જપ સજમકી લહુ સાંકડી શેરી
મારી માઇ મેરા પતી ખો પરખતમે, પેહેરૂ નહી ચેના પૈહેર ॥ વાકે ર એપાર, ગમાયા કીના ! ગમા !! ખેત ગત હીના ૫
મારી માઇ કુગુડ્સે કીયા મેરી ભકતી ખીના. ઉવા મારી માઇ કણ હણ ઉશ કામધેન હમારે ઘરમેં, દુધકા હૈના ટ
તુકો u ઉશે કયા કહેના ॥ જે દા
"
મેારી માઇ અમ દુખી કાલકે જીવž, દરીશત હૈના ! દરીશન વર્ક ૫૩ મેારી માઇ નવ ભવકો તવલ તેમીનાથ, પતી હૈ, મેરે ! પતી !!
ખત રહયા હૈયાંક હાર, શીશકા શેરા !
મારી માઇ ઉન તજ શાળે શણગાર, દીયા ખન ઠેરે। ૫ દી। ।। મેરી સુતી નહી. પાકાર, કાતકા બેહેસા
મારી માઇ ઇન મહલગ્ન નહી આવુ, રતી સુખ ચેહના ૫ રતી ના વાકે ૪
18
મારી માઇ કચા ભયેા ખડા અચરત, જગતને આયા !
મેરે પલ્લે માએ પામ, સુજશ નહી પાસે। ।।
મારી માઈ બુધ હીન શા મેશ જીવન જીત ગ્રુત ગામે
જેમ તેમ કરી ને પાત્ર, સરણ તેને મારી માઇ ખેાલે મીજલામે મલછ,
1
જીવને શીખામણની લાવણી તુમ તજો જગતકા ખ્યાલ. ઇશકકા ગાના ॥ ઇશક ૫
ન ૫
સેવા
M1 નાનો "પેહેના ॥ જ્ઞાન ।વાકે !પ
Page #563
--------------------------------------------------------------------------
________________
:
:
ક
તેરી અલ્પ ઉમર ખુટ જાય મરક છંદ ના છે તુમ છે ? અબ દીના ચાર જગત બોચ લીયાં તે ખાસ છે લીયા તેરે શિરપર બેઠો કાળ, કરે છે હાંસાં છે મેં બેલુ સાચી બાત, જુઠ નહી માને જ છે તુ સુતા હે કોણ નીંદ; કીસીકર આશા છે અબ શેવ દેવ જીનરાજ, ખલકમે ખાસા છે ખલક | તેરે જોબન પતંગકા રંગ, જીડી સબ આશા છે અબ હી ધર મેરી શીખ, સજન દીવાના છે સમજ | તેરી | ૧ અબ બુરી ભલી અને વાત, સુનકર રીજે || સુન ! એ મુખ મીઠા સંસાર; ભેદ નહી દીજે ! કર વીતરાગ વસવાસ, હીયે ધર લીજે હીંચું છે પણ નીચ નારીકા બચનું, માહે મત ભીજે ! અબ સાત વસનકે સંગ, પ્રીત મત કીજે | મીત છે તે દુરગત દે પહોચાય, તે તન છીજે છે , તુ સુખ દુખ શીરદાર, રંકે નહી રાણું છે રંક | તેરી | ૨. તું બીસર ગો જગ બીચ, નામ નવરકા એ નામ છે પચ રહ્યા કુટુંબકે કાજ, કીયા ફેદ ઘરકા તે દયા ધરમ બીન ખેયા, જનમ સબ નરકા | જનમ છે . તેં પલ્લે ખાંધ્યાં પાપ, કસાઈ સરખાં અબ લીયા નહીં તે લાભ, વખતમે કરક વખત છે ? તેરી વીતી વાત સબ જાય, જનમ જ્યુ ખરકો છે અબ સુનો શીખ સુત્રકી, સુલટરે શાણો સુલટ | તેરી છે ૩ છે તેરી સરણ જરૂર પડયો, આનંદ દીને આયો | આનંદ છે મરી ભાગી ભુખ સબ પ્યાસ, સુધારસ પાયા છે મેરે શીરપુર તુમ સરદાર, જીનેશ્વર રાયા છનેશ્વર છે મેં ચાહું ચરણકી સેવ, સફળ કરી કાયા |
" અબ દો દાલત દરશનકી, મરે એહી માયા મેરે ! " "
Page #564
--------------------------------------------------------------------------
________________
(૨)
ચું અરજ કરે છનદાસ અલ્પ ગુન ગાયા રા
અબ બુરા *ગુરૂ ઉપદેશ, ધરે મત કાના ા ધરે ! તેરી ॥ ૪ ॥
જીવને શીખામણની લાવણી.
એક જીતવરકા નિજ નામ, યિામાં લેના ૫ હિયામાં ઘ અખ લગી લગન અનવરશે આપ ખુશ રહેના ના અખ ॥ અમ નિરખુ છત દેદાર, દરશ કખ પાઉ।। દરશા જગમે જીતવર નિજ નામ નિરજન ધ્યાવુ I
અબ ૨હે નયન લોભાય, હિયે નિત ફરકે ॥ હિંયે u
માહે છત દર્શનકી આશ પાપ સબ સરકે !
અખ સુરપતી નિરખત રૂપ નજર ભર તેના || નજર ॥ એક ॥ ૧ અબ મિટયા મરણ ભવ ભવકો, આશ મુજ પુરા ! મારા ॥
મૈં જપુ છણકા નામ મેથ્યુ નહી દુરા
એ ઘન ઘાી ઘાલો ઘેર, કરમ સખ યુરો | કરમ ॥
મેં દુરગત ભમતાં આયા આપ હજીરા ॥
અખ શુભ નજરાં મુજ નિરખ; સુક્તી પદ્મ āતા. ॥ મુક્તી ! એક વાર
અખ હૈ હીરાકી ખાણ, મ્યાન નિજ કરણી ॥ ગ્યાન ॥
એ મુક્તી પંથ દાતાર સુમતી ધરણી ।।
અખ઼ શુકલ ધ્યાની પૈડી ચડયા નિસરણી માચડયા ॥
એસા જીગમે સાંત સુજાન મુફ્તી પદ વરણી ॥
અબ આપે। મચા કર કરકે, અમર સુખ ચેતા ! અમર! એક ૫૩
અબ બેઠ કર કરૂ ને માજ, આનંદકે ઘરમે ॥ આત કે ॥
મેં પરખ્યા શ્રી છનરાજ, જગત કુણ ભરમા
મેં દુખ ભાગતા કે અનંત, કરે કેણુ લેખા ા કરે ા
મૈં અરજ કરૂં તન મનસે નજર ભર દેખા અખ ખેલત યુ છનદાસ, રસ સખ બેના ॥ રસ ! એક છનવરાં નિજ નામ હિયામાં લેના ॥ ૪ ॥
Page #565
--------------------------------------------------------------------------
________________
અનus
~
રાજલ વિલાપ હાવાણી ૪ ગયા દગા દિલદાર, સુનો મેરી માઈ સુનો છે લગ રહી નેમ દરશનકી સરસ અનાઇ છે. અબ અજબ અલી નેમ, મેરે શિર છાજે | મેરે ) જાદવકી દેખી જાન જગત સન લાવે એશ નેમ નવલ એક બીંદ; અને બાજે ! અનોખો છે સુરીનર ગાવે ગીત ગગનમાં ગાજે છે અબ દોડ દોડ રાખ દુનિયાં, દેખન આઈ . ખન છે ૨ મા દગા દિલદાર સુનો મેરી માઇ ૫ ૧ છે અબ ચઢયા તેમ તો રન, આનંદ દિલ ધરકર | આનંદ છે સજ આયા સુરંગી સાજ કીલાલા કર કર છે મે પાયો પરમ આનંદ, હરખ હીયો બરકર છે હરખ u લે ગયો પતી નેમીનાથ, મેરો મન હરકર છે સખી સંપત મુજ ગમે, આજ ચલ ભાઈ તું આજ છે 2 ગયા દગા દિલદાર સુનો મેરી માઈ ર ા અખ એણે અવસરમે સુરત સ્વામી લાગી , સ્યામકી પણ પશુ વનકી સુની પોકાર દયા દિલ જાગી છે છને લઈ પરબતી વાટ, ત્રશના ત્યાગી ત્રશના છે શિવ રમણીકે શિર બદ બન્યા બેરાગી
અબ તેલ ચઢી રાજુલકુ, ખડી છટકાઈ છે ખડી છે ૨ ગયા દગા દિલદાર સુનો મેરી માઇ | ૩ અબ રેતી સરોવરમે, ટીપે નહી પાની ટીપે જન ગુણ ગાયા નહી જાય અલપ ઝદગાની છે ' અબ કઠણ છવ દુરગતક, બન્યો મે દાણી | બન્યા -
નદાસ કરો ખવપાર દયા દિલ આણી - .. ? અબ શરણ સતીકે બેક, વિનતી ગાઇ છે વિનતી . ૨ ગયા દગા દિલદાર સુનો મેરી ભાઈ છે ૪ :
-
~
: કાનજી ભાજપના જ
Page #566
--------------------------------------------------------------------------
________________
સુશસ્તવ લાવેણી. કબ દેખુ છનવર દવ, જગત ગુરૂ ગ્યાની છે જગત છે કંઈ આપ સમો નહીં એર એ અંતર યાની છે અબ વિષમ વન સંસાર જગતમે ભટકો છે જગતમે છે " મુજે અનામતને લઈ જાઈ નરકમે પટક્યો છે અબ લહુ દરશન નવરકો; ઓ દીન કબ ઉગે છે ઓ છે મુજ મનકી વંછીત આશ અધીક સબ પુગે છે અબ ન દરશન બીન નેન, ઝરે મુજે પાની | કરે છે કબ દેખું અનવર દેવ જગત ગુરૂ ગ્યાની + ૧ ! થારે કુગુરૂકો ઉપદેશ હૈયામેં છા છે હૈયા છે પણ સરસ ભેદ સમકતકો જીવ નહીં પાયો છે અખ જૈને ઘરમ નિજ માલ, મુરખ મત ખવે છે મુરખ છે એ સુમત સુરગડો પંથે અમર ગત હોવે છે અબ દુરલભ જન ભગતી, લહી નિજ ટાંની લહી છે કબ દેખુ જીનવર દેવ જગત ગુરૂ ગ્યાની છે ર છે અબ સુરનર ગાવે ગીત, અજબ બડ લાગી છેઅજબ છે જહાં નાચત નૃત અનેક આળસ ત્યાગી છે અબ મેહત મન નરપતકા, ગગન ઘેન ગાજે છે ગગન છે એ જનવર મહીમા અનંત ધ્યાન દિલ ધરજે ! એસી અધીક છબી નજીકી મેરે મન માની છે મેરે છે કબ દેખુ છાવર દેવ જગત ગુરૂ ગ્યાની છે ૩ છે અબ ઇન ચરણાસુ રંગ, અંધક ચીત લાગ્યો છે અધીક છે મેં પહેરો જીન ગુણ અજબ સુરંગી વાગો ! આ સફળ ઘડી સમકીતકી, હાથ અખ આઈ ! હાથ છે મે ગમત ગમનકી પાંખ અમુલક પાઈ છે અખ બેલત શું જીનદાસ સુનો જૂન બાની સુના - કબ દેખુ જીનવર સર્વ જગત ગુરુ ગ્યાની ૪૧
Page #567
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
આત્માનુભા ભાવણી..
તુમ ભજો છનૈશ્વર દેવ, મુગત પદ્મ પાછુ ાં મુગત ॥ અબ અચ અખંડીત જોત સદા સુખદાઇ li મ રૂલ્યા ચારાશી માહે, ભુલ્યા મ ભરમ ॥ ભુલ્યા મારે ઉર્ટે અનતા દુખ ખાંધ્યા જમ કમ્ ॥ મેં કદીએક હુવા રક, ફૅરા તજ સરમ " ફેરા ॥ એર કદીએક રાજ ભયા ગરથી ગરમ ॥
જખ ગરવ આંતકે ખેાલ્યા, પામકા મરમ !! પારકા ॥ પણ નિરમળ જગમ જૈન; કીચા નહી ધરમ ॥ અબ મનુષ જતમમે ચેત; ઘડી શુભ આઇ ! ઘડી ॥ અખ અચળ અખંડીત જોત સન્ન સુખદાઇ ॥ ૧ ॥ મૈં સુર નરકા સુખ વાર; અનતી પાયા ॥ શ્મની ! મારે શિવ સમતાકા સુખ હાથ નહી આચા !! મેં ક્રુગુરૂ કુદેવ; ભલા કર ધ્યાયા ! ભલા !!
મેં ઉલજો અનાદી અજ્ઞાન વિષે ભાગ ભાયા ।।
મે' પડચા લાભ કે રે; જોડતા માયા ॥ જોડતા ઘ પણ લખ્યા અંત જખ ય કાળને ખાયા ॥ અમ પરહર પરમાનદ; ધરમ કર ભાઇ ! ધરમ ॥ અખ અચળ અખંડીત શ્વેત સદ્ના સુખદાઇ ॥ ૨ ॥ અખ દુરલભ અવસર લહી તુ; સુકૃત કરરે ! સુકૃત ॥ અખ દાન શિયળ તપ ભાવ હીયામે ધરરે !
તુ કરમ માઠાં કાટ; પાપ પરહરરે ॥ પાપાં અમ વાર વાર કહુ તાય જગતમે તરરે ॥ ཐུ નિરતળ નયણે દેખ; નરક શુ ડરરે ! નરક ! તુ શિખ સુઝુકી માન અજ્ઞાની તરે ॥ અમ પર ત્રિયા કર જાણ, પ્રેત ને માઇ માં બેના
Page #568
--------------------------------------------------------------------------
________________
(૫૬૬ )
અબ અચળ અખંડીત શ્વેત સદા સુખદાઇ | ૩ ll'
અમ જીતવર મુજ મન ભાયા; સદા ગુણ ગાઉં ! સદા ॥ અબ ઇતની કીરપા કીજે નરક નહી ન ।।
અમ ભવ ભવ માહે દેવ; જીનેશ્વર પાઉ !! જીનેશ્વર 1 મૈં મતવચ કરી ચરણ ચિત લાવુ તા
એ દયા ધરમ હીતકાર; સદા મૈં ચાપ ॥ સદા ॥ પણ ચેારાશીકે માં ફીર નહી આઉ !! ૐ અરજ કરે છનદાસ; કીરતી ગાઇ ા કરી ના ખબ અચળ અખંડીત ોત સદા સુખદાઇ ।। ૪ ।l
સસારના અથીરપણા વિષે લાવણી,
ખખર નહી આ જુગમે પલકીરે !! ખખર ! સુમ્રીત કરના હાય સેા કર લે, કાન જાણે કલકી !! આ દાસ્તી હે જગ વાસકી, કાયા મંડળીક !! કાયા ॥
સાસ ઉસાસ સમર લે સાહેબ ઞાયુ ઘટે પલકી !! ખખ્ખર ॥ ૧
તારા મંડળ રવી ચંદ્રમા, સખ હે ચલનૈકી !! સમ !
દિવશ ચારકા ચમતકાર જયુ, વીજળીયાં ઝલકી ! ખખર ।। ૨ ।। કુડ કપટ કર માયા જોડી, કર ખાતા લકી !! કર !! પાપકી પાટલી ખાંધી શિર તેરે, કેસે હાય હલકી !! ખબર [ ૩ ચા જુગ હે સુપનૈકી માયા, જેસી ખુદા જલકી ! જેસી ।। વણસતાંતા વાર ન લાગે, દુનિયા આય ખલકી ા ખબર ॥ ૪ માત તાત સુત ખંધવ ખાઇ, સખ જુગ મતલબકી ા સખ ।। કાયા માયા નાર હવેલી એ તેરી કખકી ! ખબર ! પ મન માવત તન ચંચળ હસ્તી, મસતી હે ખલકી !! મસ્તી 11 સત ગુરૂ અંકુશ ધરો શિરપર, ચલ મારગ સતકી ॥ ખખર તાક જખ લગ હંસા રહે દેહમાં, ખુશીયા મંગલી ! ખુશીયા
Page #569
--------------------------------------------------------------------------
________________
હંસા છોડ ચલ્યા જબ રહી, મટીયાં જંગલકી ખબર - ૭ દયા ધરમ સાહેબ કો સમરન, એ ખાતા સતકી છે એ રાગ દેશ ઉપજે નહી જીનકુ; બીનતી અખમલકી છે ખબર છે ૮
~~
શ્રી આદીનાથની લાવણી.
~
~
~
~
~
~~
~
~~~
શ્રી આદિનાથ નિરવાણી, નમુ એ ધ્યાની છે નમું છે
ભવ જીવ તરણકે કાજ બનાઈ વાણી છે તુમ નાભીરાયં કુલ ધારી, બડે અવતારી રે બડે છે ખુલ રહી ખલકમે ખુબ, કેસરી યારી || તુમ મમતા મનકી મારી, આતમા તારા આતમાં છે તજ દીઇ વિપતી વિષયનકી જાણ કર ખારી છે તુમ કરી મુગત પટરાણી, જગતમે જાણી છે જગતમે ! ભવ જીવ તરણકે કાજ બનાઈ વાણી ૧ ૧ જાણ્યા સુર નર સુખ રાસી. હુવા હે ઉદાસી છે હુવા ' જલ ગઈ જબર જંજાલ, જગતકી ફાંસી છે તુમ જગતપતી અવિનાશી, મુકતીકે વાસી છે મુકતી છે તેરે દરશનસે સબ દુઃખ, દુર ગયો નાશી છે પ્રભુ કરી સફળ છંદગાની, મેરે મન માની છે મેરે છે ભવ જીવ તરણકે કાજ બનાઈ વાણી છે ર છે બડે જોતવંત જીનરાજ, જગતમે બાજે છે જગતમે તેરો દરશન હે સુખદાય, સુધારે કાજે છે તેરી ધુન ગગનમે ગાજે, સુરપત લાજે છે સુરપત છે ગલ ગયા ગરવ પાખંડ, કામના ભારે | નાટક નાચે ઈદ્રાણી, અધીક ધુન આણું | અધીક છે ભવ છવ તરણકે કાજ બનાઈ વાણી | ૩ તેરી મહીમા કહી ન જાવે, પાર નહી પાવે છે પાર છે
~~
Page #570
--------------------------------------------------------------------------
________________
(૧૮)
આંધર્વ સુર્પત સભી તેરે મુણ ગાવૈં શ
તેરે ચરણામે લટાવે, સરસ લવલાવૈં ॥ સરસ L નર નાર હીયાકે માંહે, ભક્તી તેરી ચાહાવે ! તેરી ત્રા સખ વીરલાણી, મુકતીકુ ાણી ા મુકતી ધ્ ભવ જીવ તરણકે કાજ ખનાઇ વાણી | ૪ મરૂદેવા કુખકા જાયા અમર પદ્મ પાયા ! અમર છપન કુમરી નારી, મૌલી જશ ગાયા ।
દુરગતકા દુખ વિરલાય; સફળ કરી કાયા ૫ સફળ ॥ જીનદાસ નિરજન રૃખ શરણ તેરે આયા ॥ સમકીતકી સેજ પીછાની, મૌલી માહે ટાણી ૫ મીલી ॥ ભવ છવ તરણકે કાજ બનાઈ વાણી ॥ ૫ ॥
જીવને શીખામણની લાયણી
કમાઇ સુમ્રીતકી ીજે૨ે, "કમાઇ સુમ્રીતકી કીજે
તો કામ મદ્ય માત લાલ જીતવર ગુણ ભજ લીજે ૫ કમાઈ । ન હૈ પરીક્ષા જીનરાજ ધધર્મ, હાય રહ્યા વીતા ॥
સુખદાઇ સવર સમતાકા, ર્સ કર્યુ નહી પીતા ॥ લાલ તુમ મનુષા તન છતારે 1 લાલ 1
દાન શિલ તપ ભાવ વિના તેરા જનમ જાય રીતે ॥
ધરમ વિન કાજ નહી સીજે૨ે ॥ ધરમ !! તો ! ૧
નિશદિન ઉલશે નેન મેરો દિલ; જીત દરશન ચાવેરે ! જીન ॥
હરા જગત જાલ લાલ, જીતવર ભકતી ભાવે ॥
સખી સુરનર મંગળ ગાવેરે ! સખી !
સુગ કંઠ સુર પતકો જપ્ત થુન અખર ગરાવૈં ॥
ભજ ધૃત લાલચમે રીજેરે ! ભજ ઘ તો !! ૨
જીંદગાની દીન ચાર જીવ તુમ, મનમૈં કર્યુ મેલારે ! મનમૈં ॥
Page #571
--------------------------------------------------------------------------
________________
જોબનકી ગુમરાઈ ગરબમેં ખુબ ખો ઘેલો છે બાણ ન વાણી સ્ત્ર ઝરે છે બાણ છે તપ તરવાર ભાવ કર ભાલા વેરી કરમ ચું ઠેલો છે કરમક દાવાનળ દીરે આ કરમક છે તો તે ૩ જન મુખ વસે મેલ પીટે, ભીજાવ ભવ ભવ ફેરા છે બીજત છે દરીશન ટો અરીહંત પ્રભુ તરસે તન મન મેરા છે મીટો મુજ ઇન ગતકા ધરાવે છે મીટ્ટો છે
.. અરજ કરે છનદાસ દીયા તુમ મુકતી માહે ડેરા છે મેરો તન દરિશન બિન છીજેરે છે મેરે છે છે જ
જીવને શીખામણની લાવણી, અગમ પંથ જાના હે ભાઈ અગમ | ધ્યાન ધ્યાન સંજમ ચમકીતએ સુધરે કમાઇ અગમ છે મહેલ મન અતરકી અટીર , મેલ છે કરમ ઉ૮ ચેતન પડો જખ, નિગોદકી ઘાંટી છે મહા દુખ પાચા, મહારાજ માહા દુખ પાયા છે
નવર મુખસે નહી ગાયા છે અનવર છે નિજ માણીક નહી સમજાયા છે નિજ છે અહીં તિલભર શાંતા પાઈરે છે નહી | ગ્યાન ધ્યાન ? એ તન ધન જોબન નહી અપનાવે છે એ છે કુટુંબ કબીલા મેડી મંદીર રજનીકા સપના ! સબી વીર લાવે, મહારાજ સબી વીરથાને છે ફીર ચેતન મન પતાવે | ફેરા કછુ સંપત સંગ નહી આવે છે કછુ કે ધરમ નિજ કર લે સુખદાઈ . ધરમ ૫ ગ્યાન છે ? કે ગરમ તુજ અંતર ઘટ લાગારે એ બરમ છે .
Page #572
--------------------------------------------------------------------------
________________
(E)
પાપ સંગ ચલે, મેરી જાન પાપ સગ ચલે ! ચેતનકુ તરકમૈં ઘાલે, ચેતનકુ નરકમ ઘાલે ! જીત મારગ સુધ ન પાળે ! જીત ૫જપા જીતવરકુ લેહ લાઈઅે ! જા ॥ ગ્યાન ॥ ૩ કે અખ મેં પ્રભુ દરશન પાયારે ! કે અબ ! ગ્યાન ધ્યાન સજમ સંગતસે જીન ચરણે આયા ॥ માહા સુખ પાયા; મેરી જાન માહા સુખ પાયા k ચેતનમે તુ હીરમાયા ! ચેતનમે ॥ જીનદાસ તેરા ગુન ગાયા ! જીનદાસ પ્રભુજી તુમે પરમ સુખદાઇરે ! મલુ ! ગ્યાન ૫ ૪
જીવને શીખામણની લાવણી.
પુદગળસે માન્યા સુખ તે, કલ્પના કહીરે 'કલ્પના દ સુકતકી ખાત તેરે હાથમે રહીને ૫ પુદગળ |
જુગ માંહી જૈન તીજ સાર, સંગાતે આવે ! સગાતે ॥ તીનકુ તજકર કર્યુ બેઠો વિશે ગુણ ગાવે !
એ મર તક અલગા ઢાલ, ખીસન ખીખ ખાવે ! ખીસન ! મુક્તીકા મારગ મેટ ઉખટમે જાવે
થારી તુષ્ટ છદંગાની માહે બિકલ બુધ ભાઇરે ના પુદગળ ।। ૧ થારે ધન દાવત ભંડાર ભરયા હે માતી !! ભરયા ।
શતરૂ સજન સખ ખનૈ જગતમે ગોટી ॥
કોઇ મસળે તેલ ફુલેલ, ધાવે કોઇ ધેાતી ॥ ધાવે h સનમુખ ઉઠે આવે અખલા તેરા સુખ જોતી :
એસી સંપત હે એક છીતમે સરવ એ થઇરે ! પુદગળ ! ૨
તે ખટરસ ખાધા ખધ, ખાના ખાયા । નિશદિન મુખ્યા સુદરકી સેજને સાચેસ
Page #573
--------------------------------------------------------------------------
________________
*(">c)
સજ્જા સાથે ચણુગાર, નારસે મેચો ॥ નારસે ા
તે અંતર ઘટકો સેલ રતી નહી ધાયા
યા નરક નીગાદકી બાત, પકડ કર લહીરે ! પુદગલ ॥ ૩ મદમાતા આઠ મ માહે ગરવસે ખેાલે ! ગરવ ॥
મેં સુખ સંપતકો નાથ, મેરી કોણ તાલે ! દુરબળ કરતા હે પાકાર, પલક નહી ખાલે ! પલક ા ચાકર હઇિ રહ્યા હર, ચમર શીર ઢાલે !
અમ અવસર આયેા હાથ, ચેત તુ સહીરે !! પુદગળ ॥ ૪ કાયાસુ કીયા લડ, ખનાઇ ચગી ! ખનાઇ ॥
પલભર પુન્ય પરવાર, પાતિતા ભ ંગી ।।
પકડી પરભવકી ખાત, હાય કાણુ સંગી ! હાય ॥
તેરા હુંશ ગયેા આકાશ કાયા કર નગી ॥
જીનદાસ કહે કરમાસુ, જોર તેરા નહીરે ના પુટ્ટગળ ના ૫
કેસરીયાની લાવણી
સુનીયેરે ખાતા સદાશીવજી ! મત ચઢેઢ જાના ઘુલદેવા । ગઢપતી ઉ નકા ખડા એ ડંકા, મત છેડા તુમે ઉન દેવા ।। સગતારે પત ચુડાવત ખાલે અમહી નાકર ઇનહુકા, હીંદુપતસે હાથ જોડકર 1ા તીન ભાવનમે હૈ ટકા ॥ સુતિયા ૧ ૫ સરગ મરત પાતાળ સુનીયે !! સુરીનર સુતીજન ધાવત હૈ ! ઇદ્ર ચંદ્રસુતી દરશન આવે ! મની મા પાવત હે ! સુનીયા ૨ ॥ ગયા રાજ દિન કેસે આવે ! નીરધનીયાકુ ધન દૈવે । ખાજ ખીલાવે સુંદ ૨ લડકા ! સદા સુખી રહે। તુમ સેવે ! સુનીયા ૫ ૩ તારે ઝાઝ સમુદર માહે । રાગ નિવારે ભવ ભવકા !! ભુપ ૨ગકા રંગ દીયા હે ચારન ન અને હરી દેવા ૫ સુનીયા ॥ ૪ ॥ છું હું છું ઘુ ઘુંસા ખાજે ! દશા શ પર હું ડેકા ના ભાઉ તાતીયા ચુ કર બાલે! મત ખતલાવા બડમકા નીચે ॥ ૫॥ રાણાજી કહે: ઉમરાવ ને માનત નહી ખમ એ ખા
:1
! સુ
Page #574
--------------------------------------------------------------------------
________________
તા તારી કરણી હું પાગી છે મેં નહીં આવું તુમ સાથી . સુનીયો છે ૬ છે મુછ મરડી ચડે અબીમાને તે ઝેર ભયા હે નજરેમ છે રખભદાસ કહે સાહેબ સાચા છે ખત તમાસા ફજરોમે છે જુનીય છે ૭
શાંતીનાથની લાવણી. સેહેર જુને શાંતી બીરાજે, અંગભર ફુલની માળા, અડદમ નોબ ત બાજે, ઘંટ બાજતા ચોતાળા, ગજપોર નગરીમે તેરા જનમહે, ઘેર ઘેર મંગળ સબ ગાવે, ઈદ્ર લોકથી ઈદ્ર ઈકાણએછવ કરને; આવે, ચાલીશ ધનુષ સેવન તેરી કાયા, મગ લંછન તેરે પાયા, વિશ્વસેનકે કુળમે સભીત, માતા અચરાડે જાયાસરગ મસ્ત પાતાળ ત્રીલોકમે, હુવા જતા અજવાળા અગડદમ છે છે
કેસર ચંદન ઘણાં ઘસીને, પુજા કરૂ છને સરકી, અનુપમ આગી ખુખ બની હે જાગી જત માહારાજકી, અસરણ સરણ પતીત દુખ વારણ, કરૂણા સાહેબ તુમ ધણી; મુજ કરણું સુખ મતી જો જાગે, કપા કરો મારી ભકતી ભણી; તેરે નામસે નવનીધ પાવે, શાંતીનાથજી મતબાલા; અગામ બગડદમ ૨ છે - આંગી તેરી અજબ બનીછે, શાંતીનાથ સાહેબ મેરા, જઠાવકી તુમ સેહે ટીલડી, હીરા ચકતા હે ચહેરા, અંગ ભર ફુલન જતા બઝી છે, ચમર ઉડતા ચહેરા, ઘુપ ધાન એર જાત બનીછે, શીર શાહે મેતી તોડા, નવ રતનટા હાર ગલેમે; જેસા ચંદ્રકા અજવાળ, લાગી જતા તેમ તે જ ગતમે, દીપે તેજકા અવાળી, અગદમ બગડદમ છે ૩ | - તેરે નામસે સબ જુગ મહીમા, ધન તો મારી કરણી, શાંતીનાથજી
શેવક તમારા, મેરી લાજ અપને ઘર, શાંતી કહેનેરે શાંતીનાણજી, સમણ કરવા સબ તેરા, સમી સાંજકી હતી આરતી, શામ મુરત દીશે પ્યા
ની આરતી ઉતારે આનંદ ગાવે, બાજે રદંગ ગડવાલા, અગકદમ બગડદમ ( 1 જાહેર મળ્યું સાહેબ મેર, ચરણ પખાળુ મેં તેસ, જરણ મરણ
Page #575
--------------------------------------------------------------------------
________________
(પાછા)
કા ભય નિવાર, તારો ભવ સાયર ફેરા, લખચોરાશી ભવમે ભમરો, જે ઘાણીકા ફરા શાંતીનાથ મુજ પાર ઉતારો; ગરીબ ચાકર મેં તેરા, ભાણુ ચંદ કહે ભય નિવારો; બાજે ઝીતકા ઘડીયાળા; અગદમ બગડદમ ૫ ૫
શ્રી કલ્યાણ પારસનાથની લાવણી.
અગડબમ અગડબમ બાજે ચોઘડી; સવાઇ કંકા સાહેબકા, છનન ગ છનનંગ અવાજ હિતા, મેહેલ બનાયા ગગનોકા; શ્રી કલ્યાણ પારસનાથ ના મકા, નીત બાજતા હે ધ્રાં; તીન લેકમે સુચા સાહેબ પારસનાથ અવતાર ખડા |
વનારશી નગરીમે તે જનમ હુવા; માતા વામા કે નંદા; અશ્વોન કે કુળમે સોહે, જેસા સરદ પુનમ ચંદા, સરગ લોકમે હુવા આનંદા, ઈદ્રાણી મંગળ ગાવે, તેત્રીસ કો દેવ મીલકર; એછવ કરનેકુ આવે, કેઇ આવતા કઈ ગાવતા, કેઇ નામ લેતા દવા ચોસઠ ઈદર અરજી કરતા ચંદ્ર સુરજ કરતા શેવા; સુરીનર સાહેબ આગળ અરજી; કરતા ઉભા ખડા ખડા, તીન લોકમે સાચા સાહેબ પારસનાથ અવતાર બડા એ
દુર દેશથી આવે ગી; બડા જોગી તપસ્યા કરતા નીચે લગાયા જા લમ ગી; ખડે બડે જોકે ખાતા; બાર વરશકી ઉમર જીનકી; છટપણામાં બત કળા બરાબરીકે લીએ શેખતી; તપશીકુ દેખન ચલા; ગ્યાન દેખકર બેલે ગીશુ એસી તપસ્યા કર્યું કરતા; ઉતર જોગી બડે લકડેમ નાગ ના ગણી દો જલતાં; પારસનાથ જોગીસુ કહેતા; તો બી તપશી નહી સુનતા; લકડે દીએ ક જંગલમે લોક તમાસા દેખતા; એ કયા કીએ જોગી તુમને નામ નાગણી જલાયા; દીયા સાર નવકાર નાગકુ; ધરનીધર પદવી પાયા, બડે ઉમેદશે આએ સાહેબ, છણછરીકે દાન દીયે; માત પીતાકી આજ્ઞા લે કર; મહારાજને જગ લીયા, રાજ છેડકર ચલે જંગલમે જુગતશે કાઉશગ કીયા ખડી ધીર ગંભીર તમને; તીન લોકમે નામ કીયા ઉદન કાળકી બડી ધુપ નીરંજન નીરાકાર ખા; કુમઠાસુરને કીયા કડાકા; પીછલા દાવા જ
Page #576
--------------------------------------------------------------------------
________________
ગાયા, મઠ કીયા ઘનઘોરતું; પવન ચલાયા મતવાલા; કરરર કરરર હુવા કેડાકા: ચમકે બીજલીકા અજવાલા મુશળ ધારે મેઘ વરસતા ગગન ગાજતા
તાળા: સાત બુકી બડી કડીમે, ધીર ખડા હે મતવાલા, નાક બરાબરી આવ્યા પાણી; નાથ નીરજન ધીર ખડા; સંકટશે સિંહાસન ડોલે, હુવા ઘંટકા અવાજ, અવધી જ્ઞાનશુ આએ ઈદર; ધાઓ ધાઓ ધરની રાજા ધરણીધર જલદી શુ આયા, પદમાવતને સંજ લીયા, પદમાવતને લીએ શી ૨૫૨, શેશ નાગને છત્ર કીયા, કેડ ઉપાય કીએ કમઠાસુરને કુછ બી ઇલા જ નહી ચલતા; કરને વાલે સાહેબ ઉનકુ, છલને વાલે કયા કરતા, ઝીતે જીન રાજ આગ, કમઠાસુર હાથ જોડ ખડા તીન લેકમે છે
કેવળ લઈ શીવ પદ પિતા, પારસનાથજી મતવાલા, લગી જોતમે જાત દીપકકી; તપે તેજક અજવાળા વિસનગરમાં પારસનાથ નામકા, દેવલ બનાયા તેહેતાળા, બડે દેવળમાં ઈદર સહે, ઘંટ બાજતા ચિતાલા, બડે ઉમેદ શુ ધણ રહે હેકર કોટ બનાયા દેવકા, જગો જગપર શીખર ચઢાયા, બડે કામ દરવાજાકા, મુલ નાયક ઉપર સહે, સહસ ફણા માહારાજકા, એ મુખી ચતુરાઇ બડીહ, એસા તમાસા નહી દેખા, અઢારસે પાંસઠ સોનિયા મહુત ફાગણકા બડા, સુદી ત્રીજી વખત બેઠકર; જગ જગો પર નાન કી યા, કાંતી વિજય ગુરૂ રાયચરણ, ને પાયે ગુરૂ જન રાજ બડા, ગલુચંદ સા હબકે આગળ, અરજી કરતા ખડા ખડા | તીન '
શ્રી સમસ્ત સીખરની લાવણી.
બંદત હૈ કોઇ સમત સીખરકુ, દુરગતકી દુર નાસી છે બંદત છે ? કોડ ભવિકા કરમ કહત હે, હેય શિવપુરકો બાશીરે : છે બંદત છે રે કુગુરૂ કુદેવ કુધર્મ જગનકા, મે જાણ્યા સબ રાસીરે એ બંદત છે ૩ બીસ છણંદ મુગટ પદ પાયા, કાટી કમકી ફાંસીરે આ બંદત છે ૪ એ તીરથ જે ભાવ કરી ભેટે, ઉનકી સબકીત ખાસીરે આ બંદત છે ૫ બીકલ બન્યા છનદાસ જગતમે ખુબ કરાઈ હાંશીરે છે બંદત છે ,
.
Page #577
--------------------------------------------------------------------------
________________
શીધ સરૂપી સદા પદ તેરે, તુ મુરખ કાં ભૂલેશે . સીધ છે ૧ વ્યાજ નો પલ્લે નહીં બાંધ્યો, ખામી લગાઈ મુલેરે છે સીધ છે. ૨ નરક નીદ મુમતા શીરપર; આપ બન્યા હે દુલેરે છે સીધ છે ૩ સંપતકા સુખ દેખકર, ચેતન મનમે ફુલરે.
| સીધ છે ૪ જનદાસ તે અન મન માહે, જનમ લીએ ધુલે છે સીધ ા ૫
કુગુરૂની લાવણીતજી તજુ મેં ઉનક ગુરૂફ કનક કામની ધારી દે જ્ઞાન ધ્યાનકી બાત ન જાણે, અષ્ટ કરમસે ભારી રહે છે "કર કાળે ભભુત લગાયે, શીર પર જટા બધાઇ હે કાન ફાડ કર મુદ્રા પહેરતા, ઉનકે ઘર ના હેu જેમ લે કર વિષય શેવ, મદ મંશા હારી દે છે મુડા પંથી જમતક કરતા; મુખ કહેતા આચરી હે સમકીત શરધા જિન ધામકી, નહી કુગુરૂકી પ્યારીહે છે જીવરકુ જીનદાસ વિનવે, કુગુરૂ કુસંગ ખુવારી છે ?
જ
સુગુરૂની લાવણી. નમુ નમુ મે ગુરૂ નિગ્રંથકુ, વે જીન મુદ્રા ધારી છે તે પુદગળ ઉપર પ્રેમ ન કરતા; મનકી મમતા મારી દે છે ગરવ ગાળ કર ગુપત રોપવે, ગત નિગ્રંથકી નારીહે છે કનક કામની, નહી ભેગી; વે પુરા બ્રહ્મચારી હે છે
છ કાયાકે જીવ અનાથી, ઉન કેવું હતકારી છે ! - દાન ધ્યાન કેવળ ધ્યાન આય, જ્ઞાન ગરથ ગુણ ભારી સુધ સરધાશે સુમતી શેવે, નીજ આતમક તારી હે
નવરજીનદાસ વિનવે, ઉનકે ચરણ બલીહારી હે
ન્મ
-
-
... :--
::.
Page #578
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) 1
સ્વરથની લાવણી. કોન જગતમે તાસ ચેતન કોન જગતમેં તારારે છે અપને આપને સ્વારથકે સબ, બીન સ્વારથ હોય ન્યારારે છે કોન છે ? સવારથે મા તસ પુત બેલા, છ છ કર કહે દારારે છે
વીર કહે ભગની નીજ સ્વારથે, લાગે પિતા; પ્યારારે છે ૨ હય ગય રથ પાયક ધન પરધન, કોઈ ન રાખન હારારે છે કાલ બેહાલ સબહીકુ કરતે કરતા મુખ પકારારે છે કોન છે ૩ ઈદ્ર જાલ સુપના સમજાના, જુઠા જગત પસારારે છે શેવ ચરણ કોઇ સંત જનકે જવ હવે નિશ તારારે છે કોન છે ૪
તેરી સુરત શહણી રખ, મેરા મન હરખે, તેરે દરશનક મેં નીત ઉઠી આવુ તડકે, તેરે મસ્તકે મુગટ કાનમે કુંડળ લટકે, તેરી બાજુબંધકી ઝળક, મેરે મન અટકે, કોઈ પડે કરીકે જોડ, હાથ બીચ દમકે, મેરે પાપ હવે સબ દુર, દેખકર તનકે છે એ નંદી વરધન સુરપે; કીરપા કરકે, એ ધરમદાસ તેરા ગુન ગાયે હરખે છે
પર શ્રી નીરખવા ઉપર લાવણી. ચતુર પરનારી મત નિરખ, શ્રાવણ કેરી રેન અંધેરી, બીજલીક ચ મક, રાવણ મોટા રાય કહાવે, લંકા ગઢ અંકે, પાપ કરીને નરક પહોચી એ, દુખ પાયે અધકો | ૧ |
ઘાતકી ખડકો રાય પદતર છૂપતીને હરત, કષ્ણ નરેશર કરે ખુવા રી, જબ પુન આયો હલકો છે ર છે
કીચ કરાયે માહા દુખ પાયો, ભીમે અધક, નારી ધૂપતી નહે બી ચારી; ભવ ભવમે ભટકો છે ૩ છે
પરનારીક રંગ પતંગ હે, પધળકો ઝળકે એશ બુંદ જબ લગે તા વડા; ઢળક જાય ઢળકો ને ૪ છે
" પરનારીશ નહ કરતાં ધન જાસે ઘરક દુજા રખકર કરે ખુવારી જબ બનમે ભટકો છે ૫ છે
Page #579
--------------------------------------------------------------------------
________________
અને ,
(૧૦૦) | નવ પદની લાવણી. જગતમે નવપદ જયકારી પુજતાં રોગ ટળે ભારી; પ્રથમ પદ તીર્થ પતી રાજે, દેષ અષ્ટાદક ત્યાગે, આ પ્રતીહારજ છાજે; જગત પ્રભુ ગુણ બારે માને છે
અષ્ટ કરમ દલ છતસકળ સિધ થયા છે
સીધ અનંત ભજે બીજે પદ; એક સમે શીવ જાએ | પ્રગટ ભયે નિજ સ્વરૂપ ભારી; જગતમે ૧ સુરીપદમે તમ કેસી; ઉપમા ચંદ્ર સુરજ જેસી ! ઉપરો રાજા પરદેશી; એક ભવ નાહે શીવ લેશી છે
ચોથે પદ પાઠક નમુ; સુધ ધારી ઉવઝાય છે
સવે સાહ પંચમ પદ માંહે, ધન ધના સુનીરાય છે વખાણ વીર પ્રભુ ભારી; જગતમે પાર. દ્રવ્ય ખટકી શ્રધા આવે, સમ સંવેગાદિક પાવે છે બીના એ જ્ઞાન નહી કીરીચા; જેન દરશનશે સબ તરીયા છે
જ્ઞાન પદારથ સાતમાં પદમે આતમરામ છે
૨મતા ૨મ અધ્યાતમ માહે; નિજ પદ સાથે કામ છે ખતા આખુ જગત સારી; જગતમે ૩
ગકી મહીમા બહુ જાણી; ચક્રધર છેડી સબ રાણી જતી દશ ધરમ કરી સોહે મુની શ્રાવક સબ મન મેહે
' કરમની કાશીત કાપવા તપકે ઠાર કર દાર છે
નવમુ પદ ને ધરે અમાથુ; કરમ કુલ કટ જાય ! ભજે નવ પદ યે સુખકારી; જમતમાં છે ૪ શ્રી સીધ ચક્ર ભજે ભાઇ; અચામલ તપ નિધી થાઈ છે પાપ ત્રીજુ જેને પરહર ભાવ શ્રીપાળ પેરે કરજે !
સંવત આગાણસ સતરા સામે જે પોશી શ્રી પાસ ચઇતર ધવલ પુનમને દીવ, સકળ ફળી મુજ આશ છે
Page #580
--------------------------------------------------------------------------
________________
(1)
ખાલ કહે નવપદ છખી પ્યારી ૫ જગતમાં ! ૫
જીન પુજન ચલા વર્ધમાન જીનવરછકુરે ! જીન પુજન ના ટક સમેવસરણ પ્રભુજીકો આયા ખખર લે આયા વનમાળી
વીમળાચળ પર વીર પ્રભુજી; ચલ રાજા દરશન ખાયા । જીન ૫ ૧ સુણી રાજા સીધાસન ચાલેા; સાત પયે આગળ ચાલે ! નમસ્કાર કરી વીરપ્રભુજી દાન દી હૈ વનમાળી ।। જીત ॥ ૨ માનદ ભેદી રાજા દેવા એ; સારા નગરમાં કેહેવાએ ॥ રીખભદાસ જીન પુજન ચલી; રાજા રાણીકે સંગ ચલા ૫ જીન ॥ ૩
કેસરીયાની લાક્ષણી
શ્રી રીખુભ: ફૂલ મહારાજ કેસરીયા મેă પાડ઼ાડામે.
આસ પાસ ગુલાર ઝાડી લગ લી પાહામે ॥
ટુક ટુક પર ધા, ધજા પર ચાકી ભલનકી ના સખ શ્રાવક ભીલ પુજા કરતે કેસર ચંદનકી ॥ શ્રી !! ૧
ખાશા દૈવલ ખતા, દેવલ પર કલી ચડાઇ ! અષ્ટ દવ લઇ પુજા કરતે, ોધ સવાઇ ।। શ્રી ॥ ૨ શેતા ગીરનાર જીવ તુમ અષ્ટાપદ બની ગ સાનાગીરકે દરશન કરકે, ચંપાપુરી, આના ૫ ૩ ૫ ચપાપુર એર પાવાપુર, જીવ સમતશીખર જાના 11 મુકતાઞીરકે દરશન કરકે; આજીજી ના ૫ શ્રી ૫ ૪ રાયપુર આર ગઢ આજીજી, માગી તુગી જાના । મગ શ્રીજીકે દરશન કરકે, ગાડીછ આના !! શ્રી ૫ ૫ શ્રી સપ્તેશ્વર દરશન કર ચલ, તારંગે જાતા
પુર પટણકે દરશન કરકે, કલ્લીકુંડ આાના ૫ શ્રી !! હું સબ તીરથકી કરી જાતરા, ઘરક બી ના
હે શ્રી ગ ંગાદાસ ભાઇ વાણી, ભગવતકી લેના ૫ શ્રી ।। ૭
Page #581
--------------------------------------------------------------------------
________________
: - તેમનાથની લાવણી. એજી તુમ તજક્કર રાજુલ નાર, તજ્યા સબ ઘરરે છે જ્યા | મેં નમુ નેમકે પાય ગએ ગીરીવરરે ટેક છે મેં પ્રીત પીયાકી કરકે, પલ્લે લાગી કે પલ્લે છે - તુમ ત્યાજ લેલે બીન ખંડ, ઉવે બેરાગી છે - એક રાજુમતી સતવતી, ભાવસે ત્યાગી છે ભાવર્સ . તેરે અંતર ઘટમે જોત જ્ઞાનકી જાગી . : એમ રોતી રાજુલ નાર, નેન ભર ભર છે નેન મેં નમુ નેમકે પૃાય ગએ ગીરીવરરે ૧ છે મેં નહી કીની તકશીર પિયા કયું રૂ પીયા , મેરે ઘર કુટુંબ પરીવાર, સદા સુખ રહે. પ . . . મેં હઉ ઘરકે માંય જોખન સબ લુટે જબનtમેં ચલુ નમકે સાથ પ્રીત કેમ તુટે
: મેરે મમ વિના નહી એર, જગતમે વરરે આ જગતમે ! મે નયુ નિમકે ખાય ગએ ગીરવરે મ ર છે મેં અરજ કરૂ કરી કરોછ મન પરશન છે કરો a મેરે શીરપર નેમ સરદાર, દીજે મુજ દરશન | . . ગુજ સુખ સખીયનકા દેખ, લાગે મોએ તરશન લાગે છે Dરે આપે આંખને ની૨, લગે નત બરશન . . . ” ગુજ જન મીલનકી આશ મીલા કોઇ કર લે t મીલો માં મેં નમુ નમકે પાય ગએ ગીરોવરરે ૩ ' : ' " . " . " તુમ તજકર રાજુલ નાર; મુકતીમાં મેહેલી ન મુકતીમાં નો ... પછી તેમ ગએ ગીરનાર કમ સબ કેલી . :- . . . . મેં નીત ઉઠકર પ્રભાત નમુ પદ પહેલી નમું છે મેરે તેમ વિના નહી આરામે બેસી ના અસ અરજ કરે છવદાસ; અને છતવર છે સુના પડી મેં નમુ નમકે પાય ગએ ગીરીવરરે જ છે
-
-
Page #582
--------------------------------------------------------------------------
________________
માહારાજ સજન બીન ગુના બીન ગુના તજયા અમકુ છે સતી રાજુલ કહેતી તુમક છે ફકર મેએ લગી છે મેરી જાન ફકર મેએ લગી લગી મેરે તનમે નગીનો નમ ગએ બનમે છે બાત કીની આગળ છે મેરી જાન બાત કીની આગળ કીની આગળ કહુ સજની પીયા બીન દે કોન તજની પીયા પરબતમે જે મેરી જાન પીયા પરબતમે એ ધ્યાન ધરતા શેહેલ મંદીર; મુજે નહી ગમતા મરી જાન મુજે નહી ગમતા છે શાતમે ખડી; ખડી ખાએ ગમy સતી રાજુલ છે ૧ છે
સતીરથ સંજમ મેરી જાન મતી રથ સંજમ; રથ સજમ પરખેથી ભ્રમના અંતરકી મીટી છે સતી સબ સોના છે મેરી જાન સતી સબ સોના સોના તજ દેતી | જુગતમે રાખી મહી રહેતી; કરૂ જુગવીશ; મેરી જાન કરૂ જુગવીશ છે જુગવીશ ખીમા કહેતી આશ મોએ લગી સુરજ સેતી છે સખી બસ કીયા બસ કીયા અપના દમ છે શતી છે ?
મેરી જાન સાજ શીવપુરકાપીવપુરકા આજ સજઆ છે કરમસે ખુ બ કીયા કછઆ છે મેરે સુરપતી છે મેરી જાન મેરે સુરપતી છે સુરપતી શાસે જ; નેમ વિના એર નહી દુજા, આભુશણ થીરે છે મેરી જાન આ ભુશણ ચીરે છે હારે ચીર મોએ ખુચતાં એ જુગતકા ભોગ નહી રૂચતા જ બર જંગ છતા; છત લીયા અપના દમક સતી છે ૩ છે
મરી જાન પતી ગીરનારે, ગીરનાર હુવા ધ્યાની છે બાત સબ જુગતકી જાની; જુગત જશ ગાવત છે મેરી જાન જુગત જશ ગાવત હરે ગાવત છે તેરા સફળ કારજ કર દે મેરા છે જવાબ જપતા હે છે મેરી જાન જવાબ જપતાહે છે જપતા ભવ પાર પાવે છે અલફ જીનદાસ ગુન ગાવે છે મુકતી ૫ દ દીજે | મેરી જાન મુકતી ૫દ દીજો દીજે પ્રભુજી અમકુ છે
સીધગીરીની લાવણી. સીધગીરીરે સીધીરે સીધગીરી; સીધગીરીને અમરાપુરી; નહી અધુરી સુન જ્ઞાની સુરજ નાં નીરમળ પાણી છે સીધગીરી છે
S
Page #583
--------------------------------------------------------------------------
________________
આ નાથ આની રે ભર નાથ; અહિ બાબત પ્રભુ ભાઈ સંવ અણીનંદન મેવા તુમ. હે નાકે હવાઇ સુમતી: ' -
સુમતીરે સુમતીરેન્જમણી જુમતી આપદા મીટી; નિરમળ હુઈ ગતી; આપ મેવા; ભ ભવ કરૂ તારી સેવાઇ. સુમતી.
દરશનથી દુખ મીટ ગયા સુણ પાયામાં :
ભાવશે જાત્રા ગયા પાપ ગુમાયા છે : દીલમેરે દીલમેરે દીલ દીલસે શુધ ભકતીસેક ચેખે મન છેડ ૨ કપટકી બાની સુરજ કડકા નીસળ પણછ ને સીધગીરી : - છઠારે છઠારે છઠા; છઠા પદમ પ્રભુ સ્વામી; કહુ શીર નામી અંતર જામી કરૂ પુજા તરણ તારણમે સુઈ દુજા - છઠા છે
સુપાસરે સુપાસી સુપાસ સુપાસ પરમમિ અશ જે ભવ દાસ બજાઉ બાજ. હાથમે ચંદ્ર પ્રભુ, રાજાજી | સુપાસ છે ? 1 :
સુવધી છન નવમુક તવમા માહારાજ ..
શીતળ જીન દશમાં કહું દસમા માહારાજ ! - પ્રથમરે પ્રથમ પ્રથમ પ્રથમ તળાટી ગયા વદના કયા નામે તે લીયા, ઉનસે સળ દગાની છેસુરજ ફડકા નામેળ પણછ સીધ
ગીરી II કે
=
=
શ્રી હસરે શ્રી હસ શ્રી હંસ સ્ત્રી હં એરવાસપુજ વિમળ અને નંત નાથ પ્યારા ગુણ મેં ગાઉ આજ તોરાક ખ ગુણવંતા છે
ગુણવતારે ગુણવતાર ગુણવંતા, ગુણવંતરમા શાંતી નાથ; કથુનાથજી બેહનગારા,કાજ જણકતનકાસાર ગુણવંત
=
=
"**: * * *
* * * * *
અરનાથ પુ-દીકરાતાં મહારાષ્ટ્ર
મલીન મુનીસુત્રા મહાજ જી મુગતરે અગતી સુરતી ગુગતી સુમિ ગિતા કાકી માનચિકી,
*
*
Page #584
--------------------------------------------------------------------------
________________
(૪)
મેમલગીર નાશીઞાની ૫ સુરજ કોકા નીસ્મને પાણીંછ ॥ સૌધગીરી ૩ એ વીસરે એ વીસરે એ વીંસ; એ વીસ; નમી જન ઇશ; તમાવુ શિશ સમતશિખર મુતે ગયા; વાસપુ, ચપાપુરી થયાન ॥ નેમીનાથ ૫
...
ચાસ જીન વાંછીત ફળ દાતારે માહારાજછ રા
સેવકને ઉતારા ભવ પાર ઉતારા ભવ પાર માહારાજજી
સુન છંદરે સુન બંદરે સુન છંદ, સુન છંદ હરફે કરી બંધ; તુટ ગયા ૐૐ ઉનાસે સફળ છંદ્રમાની ઘ સુરજ કુડાકા નીમળ પાણીંછ ધ સીધગીરklk &
મહાવીર સ્વામીના પારણાની લાવણી..
માતાજી ત્રીસલા; ઝુલાવૈં; ન ંદનકરે; ઝુલાવૈ માહાવીરક તીના જીવનકે નાથ; ઝુલ રહે પારણેક મણીક અનકે પારણે; દાયી હૈ શમકીરે ॥ દારા n ઘુઘરૂ ખાનેં છુમ છુમ; કયા સાંભા કહે ઉનર્કી સ ૨હે આાપ ભગવાન, નહીં ઈરછા ધાવનારે " નો અંગુષ્ટ માને અમરીત; ચુસ રહે સ્વાદ ઉનકી n એ સ્વાદી સુગંધ ચલતી ફુલ કમળકીર્ત્ત ચલતી હૈં સુવણૅ વરણી કથા; જેસી ન રહી કંચનકી
..
એસી કયા શભા કહું ઉનકી, કહેતા નહીં લગતા પાર અમે અનત ખળકે ધણી, મે કરનહાર તાર ।।. એાસરું ઈદર, સખ તમતે હૈ ઉનકરે ! સખ ૫ તીના વનક ॥ સાધરા ઈદરને, ખેલવાયે કુબેરકુરે બાલવાએ પ નીષનીયા ધન લે જાવ,. એ સીયારથઃ ઘરકુ
ધન લાવ લાવ ને, ભર દર્દીએ ઉતરે ઘરે ઇ ભર r
Page #585
--------------------------------------------------------------------------
________________
-
સીધારથ રાજા, ફીર બીચારતે દીલ એ સખી પુન ઉનકે, કેહેતે હે ત્રીસલકરે છે કે તે છે જે જે હવા મંગળ; દીપક અપને કુલક છે
બહેત બધારા રખકર ઉલટ ભયા દીલ રાજકો
વરધમાન કુંવરકા નામ લીયા, નહી પાર પરાક્રમકા છે આન બડે બડે રાજા; સબ નમતે હે ઉન કરે છે સબ સે તીન છે પાંચ બરસકે હવે, વરધમાન કુવરેરે છે વધમાન છે રમત રમતે, આએ સભાકે અંદરે સબીકે દીલકુ નંદન લગતે પ્યારે નંદન ભણકે ખાતર; અબ મુકના નીશાળે છે વરઘોડા કીચા તઈમાર, ગજ ઘડે શણગારે છે ગજ છે નંદનકુ બેઠાય, ગજ હસ્તીકે ઉપરે છે
વાછત્ર હેત બાજ રહ્યાં નીકળતા સુર તાન છે
લીલે પીલે નીશાન પચરંગી, ઉવાં ઉડે બાત નીશાન છે ભણ રહે આપે ભગવાન, કોન ભણાવતે ઉનકરે છે કેમ કે તીન કે ૩ સબી બાળક લે કર સંગ નંદન ચલે રમને કરે છે નંદન છે " ઈદરકી સભામે, વરણાવતે ઉનક એક દેવ ઉઠા ઉવાસે, આયા ફરી પૃથ્વી કરે છે આયા છે " - બઠા ભોરીંગ બનકર લપટાયો વૃક્ષ છે બાલકે લગે બહીને, લગે પિકાર કરને કરે છે વરઘમાન કુવરે, ફીર ક દીયા હનફો
અ
ઉવાશે બાઈક બન ગયા; લગાં ઉસમે રમને, .
આપ હાથ વડલીયા, સો કઈ નહી જાણે છે રમત રમતે કય બીચારતે લકરે છે કયા તન જ છે ફિર ઉસી ૪૧લબેઠાએ ખંધ પરેરે બૈઠાગે
-
-
-
કા...
Page #586
--------------------------------------------------------------------------
________________
લંબી કીધી કાય, રૂપ કીયાજ વીરા ' બાળક લગે બીહી કરત સબ કારેને કરો , અપને નંદનકુ, લે ચલે ગગનપર + ફીર અવધી છોડ કરને દેખા દીલ અંદરેરે છે એહ રાવલકી જાત મુલ્કી ઉઠાઉન પરે ફીર કીયા મુષ્ટીકા પ્રહાર દેવ ગયા સમાં કરે છે દેવ છે એ ઉન બલ રખકર, નામ લીઆજ માહાવીરે છે
' ' એસા બળ દેખે કર, રવ ગએ ઇદ્રાસ છે માહાવીર નામ લીયા , કહેતે ઈદર ” : એ બત કહે બીસ્તાર, મેં ક્યા કહે તેમ કરી સે કહેતા ગીરધરલાલ રહેતો સુરત
:
: :
:
A
-
*
:
મહાવીર સ્વામીની લાવણી. ઉતમ છવ જદ ઉદર આયે, હવે સપના ઉનકી માતાક છે તેજવંત નહી છુપકર રેહેતે માલમ પડતસબકુ છે .
એવીરી તે ગઇ ત્યારે, જન સાશત છતકા ચલતા છે ન ઉતપુરૂષા યાદ કરો, મેરે રૂવે રૂમે રમ રહેતા ! .
દેવાનંદા બ્રાહ્મણકે ઘર, પ્રથમ ગરભ ઉર્ન લીયાતા છે મહા સુખમે બેઠે ઈદ૨; આસન ઉકા.-કંપાતા છે, ફીકર હુઈ, ઈદર રાજા વીચાર દીલમે કરતા થા અવધ છોડકર ખા ઈદ્રને સબ ઉનક માલમ પડતા થા છે.
,
?
to set : 'કાં
ખા તીરથકર બ્રાહ્મણ ઘરક . . કિર હુઈ હૈદર રાજક
બાલા હરણ સમી તા.
- લે મે ગરબા ત્રીસલા ઘરડા . અયુબ નીંદ્રા ઢાળી ગરબુ હર લે ચલે,ઉનકે ઘરતેજવંત નહી હુ હેત, માલમ પડતા કેસ
Joi “.
:
૯
{ ".
..
-
O
+ : * *
Page #587
--------------------------------------------------------------------------
________________
I
:
ગરમ મલકર, ચલે હરણ ગીર એ કાર, આશુન ચઉદ સુપન માતને કણે જુદે જુદે કહેતા તુમુકતા : પિહેલે સુપને ચંદીર દેખા, રીમુભ સહી કહેતા તુમ || ત્રીજે કેસરી સાથે લક્ષમી પાંચ મુગ્ધક માળીયlls. •
છઠે ચંદ્વય સાત સુરજ આમે દેખી ધજાક !' ' : - નવમે કળસ અમી ભરેલા પદમ સરોવર કહે તુજક . .
અગીઆર ખીર સાગર દેખા | આરમે વીમાન તુમ કર લો લેખા | તેરમે સ્તનક્કી કરો પરીક્ષાના
ચદમ અગ્ની શાખા સ્મા - સુપન દેખકર રાણી જાગી, કોને લગી સ્વામકુ તેજવંત નહી છમકર રહેતા, સાલમ પતા હે ચમક ઉતમ ૨ બડી જા હુઇ ઊઠે સીધારથ, પુછે સુપન પાઠકકુ છે ગ્યાન ધ્યાનશે બોલ્યા પાઠક; ઉત્તમ છવ હે ઉદરક છે તીન ભુવનકે નાચ ચકરી; હોગા કહેતા તુમક પુરણ માસે જનમ લીયાથા સીધારથ રાજા ઘરક એછવ માછવ કારણ ઈ લે એ તે જરક છે. • છોટી કાયા રખી ઉનકી, શંસય ઉપન ઈદરક
કતી.. તીન જ્ઞાન હદસે આએ થા પગક અંગ કે મેર ઠગાએ ફીર તીરથકારક નીલવાની છે
પીછે સીધારથ ઘરકું લાગે છે સાત હાથકી કાયા ઊંચી, ઉતર ફાલગણ
તરકે છે
Page #588
--------------------------------------------------------------------------
________________
તેવત નહીં પકર રહેતે; માલેમ પડતા હૈ સખક; ઉતમ ॥ ૩ ॥ સાવન વરણી કાય છની જઘપર સહીંકા લ”ને ૫ મહા પરાક્રમ અનંત ખળવત, દહીં દુધકા હૈ વરણા ॥ માગસર વદ દુર્સમીકે દીને, સજમ લીયા મહાવીરને દ ખાર વરસ લગે માન રહે, ફીર કરમ ઉડા દીએ ભગવાને વૈશાખ સુદ દસમીકે-દીને, ભયા થા કેવળ જ્ઞાનેં ॥
ઉસ દીન ટૅસના ખાલી ગઇ જ્ન્મ, કોઇ ના લીએ વ્રત પચખાણે t
રકતી.
અગીમાર ગણધર સંગ છનુકે ॥ ચઉદ હજાર સાધુ હૈં ઉનકે
છત્રીસ હજાર સાધવીસખ મીલકે u સાચે દાખલે હું સીધાંતકે
હુઇ સદગુરૂકી મેહેર સદા મેંહું યાદ કરૂ ઉન પુરૂષક ના તેજ વંત નહી છુપકર રહેતે, માલમ પડતાહે સબકુ; ઉતમ ૪ ૫
માં નવ પદજીની લાવણી.
ધર સુમલીસે ધ્યાન ચેતન. સમરમે રખના |
નવ પદ શ્રી નવકાર મંત્રી શ્રી ઘડી ઘડી જપના !
કયા કહુ મે તારીફ નવપદ જવાપ ખડા ભારે ા
નહી માદ નહી અંત અનેકા, નહી લગતા પારે ॥ પહેલે પદ અરીહંતા આ ભગવતા જે કારે જા નામ તુમ ઉતકા જીતશે હવે ઉદ્ધાર કહે પાપકા મુળ વિશ્વન સખ હું જાવે રે ! અનત અતત કરમકે યારે; હો જાવે યુરે તા ભવા ભવકે પ્રાશ્ચીત સારે; જાવે મીટ્ કરે સ્વતા એ મત્ર છનામે; ખડા ચમતકારે ા
Page #589
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
~
~
છસ ન જપતા , આઈ અરીહંસકા ધ્યાન પરના છે. નવ પદ શ્રી નવકાર મંત્ર શ્રી હરી ઘરી જ૫ના કે ધર છે ૧ નો સીધ ભગવંતા એ હે અફકીરતારે છે નહી રંગ નહીં રૂપ જનમે નહી નુચ આકારે છે નહી ચક્ષુ નહી છભા નહીં એ કરતા ભુકતારે છે નહી પાદુ નહી પાની નહી ઓ કરતા ભકરે છે ચઉ રાજા અગ્ર ભાગે શીધસારે છે
, ઈસદ ભારા નામ કહેતે સીધાંત અંદરે છે એઇ સીધસલાકા નામ, તુમ સુનકરને લેના છે નવ પદ શ્રી નવકાર મંત્ર શ્રી ઘરી ઘરી જપના છે ધર છે ૨ | પીસતાળીસ લાખ જેજન, ઉનકા પરીમાણે છે
જનકા વીસ ભાગ; એક ઉપરસે લે છે આવા ગાવે ના આપ આપકી; એઇ જ સ્થાને છે - ઉવા અધર રહે માહારાજ નહી કુચ પાણી પવને છે નહી કે ધ નહી કખાય નહી આ કરતે ભગવાને છે એક હજાર આર આઠ ગુન; બીરાજે ભગવાને છે . ભારે સુખ ભરપુર નહી સંખ્યાકા પરીમાણ છે નવ પદે શ્રી નવકાર મંત્ર ઘરી ઘરી જ૫ના ધર છે ૩ છે નમો પદ આચારજ પ્રાક્ષીત જાવે ભવ ભવકે છે ઓ આપ બડે માહારાજે છવાકા પાસે ઈકકે છે નવ બ્રહ્મચાર પાલને વાલે પંચ મહા વૃતકે પંચ મુમતી તીન ગુપતી ગુન છત્રીસ ઉનકે : કરૂ વંદના ઉનક પ્રાત; જા ભવે ભાવકે છે આચારજ પદ પોને. અવીચળ એક્ષય સુખ પાના છે : નવ પદ શ્રી નવક્ષર મં ઘી ઘરાજપના ધર ૪ ઉપાધ્યારુ ભગવાન મરાં સંત ગુફ સબસે બકા : નમસ્કાર મેં કરી થોપે 'પદમ નામ નો આચારંગી સુગરંગ થાનનું મોજ વ્યાકરણકા છે
~
~
~
1.
Page #590
--------------------------------------------------------------------------
________________
ભગવત ગીતા ઉપસિન નામાંજુવો નર સુષ , કે કે અનંતગર અનંત વહી પરશન વીકમાં , , ભગવતી ગીના ઉપક્ષન; નામઃ સુખં બાર સુત્રા : ચેરના એરપતી ચાના સભ્ય છે ઉનકા છે : નવ પલવ કર દવે મુરખ, એમેં ગ્યાન ગુરૂકા , આચારજ કે. જે. હાઈ; મેરૂ સતગુરૂક ના # : નવ પદ શ્રી નવકાર મંત્ર શ્રી ઘર ઘરી જાના ઘર ૫ છે નામે લોહે સવ સાટુન અમર કેરમ છે . : : : અરી ધીપકે ચાને પદર, ખેતર સુન લેના એ પંદર ખેતરકે સાધુ કીકુ નીત વંદના કરમા છે સાધુ મુનીરાજ કે ઉનકે ગુન તુમ સુન તેના છે પંચ સુમતી તીમ; ગુમતીએ યુપત રહેના થા છકાએક પીઅર પંચ મહાવ્રતનું પાલના
, નવ પ્રકારકે પરીક સોઉ ત્યાગ ના છે , અસીકુ તમ લક્ષમી રાજ સીધી છઠ ના . અખય પદ કે ખાતર સંભ સાધન યાહાના છે નવ પદ શ્રી મવકાર મંત્રી શ્રી જી ઘારી જપના છે ધર ૬ છે પાંચ પદ તો કહે કે દુષરે ૫૮ હેઠગે ચારે છે સુનો નામ તુમ ઉનકા કે સારા બીજતારે છે એ પંચ નમકારો નવ યદ કરે છે એ પાંચ ભગવાન કહેલ હી કિવા નમસ્કારે છે મંગળાણંચ સવસંગ નીરમભરી. કીવતાર છે પઢમંગળ હવહી ગાળો નવ કદ હવે પુરે છે. ઉનકે ગુન સુમબહેને દ્ધિ બવ સાગાર વિશે એ પાકે નામ અણુ પાપ: હુલે કરે છે ચઉદ પુરવઠા ચાર જજ લોકાર સુન તેના પર જે નર ભજે દીત રેત હો સકતી નીલભ છે
?
Page #591
--------------------------------------------------------------------------
________________
નવ પ શ્રી નવકાર મંત્ર શ્રી ધરી હતી જ્યના
પૂર | 9
|
સ સા૨ ૨ લાવી , ભાઈ કલકી ખબર નહીં કરીએ છીએ કયા હોનેવાલી પણ થત ચેત મન ચેતન પ્યારા, અબ અવસર મીલના આધણી બાઈ પતી શકે તે છેતરે મુઠી ભર લે હીરૂકી; પણ રતન ચીતામન હાથ આયા હે; કર જાતના ઉનકી, ભાઈ જાન હેત કર્યું અાન હતા, એબાતા કીનકી પણ ફટક મ @ી કે છો; ખરીદ કયું કરતા પથરૂંકી છે
કતી. તે તે મેરે યાર; રખ છનછને પ્યાર હે જાઓ જ્ઞાનુસે તઈઆર; સુખ અને અનંત પાગે છે કશે દયા ધરમ વેપાર લાભ હાથમા અપરંપાર છે . . - છનુસે હોગા ધાર; એસે ભવ સાગર તરોગે છે
એસી ખાતાં હી રાખ હીર ખાલ દ વજ કપટ તાળ; પણ અષ્ટ કરમ ચકચુર કરત કોઈ ચેતનની આળા, બાઇ કલકી ખબર નહી કીસી ઘડીએ કયા હોને વાલા | ૧ છે ,
ભાઈ ધરમ કરો કુછ દયાન, ખાતાં જિનાકી ઝીણી; પણ દસ બેલે સં સાર, પાવે એઇ સુતકી કરણી, ભાઈ હચત્ર ઊંચ ધર્મ ધ એર પુત્ર મીલે પાણી; પણ પાંચ ઈદ્રીક શાન તાણ લઘુરૂ મીલે જ્ઞાની છે .
—
—
જાણપણા હે અજબ ચીજ એર સબ હે કીચ છે સમજે કોઈ સુરતા, એ સાચી બાત માને પારસ સુધ પીછાનો છે ચમકતધારી હવેગે શાણે, એહી પ્રગટ બાત કહેતા
અબ આગે સુણ જવરે, વાત મરમક , મરમકી સમાજે કોઇ બીરલારે પણ તક પાયા કે જ્ઞાન, અહી નર પત દે માળ ભાઈ ,કાકી ખબર નહી ફીસ કહી મે ૨
hથી પરશી, ફરતા અવી સામણ તે એક હસ્તી
—
—
—
Page #592
--------------------------------------------------------------------------
________________
૨ખ, અડદ્ધ મહાનિ નેક ધાક લણી દીસરે, અહીં નર લાજ ભા . ગનને, પણ ભરેજ સાસ ની વાસ, રક્તા ગીરા કુપ સ્થાને છે
-
- -
: - '. એ કેમ તી હુઇ મુળી વ8ી. હાથ અધી. . : :: આર :ટલે કે લાઇ, એ નીચે દેખે .
.. 2 અંજ ચાટઃ હે ભુજંગ; એતો રાચ બરાબર જંગ; બહોગા ડંગ છે * : ગીઆ, ઉનકે મુખમે એ કરે અ દેસા દીલમે છે .
અકલ ગઈ હુવારે ઘેલા, પણ કીસ તરેહસે નીકળ બાહાર; મેરા કાન કરને રખેવાલ ભાઈ કલકી ખબર નહીં કસી ઘડી ૩
હવા મધપુડેકા ઘર માંખીઆ લગી હે ચટકાને પણ બડી આપદા આઈ ફી હોતી વેદના, ઊંવાસે મધકા ટીપા ગીરા; આયા ભાઈ મુખ ખ્યાન; પણ લાલચ બુરી બલા ને અંતે ખોવેગ જાને છે
==
=
સુર વિદ્યાધર આવે, દુખ ઉનકા જાવે છે , , , ફીર કયા કહાવે; તુજે બહાર નીકાલે છે
તુજે વીમાન બેઠાવે, તુમ દેવ લોકકું લે જાવે છે - તું ચલ મેરી સંગ; એસા બેલ ઉસ મુળી પર છે - ઊંદર એક કાળા એક ના, દેશને લગે કાતરને ગફલત મત રહેના લાલા | ભાઈ કલકી ખબર નહી કીસી ઘડીએ ક્યા હોને વાલે પણ ૪ છે
એસા સબી સકળ સંસાર, તુથ અમ દાનરે ભાઈ; પણ પીડે સે ભરચી છે રખ લો; કરના ચતુરાઇ ભાઇ ભવ રૂપીઆ કુવા; આવખા રૂપી વડવાઇ; પણ રાત દીન દે ઊંદર સમજે સુરતા નર કોઈ
આ
છે.
કાળી હથી મધપુડા ટુંબ સાથ “વ હોવેગ પંથી અટવા સંસાર તાણી ગુરુવાર ના ઉો વારે વારતા અપનાં નું સુમન અહીંગબતી હિનામ
-
- કામ કરવાની
~
Page #593
--------------------------------------------------------------------------
________________
- કુમારી રાજી લીલા પણ પીએમ મ ખ્યાલ રજન જાણે લાલા; ભાઈ કલકી છે ૫ છે.
-
-
-
-
-
*
*
*
*
*
*
અથ શ્રી કરવાની ભાવણી સુણો સજન એ સાંઈ સહુણ, ધરી ઘર મેરે દિલ આજે લાખ સેવનમે 28 હજીરા, ગડીમાસ કોઈ રખાવે. કારણ સરાણ છેરણ થવી કરણ ઠરણ હે સીત્ર સુખક હરણ જઘન ઘન વન ભરણુ ઘણુ છે | સીવ સુખકે જગદાનદ વિહોણત જામના; જનક તેજક હઠાવે. સુ કી વાહર ગંગ જુગી, અશ્વસેન લાબા રામા વૃન ર ધરસે ભે કુંવર હે પારા નામ નહીં સખે ! ખમે, એ પ્રાણ લેક્ટ . નચાવે. સુણજો નવ સ્વ ભારી વેશ રામાણી, જિતે જત, જનતા દેખી છત બલિયા કહે દરદી; બંબને સુખી દુનીયાંમી, કમઠ ના તાસ લઇ -વન, ઉચા ગ્ની તનુ તપાવે. સુત્ર ઉનક નસ મુજન જત. ઝસીસે, જાતે પ્રભુ સુણીને; વધી હલષ્કારી ઈ અવારી; wણ જીત આવ્યાં - ણીન, બડે લઈએ તાગડી જલતા દેખી, કમઠક બુલવાસુણે સુણ છે તપશી કયા તુમ જપસી, જીવ દયા વિણ ફળ આવે કેવી કસ કહે છે લાધરમ બાત તુમકથુ આ સાઈ હુકમ સેવક જનતા - એહેલા કૂકણી નીકસાવે. સુણો. ૫. નાગ સુણતહે શેવક મુખસે, સાંઇ દીલાયા તવાર; કોધી કમઠ હુ મેઘમાળી, નાગધરણુંદ્ર- અલારે વરશીદાન વરશી લહ દિક્ષા, ધ્યાન લહેર કાઉસગા કા. સુ કોઇ સુરાધમ નાણ નીહાળી વિફરવે અંધકાર ઘટા; પ્રભંજન ભેજનુ ગીરી તરૂઆ, ગર૮ બેહત બની વીકટા; ઉતકટ કટ ગગન ગજુન કડક કહું સીખી કહુકાવે. સુણો) ૭ દાવાનળ ઝલકે બીજલીઆ, બાદલી જૅળ બુદી છાંટા સાયું કેસીર મુસળધારાં યુવરસાવે મેઘ ટક્કથાનું અભુિકંપારિક કંપા. સુણે !!૮. રામ મલ્માવતી નાકાબલામાએ વાળ, હાઉિ દવ હરસ,
ચશમાન પી દ્વારા ચાળીસર
*
* *
*
*
*
* *
*
*
*
* * * * *
*
*
* *
* *
* * *
*
* * * * *
**
-
---
-----
ના
A
Page #594
--------------------------------------------------------------------------
________________
ley
પાડ્યો; ગોડીપાસ સાઇરૂપ નીહાળી ને? મન વલ કાપા, માધુલ વીવીસ્ મુખ્ય મંજરી, અખ લેહેરી સુખ પાવે. ૧૦ lk
રાગણ માસની લાવણી
ફાગુણ મહીના ૨ંગ ભેરે, ખેલણા હારી નર નારે; પ્રથમ પરીણામ ૫તંત્ર લાલે, પાણી પરદેશમે ડાલે; વિવેક વાસણમાં ઉકાળે, મઢાયા ચપળતા યુલે, કટકા કાસ્ટકુ મંગવાયા, તાપ અગનીસે જલાયા; હુવા સબ રંગ તઇખારે, ખેલના હારી નરનારેજી. સમીત સુખડા અંતરે; અખીલ અભાવ ઉડાવે; કરીશ્મા કસ્તુરી કેસરે, જ્ઞાન ગુલાલ ખડા ડારે. કેસુડી કાયા હૈ કાચી; જીગતી છત ભકત કે સાચી; નમા તુમ નવ પદ નવકારે, ખેલણા । રી નરનારેજી ! ખીમા કસબાહી લેના ા ધ્યાન ઢોલક ખજવાના ! પ્રેમકી પીચકારી ભરના ! નાભી નંદનકુ નામના ! પાંચ સખીયનકુ વા કરના ના સુમતી પટરાણીયાં કરતાં ૫ કુમતી કરતા તુમેદુરે; ખેલણા હારી નરનારે ॥ અરીકી હારી ખડકાના; ધીરજ ધરતી કે મ્યાના ૫ ચીત ચાંગા ન મેદાના !! ખેલ ઉસ હારી પરમાણા ॥ ભાવકી ભૃગલાં ખાજે ! નામ કે નગારાં વાગે ! પ્રગટી સબ પાપ હુવા પુરે ખેલણાં, ધ મયાન માચ્યા લાભ ચારે, ઉનુકી ઉડાવના છારે ા હેારી કે દીન હુવે પુરે॥ પંચમી ફરતા રંગ ભરે
અથ છુટક સ્તવનો
અથ શી હાવીરજીનુ સ્તવન,
નાથ કૈસે ગજ કો મધ લડયા એ થી ત ભાથી જ બુકી મર કાગ, અહીં ાયરીઓ મને માતર મુંગી ગીત ને પાળી, પ્રેમ મેલવા મા પણ પહેલાથી
શેર
મ
ઇમમિ આ મા
Page #595
--------------------------------------------------------------------------
________________
=shna
આયો | ગણધર પદ તીર્ણ કાયો તે ચંદ કોશીઓ નાગ ઉધારે ને કલ્પ આઠમો પાયો નાથ રે ૨ મધાધીસ થી અતી વસની છે બીબદ્ધ સેના તહાં લાય સમવસરણે આવી તીણ લુટ, તીરથંકર પદ પાયા છે નાથ ૩ . કન્યા સુજેસ્ટાએ વ્રત લીધે, સતકી સતબન લા; જનની સુત એબેહુ કેરાં, ભવને પાર બતાયો નાથ ૪ તે મુજને ઇમ વિલંબ થઈ કીમ કરૂણ નાથ કહાઓ. જ્ઞાન તણા ભવ' તાપ મીટા, કીમ સંસાર ભમાઓ નાથ "
===
A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANAAALA
અથ શ્રી સમતસીખરજીનુ રતવન
નીત નીતિ સીધ નમો ભવી ભાવે એ દેશી, સમેતશીખર ભેટો મેરે ભાઈ એણેગીરી આતમ નીમેલ કારણ, પર ભવ માહા ભીડ સુખદાઇ સ. ૧ વીસે ટકે છન પદ પુજા કરતા હરત ચહ ગતી દુઃખદાઇ સત્ર ૨ લુર મઠ મંદીર દેખ અનુપમ, ભવી જન ભેટે ચત હીલાઈ સ. ૩ જીન મંદીરકી મહીમા અદભુત, મધુબન માંહી રહી છે આ છાઈ સ૪ જીન પ્રતીબીંબ મનોહર નીરખી; ચીત ગતી અંતર અતી હેલસાઈ સ૦ ૫ ભગતી જુગર્દી કર બહુ વીધ પુજા, સંઘ સકળ મીલ જીન ગુણ ગાઇ સ. ૬ એ ગેરી ભાવે જે નીત ધ્યાવે, પાવે પરમ અભએ પદ રાઈ ચ૦ ૭ બાલચર પર ખાસ ખસત નીત સંઘપતી પ્રતાપ સવાઈ ક્ષમતશીખર ૮
AAAAAAAAA
- 1
-
-
-
-
-
અથ શ્રી સુમતીનાથજીનું સ્તવન નીરખ વદન સુખ પાયો પ્રભુ તેરે નીરખ વદન સુખ પાયો, સુમતી નાથજીકે મુખકી ભા, દેખત ચીત ઉમાહો પ્રભુ તેરો નીરખ વદન સુખ પા. ૧ ૧ ૧ ૨ઘ પતીકે નંદ નંદન, માત સુમંગળા જા, લંછનું કાચ અદયા જનમ કનક વરણ તનુ છાયો મ૦ ૨ ધનુષ તીન સત ભાન થીરકત, જ જે-તીહુ જ ગાયે, પુરવ લાખ. સાલ્લીશ સવછર
=
=
=
=
Page #596
--------------------------------------------------------------------------
________________
-
-
-
----
આયુ પ્રમાણ બતાં પ્ર૩ પંચમો જન પંચમી ગતી ગામી, પરમ પુર |ષ જહાં થાય; હરખચંદ કે ચીતમ તુમ બીના; આર દવ નહી આ. વે પ્રભુ તેરે નીરખવદન સુખ પાયે ૪
-
-
---
-
-
-
" અથ શ્રી મહાવીર જીન સ્તવન એક્વાર ગોકુળ આવી ગોવીંદજી એકવાર ગોકુળ આવીએ એ રાગ
એકવાર વછ દેશ આવીએ છણંદજી એકવાર વછ ટશ આવજે; જ. યતીને પાચે નમાવીએ છjદરાય એકવાર વછ દેશ આવીએ ૧ મેવસર ણ દેખાવજે છ વરણુ શોભા જે દીઠી; ખીણખણ સાંભળી આ વશે જીવ રે ભુતળ સુધી જળ વરસાવી; ફુલના પર સવશે જ. ૩ કનક રતનનો પીઠ કરીને ત્રીગડાની શભા રવશે છે. ૪ પાને ઘડ કનક કોસીસા; બીજે રત્ન જડાવશે જ. પ રત્ન ઘડે મણીના કેશીસા, ઝગમગ જોત દીપાવશે જ. ૬ ચાર દુલારે એશી હજાર શીવ સોપાન ચડાવશે ૦ ૭ દેવ ચાર કર આયુધ ધારી ધારે ખડા કર ચાકરી ૦ ૮ દુર પાસેથી એક સમયે વરઝરંતીને લઘુ છોકરી છે. ૮ સેસ જોજન ધ જ ચાર તે ઉચા તેરણથી ચડે. વાવડી છે. ૧૦ મંગળા આઠને ધુપગ ટાવળી ફુલ માળા કર પુતલી ૧૧ આઠ સુરી બેધડ ધારે રત્ન ઘડે ચઉ દેવતા છે. ૧૨ જાતી વેહેર કી પશુ પંખી તુજ પદ કમળને સેવતાં જ ૧૩ પંચ વરણ મઇ જળથર કેરા; કુલ અમર વરસાવતા ૪૦ ૧૪ પરખદા સાતે ઉપર બેસે મુની જર નારી ને દેવતા છે. ૧૫ આવાસટીકા પણ ઉભી થાયને કુસુમકીમણી જી ૧૬ સાધવી. વિમાનીકની દેવી; ઉ. બી સુણે યુરણી છે. ૧૭ બારીશ ધનુષ અસકતે ઉચા ચામર છત્ર ધરાવ છે. ૧૮ ચઉમુખ રણ સીહાસણ બેસી અમીત વયણ સુણાવ જવ ૧૮ ધર્મ ચક્ર ભામંડલ તેને મીથ્યા તમીર હરાવજે છેર૦ ગ.
થર વાણી જબ અમે સુણીએ તવ દેવ છે કે હાવજે છે ૨૧ દેવત સુર કવી સાસુ બેલે, જીહાં જાસો તીહાં આવસે છ રર રંભાદક અછરાની ટેળી વદી નમી ગુણ ગાભે ર૩ અંતર જામી રે વીચા, મુજ ચીત
-
- -
-
-
--
-
1
---
-----
-
---
.
--
-
Page #597
--------------------------------------------------------------------------
________________
-
ભીનો જ્ઞાનશુ જ. ૨૪ : હદયથી ઘડી જે દુરે જાવે, તે કઉતક અમે માન શું છ૭ ૨૫ સોળસાદીક નવ ઇન પદ દીધાં, અમશુ અંતર એવડે છે. ૨૦. વીતરાગ જે નામ ધરાવે; સહુને સરખા તેવડે જી ર૭ જ્ઞાન નજર કરી વાત વિચારી રાગ દશા અમરૂડી છે. ૨૮ સેવક રાગે સાહેબ રીજે ધન ધન ત્રીસલા માવડી ૪૦ ૨૮ તુજ વીણ સુ૫તી સઘળા તુસે. પણ અમે આમણ દુમણા છઠ ૩૦ થી શુભ વીર હાજર રહેતાં ઓછવ રંગ વ. ધામણાં છણંદજી ૩૧ છે
*
**
*
*********
**********
*
**
તેમનાથજીનું સ્તવન કાનુડે કામણગારે એ મારી હેલી એ રાગ. સામળીઆ શીદને ચારે અરજ કરૂ છું; અવગુણ દઈ અમને ઠાલો ! રે, શાને અડે છે, વાહાલાર માહારા નવ ભવ નહ ન પાળે શુ જોઇ રથડે વાળેરે પાએ પડું છું; સા વાહાલાર માહારા તરૂણીને શુ તલસા, મનમેહ મંદીર આરે સારા વાહાલાર માહારા પડે છે એમને કાંટો મહેલોને મનને
ટેરે પાએ. સાવાહાલાર માહારા એવડે છે અંતર રાખો જે કહેવું છે યુ તે ભારે પાએ સા૦ વાહાલારે માહારા પશુ શીર દશ દઈને; જઇ ચ. ડીઆ છે ગીરનારેરે પાક સારા વાહાલાર માહારા અમરીત સુખની સંગે આ મે રમસુ તુમ સંગેરે પાએસા
*
*
*
**
હરી ભજ કાહાના હરી ભજ કાહાના રામ નામ જપીએ. જગ છાના. એ હરી ૫ ૧ રામ નામ હે જગત કામકો છે જગતમેં આશરે રામકે. હરી છે ર છે રામ નામ જપીએ જરા ધીરા જ્ઞાન મુગતી તે લહે. સુબ વીરા હરી છે ?
*
Page #598
--------------------------------------------------------------------------
________________
સ્તવન, દેશી ગઝલની
કર આરાધના તેરી હિંષે આનંદ વ્યાપતહે, તુમારે દર્શકે દેખે સકળ હી પાપ નાસતહે. ॥ ૧ ॥ ભલી વિધ પુજ્ય હું કીધી, ખાÈાળ સુભ દાન દીનાહે; કરી છત ભક્ત હીત તુમહીં; જન્મારા સુધ કીનારે. ॥ ૨ ॥ થાકયા હું બ્રુકે સગરે, લાખાં સુર સ્વર્ગ વિષે ખાહૈ, નહી કોઇ તુમ તુલ્ય દેવા, જગત સખ હેર દેખ્યાહે, ॥ ૩ ॥ સહી હોજ કૃપાપતી તુમહી ઉદારણ વૃંદ ભરયા હૈ, કીહાં લગે કીજીએ મહીમા; કરત જસ ઈંદ્ર હારચાહે. ના ૩૦ ૪. ॥ હા દુ:ખ માહ તન અખહી; લગા જો સગ સારાહે; પ્રભુ એ અરજ ચીત ધરીયે; નવલ ચેલા તુમારહે. ॥ ૩૦ ૫॥
રાજીલ પુકારે તેમ પીયા એસી કર્યુ કરી; તુમ છાંડકે ચલેહે ચુક હુમસે કયા પરી. ૫ રાજુલ॰ ા કરી આસકી નિરાશ ઉદાશી દશા ધરી, જીવ વશ નહી હૈ મેરા પ્રિતમ પ્રેમકી પુરી । રાજુલ૦ ૧ ! હમસે રહેચા ન જાય પ્રિતમ તુમ ખીના ઘડી, સંગ લીયે હુમનકુ દયા ધર્મ ઉધરી, ॥ રાજુલ॰ ॥ નિસ દિન તુમારે નામ લગી યાનકી ઝરી; કહે ચૈતન વિ. જય તુમ ચરણે અનુરી. ાં રાજુલ૦ ૨ ૫
શ્રી ચંદ્ર પ્રભુ જીન
સ્તવન
શ્રીચંદા પ્રભુ જીતવર સુણીયા અરજ હમારી; મિથ્યા મતનેે મગન ભયેા હું, ન ક્રિયા ધર્મ લગારી. ।। શ્રી॰ ॥ ૧ ॥ માહ વિકળતામે બહુ ઉલજ્યા સુલજ્યો નહિવા લગારી; અખ મેં આયા સરણ તુમારી; મિટ ગઇ કર્મ વિકારી. ॥ શ્રી ॥ ૨ ॥ તુમ હો કૃપાલ કૃપાલ કર માહીખ; મૈં હું મનાથ લાચારી; જેતા કહે કર જો ભાભ; તુમ ચરણે ખલીહારી. શ્રી૦૩.
છોટી સી જહાન જરાસા જીવડા કર્યા મગરૂબી કરણા બે. । । । દાલત દુનિયાં માલ ખજાના; ગાવ હોય મિત ફિણા છે. ! છે।૦ ૧ | હવે
Page #599
--------------------------------------------------------------------------
________________
આણંદરામ વિક
સમરણ કર કરી છનક તે શવ ભય દુખ હરણાં બે jરાછત સુખ સંપતી બહુ કરણા છે. છેક ૨ |
અથ શી ગાડી પારસ્વ ઇન સ્તવન કયા કરો ને ગેડીપાસ નેશ્વર કુમ સાહબ અંતરજામી; ઊંચે ઊં ચે ગીરીપર પ્રભુજી બિરાજે આશપાશ ગ્યાની ધ્યાની ૧ મિલ વરણ પ્રભુ અગિયા બિરાજે; સુરતકી જાઉ બલીહારી એ કૃ૦ ૨ . બહે બાજુબંધ બેરખા વિજે, કુંડળકી છબી હે ન્યારી | કૃ૦ છે ૩ In હુત હુઢત પ્રભુજી મેં પાયે, પુરણ પદવી અબ પાઈ છે કૃ૦ કે ૪ | નાથ નિરંજન નામ તુમારે, ૫ચંદ પદવી પાઈ. આ ૫ પ્ર
-
4
-
અથ શ્રી કેસરીયા નાથનું સ્તવન કેસરીયાક દરસ કરણ આયે, મનમેરો અતી ફુલસા કે - કણી. નાભી નરેસર વસ્ત્ર પ્રકાસક, શ્રીમરૂદેવા જાય; વૃષભ લંછનધર ચરણ કમલમે, મન મધુકર લપટાયા. કે. ૧. સુધા પરિસહ સહકે સ્વામી, કેવળ પદવી પાયો; હેત ધરી માતાને દી; દીન દયાળ કહાયમ. ૨, ફુલ ભાળ ફળ દઇ સાહીબ, ઊંબર રોગ ગમાયા, ત્રીકરણ સુધ કરે પુજા કરતાં, લંકેસર સુખ પાયો. કે. ૩. કળજુગમે એ અનુપમ તીરથ સુર નર મુની જન ધ્યાયા; પરચા પુરે ચિંતા સુરે, નામ સદા સુખ દા. કે. ૪, કીરતા મોટી સુનકે આયા, મનમેં હરખ ભરાયો મોહની મુરતી નયણે નીરખી, હૃદય કમળ વિકસાયો, કે. 5. ઉગણીસે ચાર ફાગણ માસે, સુદી બારશ ગુણ ગાયા, સંઘ પ્રતાપે પ્રભુભેટયા દિન દિન હરખ સુહા, કેટ મ ૬,
અને
-. અથ શ્રી શાંતી ના તાલન. સુવિહીત સાતી છણંદ ભાગીરે, રાજિત રત્નપુરી વઠલાગી, પ્રભુ સમ દમ ગુણની રોગી સખીરી જેમ અગવહીવ ગીર: જિન દરશશુ
Page #600
--------------------------------------------------------------------------
________________
વાહ ભાગી સખીરી – જોસ, ૧ મુજ મતીયે ભરમાયારે માહ મદના પ્યાલા પાયારે; માહ મિથ્યા નાદ રીઝાયો. સખીરી ોગ॰ ૨. મુને માહત માયા કેલીરે, ાય ચાર સુભટને મેલીરે; ચારીયે ખુ ખજાનાની શૈલી સખીરી. જો॰ ૩, મુજ સુમતીએ સમાચાર, દુરસતીના છેડા છુડાયારે; માહ અનુભવ રશ લે ચખાયા સખીરી. જોગ૦ ૪. હવે સર્વંગ રગમા માંજી; પ્રભુ સાંતીની શેવા વાંજી; નીજ ઘરની અરજી કરશાં સખીરી. જો૦ ૫. પછે ચતુર ંગી સૈન્યા સજશાંછ; મેહરાયની ફ્રીજ હટાĒ; સરધા નગરી નીંસાણ રાસા સખીરીં. જો ૬. આતમ દરપણ દરસણ દેખીર, સુરિ રા જિંદું ને પેખીરે; થાસુધન મુતીચરણ ગવેખી સખારી જૅમ ૩.
અથ શ્રી હોરો સગ્રહ હારી દીદી
સીધીંકી દીંાન કરો સંઘ ત્રા, સંઘાત્રા, કનહૈ પાપ ઘટત; સીધ; શ્મશ્રી, કોટી અનતા એ ગીરી મીયા; તાજું શીશ નમય હૈ, સંઘ ૧ રીખા છદ દરીશત કરકે, સુધ ખાતર પાવન કર લે ૨, રૂપચંદ કહે નાથ નીરજન; ભવ ભવા દુખ હર લે; સંઘ ne u
મહે અપને રગ શું એ રોગ હૈં, રિ સાહેબ, મેરે સાહેબ આદી છ દ ચંદ; માહે, માંકણી .
રંગ તુહી રંગ તુહીકે, સજમ રગ માહે રંગર, મારે ॥ ૧ ॥ જ્ઞાન દરીશન ચારી સંગૐ; વાલી કે વી પરરે, મને રા રંગ અનાદી રગ મીથ્યાતી; સેા અમ ઉનક તજજ્લ; મારે ॥ ૩ ॥ કહેત ભુધ પ્રભુ રામકીત હૈં કર; આપ સમાના કરā, મારે ॥ ૪ ॥
Page #601
--------------------------------------------------------------------------
________________
મેરે સ્તન ખેલે હોરી. એની હેરી આજ બરજોર રહે મેરા કે મન કર મત પ્રેમ કર પણ કરૂણા કેસર ઘારી એસી - ૧ : : - દયા મીઠાઈ તપ બહુ એવા સમરસ અયુરસ વિમળ કટારી; એસી છે ? ગુરુકે બચન વારી. મરદંગ બજતહેડફ જ્ઞાન કોરી, એસી ૩ : દાંત કહે સુમતા સખીયન, ચરણરજુગ જામ ડી; એસી +, ૪ - -
ક
ઘનસાર કેસર બહુ ઘોળી પ્રભુ પ્રતીમાં પુ ભરી કનક કળી ઘન છે સરસ ગુલાબ માલતી ફેરી કરી માળા બહુ મુલી, પ્રભુ ૧ . ; ધુપ છુપી સુગંધી માળા, પ્રભુ ક ક મળી હોળી પ્રભુ પ ર ા ા કેરી શ્રીફળ પાકા દાડેમ સુકીજે, ગાતા ભાછળી પ્રભુ ! ૩. I કેસર રંગસે ભરી પીચકારી લઈ અબીર ગુલાલકી ઝાળી પ્રભુ ૪ - ફીર ફીર છાંટ ઇન મુંણુ પઠત વાજે વાજા ઉલા ઉવી, મ. પ. કહે ધર્મચંદ પાસ આગે; શીવ સુખ માણે જય બેલી, પ્રભુ ૬ .
અનંતા અનંત પ્રભુજીની વાણી, આસાતના તજરે પ્રાંણ અનંતા શ્રી શીતળ જન શીતળ વચને; ભાવ દયા ચીત આણી, અનંતા છે જે જીવ દેવ દરવર્ને ખં; થઈલાભ વસે અનાણી, અનંતા | ૨ | સાગર શેઠ પરે દુખ પૉમી, થઈ નારકી એ શું પ્રાંણ અનંતા છે ૩ છે દેવ દ્રય જે વીંધીએ વધારે, તે જન થઈ વરે શીવ રાણી; અનંતા ૪ ધરમચંદ કરડી રાગે, તારજે કેવળે નાણી; અનંતા આ પાં
મેરે મનડે બસ કર લીનો, અનંત અ મે કામણ કી રાત મેર / દાસ દોસીત દેવ, છેડી, ઝવવસ હું બા અનત મા. ૩ ઇ - ભદધી પાર પમાડે તાશે, નામ નિયમીક દીના અનંત ૨ પામી દીશા જાગરણ સાહીબકે ચતી જગા કે હીના અને પ્રાણ અજોગી ગુણ કહાણ ફરી વેરો રીવવા ની વાત છે કહે ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં ન હેય પર આધીને; અનંત ૫ છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
વીર સાથે લાગી અને માથા “ સારામન છે શીતળ છાયા છે વીર છે
ધી કશીક પ્રતિબોધ પાપે પ્રભુ વચને સુર સુખ પાયા છે ૧ નવ જીવને છાવર પદ દીધો, મુની મેઘને જ્ઞાન બતાયા છેપ્રભુ ૨, છે વેદને સંશથ વેગે નિવારી કરયા તમને ગછ રાયા . પ્રભુ છે ૩ છે સેલેશી કરણ કરી શીવ પહોતા જેતમે જેત મીલાવ્યા છે પ્રભુ ૪ ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં. જગ જ પઠહ વાયા છેપ્રભુ છે ૫ છે
મન મોહન પાસ પ્રભુ ઉપગારી; તમે સાંભળે અરજ હમારી છે મન છે સઠ કમઠન માહા મદ ગાલી; કીધો નાગને હરી અવતારી છે મન છે ? ત્રીસ વરસ ઘર વાસે વશન; વેગે થયા વ્રત ધારી છે મન છે ર છે તપ તપી દુકર સુકલ ધ્યાન; ઘન ઘાતી કરમ નીવારી છે મન ૩ છે કેવળ જ્ઞાન પ્રભુજી પામી; તાચા બહુ નર નારી છે મન છે જ છે વરસ સીતેર સાજમ પાળી, પરણ્યા શિવ વધુ પ્યારી છે મન છે ૫ છે કહે ધરમચંદ સખેશ્વર સાહેબ, સેવા દીજે તુમારી છે મન છે ૬ છે
કરે છવ સુરપતી સાર. જગ જનને થયે આનંદ અપાર છે કરે ચૈતર વદ ચોથે સુર સુખ છોડી, વામ કુખે લીયો અવતાર છે જગ છે જનમ્યા પાસ દુસમની રાતે, નામ દીધે પાસ કુમાર છે જગ છે ૧ ભોગ કરમને ઉદય જે જાણી; પરણ્યા પ્રભાવતી નાર | જગ છે પસ માસની વદ અગ્યારસે; અનછ થયા અણુગાર છે જગ છે ૨ પારણે પ્રથમ ધન ઘર કીધે, શીવ સુખ દીધે શ્રીકાર | જગ . ચિત્ર વદ છે વળ પામ્યા, ચુરીને ઘન ઘાતી ચાર છે જગ ૩ અબીલાખની ટશના દીધી; તે ગ્રહે શ્રી ગર્ણધાર છે જંગ છે શ્રાવણ સુદ આઠમ દીવસે પ્રભુ પામ્યા મુકતી મોઝાર જગ ૪ તે પ્રભુની પ્રતીમાપુજે, સમારે ઉઠીને સવાર છે જગ છે કરી ધર્મવંદ શીવ સુખ દીજે; વામા દેવીના મલાર છે. જગ ૫
|
Page #603
--------------------------------------------------------------------------
________________
(૧)
શું ભુલેરે છ તુ શાહ, પ્રભુ ભક્તિ વિના નહી સુક્તિ એ જાણે શું કાળ અનાદી અનતે ક્ષમતા, હાલે નવ મધ્યા ટાણા ! મનુ હું ૧ કુદૈવ સુદૈવ શ્રીસમાં અસર સુરગીરી સરસવ દાણા ! પ્રભુ ॥ ૨ તે માટે હેવ બીજા ખંડી. મલુ ચરચે ચીત મા પ્રભુ ॥ ૩ પદમ પ્રભુને પુજતાં પામશોગી ગુણ It Kaભુતા ૪ ધર્મ કહે પ્રભુ નિરભય કીજે, જેમ જઝ ચાલ છાણા ૫ મનુ પ
રાગ વસત.
સૌધગીરી સેવા ભલે ભાવે જશ ધ્યાને રત્ન ત્રય સુધ થાયૅા સીધા પુરવ નવાણુ વાર એણે ગૌરી, રષભ છણું આવે, જસ ॥ ૧ ॥ અછત નાથ શ્રી સાંતી જીનેશ્વર, ચામાસુ રહી જાવે, જશ ॥ ૨ ॥ પુંડરીક પાંડવ જાલીમયાલી. ઉવયાલી કમે હુડાવે; જશ ॥ ૩ ॥ નમી વનમી સુક પરીવ્રાજક; ચંદ્ર સીખર માલ સધાવે, જશ ॥ ૪ ॥ એ આટૅ ઇહીં સીધ્યા અનતા; ધરમચદ્રગીરી ગુણ ગાવે, જશ ॥ ૫ ॥
S
ઘેર આવા મનડાના ચાર, નિપુણ ન થાઓ નાથ કઠાર; ઘેર તા પદમાક્ષી પશુ વચને છાંડવી, ન ઘટે પીયુ ચાર; નીપટ ॥ ૧ ॥ સખ ખન રાજી ખસતમાં ખીલી; ભ્રમરા ભમેં ચિઠ્ઠ કોર ॥ નિપટ I॥ ૨ ॥ સાળ શણગાર કરી સખ ખાળા, વસત ખેલે ઠાર ઠાર 1 નીપટ॥ ૩ ॥ કોએલ ટહુકે આંમા ડાળે, કેળા કરી નાચે માર 1 નીપટ ॥ ૪ ॥ અવસર જાણ થઈ મત ચુકા, જી હુીએ ઘણા કરી સેર 1 નીપટ 1 ૫ ॥ વચ્ચે છોટી ગુણે માટી રામ, હઠે દુખે પ્રભુના જોર ॥ નીપટ ૫ ૬ u તો પણ ધરમચંદ્ર રાલ રાણી; પ્રભુ વિણ સમરે ન એર ા નીપટ્ છ
પ્રભુ જ્ઞાન અનતા કહી. ખટ. દ્રવ્ય ગુણ તેહથી લઇએ ॥ ઝુલુ માંખ મીંચીને ઉઘાડે એટલે, સમય અસ ંખ્ય કહીએ. ખઢ |
૧
Page #604
--------------------------------------------------------------------------
________________
2)
એક અગુલ સુથી ત્રણ કરી, તે મતિ સમયે એ ગ્રહીયે । ખટ ૫ ૨ અવર્પણી અસખ્ય તે થાય; સુણતા મન ગ્રહ ગીએ ॥ ખટ ૫ ૩ અનંત પ્રદેશી ધ જે એક, આકાશ પ્રો રહીએ ખટ સ તીહાં પરમાણુ દીઠ અનતા; ગુણના ઠાણ સદહીએ ૫ ખટીશ પ એમ અભિધ્યેય પદારથ સુતાં; સંશય ન રહે ભી હુઇએ ! ખટ ॥ જ્ઞાન રત્નાકર ચંદ્ર પ્રભુની; આાણ મુગટ શીર વહીએ ! ખટ- ૫ 9 કહે ધરમચં પ્રભુ ગુણ ગાતાં. અષ્ટ કરમકુ દહીએ ૫ ખટ ૫ ૮
લાખેણી પુજા જે રચાવે; તેના ગુણ ઘણા સુર વધુ ગાવૈં ॥ લાખેણી ॥ મુનીવર વચને કનળ, પ્રભુ પ્રતીમાને ચઢાવૈં ॥ તેના ગુણ ૫ ૧ પુખ્ત પરભાવે સુરષદ પામી, ધરમદત નરપ પદ પામે ! તેના 1 ર તેજ ભાવે જીન પદને ખાંધી; સુર સુખ લહી મણુ થાવૈં ॥ તેના ॥ ૩ તેમ શુભ ભાવ ધરી ભવી પુો, જેમ ભવ ભય દુરે નવે ! તેના ॥ ૪ કહે ધરમચંદ્ર કેસરીયાને ધ્યાતા; શિવ કમળા ઘેર આવે! તેના પ
ચંદ્ર પ્રભુસે લાલરે; મારી લાગી લગનવા ૫ ચંદ્રા લાગી લગવા છોડી ન છુટ, જખ લગ ઘટમે મારે ! મારી ॥ ૧ દાન શીયળ તપ ભાવના ભાવૈ, જઇન ધરમ પ્રતીપાળરે ! મારી ॥ હાથ જોડ કર અરજ કરત હૈં, વદંત રોડ ખુશાલરે ! મારી ॥ ૨
વસત થાશે.
કીન સંગ ખૂલુ મૈં હારી; સખી મારા કંથ રીશાયા ॥ કીન 1 તેરણ આએ ચલેં રથ ફ્રી, પશુ પર દાશ ઠરાવો | સખી ! ૧ અષ્ટ ભવતર નહુ સવારી, નવમે નૈહુ ન આયે ! સખી કા ર
યુ વિપતી ગઈ પ્રભુ પાસે, સનમ ગીત ઠરાયા તેમ રાજુલ દાય મુક્તી મંદીરમે. ધૈલચંદ સુખ
! સખી ॥ ૩
એ ! સખી !
Page #605
--------------------------------------------------------------------------
________________
.
કોન સંગ ખણ મેં હી મેરે પીયુ બ્રહ્મચારી છે કીન સમુદ્ર વીને શીવા રવી નંદવ, પથ મહાવ્રત ધારીરે સે મેરો છે ૧ આપ ચલે ગીરનાર ઉપર, પાછળ રાજુલ નારીરે છે મેરો ૨. સિસાવન જગલનામે, લીનો કેવળ કરમ નીવારીરે છે ક નેમ પ્રભુ નેમ રાજલ ને પામ્યા મુકતી મેહનગારીરે મેરો ૪
રૂ
નેમ નીરજન બાવરે બનમે તપ કીનો છે તેમ છે તારણે આએ ચલે રથ કરી, પશુવન પર ચીત લીનરે છે અનમે છે ૧ સેસાવનકી કુંજ ગલન પંચ મહાવ્રત લીગોરે છે બનમે છે ૨ સમુદ્ર વજે સીવા વીક નંદન નિરમળ નેમ નગીનો અનમે છે ૩ નિમ રાજુલ દોએ મુકતી સધાવ્યા. રપચ જશ લીનારે બનમે છે ૪
એસી બીબ તુમે પાઈરે, કછુ કર લે કરજ છે એસી , હીંસા ચોરી જુઠ પ્રક્રિયા પરઘર ત્રણ ધારીરે છે ઘટ જયગા દરજ; એસી નીધ તુમે પાઈરે છે કશુ છે ? સાત વસન તુ સેવત ડેલે; જવા મધ ફળ ચેરીરે . ધન છીએ પત જ એસી નીધ પાઈરે છે કછુ ! ૨ દેવ થરમ ગુરૂ ભકતી ધરે નીત; પુજા દાને સવાઈરે છે બુધ આઈ મેં તર જા; એસી બીધ તમે પાઈરે છે કછુ . ૩ - જ્ઞાનત જ્ઞાનત એ જન સાચા; નિશ દિન ભજ લે પ્રાણરે છે ભવ સી ધુમાં તરજા, સી બીધ તુમ પાઈરે કg ૪.. -
T
જાદવ તેમ કુમાર; ચાલ ખેલીએ હોરી જાદવ | સરખી. સાહેલી સબ મીલકર ચાલી, મિળે છે શણગારરે ચાલો છે ? મેરે મન પીયા તુમસ રા; જેસો ફલ અનાર ચાલે છે - તેરણ આ રાલે ફીર પીછે, અબળા કેન આધારરે વિચાર્લે ૩
ક
-
Page #606
--------------------------------------------------------------------------
________________
જાક કામ
જવાના
રત વસંત ફલી બહુ રે દુલી છુ મેગારિ છે. - અપનરે પીયા વાવ,નિકે દીપ ચાર ચાર : તાલ સ્રરંગ ઝાંજે ડફ ખાતર બલિ મળેલર R ચાહો વા ૬s શબ્દ ગીત સંગીત શુ રાત લાંચ લથે કારરે ચાલે છે 8 - ઉડત ગુલાલ લાલ ભએ બદલ રંગનભકેમેયર ડારે ચાલી ૮ એકવાર પ્રભુજી ઘેર આવે; માનો ઘણી મનુવારરે છે ચાલો ૮ સાવન જઈ સંજમ લીનો, પહેતા મુતી મેઝારરે છે ચાલો છે ૧૦ દરીશન સારરત્ન સુખકારી; જ્ઞાન સકળ અધિારે છે ચાલે છે ૧૧
કરી
રંગ મા છન કાર ચાલીખંડ ૧ - - - પાસકે દરબાર ચાલી ગલીમ હારી જ 5 : : : ફાગનકે દીન ચારરે ચાલો ખેલીએ હોરી . રંગ આંકણી. કનક કળી કેસર ઘોરી પુજો વિવીધ પ્રકાર છે ચાલો ૧ કૃષ્નાગરકો ધુપ ઘટતહે, પરીમળ બેહેંકે અપાર રે ! ચાલો | ૨ લાલ ગુલ્લાલ અબીર ઉડાવત; પાસકે દરબાર | ચાલે ૩ ભરી પીચકારી ગુલાલકી સારી છાંટ વમાદી કુમારરે છે ચાલો છે જ તાલ શ્રદંગ વણ ડફ બાજેભેરી ભુગળ રણકાર ચાલ છે ૫ સબ સખીયન મીલી બ્રુવાર સુનાવત; ગાવત મંગળ સારે છે. ચાલો . ૬ રત્ન સાગર પ્રભુ ભાવના ભાવે મુંબ બાલે જે જે કરે છે ચાલે છે
'
મ
પર
,
.
.
.
sl*..
.
' '
ર
'
:
મઘુબનમે સી ધુમ મચાઈ મઘુર્બન ટેક છે ? ? દશ દશકે જાત્રા આવે, પુજા રચી કર જોરારે છે એસી છે. ૧ ગાવત રાગ ધુવાર સુનાવત; થ થ નાચત ગેરીરે ! એસી ૨ તાલ સાલ મરદંગ બજાવત; રણઝણું ઘુઘરી રણ ઝરીરે એસી ૩ કેસર ચંદનઘત ઘસી ધારી, ભરી..ટોરી રગ રીરે મા એસી કે પચકારી ભર ભર ડારી અબીર ગુલૂલકીર એસી -
..
રનાર
ક
કામ
Page #607
--------------------------------------------------------------------------
________________
(3)
છત ગુન ગાવત હુખ ખઢાવત; મારી પ્રભુસે ભરારી૨૫ એસી સંમત શીખર તીર્થ હોરી ખેલત, પાવત દરીશન
અનુભવવી એમી 1
શંગ કારી
નેમસે કહીયા મારી, કહીયાં મેરીરે સામરેસે કી તારણ ખાએ કીને ભમાએ, છોડ ચલે અભિમાની ૫ પશુ વનકે શીર દાષ ચઢાય; તેાડી મીત પુરાની ॥ દયા નહીં દીલમે આણી; શામરેસે કહ્રી
મારી ॥ ૧
મારી ॥ શા
એરી એરી
ચુક પડી સા સુહુસે કહીયેા; એસી ના કરીએ સાધાની ॥ એરી ॥ આઠ ભવની મૌત ખધાણી, નવચ્ચે ચઢુ કયુ શામ તેરી સુરત ના રુખી; શામસે કહીએ
આ જોરી ભ્રુગમે પુર લેહુ લાગી; રાજુલ ગુણકી ખાની " એરા ॥ આ મીનતી સુત અમરપદ દીને, રંગ
ખીને સુખ દાની મારી ॥ ૩
આવા ગમનની વારી, શામરેસે કહ્રી
છેાડી II મારી ॥ ૨
ચારી; શામરેસે
કહીએ મેરી ॥ સામરેસે
સયા મેને શી કી સખ જાદવ મીલ વસત ખેલે; ખેલ ખેલત ગીરધર ગારી ॥ એરી !
ડારે ગુલાલ મુઠી ભર ભરકે; અરકી ભરી દે જેરી
શૈયા । ૧
!
સસરા હમારે સમુદ્ર વીજે; સાસુ શિવા દૈવી ભારી ॥ મેરી 1 પીચુછ હુમારા નૅમ નગીના; છાંડુ કેસર ઘન ધારી ॥ સૈયા ॥ ૨ કહેત ધર્મચક્ર નેમ ને રાજુલ, સખી કરમાઁ છે।રી ! એરી ॥ પેલે કરમ કરી શીવ ગત ખાંધી, આપ ખીલાઇ ઢારી ૫ સયા ૫ ૩
સામા સુખદાઇ; જાકી છી ખરતીત જાઈ ! સામરા ! શ્રી અશ્વસેન વામાન દનકી, કીરત ત્રીભુવન છાઈ એરી ॥
&
Page #608
--------------------------------------------------------------------------
________________
(10)
સમત શિખર ગીરી માંડણ મલુકો, દેખ દરશ હરખાયું ॥ રૂઢ મેરા અતી ઉલસાઇ, સામા સુખદાઇ ૫ ૧ ૧
આા” હમારે સુરતર પ્રગટ, ખાજ આનંદ વધાઇ 1 એરી ૧ તીન લોકો આયક નીરખ્યા. મગઢી પુરવ પુનામ ૫
સફળ મેરી જતમ કહાઇ; સામર સુખદાઈ ॥ ૨ ॥
પ્રભ્રુકો સરસ દશ ખિન પાએ, જીવ ભવ ભટકા મેં ભાઇ ! એરી મ અખ પ્રભુ ચરણે ચિત્ત લાગ્યા; ખાલ કહે ગુન ગાઈ ધ
મનુ સોંગ લગન લગાઇ; સામા સુખદાઇ ૫ ૩ ૫
પાસેછે અખ સરણ તુમાર, તુમારરે પામજી અખ સરણ તુમારે આ દસ ભત્ર વેરી કેમ્પ ઠેરી; આએ વનાશી નયરી 4 એરી સ નગર લાડું સત્ર વદન ચાલ્યા, ગયા વળી પારવ કુમારી આએ તપથી પેરી; પાસછ અમ શરણ તુમાશ ॥ ૧ ॥ પંચા અગ્ની કરી બેંગકુ સાધત, વાધત વાજળ ભારી " એરી સ કુમડ કહે કોણ કારણ વંદન, નાગની કાળા કારી મા ખરા જખ કાટ ખીદારી; પાસજી અખ શરણ તુમાસ ૫ ૨૧ નાગપર જળતે દેખી સેવક, સુખસે દીઓ નવકારી 1 એરી પાસ પ્રભુનુ દરીશન દેખી; દીશા પાયે શીકારી આ થયા ધરીધર પછી ભારી; પાસછ અબ શરણ તુમારો ॥ ૩ ॥ લેાક્રાંતિ વચને બહું જતેને, દીએ દાન લીએ વ્રતચારી ધ એરી ॥ વડે હેકે નીશી કાઉશંગ ધારી; મા થયા મદ્ય માળી ન કરે ઉપસર્ગ અપાર્ટી, પાસજી અમ શરણ તુમારા ૫ ૪ ૫
ચીહુ દીશ ધાર ાના ાન માને, જે વાઉ અપારી 1 એરી ધ સુશળધારી વરસણ ભાગ્યા; નાસા લગે આવ્યું વારી મ નાચે ધરણીધર નારી; પામજી અબ શરણ તુમાસ ! પ પદઆવતી પ્રભુ શીરપર ધારી, ફણી ટોપ કરે વિસ્તારી 1 એરી ધ રૂપા હરીપર જીગ્માના નટક નાચે પદમાવતી નારી ગ્રા
Page #609
--------------------------------------------------------------------------
________________
બાજે ચંગ તાણ તારીફ પાક અખ શરણ તુમાર છે ૬ ધ્યાના નાળ પ્રભુ કરમકુ ખાલી; લહે દરશન જ્ઞાન ઉદારી વશ એરી 1 કહે આનંદ કુશળ પદ પાએ કરમ પરસ્તી સબ સારી છે વયા શિવ વધુ લટકારી, પાસજી ગસ સારણ સુમારો આ ન9
and
:
'
'
.
જીન રાજ સદા જયકારી, જીનરાજ કે આંકણી સ શીવશંકર જગવીશ ચીદાનંદ, જોતી રવરૂપ ઉદી એરકી a અલખ નીરંજન વીતરાગ તુમ, સકળ જંતુ હિતકારી છે પ્રભુ તમે કરૂણા ધારી, જીનરાજ સદા “જયકારી ( ૧ અનંત ગુણાકર સાહેબ નજી. સાશનકે શીરદાસ લા એરી છે સુરનર મુનીજમ યાન ધરત નીત. વીર પ્રભુ ઉપગારી છે જાકે ગોતમ ગણધારી, જીનરાજ સદા જયકારી ૨ ઓગણીસ પાંચ માઘ સુદી પંચમી; સોમવાર સુખકારી 1 એરી લો જખઉં અંદર સંઘ મીંલત બહુ ઓછવ હુ ઉદારી ? થાપના વર્ષ મઝુહારી, જીરાજ સદા જયકારી u ૩ u. બજાવ સહીત કરે પુજન વંદન; જયુ પામે ભવપારી 1 એરી ય ઈહ અવ શી હી વૃધી યશ દારતા, દીન અધીક વધારી વિનય કહે છત સુખકારી, જીવરાજ સદા જયકારી ન ૪.
*
*
*
*
*
5
મત નિરખે મારી પ્યારી; બલા હિ મત નીરખ નારી પ્યારી ટેક વેદ પુરાને કીતાબ કહત હે જાણે લોગ લુગાઇ શ એરી , રામ ડડે હુરમત છે, લેક લઘુતાd at હોગી કંથ તુમારી; સત નીરખે નારી પ્યારી ૧ કાજળ ઢોલે છબીકી એષા; બીગડત દેશ બીચારી એરી 1. તપ હજ૫ દાન પુન્ય સબ કરણી સુધરત કેસે બુમારી at ૨ા ઉલટી પ્યારી. સત નિરખ નારી પ્યારી લા ૨ કરનારી તુજ ચર્ચ શિયલ જજ; જીવ દયા દિલ ધારી 1 એરી છે
=
Page #610
--------------------------------------------------------------------------
________________
સત ગુરૂ સંગ ગુણીજન સેવા વિનય કહે સુખકારી. ના સુનો એ અરજ હમારી; મત નિરખ નારી પ્યારી | ૩ |
પદ માગ.
અરૂ
બાવા રીખવ બેઠે અલબેલે ડારો ગુલાલ મુઠી ભકે, મુઠી ભરકે છેબા ભરકે ખાવા રીખવ બેઠે અલબેલે ડારો ગુલાલ મુઠી ભરકે આંકણી. સુમ તે રસકી ભરી પીચકારી, જ્ઞાનીકે રૂદ શીર બીચમે, બાવા છે ૧ યુવા યુવા ચંદન એર અરગજા, કેસરકે ભરકે મટકે ખાવા "૨૪ મે કહેતે કલ્યાણે સાહેબ મેરા, 2 પ્રભુ નજરો ભરકે બાવા છે ૩ |
' હેરી પહેલી સામરો આજ હુ નહી આયો એ દશી–સાચી જાણી ન જ્ઞાનકી બા ની; બાની સાચી છે કુગુરૂ વચન મેં નાચત માચત, રાચત લગત લગાની, સ્વાદ વાદકુ સમજત નાહી; જુઠ કહે અભીમાની, એતો દુરગતી કાહે માની; સાચી જાણી ન જ્ઞાનકી બાની ૧૫ કુડ વચન કહે કપટ, કામી. નહી જાન ત મુક્તિકી સાની, મત ગ્રાહી મહા મદના માતા વાદ વિવાદના ધ્યાની, આ કલ એની નરકી ખાની; સાચી જાણી ન જ્ઞાનકી બાની | ૨ | નિશ્ચય નાથ ન લખે મુરખ. વિવહાર નય કીલે લાની, નક્ષેપ કોતો મર્મ ન બુ ઝત, ભવ અરૂપ ન આની; એક કિરીયાની કાની, સાચી જાણી ન જ્ઞાનકી બાની છે ૩ છે ઇનકી સંગત ચેતન ભાઇ. ભવમે ફીર ભટકાની; ધર્મ કમ કે કરમ ન ચીનત. નથુ કહેત એતો જાની. વથામે વીલો પાની, સાચી જાણી ન જ્ઞાનકી બાની | ૪
—
—
હેરી છે. એલખત તુ સત ગુરૂ સાંઈ, સાંઈ અલખ છેટેક સત ગુરૂ પર્મ હંસહે સાગરસ સ્વરૂપમે પાઈ અંતર લક્ષણે ગુણકા બતાવી. પીછે નિરગુણ
—
—
Page #611
--------------------------------------------------------------------------
________________
નામ માઈ; સહાય લેહ તુ ક્રિાઇ, લખ તુ સતગુરૂ સાંઇ કેમ મજ “બમાં તુ મોહન, દર શનિખ ઘુસાઈ, સતાર જામી આમતનીરાજેતાતે સ મરલે સાંઈ. સો હંચકી લેખ ૨ખાઈ, ઓળખ તુ સતગુરુ સાંઈ . ૨ | આ જ૫હી ધાનકે મર્મ બદ્રાવે, સુકકી સુધતાઈ, નરત સરતકી બેલી મનોહર, ફળ અમરૂત લે લાઇ, સુધાક બાદુ ચંખાઈઆખ તુ સત ગુરૂ સાંઇ ૩ . સત ગુરૂ સત સવમે રાજત સાચી છે રાઈ; કહેત નથ એ ઉન કુ દેખા દીવન અન દરશાઇ, સર્વગી મહા સુબઈ મહાપુ તુ સત ગુરૂ સાંઈ. i ૪ છે
હતી. ત્રીજી. જાના બીન આપ ભુલાય જાના | ટેક છે મુમતી યુટીલકા વચન હી માન્યા ને સત ગુરૂ શરણે ન આયો મા વેદ વચન સીધાંત શીરોમણી છે તાકો મરમ ન પાયો છે જુઠમે જન્મ ગમાયા છે જાના બીન આપ ભુલાયો ને ૧ છે ધન દોરતી માયા મેં માસ્થત છે રાચત ફામ બઢાયા | તંત ત્રીયાકી લગન લગી તેય રે મેહ મંદીરે છકાયો પીયાલો તે મુજ મન ભાયો છે જાના બીન આપ ભુલાયો ૨ સત ગુરૂ શબ્દકા સુધા સરોવર તીહા જઈ મન ન રમાયો છે વીખ ભર વાલા ગુરૂ શબદકા છે રે ભર પી બટકા રે ગતી ચહુ ઓર ફેરાયો | જાના બીન આપ ભુલાયો છે ૩ આપ આપકી શુધ પડી જબ અંતર આનંદ આયો છે કહત નથુ કુગુરૂકે છેડ કર છે ચેતન ચેતન રાયો છે સહેજ સમાધી લાયો છે જાના બીન આપ ભુલાયો. છે ૪.
હેરી ચોથી હુમરી. : સરી ખેલત શેરી કાન કાકી કંગનવાડા હારી, એ શી છે કાળ ચપેટે ભારી છે. એશી હેરી કયુ ખેલે કાળ, ટેક તો ક્ષમય અને તે ભવમે ભટકો છે બહેત ભઈયે ખુવારી જકી સંગતા જતા સ્થાપી પરસંગ લાગી યારી છે એશીક્ષા ૧ છે કાળકી ઍમ બશે મહ.
રાજ કપટી મુમતી નારી જે રાગ દવસ રાય પુત્ર ભલેરા બ્રશનાત નય I. “મારી મશીધ્ર બેઇર કે દિ ચાર માળ અવાજી જ હાથમાં પા
Page #612
--------------------------------------------------------------------------
________________
-
-
--
સી સારી છે ત્રણ સખી મુમતીકી સાહેલી ગતી દવા ઘરી છે એથી કાટ | એક ૩ એશ ખનમે મત જામ સાહેબ કહે સમતા કરજેરી | નાવI નયુના આપ વિચારો આવો ઈનકી સગત તારી એશીકાળક એક ૪ થી
હેદી ૧ લી દીપચદી. - પાની મેં મીન પ્યાસી છે મોએ આવત હાથી છે એ દશી સમઝ સમજ તું શાંઇ સુન યુવાન ભામા સમઝ૦ ટેક કાળી અનંતે તુહી ફીરો ભાઈ ! તેય ન આવી સુધતાઇ છેસુત્ર સમઝ૦ સુ. ૧ તન ધન બન જુઠ ન જાને છે આપ એકીલે આઈ છે સુ૦ ૨ કે ધર્મ કર્મ નબુઝત આપે છે ઠાલી કરે ઠકરાઈ સુન૦ ૩ કહત નથુ પ્રભુ આપ વીચારો સબ સવારથ કે સગાઈ સુo |
પ્રેમ ધરે ક્યા પ્યાર હે તુમ સબશે ત્યારે છે કે કેમ ? ત્રીભાવનકે તુમ નાથ કીલાવત આપને રૂપ જે જયારે તુમ સબસે ન્યારે પ્રેમ ધરે
ક્યા પ્યારે તુમ ૧ it અજ્ઞાનકી નિદમે કાંઈ પુરતો છે જાગો જગ આધારે છે તુમ૨ આરે સંસારકે પેચ પીછાને કે નાહે આપતી હારે | તુમ કહેત નથુ પ્રભુ સંમતીકે સાહેબ 1 કુમતી સંગ નિહારે તુમ ૩
આપ અરૂપાહે ભાઈ તુમે રૂપમેં આઈ . આ૫૦ ટેક છે બેહેત ઠગારી જડકી સબત છે માયા કે કુંડામાં લાઈ છે તમેઆપ૦ નુ ૧ - ટવરજી તુમે નટનીક સગે બુધ ન રહી તુજ કાંઇ છે તુમે૨ u દુર્ગધ ડું કી મોહ કનુડી ઇનકે કહા ચતુરાઈ u તમે ૩ નથુ કહે પ્રભુનકી વિચાછેરિ ઈયારી ગુસાંઈ તુમે ૪ ti
હારી ૪થી
બદારી ખેલે સત સુજાન આતમ રામને હારી ટેક તેમ પતંગ
--
- -
Page #613
--------------------------------------------------------------------------
________________
પ્રિમ પુરાણું છે કર કયા લઇ તાન આતમ રામસે છે હોરી ખેલે સંત સુજાન છે આતમ ૧શાન ધ્યાન રાહુ ડફ બાજે છે અનહદ તાન ની. | દાન આતમ ય ર છે ચરણ સુધા ધર ખેલત પ્યારે સુમતા સખી સુમાન આતમ ૩ કહેત નથ નાથ હોરી ખેલતહે છે મેયક નેનાકી કીધી શાન છે આતમ છે ૪ |
નંદકુવર કેડેપડો કેમભરીયે એદશી સીવાનંદનક હરી ગોરી; હરી ગોરી ખેલાવે હોરી, સરોવરીયા તીર હિરે સરોવરીયા તીર; નમકુવર કેડે પડી હરી ગેરી; આંકણી ૧ કે કેસરીયા વાઘાધરી હરીપાશે, હરીપાસે કુલવાસે, કુલવાસે જળ વાસે; રાધા સહુ સાથ નમ કુવર ખેલાવતી તીહાં હરીફ છે શી છે નેમ નગીના નાથજી હેરી ખેલે હોરી ખેલે રસીલા ખેલે, રંગ ભરી ભરીરે કચાળે; ઝકઝાળે એમ કેસ વ કેસુડા ભરી રંગ , સી ૩ ફાગ રાગ રસ રીતસે ગીત ગાવે, ગીતગાવે તાન બજાવે, હેરી ફગુવા ખ્યાલ ખેલાવે; ઉડે લાલ ગુલાલ, લાલ કનઈયા લાલસે હોરી ખેલે છે શી છે ૪ | ચંપક કેતકી માલતી વાસંતી; વસ ત તરૂવર ફળીયાં, પ્રભુરખી વિનયસે ઢળીયા વાવેણ રસાળ; તાળ કંસાળ મદંગલે હોરી ખેલે છે શી છે ૫ છે. ગોવીદ ગેપી સાથએ પ્રભુ રમતે, તીનો વરસે નીગમત, રાજુલસે મીલણ કરતે, શહેસાવન સાઇ, સંજમ સાધી કેવળી હવા જ્ઞાની છે શી છે ૬ કે રાહુઇ રામતી વ્રત લીધુ, પોતાનું બો લ્યુકીધુ નાથસરીખુ નાણતે લીધુ; નેમ રાજુલ સાથ; સીવ મંદીરમે માહાલતે ભઇ જોડી ! શી છે ૭ છે ગુણ રાગઇ ફોગમે ભવી ગાવે, દેય ધ્યાન સદંગ મીટાવે; તીહુ શુધી વેણ વા, કંસ તાળ વીસાબ ચાર સતકની ભા વના ચઉનાળે છે શી છે ૮ હાસ્ય રતી મિાહ અબીરને બખરીયાં, અનુભવ રંગ ઘોળ કેસરીયા સુભ વીર વચન રસ ભરીયાં. ભાવે હોરી ખેલાય, શાકારે શીવ સુંદરી ઘેર લાવે છે શી H ૮ છે . -
આ રીતે • રંગ મ ન દાર બલીએ હાથી અનીહારે ચાલે લીએ
Page #614
--------------------------------------------------------------------------
________________
(4)
હારી, પાસકે દરખાર ચાલો ખેતીએ હારી કણી મેં સુમી સખી. સખ મીલકર આઇ; ક્રુમતીકે દીઓ નીકાલ ! ચાલો' ! ૧ સરધા સમગ્રીત ચુમ્મા ચંદન, સુમંતા લાલ ગુલાલ, ચાલી. બુક બચત ભ્રદંગ ખજતહે; સાત ક્ષમા ડફ તાળું ચાલો ૨, અણુ કરમી હારી રેચકે ધ્યાન અનળ પરનળ ચા લા ચા॰ વિનયવિજય એસી હારી ખેલે. તે મુખીપુરીકો રાજ ચાલો૦ ૩
સ્તવન રાગ હારી સામરે મત મારા પીચકારી એ રાગ.
વીર અને છમ વદન હરી આવત કરોડી; ચેસઢ સહેશતે હૈતી ખનાચે, પાંચમે ખાર મુખારી; હરીલાલા પાંચમે ખાર મુખારી; મુખ સુખ અઇ દતુસળ સાહે; વાવડી આઠ લહારી; વીર ઍસે જીત વંદન હ૨ી આવત બે કરોડી આંકણી॥ ૧ ॥ વાળ્યે વાવ્ય ખીચ અણુ કમળ હે; પાંખડી લાખ લહારી, પાંખડી પાંખડી નાટક રચના વસળી વેણુ ઝકારી; વીઠા ૨ | કમળ કમળ ખીચઈંદ્ર ભુવનહે; બાઠ ભદ્રાસન જોરી 'વિચમે - સિહાસન ઇંદ્ર ખિરાજે; વિરનમત કર જોડી; વી ॥ ૩ ॥ દીસારણ ભદ્ર દેખી હરી રચના, નીજ અભિમાન તજ્યારી, રીધી છે।ડ કે ચારીત્ર સીમા, પ્રભુકે શરણ ઘારી વી॰ ॥ ૪॥ પ્રભુકે ખચન સુણી આણંદ પાવે, વંદન મુનીપે કરચારી; વિનય ધરત બહુ ભક્તિ કરતહે; 'હરી નિજ સ્વર્ગે ગમારીવી૦ ૫.
છુટક
સ્તવન
અથ શ્રી સીમાર જીન
સ્તવન
ખરજ સુણાને રૂડા રાયા હોયછ એ દેશી સુગુણ સુગુણસાભાગી બદ્રીપાલ શ્રી શ્રીમંધર દેવ ગણધર ગણધર મુનિવર સાહુણીહાછ
Page #615
--------------------------------------------------------------------------
________________
-
'* *-
ન
r
i
-
*
F
=
*
+
ઝાદ કાજ, કર - ક
=
=
=
: -
==
*
=
=
== નn f =
*
*
વિવિહે ધરબ કહેત; શરૂ પર મહિધરપોઝ બાજુ મહાગાર્જ સુ. ૨ બાહ્ય બાહ્ય અત્યંતર ભય નહીહા છતાં વિચરે જણાવીએ કે કેવક મળ ભોગવેજ અતિમ સંપદઇ સ સુત્ર. ૨ મે એક મહીમા સુલેજી અંજલી સાયર નીર તે પણ તે પણ પ્રભુ ગુણ સંતવિહોણા ગણવા ય ન ધીર સુડ ૪ સુરપતિ સુરપતિ મુનિ ગુરૂ બુધ કહિછ રાતે ભલે દુસંત; હુપણ હુપણ જીન ગુણ ગાઈવાહોજી. મેટહિડકરંત સુત્ર ૫ પુષ્કલર પુષ્કલર વઈપુડરી ગણી હોજી. સત્યકી માત ઉછાહ સુ . થરમ ધુરધર ધ્યાઈએહોજી; ઘેરી લંછન પાય. સદગુરૂ સદગુરૂ ખિમવિજય તણે હાઈ સેવક ઇન ગુણ ગાયg;
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન.. અંખરીયોને ગાજે ભટિયાણી બંડ ચુએ એ દેશી-રાજુલ કહે રથ વાહ નણદીરા વીરા હઠ તજે, કાંઈ પાળો પુરવ પ્રીત, મુકો વિણું ગુનહે હે નણદીરા વીરા વિલાપતાં કાંઇ એસી-શિખારી તા. ૧ હુતો તમ ચર
રિહો નણદિરા વિરા જડી. કાંઈ સાંભળે આતમરામ તો મુજને ઉવેખેહ નણદીરા વિરા સ્થા વતી નહી એ સુગણી રકમ રોડ ૨ પશુઆને ' કરી કરુણા નણદિરા વિરા મુકિયા. તો મ શ થારીકાઈ. પશુધી શું હિણી નણદીરા વિરા વડી. જે મુજને વિહત દી રાત્રે ૩-એહ જો મન ખોટ હૈ નણદીરા વિરા જે હતું તે પા કહને કંદ, ઉલજી તે નવી સુલજે નણદીરા વિશે મનડું કાંઈ કેડમિલે હૈદ્ર ૦ ૪ મેં તો કહો કણ વાતે નણદરા વિર ને દુહવ્યા ન રાખો છો રે માટે રે તો તુમ સાથે નણદીરા વિરા અલેહણ તે કહે દખરે દશ રા. ૫ તાત તુચાની પરેહ નણદીરા વીરા જડી. કરી જેમ. ઠેલી જે ન હી પાખેહે નણદરા વિરા વલગતો, કાંઈ નહિ ચાલે એમ રાઈ , ઈમ કહેતી વ્રત લેતી નણદીરા વિરા નેમજી. કાંઇ શિવ પહિલે કીએ પાસ ધ ન ધન તે જગ માટે નણદીરા વિરમી કોઈ મેહત કહે સાબાશ રા૦૭
- અ અથ શો થારનાથ જીના સ્તવન 6 | - કાન ધરે થી મદીર કાં એ શીખ્યામાનંદની પ્રાણું
==
=
*******
==
=
==
***
*** ***
**
*
*
*
*
*
*
.
.
.
.
.
.
-
Page #616
--------------------------------------------------------------------------
________________
થકી છે સ્મારા લીંકી હે જણ પણ ન્યારા માંકણી ફરસાણી સામને ઘર સુ ખકીને ભાણે, શુધ જ છણે કી તેને ઉજવલ ૭"ણ અકાલે વાવ ૧ તુમ યુરણે વિષધર પિણ નિરવીણ દંસણે થાએ વડે હિ, જિતાં અને શુદ્ધ વભાવિ કાંત હુ, એહ અમે રહ્યા છોછ વાંક ૨ કમરાય મણિ , કિમણીમાં હું તો મદતાં. તાહરી શકિત અનંતી આમલ ઇ મ માયા મોતા, વાં. ૩ ને છમ તારચા તિમ કુણ તારે; ગુણ તારક કહ એહ. સાયર માન તે સાયર સરીખે. હિમ તુ પિણ તુ જેહા વાં ૪ કિમપિન બેસે કરૂણા ફતે, પિણ સુજ માસી અનતી. જેમ ! છે કણ કેજર મુખથી. કીડી બહુ ધનવંતી વાંટ ૫ એક આ એક મજામા એક કરે એલગડી તીજ ગુણ અનુભવ કરવા આગળ, પડખે નહી તુ બે ધડી વાં. ૧ જેવી તુમહી માહરી માયા તેહવી તમે પણ ધરપો. મેહન વિનયન કહે કવીરૂપને પ્રત્યક્ષ કરૂણા કરજે વાં. ૭ ક . . . . અથ શ્રી વર્ષા જીન સ્તવન.
A.
.
. .
.
અરજી અરજ સુણેને રૂડા રામાજી એ શીલુ ગુણ સુરાણ - મારી સાચે સાહીબાજી. મીઠડો આદી છણંદ. મેહન મોહન સુરતી રૂડી
ખાડેછે, સાથે પરસ માણેક સુદ ૧ સુંદર સુંદર છન ચિતડે ચડહેર ચિકર સદ ઠહરાય. વેલક ક તન મનને થ ઇ. તા કીમ જાય સુ૨ જુજ ગુણ તુજ ગુણ કહીંના મુજ જીભડીહાઇ. રાતી રંગે રહેત. અં તર અંતર માની જે વાતડી. તે સુખે આવી ચડંત સુ. ૩. કામણ કામ મુગા પાસે માણુથી ભેણ ઉજમ અગ. ચંદન ચંદનથી અતી સિ થલેહક રાણાં ઊતમ સંગ સુદ ત્રીકરણ ત્રીકરણ શુ તુજથી કરો નવલે પ્રેમ પ્રા. દિલકારી દીકરી કાંતિવિજય તહે. પુરે પ્રેમ છે કામ સુવ ,
અથથ મ ર મા જિ. વણરા હેત એ સશ–ી ગુલામદીર મહરે અવીડ રે ગ, મનના માન પણ છઠ્ઠ તણી કરે છે તેને અમૃળ ગ ગુણના
' '
કહે
e
r
-
Page #617
--------------------------------------------------------------------------
________________
શી. ૧ ભીજવ મન ત્રાંસુ કરે, રક્ષ કંચન વાન મા ફરી ત્રાણા નવિહુએ, તિખતુમ હ પ્રમાણે ગુe૨. એક ઉદક, લવ મ હમારે, અખા જલધીમાં ય મહિમાનુ છું ના નેહલ, તુજ સય જ છે રહી છે. ગુરુ ૩. તુ શુ મુજ મન નિહાલો રે, સદન ગંધ સમાન; મ એબ હમ એ. અળ, સહજ ભાવલિન. મૃ૦, ૪. વ૫ વિજય વિલાયાપુરી રે, મત સુતારા નંદ; મ૦ ગજ સંગ્ડ મિયા મંગળ, રાણી મમયાન દા ગુઢ સુદ્દઢરય કુળ દિનમાણી, જય જય તું નારાજ; શ્રીયવિજય વિબુલ તારે જીસકે શિવરાજ. ગુરુ ૬. - -
. આથી થતા જી .
- માહારી સહી સરાણી. એ દેશનલીના વતી વિજય જયકારી, સં. કાનત ઉપગારી સુણ વિતતી મોરી, પશ્ચિમ અરસે ધાતકી અંડે, નયરી અયોધ્યા સંડેરે. સુ. ૧, રાણી લીલાવતી ચિત સુદ્ધાઓ, પદમાવતીને જાય સુo નૃપ વાષિક કુળે તું દી, રૂબજ લંછન ચિરંજીરે, મુ. ર. કેવળ જ્ઞાન અનંત ખજાનો, નહી તુજ જગ માહે કાને સુ તેહનો લવ દેતાં શું નાસે, મન માહે કાંઈ વિમાસરે. સુ. ૩. રથણ એક દીચે રયણે ભરીયા, જે ગાલિ મારે શુ તે તેને કાંઇ હાણી ન આવે, લેક તે સંપતી પાવરે. સુ લિ સામે સરળ લવ પામ પંકજ વન નહી હખામીરે એક લુખ. કેડિ વાળી છીજ એ વીક સુઝ દોરે. સુદ ૫. ચંદ્ર કિરણ વિસ્તાર છે, નવિ છે અમીયામાં એક સુદ અશાતર કરે મહુલ જિ છે, તે હવે સુખિત ચોરા, સુવ તિરુણ લવ દી સૃહે છે, તો અમે દીપુ તેજે સુ વાચક જ કલકત વેરો નેહ નિહાહશેરે. ૭૦.૭. . . . . : : : :
પડત પણ કરી શ્રી હિમામછનાના તાવ ..
*
કામ
*
-
જ
-
આ
::“દય ને
-
રસ નાશસ્થણાનીધા વિના વીતી આધારિયળ: જય, એ પર હીરજને નાજ માટે. શ્રી ફાર
* *-
--
-
-
-
-
-
* -
*
Page #618
--------------------------------------------------------------------------
________________
=
==
શાહ ભાગ્યતા, ધી મહારાથી ૬૦ પણ તુજ સર પ્રભુ લહર, સાથી વાત કહાય. દ ૨. શ્રી યથપી મુળ સવભાવમેરે, પરત્વ વિભાવ ર દઇ અસ્તી ધરમ એ મારેિ, રમેહનો ત૭ અાવશે. ૦ ૩ શ્રી પર પરણામીતા દશારે, લડી પર કારણ યોગ, ૬૦ ચેતનતા પરગટ થઈ, - ચી પુદગળ ભેગરે. ૬૦ ૪. શ્રી. અશુદ્ધ નિમીત્ત તે જડ છે, વીરા શક્તિ વિહીનરે દ. તુતે વિરજ ગ્યાથીરે, સુખ અનતે લીનરે. દ૦ ૫. શ્રી તિણ કારણ વિશે કરોરે, મુજ નિજ પરણિત ભેગરે. દ૦ તુજ છેવાથી નીપજેરે, ભાજે ભવ ભય સોગરે. દ૦ ૬. પ્રશુદ્ધ ૨મણ આનંદતા રે, ધૃવનિસંગ સ્વભાવ, દ૦ સકળ મા રે, થાતાં સિદ્ધ ઉપાયરે. દ૦ ૭. શ્રી સમ્યગ તત્વ જે ઉપદિસેરે, સુણતાં તત્વ જણાયરે, દ૦ શ્રધા ગ્યાને જે પ્રદ્યારે, તેહીજ કર્થ કરાય. ૬૦ ૮ શ્રી કાર્ય રૂચી કરતા થયા રે, કારક સવિ પલટાયર, દ૦ આતમ ગતે આતમ રમેરે, નિજ ઘર મંગળ પાથરે. ૬૦ ૮. શ્રી પ્રાણ સરણ આધાર છોરે, પ્રભુ ભવ્ય સહાયરે દ. દેવચંદ્ર પદ નીપજેર, જીન પદ જ સુપસાયરે. દ૦ ૧૦. શ્રી
. . શ્રી ચંદ્રાનન જીન સ્તવને
વીરા ચલા એ દેશી—ચદ્રાનન જીન, સાંભળીએ અરદાસ મુજ શેવક ભણી, છે પ્રભુના વિસાસરે. ૧. ચં૦ ભસ્તોત્ર માંનવાણા, લાઘો દુષએ કાળ; જીન પુરવધર વિરહથીરે, દુલહે સાધન ચારે ૨ ચંય કાવ્ય ક્રિયા રચી છવડારે, ભાવ ધરમ રૂચી હીન, ઉપદેશક પણ તેહવારે, શુ કરે જીવ નવીનરે. ૩. થ૦ તત્વાગમ જાણગ તરે, બહુ જન સંમત જેહમુદ્ર હઠી *જન.આરપારે, સુગુરૂ કહાવે તે. ૪. ચં૦ આણા સાથે વીના રિયાર, લોકે મારે ધર્મ, દંસણુ નાણુ ચરીત્રને રે, મુળ ન જાયે રે. ૫. ચં૦ ગછ કદાગ્રહ સાચવે, માને ધર્મ સિદ્ધ આતમ ગુણ ચકાયતારે,
ધર્મ ન જાણે સુદ્ધરે. ૬. ચં તત્વ રશીક જન થોડલારે, બહુલો જન સં| વાદ; જાણો છે જનરાજજીરે, સથળ અિહ વિચારે. ૧૭. ચં૦ નાથ ચરણ વં દમ આણે રે, “મામાં ઘણે ઉમરા - કીમ પામીએ પ્રભુ સેવનને
ગર. હે ચ છે જેમ-તાર ગજ વદી રે, જાવિદ નગાર; વસ્તુ ધામ
Page #619
--------------------------------------------------------------------------
________________
• અમાદવાદ સુણી કરીએ નીરધારરે. ૮. ચં મુજ કરૂણા મારુ ઉપરે,
સરખી છે મહાસય; પણ અવરોધક છવનેરે, કારણ સફળ થાય. re. ચંક એહવા પણ ભળી છવો દેવ ભમતી આધા, પ્રભુ સમરણથી પા મીરે ચંદ્ર પદ સારરે. ૧૧. ચં૦ -
- આ સમાજ
-
-
-
- - - -
- -
-
-
~
અથ શ્રી મહાવીરછનું સ્તવ વીરજી સુણે એક વીનતી મારી વાત વિચારો તુમ ધણી રે વીર મુને તારો મહાવીર મુને તારો ભવજળ પાર ઉતારનેરે. પરી બ્રમાણ મે - નંતરે કીધાં હજુવે ના આવો એડલરે તુમ તે થયા પ્રભુ શીધ નીરજન અમે તે અનંતા ભવ ભજ્યારે વીર છે ૧. અમે અમે વાર અનંતી ભેબા છે રમીઆ સંસારી પણ તેહ પ્રીત જે પુરણ પાળે તો હમ તુમસમ કરો | વીર તુમ સમ હમણાં જગ ન જાણે તે કઈ પડુ દીછએરે છે ભવ ભવ તુમ ચરણરી સેવા એ પામી અમે ઘણુ રીએરે વીર. ૩ ઈદ્ર જાળીઓ કહેતેરે આવ્યે ગણધર પદ તેહને દીરે અરજુન માળી જે પુર પાપી તેહને જન તમે ઉધરાવે છે વીર ૪ ચંદન બાળાએ અડદના બાકુળ પડી લાળ્યા તુમને પ્રભુ તેહને સાહિણી સાચીરે કીધી સ્ત્રવ વધુ સાથે બે નવીર છે વીર ૫ છે ચરણે ચંદ કોશીઓ ડશીઓ આઠમે કલપે તે ગોરો ગુણ તમારા ગુરુ મુખથી સુણીને કે આવ્યો ચરણે વહીને વીમા નીરંજન એભુ નામધરાવે છે તે સહુને સરખાં ગણેરે મા ભેદ ભાવ પ્રભુ દુર કરીને ભુજ સુરમે એક મેક સુરે | વીર મહારે વહેલા તુમેહીજ તારક તો હવે વિલંબસે કારણે આ જ્ઞાન કહે ભવૃતાપ મીટાવે છે વારી જાઉ વીર તારે વા રમે રે વીર છે
. . .
~
~
અથ શ્રીજીના થાન સ્તવન, - ભવીકા શ્રી છબીબ જુહો આપે પરમ શાહ અને પ્રતીમા ન સરખી જણા ન સકા કાંઈ જળમ યાત્રા
-
Page #620
--------------------------------------------------------------------------
________________
નુ કાજીત ચવાઈરે જે જીન બીબ વરૂપ ન જાણે તે કહીએ. કિમ જાણો છો બાદ તે અજાને જયા એ નહી વીહ તતવ પીછાણરે. ભા શ્રીછી સ્કંદ શ્રાવક શ્રેણી: રાજા રાવણ મસુખ અને દરે વીવીધ પર ન ભગતી કરંતઃ પામ્યા ધર્મ વીવેકરે - છનઃ પ્રતીમા બહુ અગતે જોતાં હુવે ની ઉપગારરે જે પરમારથ ગુણ પ્રગટે પુરણ છે જો જો આ દ્ર કુમારરે, ભા૦ જીન પ્રતિમા આકારે જળચર છે છે બહુ જલધી મેજારરે તે દેખી બેહલા મંછાદિક પાસે વીરતી પ્રકારે છે ભાઃ પંચમે અંગે
૪ મતીમાનો . મગઢપણે અધીકાર સુરી આભ સુરે છ ઇન પુ રામ પણ મોઝમેદસમે અંગે અહીસા ધ્રખી છત પુજા છન રાજેરે એહવા ખગમ અથ મરોડી કીમ્ ક્રીએ અદ્મજાભાઇ સમકત ધારી સર્ત અાપતી છે છત સજા માં રગેટે જે જ એનો અરથ વીચારી છે કે જોતાં અને કાળા વીજય સ્વરે જીમ જનવર પુજા કીધી મીત થર રા રાખી હ્ય બ્રાવ બહુ ભેદ કરી લે છવા ભીગમે છે સાબીરે ભા ઇત્યાદી બહુ માગમ રાખે કોઈ સંકા મત કરો. છત પ્રીતીમા દેખી નિત નવલો પ્રેમ ઘણો ચીત ધરજેરે ચીતામણુ પ્રભુ પાસ, પાસાએ સરધા હોને સવાઈરે છે શ્રી છન લાભ સુ ગુરૂ ઉપશે જન ચંદ સદાર ભવી છે જ બને. '
' : :
:
:
૧
અથ શ્રી યદમનહુ જીરા તવન શ્રી અરનાથ ઉપાસના એ રશી ચદ્ર બાહુ જન સેવના, ભવ નારા ની તેહ પર પરણિતના પાસને, નિકાશે નરેહ ૧ પુદગલ ભાવ અસલ ના ઉદઘાસન કેત, સમ્યગ દર્શન વાશના ભાશણ ચરણ સમેત ચર કે કરણ યોગ પ્રસંસના ગુણસ્તવના રંગ વંદન પુજન ભાવના નિજ ધાવના ગ ચં૦ ૩ પરમાતમ પદ કામના, કામનાસન એહ સતા પરમ પ્રકાશતા કર વા ગણ ગેહ. પાછળ, સ , નિરમલ સામની નિસ્વાધ તે કદીવ ચંન માનદ્ ઉપાસવા મજ પુષ્ટ ઉ.
તુ જ હાયક એવાં પરસેવન થાય, ચંડ શુદ્ધાતમ પુતી તણ
*
/
1
Page #621
--------------------------------------------------------------------------
________________
(e)
તુમ્હે કારણસર, વયઅરિહંતની સેવા સુખકાર ૭
અથ ઓ ભુજ સ્વામી જૈન સ્તવન.
દર્શી લુમ્બરમાં પુરૂષાનં વિજ્યે કે વિચરે તીર્થપતિ, મલુ ચરણને સેવા કે સુતર અસુરપતી, સુરણ પ્રગટયાહા કે સર્વ પ્રદેશમાં તમ ગુણનીહા કે વિકસી ગામતરમાં ૧ સામાન્ય સ્વભાવીશ કે પરણતિ અસ હાઇ, ધર્મ વિશેષની। કે ગુણને અનુજાઇ ગુણ સકલ પ્રદેશેહા કે નિજ નિજ કારચ કરે સમુદાય પ્રવર્તેહા કે કરતા ભાવ કરે ૨ જડ દ્રવ્ય ચતુષ્ક
રાકે કરતા ભાવ નહી સર્વે મશાર વૃતિથી ભાન કહી
ચેતન દ્રવ્યનહાકે
સકલ મહેશ મિલે, ગુણ વસ્તુના વતે કે વસ્તુને સહેજ ખ` ૩ શંકર સહકારેહાકે સહજે ગુણ વરતે વ્યાર્દીક પરણતિષીકે ભાવે અનુસરતે દાનાદિક લબ્ધિહાકે વે સહાય વિના સહકાર અકંપહેાકે ગુણની પ્રતિઘના ૪ ૫ન્યાય અનતાહાકે જે ઇક કાર્યપણે વરતે તેહનૈહેાકે છનવર ગુણ પભણે ગ્યાનાદિક ગુણીહાકે વસ્તુના જીવ મતે ધરમાદિક દ્રવ્યનેકે સહકાર કરતા ૫. ગ્રાહક વ્યાપકતાહાકે મન્નુ તુમ ધરમ-૨મી આતમ અનુભવથીહાકે પરણતિ અન્યવી તુજ શક્ય નતિહાકે ગાતાં ને ધ્યાતાં મુજ શક્ત વિકાસનહાકે, થાયે ગુણ રમતાં ૬૬ ઈસુ નિજ ગુણ, ભાગીહોકે સ્વામી ભુજગ મુદા જે.ની ન વરહાકે તે નર ધન્ય સા, ચંદ્રપ્રભુની હાક પ્રત્યે ભગતી સી આતમ અનુભવનીશકે નિહ્યુ,નિત્ય શક્તિ વો ૭.
અથ થી ઇસ્વદેવાતા
કાલ
ર.
અનતાનાં એ ટી” વા ઇશ્વર રવ છણઇશ્વરતા નિંન્ને એટ ભુતવરી તિરા ભાવની શક્તિ વિભાવે સહુ પ્રગટ કરી ૧ અસ્તિવરિ ક ધર્મ નિરમળ ભાવેહા સહુને સર્વદા, નિત્યાત્વાદિ સ્વભાવ તે પરિણામી જડ ચેતન સદા ૨ાશનીવારા ચાહકો પર્યાય ઝાળાનુઞમાત પણ પાવત ૩ -
ચારીત્રતા ગુણ શ્રેણીમ
Page #622
--------------------------------------------------------------------------
________________
*
છે, પગી પગ સદા શક્તિ સકળ વાધીન વરતે પ્રભુની જે ન ચલે કી
ધ ૪ દાસ વિભાવ અનંત નાસે પ્રભુજી તુજ અવવનને જ્ઞાનાનંદ મહંત તુજ શેવાથી સેવકને બને ૫; ધન્ય ધન્ય તે છવ પ્રભુ પદ વંદીહે છે ? શના સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ અનુભવ પગહો નિજ સાધકપણે ૬ વાર વાર છનરાજ તુજ પદ સેવા હજ્ય નિરમળી, તુજ સાસન અનુજાઇ વાસન ભાસનો તત્વ રમણ વળી ૭; શુદ્ધાતમ નિજ ધર્મ રૂચી અનુભવથી સાધન સત્યતા દેવચંદ્ર જનચંદ્ર ભક્તિ પાસેહે હૈયે વ્યક્તા. ૮
S
*
-
-
-
અથ શ્રી નમીપ્રભુ જીન સ્તવના.
- - -
અરજ અરજ સુણેને રૂડા રાજીયાહ એ શી–નમિ ગભ નમિ પ્રભ પ્રભુજી વિનવુહો લાલ પામી વર પ્રસ્તાવ ન ૧ હુ કરતા હુ કરતા પર ભાવને લાલ ભુતા પુદગલ રૂપ, ગ્રાહક ગ્રાહક વ્યાપક એહનહિ લાલ રાએ જડ ભવભુપ ન. ૨ આતમ આતમ ધર્મ વિસારી લાલ સે મિ વા માગ આશ્રવ આશ્રવ બંધપણે કરોહે લાલ સંવર નિરજર ત્યાગ ન. ૩ જડચલ જડચલ કમ જે દહન લાલ જાણે આતમ તત્વ બહિરાતમ બહિરાતમબહિરતમ તામે ગ્રહી લાલ તેનુ રંગે એકત્વ, ૧૦૪ કેવળ કેવળજ્ઞાન મહેદધી લાલ કેવલ દંસણું બુધ, વિરજી વિરજ અનંત સ્વભાવનોહો લાલ, ચારીત્ર લાયક શુદ્ધ નઇ ૫ વિશ્રામી વિશામી છન ભાવનાહ લાલ મ્યાધાદી અપ્રમાદ, પરમાતમ પરમાતમ પ્રભુ દેખતાહે લાલ ભાગી બ્રાંતી અનાદ ન૦ ૬ જનસમ જનસમ સતા ઓળખી લાલ તસુ પ્રાગ ભાવની ઇહ, અંતર અંતર આતમા લહહ લ પર પરણતની રીહ ન૦ ૭ પ્રતિ પ્રતીક છનરાજનેહ લાલ કરતા સાધક ભાવ, દેવ દેવચંદ્ર પદ અનુભવે હે લાલ સુદ્ધાતમ માગ ભાવ ૧૦ ૦
કિઆથ શ્રી વીસેક જીન રવાના, છાલ જામી હાર એ શી– વીરસેન જગદીશ હારી પરમ જ છે!
I
Page #623
--------------------------------------------------------------------------
________________
*
*
ગીશ, આજ દીસે વીર જતા ત્રિભુવનથી ઘણછ, જ અનહારી અસરીર, અક્ષય અજય અતિધીર આજ અવિનાશી અલેશી ધ્રુવ પ્રભુતા વણી ૨ અતિ ઈદ્રીય ગત કેહ વિગત માય મય લોહ આજહ સેહેરે મેહે જગ જના ભણી. ૩ અમર અખંડ અરૂપ; પુણનંદ સ્વરૂપ આજ ચિદરૂ. પ દીધે થિર સમતા ધણી છે. ૪ વેદ રહિત અકષાય. વેદ રહિત અકષાય શુદ્ધ સિદ્ધ અસહાય, આજહો ધ્યાયક નાયકને ધ્યેય પદે રહ્યા. ૫ દાના લાભ નિજ ભોગ; લઈ સુગુણ ઉભોગ આજહે અજગી ક ભોકતા પ્રભુ લાઇ ૬. દરસણ જ્ઞાન ચારીત્ર, સકળ પ્રદેશ પવિત્ર, આજહે નિરમલ નિસંગી અરિહા વંદીએજી, ૭ દેવચંદ્ર જનચંદ્ર પુર્ણાનંદને વૃદ. આજ
નવર સેવાથી ચીર આનંદીએ ૮.
શ્રી મહાભક જીન સ્તવન તટ ગુમનારે અતિ રળી આમણે એ શી–મહા ભદ્ર જનરાજ. રાજ વિરાજે આજ તુમારડો; લાયક વીર્ય અસ્ત, ધર્મ અહો તુ સા હિબ બડેજ, ૧ હુ બલીહારીરે શ્રી નવર તણી, ક ભક્તા ભાવ, કાં રક કારણ તું સ્વામી છતાછ, ર હુ સમ્યગ દર્શન મિત, થિર નિરવારે રે અવિ સંવાદતાજી, અવ્યાબાધી સમાધી. કેસ અનપેરે નિ આનંદતાજી. હ૦ ૩ ટશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતેરે ગુણ સંપતી મરચાઇ. ચા રીત્ર દુર્ગ અભંગ, આતમ સકતે હે પરજય સંચચાઇ, હ૦ ૪ ધર્મ સમાદિક સિન્ય. પરિણતી પ્રભુતાહો તુજ બલ આકરો, તત્વ સકલ પ્રાગ ભાવ; સાદી અન તીરે રીતે પ્રભુ ધરયોજી હ૦ ૫ દ્રવ્ય ભાવ અરિલેશ; સકલ નિવારીરે સાહીબ અવતરછ. સહજ સ્વભાવ વિલાસ; બેની ઉપયોગી ગ્યાન. ગુણે ભરોજ હુ આચારીજ ઉવઝાય સાધક મુનિવરહ દશ વિરત ધરૂછ, આતમ સિદ્ધ અનંત કારણ રૂપેરે પગલે મકરૂ હુ. ૭ સમ્યગ દ્રષ્ટી છે: વ આણા રાગીહો સહુ જનરાજના આતમ સાધન કાજ સેવે પદક જ શ્રી મહારાજનાજી ૯૦ ૮ દેવચંદ્ર છનચંદ્ર ભગતે રાહ ભવી. આમ સીજી અવ્યય અક્ષય શુ સંપતી પ્રગટ સતાગતી સુરીજી ૯ .
=
ક
+
ક.
.
-
Page #624
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી રામવિજયજી કૃત .
* શ્રી રષભ જન સતવન - યોગ માયા ગરબે રમે રેજો એ દેશી—એલગડી આદી નાથની. કાં ઈ કીજીએ મનને કેડજે, હઠ કરે કોણ નાથની જેહના પાય નમે શુર કોડ ઓ૦ ૧ વાહલ મરૂદેવીને લાડલો, રાણી સુનંદા હUડાને હાર ત્રણ ભુવનને નહિલોને માહારા પ્રાણ તણે આધાર ૭ ૨ વહાલે વીસપુર વલખ ભોગવ્યો રૂડ કમરપણું રંગરેલ, મનડું મધુરે છન રૂપશુ જો, જાણે જગમાં મોહન વેલજ, એ. ૩ પાંચસે ધનુષની દહડી, લાખ પુરવ ત્રેસઠ રાજજે, લાખ પુરવ સમતા વરયાજે થયા શિવ સુદરી વરરાજ જે ઓ૦ ૪ એહના નામથી નવનિદ્ધ સંપજેજે; વળી અલિય વિઘન સર્વે જાયે, શ્રી સુમતિવિજય કવિ રાયનો જે ઇમરામવિજય ગુણ ગાયજે એ૦૫
-
અથ શ્રી અછત જીન સ્તવન, - હવે નહી જાઉ મહી વેચવારે લે એ શી—અછત છનેશ્વર સાહિ, બારે, વિનતડી અવધાર. મારા વહાલાજીરે, હવે ને છેડુ તારી ચાકરી રે
લો, તુ મનરંજન માહરેરેલે દિલડાનો જાણહાર માત્ર ૧ લાખ ચોરાશી | હુ ભોરેલો. કોલ અનતે અનંત માઅલગ લીધી મેં તાહરીરેલો ભા
ગી છે ભવ તણી બ્રાંત મા ૨ કરી શુ નજર હવે સાહિબારેલ દાસ ધરા દિલ માંહ માય લાખ ગુણ નહી પણ તાહિરોરેલો સેવક હુ માહારાય માં ૩ અવગુણ ગણતાં મહિલા, નહી પ્રભુ પાર મા પણ છન પ્રવાહણ ની પરેરેલો,-તુમે છો તારણહાર માટે ૪ નયરી અપાવ્યાનો થણી રેલે, વિજય ઉયરેક્ષહર માત્ર છત શતરાયનો સંદ , ધન ઈલાંગનો વંશ મા ૫ ધનુ સથ સાદાચારનીલા, હઠ રસનુરભાઇ બહેતર ફરવા લાખનુલે, આય અધણ સુમરા મા પાસે આવતું મોરે છે: ક
-
-
-
- -
-
-
-
-
, , ,
,
,
, ,
Page #625
--------------------------------------------------------------------------
________________
ન્ય નિધાન મા સુમતિ ગુરૂ પદ સેવતારેલ, રામ અધિકતનું વાન મા
અથ શ્રી સંભવ છન સ્તવન - તુને ગોકુળ લાવે કાન ગોવિંદ ગોરી રે એ દેશી–મુને સંભવ જન શુ પ્રીત; અવિહડ લાગીરે; કાંઈ દેખત પ્રભુ મુખ ચંદ ભાવઠ ભાગીરે ૧ જ ન સેના નંદન દેવ. દિલડે વશીયારે; પ્રભુ ચરણ નામે કરોડ, અનુભવ - શરે ૨, તોરી ધનુસય ચાર પ્રમાણ ઊંચી કાયારે. મન મેહન કંચનવાન લાગી તેરી માયા. ૩ પ્રભુ રાજી તારી નંદ નયણે દીઠોરે. સાવથીપુર શ ણગાર લાગે મુને મીઠોરે. ૪ પ્રભુ પ્રહ્મચારી ભગવાનનું નામ સુણાવેરે. પણ મુકત વધુ વસી મંત્ર પાઠ ભણાવેરે ૫. જ રઢ લાગી મન માંહ તુજ ગુ ણ કેરીરે. નહી તુજ સુરતને તેલ. સુરત ભલેરીરે. ૬ જન મેહેર કરી ભગવાન વાન વધારોરે, શ્રી સુમતીવિજય ગુરૂ શીશ દિલમાં ધારેરે ૭ઃ
અર્થ શ્રી અભીનંદન જન સતવન,
ઘમ ઘમ ઘમકે ઘુઘરાજે ઘુઘરે હીરની દરકે ઘમર એ દેશી–શ્રી અ ભીનંદન સવામી નેરે સુર મરીની કોડકે પ્રભુની ચાકરી રે. મુખ મટકે મહી રહીને ઉભી આગળ બે કરોડ ર૦ ૧ સ્વર છણે આલાપતીરે. ગા તી જન ગણ ગિત રસાલુકે પ્રતાલ મૃદંગ વજાવતી દેતી અનેરી ભમ રીબાલકે પ્ર૨ ઘમ ઘમ ઘમકે ઘુઘરા,ખલકે કટી મેખ હસારકે પ્રક નાટિક લવ નવા નાચતીરે, બેલે પ્રાણું ગુણ રિસાલકે બટ ૩ સુત શીધાર્થ
માતને, સવાર શુતિ કુલ શિણગાર અધમુસાઠા ત્રણની પ્રભુજીને , દીપ પ્રહ અપાર મા જીપુરા લાખ પચાસબુરે પાલી આયુ લધુ સુભદાખે II પ્રઢ ચરી અયોધ્યાને રાજીરિ સિણખાણ ગણ ગુણ ખાણ
વાં માહિરે જ શિવમયસાય મં” ગુ પડી માંહિ વ | સ્વર વારિ બુમ પ્રાણ * fbણી?િ હમ ગુણ કરવા સહિતના !
-
પા
કપ
*
- -
* * *
-
-
*
- -
* *
-
*
- -
*
-
*
-
- -
Page #626
--------------------------------------------------------------------------
________________
અનુણવ સુખ રસાલ પ્રા. રામવિજય પ્રભુ સેવા કરતાં નીત નીત મંગળ માળ પ્ર. ૭
-
.
-
અથ શ્રી સુમતીનાથ જીન સ્તવન. * ગરબે કેને કોરાવ્યોકે નંદજીના લાલ એ દેશી- પંચમી સુમતી છણેસર સ્વામીકે, સુણી જીનરાય રે; તુમથી નવનીદ્ધ રીદ્ધ મેં પામીકે, સીવા સુખ દાયરે, તુ તો પાવન ધરમ નગીનો સુર ગુણ ગાય ૧ મંગલ માવડી એ પ્રભુ જાયોકે સુટ ઉપનદિગ કુમારી હુલાકે સુ તુતે મેઘ નપતી; લહીએ કે હરી નીત પાયરે ૨ ત્રણસે ધનુષની ઊચી કાયાકે સુહ ચાલીસ લા ખ પુરવનું આયુ, નાગ રાચરે; તારી સેવા કરે સુર સ્વામીને સુત્ર સુતા સુર સુંદરી સુખ કામીકે નીરમલ કાયર ૩ તુ ભગત વછલ ભય ટાળકે સુ તુ તો ત્રિભુવન અનુયાલેકે જીમ દિન રાયરે; તો મુની જન માનીશ દ વોકે સુત્ર અવિચગ દુમંડલ ચિરંજીવોકે, છમ ગીરી રાયેરે ૪ પ્રભુજીની વાÍ અમીરસ મીઠીકે સુર૦ છનછની મેહન મુરતી દીઠી કે અતિ સુખ થાઈરે શ્રી ગુરૂ સુમતીવિજે કવી રાયા સુર સેવક રામવીજે ગુણ ગાયાકે, જ છન રાય, ૫
શ્રી પરમ પ્રભુ જીન સ્તવને કમલ રસ જુમડુ એ દેશી–શ્રી પદમ પ્રભુ સેવી એરે સીવ સુંદરી ભરતા; કમલ દલ આંખડીયા, મોહનથુ મન મોહી રહ્યું રૂપ તણો નહીં ( પાર; ભસુહ ધનુવાંકડીયાં ૧ અસણ કમલ સમ દહીરે જગજીવન છનરાજ વયણ રસ સેલડીયાં ત્રીસ પુરવ લાખ આઉખુરે સારો વંછીત કાજ મોહન વલડીયાં , સઈ સવી ટોળે મળીરે સોલ સજી શણગાર; મળી સખી સે ૨ડીયાં, ગુણ ગાતી હુમરી દીએ કરે ચડી ખલકારક કમલ મુખ ગોરડી ય; ૩ માતા સુસીમા ફરે ધરારે જ દલડામાં ૨ વો દીન રાતડીયાં કોણ બનસરી હારે નાય નમો ની માવ સાણ સખી વાતડીયાં જ ધનુ
_
_
_
:
AP "
-*
Page #627
--------------------------------------------------------------------------
________________
(હા) અઢીસે સોભતીરે ઊચપણે જગ નામો સાહેલડીયા, રામ વિજે પ્રભુ સેવ ! તારે લહીયે સયલ જમીશ વધે સુખ વેલડીયાં પ
અથ શ્રી સુપાસ જીન સ્તવન તારે તમે ચાલ્યા ગઢ આગેરેરેલો એ દેશી–સેવ રે સ્વામી સુપાસ છસરૂરે લાલ પુજીએ ધરી મન રંગરેલાલ મેરે મન માન્યા સાહીબરે લાલ પ્રેમથી પ્રીત બની અનરાજશુરે લાલ હ ચોલનો રંગ લાલ રે મન માન્ય સાહીબરે લાલ ૧ ધરજોરે ધન પ્રથવી રાણી સતીરે લાલ જાયો જેણે રત્નરે લાલ મો. દીપતીરે દીસ કુમરી આવે તીહારે લાલ કરતી કોડ જતનરે લાલ ૦ ૨ જોરથી ન મુખ નરખી નાચતીરે લાલ હરખ તી દીએ આશીરે લાલ મેટ ચાહતી ચીરંજીવ તુ ખાલુકા ભાલ ત્રણ ભુ વનના ઇશરે લાલ મો. ૩ ફાવતી ફરતીરે ફુદડી દીરે લાલ મદ ભરમાતી જેહરે લાલ મો. નાથનેરે નેહ નયણે ભર જોવતીરે લાલ ગુણ ગાતી સંસને હિરે લાલ મોરા ૪ આદરે ઇમે ફુલરાવતી બાલનેરે લાલ પોતી નિજ નિજ ઘેરેરે લાલ . પ્રેમશુરે પ્રભુ વાધે મોહતારે લાલ દયસે ધનુશની દેહડીરે લાલ મો. ૫ રાગથીરે રાજ કુમારી રળી આમણીરે લાલ પરણ્યા પ્રભુ સુવીલાસરે લાલ મે માનો મોહ તણે વસ માંહીરે લાલ નાથ રહે એ ઘર વાસરે લાલ મો. ૬ ભાવથી ભાગ તજ્યા દક્ષા વરીરે લાલ વીસ પુરવ લખ આયરે લાલ મોહ જાગતોરે જતી સ્વરૂપી જગ દિવસે લાલ રામવિજય ગુ ણ ગાયરે લાલ મો. ૭
in
:
Th
i s i
s
અથ શ્રી ચંદ્ર પ્રભુ જીન સ્તવન.
sd
fી
જ ક
=
+
રાયજી અમે નહી દુવાણાકે રાજ ગરાશીરે લોલ એ દેશી- છન છે છ ચંદ્ર પ્રભુ અવધારોકે નાથ નીહાલજારે લો બમણી બીરૂદ ગીચત વાજ છે
કે વાચા પાલજા હરખે હુ તમ શરણે આવ્યોકે મુજને રાખોલ ચાર છે ટા ચાર અમલ ને ભડાકે તેહ હુરે નાખોરેલો ૧ પ્રભુજી પત્ર મરું છે
'4"
5
- 4
Page #628
--------------------------------------------------------------------------
________________
સાકે રૂડી થાપરેલો મોહન મેહેર કરીને દરીશણ મુજને પરલ તારક તુમ પાલવ મેં ઝાલ્યો કે હવે મુને તારજોરેલો કુતરી કુમતી થઈ છે કેડે કે તેહને વાજેરેલો ૨ સુંદરી સુમતી સોહાગણ સારીકે પીયારી છે ઘણીવેલ તાતજી તે વીણ જીવે ચદ ભુવન કરૂ આગણુરેલ લખ ગુણ લખમણ રાણી જાઓ કે મુજ મન આવજોરેલો અનુભવ અને પમ અમૃત મીઠોકે સુખડી લાવરેલો ૩ દીપતી દોડ ધનુષ પ્રમાણ કે પ્રભુજીની દેહડીરેલો દેવની દસ પુરવ લખ માને કે આઉખુ વેલડીરેલો નીરગુણ નીરાગી પણ હું રાગી કે મન માહે રહેશે શુભ ગુરૂ શુમતીવિષે છુપસાયકે રામે સુખ લહેરેલો ૪
અથ શ્રી સુવીધીજીનું સ્તવન સેવન લોટા જલે ભરચા રૂડલી દોરી આસ આદાતણ દેશરે લે રામ લોને દોરી એ દેશી–સુવધી છણેશર જાગતો. મોહન સ્વામી રામેસુ ગ્રહીનો નંદનરે. વદ લાલ અંતર યામી, ૧ ભરીય કચેલી કુંકમે. માંહે મૃગમદ ઘેલી. પુજે પ્રભુ નવ અંગરે. રંગે લાલ સહીયર ટોળી ૨ કેસરની આંગી રચી. માહે હીરા દીપે. જોર બન્યો છનરાજ રે, તે જે લાલ સુરજ છે ૨, ૩ મુગટ ધ શીર સોભતા, મણું રણ બીરાજે, ઝલકે કુડલ જેડરે, હિઈડે હાર નિરમલ છાજે; ૪ કરી પુજા મન ભાવશુ, પ્રભુ હઈડે ઘરતી ઉઠવતી પાયરે જોયે લાલ છન મુખ ફરતી ૫. કાકંદી નયરી ધણી. સ ત ધનુષની કાયા; લાખ પુરવને આયરે નવમો લાલ એ છનરાયા ૯ શ્રી સુમતીવીને પ્રભુ નામથી; નીત મંગલ માલા; રામવિજય જયકારરે જપતાં લાલ છન ગુણ માલા ૭.
અથ શ્રી શીતલ જીન સ્તવન, પાટણની પહેલી રાજંદ લાવરે એ દેશી-શ્રી ભદલ પુર વાસીરે સાહિબ માહરા. શ્રવણેને સુણીયારે ગુણ બહુ તાહારે, સુણે મારા મીઠડા શ્રી ભગવંત. કેવલ કમલાના કંથ, સેવક નીજ ચરણેર રાજંદ રાખજોરે ૧
Page #629
--------------------------------------------------------------------------
________________
*
'
*
'
G.*
-
. '
'
1
.
T
સાતેને વલી રાજ રાજદ અલગ વોરે, તહાં કણને આપણને મનડુ ઉલમેરે સુણ મારા સાહિબ લાલ ગુલાલ સેવકને નયણે નીહાલ, નયણની લીલારે તારી તારરે ૨ શ્રી સીતલ જન મુજ મન મંદીર આવજોરે. સીવ રમણી રશીયા દલમાં લાવરે, પ્રભુજી મારા તારૂ અકલ સ્વરૂપ, તુજથી આ ગમ નહી મન રૂપ, છવડો લલચાણ પ્રભુજીની સુરતેરે ૩ નવું ધનુષ પ્રમા શેરે નંદા માતને, શ્રીવછ લંછનરે દઢરથ તાતારે. પ્રભુ મારા અવધારો ગુ ણ ગેહ છનછ તુજશુ મુજ મન નહ; નેહલડાની વાતુર રાજંદ દેહલી રે ૪ વીનતડી સાંભળીને સામુ ભાલજોરે, ભવ ભવના પાતકરે અલગ ટાલ જરે, પ્રભુ તુમે છે ગરીબ નવાજ શ્રી ગુરૂ સુમતીવીજે કવીરાજ; બાલક છે વકને લેખે આણજોરે.
*
.*
અથ શ્રી શ્રીયાંસ જીન સ્તવન.
~
~
~~
~
~
~
વીજલ વોલાવા હુ ગઈ કાંઈ ઉભી સેરી વીચ વીજલ વાલમા એ દે. સી– તારક બીરૂદ સુણી કરી હુ આવી ઉભે દરબાર. શ્રી શ્રેયાંસ સાહિબા પ્રભુ તણે તાણ ન કરુએ, મુજ ઉતારો પાર શ્રી. ૧ કલાદીક દુષણ દા ખતા,દાતારપણું કિમ થાય, શ્રી જેવિણ અવલંબન તારીએ, તો જગ સ ઘળો જસ ગાય શ્રી. ૨ બાળકને સમજાવવા, કહેશે ભૂલામણી વાત, શ્રી પણ હક કીધો મુકીશ નહી. વીણ તારે ત્રીભુવન તાત, શ્રી. ૩ જો મન તા રણપુએ છે, તે ઢીલ તણું શું કામ શ્રી. ૪ તુજ દરશણથી તાહરો હું ક હેવા જગ માહે શ્રી. હવે મુજ કુણ લોપી શકે. બળીયાની ઝાલી બાંહ શ્રી ૫ વીનુ કુમર વાલેશરૂ; પ્રભુ સિહપુરીનો રાય શ્રીટ લાખ ચોરાશી વ રસનુ. પ્રભુ પાળ્યું પુરણ આય શ્રી ૬ ધનુષ એશી તણું શોભતુ. ખડગી લંછન જગદીશ શ્રી હર્ષ ધરીને વીનવુ શ્રી સુમતીવિજે કવી સીશ શ્રી૭.
~~
~
~
-
~
અંધ શ્રી વાસુપુજ જીન સ્તવન નંદ વાણીયાની દશા–શ્રી વસુjજ નરાંદના નંદન જન નયણ
~
Page #630
--------------------------------------------------------------------------
________________
-
નંદ, શ્રી છન વાહા. પ્રભુ કિમ આવુ તમ ઉલગે. મારે કહે કુટુંબના સંદ શ્રી જીન સાંભળે ૧. મુમતી રમણી મોહ નંદની મુજ કેડ ન મુકે તેહ શ્રી મીત્ર મળ્યો તે લોભીયો. લાગ્યા તેહશુ બહુ નહ, શ્રી૨ ત્રેવીસ અને
ળ્યા ધુતારડા. તેહનાં વળી નવનવા રંગ; અહનીશ તેને હુ ભોળજો. ન ધ રયો પ્રભુ સાગે રંગ શ્રી ૩ પ્રભુ દર શણ તરસે ઘણુ જીન મુજ મનડુ દીનરાત. શ્રી. પણ પંન્નર આડા રહે, જે નીચ ઘણુ કમજાત શ્રી ૪ કુ. ડે કળીયુગ આજનો. બહુ ગાડરીઓ પરવાહ, શ્રી, તાહર રૂપ ન લખે નહી શુધ ધર્મની ચાહ શ્રી. ૫ પ્રભુ દરિશણ વિણ છવા. કરવા દસે વિ હાર શ્રી. તેણે ભ્રમે ભુલા ઘણું. પ્રભુ દેહુલા લોકાચાર શ્રી. ૬ વરસ સી તેર લખ આઉખુ તરી રીતે ધનુષ તનુ સાર શ્રી રામવીજે કસ્બડીને કહે ઉતારો ભવ પાર શ્રી. ૭
અથ શ્રી વિમળ જીન સ્તવન કુલા બાલી આબાલીયા સુકરો એ શી–જન વદન રાલીયામણુ જાણે કનક કમલન રાયરે. વિમલ છણંદજી જીન અધર અમી રસ ભુમીનો પ્રતિ બબીત બિંબ સુહાયરે વિ. ૧ જન અનુરૂપની રેખમાં નવી આવે સુરના ઈદરે. વિ૦ જીન મુખ ટીકે નીકો બન્યો માનુ ઉગ્ય ઉજલ ચંદરે વિ૦ ૨. જીમ દામ કલીઓ પતી અતી દીપે દાંતની એલરે વિ. એ અરૂણ અધર છ બીથી મળ્યા; માનુ ચુગતાફલ સમતોલ વિ. ૩ ન અકલ અરૂપી રૂપ છે પણ સકળ સરૂપી જાણ વિ. જન અગણીત ગુણના ટારકી, મન માં કડુ બાંધ્યું તાણ વિ. ૪ જીન સીવ સુખ દાયક સાંભળી. હુ હરખ્યો હઇડ માહિર, વિટ ઇન એક તારી તુજશુ કરી; છમ ચંદ ચકોરી થાયરે વિ૫ પ્રભુ એવડી વિમાસણ શુ કરો નહી ખાટ ખજાને તુજ વિ. જે નાપતિ સાહમુ જુઓ તે વંછીત ફલસે મુજર વિ. ૬ સુત કત ઘમાસામાં તેણે સાઠ લાખ ધનુ તનુ આયરે વિ. વિ. શ્રી સુમતીવી જે કરી રાજનો એ મ રામ વિજય ગુણ ગાયરે વિ૦ ૭ " .
-
ક:જી -
Page #631
--------------------------------------------------------------------------
________________
( ર )
જ
અથ શ્રી અન છન સ્તવન સાબરમતી આવી છે પુર એ દશી--સુજસા નંદન જગ આનંદન દવજો. નેહરે નવ રંગે નીત નીત ભેટીએરે ભેટચાથી શુ થાએ મોરી સરે, ભવ ભવ નાં પાતિકડાં અળગાં મેટીયેરે. ૧. સુંદર સારી પેરી ચરણ ચીરરે, આવોરે વડે જિન ગુણ ગાઈએ, જિન ગુણ ગાયે શુ થાયે મોરી બેની રે, પર ભવરે સુર પદવી સુંદર પામીયેરે. ૨. સહીયર ટોળી ભળી ૫રઘલ ભારે, ગારે ગુણવંતી હઈડે ગહ ગહીરે, જય જગનાયક શીવ સુખ દાયક દેવરે, લાયકરે તુજ સરિખ જગમાં કો નહીરે. ૩. પરમ નિરંજન નીજિત ભગવંતરે, પાવન પરમાતમ શ્રવણે સાંભળેપામી હવે મેં તુજ સાસન પરતીતરે, યારે એક તાને પ્રભુ આવી મિલ્યો. ૪. ઊંચ૫ણે ૫. ચાસ ધનુષને માન, પાળ્યરે વળી આઉખ લાખ તીરનુરે શ્રી ગુરૂ સુમતી વિજય કવીરાય પસાયરે, અહ નીશરે દલ યાન વયે જગદીશનુરે. ૫.
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, ખાઈ ગરવડે એ દેશ—ધરમ કણેસર સેવીયેરે, ભાન નરેસર દ બાબરે ન વડે. છન ધ્યાને દુખ વિસરૂરે, હું પામી પરમાણંદ. બા૧. રતન જડીત સિઘાસનેરે, બેસે શ્રી ભગવાન; બા, મેહો આગળ નાચે સુરીર, ઈદ કરે ગુણ ગાન. બા૦ ૨. પ્રભુ વરસે તિહાં દશનારે, છમ અસાઢા મેહ; બાતાપ ટળે તનને પરોરે, વાધે બમણે નેહ. બા. ૩. અણવાયા ગણે ધુર, વાત્ર કોડા કોડ; બા, તા થઈ નાચે કનરીરે, હડે મોડા મેડ. બા. ૪. આયુ દસ લાખ વરસન, ધનુષ પીસતાળીસ માન; બાય રામવિજય પ્રભુ નામથીરે, લહીયે નવ નીધાન. બા. ૫.
અથ શ્રી શાંતી છન સ્તવન. અંબા વીરાજે છે. એ દશી સુંદર શાંતી છણંદની, છબી રાજે છે; ગંગાજળ ગબીર, કીરત ગાજે છે. ૧, ગજપુર નયર સોહામણું ઘણુ
-
Page #632
--------------------------------------------------------------------------
________________
(૬૦) દીપે છે; વીશ્વસેન નરીદ નંદ, કંદ્રપ કરે છે. ૨. અચીરા માતાએ ઉરે ધર, મન રજે છે, મગ લંછન કંચન વાન, ભાવઠ ભજે છે. ૩. પ્રભુ લા ખ વરસ થે ભાગે, વૃત લીધુ છે; પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સિધુ છે. ૪. ધનુષ ચાળીસની ઈસતી, તનુ સહે છે; પ્રભુ દેસના ધુની વરસંત, ભવી પડી બેહે છે. ૫. બ્રગતવછળ પ્રભુતા ભણી; જન તારે છે, બુડતા ભવ જળ માંહી. પાર ઉતારે છે. ૬. શ્રી સુમતીવિજય ગુરૂ નામથી, દુખ નામે છે; કહે રામવિજે જીન ધ્યાને; નવ નીધી પાસે છે. ૭.
અથશી કથુનાથ જી સતવન, રસીયાની દેશી–રસીયા કુંથુ છણેસર કેસર, ભીની હડીરે લો; મા ૨ નાથજીરે લો, રસીયા મન વંછીત વર પુરણ, સુરતરૂ વેલડી રે લો. માત્ર ૧. રસીયા અંજન રહીત નિરંજન, નામ હીયે ધરે લે; માત્ર રસીયા જ ગત કરી મન ભગતે, પ્રભુ પુજા કરી લો. માત્ર ૨. રસીયા શ્રી નંદન આનંદન, ચંદ નથી સરેરે લો; મા રસીયા તાપ નીવારણ તારણ, તરણ તરી પરે લો. ૩. રસીયા મન મેહન જગ સોહન, કહ નહી કિરે છે; માટે રસીયા કુડા કળીયુગ માંહી; અવર ન કે ઈસ્યારે લો. મા૪. રસી યા ગુણ સંભારી જાઉ; બલીહારી નાથનેરે લે. માત્ર રસીયા કોણ પ્રમાદે છોડે, શીવપુર સાથરે લો. ૫. રસીયા કાચ તણે કો કારણ, નાંખે સુરમણી રે લોક મા રસીયા કોણ ચાખે વીખ ફળને, મેવા અવગણી લે. માત્ર ૬. સીયા સુરપતી સુત ઠા; ચાવો ચહું દિસેરે લો, માત્ર રસીયા વરસ સ હસ પંચાણું, જન પ્રથવી વસેરે લો. મા૭. રસીયા ત્રીસ ધનુષ પણ ઉ. પર. ઊંચપણે પ્રભુને લોમાત્ર રસીયા ત્રણ ભુવનને નાથકે, થઈ બેઠો વીભુરે લો. માત્ર ૮. રસીયા અજ લંછન ગત લંછન, કંચન વાન છેરે લો; માત્ર રસીયા રીદ્ધિ પુરે દુખ ચરે, જહને ધ્યાન છેરે લે. માત્ર ૮. રસીયા બુદ્ધ શ્રી સુમતીવિષે કવી, શેવિક વિનરે લે; મારુ રસીયા રામ કહે જીન સા સન, નવી મુકુ હવે રે લો. માત્ર ૧૦,
Page #633
--------------------------------------------------------------------------
________________
(
)
ડી
અથ શ્રી અરજીન જન સ્તવન , ગાયજોરે ગુણની રાસ. એ દેશી–ગાય રે ધરી ઉલ્લાસ, અરજી નવર જગદીસર, માનજેરે એહ મહંત, મહિયલ માંહિ વાલેસરૂ. ૧. ધાઈયો દ ઢ કરી ચીત, મન વંછીત ફળ પુરસેરે; વાર જોરે અવરની શેવ, એહીજ સં કટ ચુરશેરે, ૨. સીંચજોરે સુમતની વેલ, જીન ગુણ ધ્યાનનીરે ઘણું સંપજે રે સમકીત ફુલ, કેવળ ફળ રળીયામણુંરે. ૩. પુન્યથી દેવીનંદ, નયણે નરખે નેહથી; ઉપન્યો અતિ આણંદ, દુખ અળગાં થયાં જેહથી રે. ૪. સે ભતીરે ત્રીસ ધનુષની કાય, રાય સુદરીસન વસનાર; આઉખુરે જનજીનું સાર સહસ રાશી વરસનરે. ૫. છનરાજનેરે કરૂ પ્રણામ, કાજ સરે સવી આ પણું; ભાવથીરે ભગતી પ્રમાણ, દરિસન ફળ પામે ઘણું. ૬. સેવજોરે અર પદ અરવીદ, જે શીવ સુખની કામના; રાખજેરે પ્રભુ રદય મઝાર, રામ વધે જગ નામનારે. ૭.
અથ શ્રી મલીનાથ જીન સ્તવન
મેધ અંધારી રાતડીને મીઠડા બે અસવાર. એ દેશી–મિથુલા નયરીરે અવતરીયાન, કુંભ નરેસર નદ; લંછન સહિરે કળસ તણુને, નીલ વરણ સુખ કંદ. ૧. મલી ઝનેસરે મન વસ્યોને, ઓગણીસમ અરીહંત કપટ ધરમના કારણથી, પ્રભુ કુમારી રૂપ ધરત. ૨. સહસ પંચાવન વરસ સુણોને આઉ તણે પરમાણુ માત પ્રભાવતીરે ઉદરે ધરયા, પણ વીસ ધનુષ તેનું માન. ૩. સહસ પચાવન સાધવીઓને, મુની ચાળીસ હજાર; સમેતસીખોરે મુગતે ગયાને; ત્રિણ ભુવન આધાર. ૪. અડ ભય ટાળીરે આપ થકીને, છણે ખાંથી અવિહડ પ્રીત; રામવિજયનારે સાહિબની, છે અવિચળ એહીજ રીત. ૫.
અથ શ્રી મુની સુવરત જીન સ્તવને - હરની હથચીરે. એ શી–આવો આવોને સખી ટહરે જઈ, પભુ દ રીક્ષણ કરીને નીરમલ થઈએ ગાવે ગારે હરવ અપાર; ન ગુણ ગર
Page #634
--------------------------------------------------------------------------
________________
બેરે પરો સેલ શણગાર છે. મારે લાખેણી એ વાર જી. દોહલો માનવ અવતાર છે. ૧ પદમા દેવીનો નંદન નીકો છે. પ્રભુ રાય સુમીત્ર કુલ ટી કો છે, નમો નમેરે હજ નાથ છે. ફોગટ શી કરવી વાત. જી. કુડી લાગે છે નેહની વાત છે. ૨ ક૭૫ લંછન પ્રભુ પાય છે, છન વીશ ધનુષ ની કાય છે ત્રીસ સહસ વરસનુ આયા છે. મારે હઈડે હરખ ન માય, છે. એહની સેવાથી સુખ થાય છે. મારાં દુખડાં દુર જાય. આ૦ ૩ પ્રભુ સ્પામ વરણ વિરાજે છે મુખડુ દેખી વધુ લાજે છે, એહને મોહી હરીની નાર, છતે કરે લુછાણડા સાર છે. પ્રભુ નયણે મટકાય છે. તેથી લા ગો પ્રેમ અપાર છે. ૪ પ્રભુ રૂદય કમળનો વાસી છે સીવ રમણી જેહની દાસી છે હુ તેહ તણી છુ દાસ છે. મારે પુરે મનડાની આશા છે. પ્રભુ અવીચલ લીલ વીલાસ જી. રામ વિજય કહે ઉલાસ.
"
.
અથ શ્રી નમી જીન સ્તવન દેસીડાને હાટે જાજે લાલ લાલ કસુંબો બીજે છે એ શી–વીજય નરેરાર નંદન લાલ વમા સુત મન મોહે છે નીલોપલ લંછન પાએ લાલ. સેવન વાન તનુ સહે છે ૧ મીથુલા નયરીને વાસી લાલ સીવપુરનો મેવાસી છે મુની વીસ સસ જસ પાસે લાલ, તેજ કળા સુવીલાશી છે ૨ પ્રભુ પનર ધનુષ પરીમાણે લાલ જગમાં કીરત વાપી છે પ્રભુ છવ દયાને આણે લાલ. સુમતી લતા અને થાપી છે ૩. નમીનાથ નમો ગુણ પાણી લાલ આ ષ સેવી અવીનાશી છે તેણે વાત સકલ એ જાણી લાલ. જેહને આશા દા શી છે ૪, શ્રી સુમતી વિજે ગુરૂ નામે લાલ અવીચલા લીલા લાધી છે હે રામવિજય જન ચાને લાલ, કીરત કમલા વાધી છે. ૫
અથ શ્રી નેમિનાથ જીન સ્તવન, તમે તમારા છરડાના ગુણ માનો કેના એ દશી–રાજુલ કહે પીયુ ને !! છે મછ, ગુણ માને છે કેના, કીમ છેડી ચાલ્યા નીરધાર, હે ગુણ જાણો છો !
કેના, પુરૂષ અને તે ભોગવી, ગુ. પીઉ સ્યુ મેક્ષા તેણનાર. હેગુ ૧ કે
Page #635
--------------------------------------------------------------------------
________________
trap
6
શ્રી ગમે નેહન ભાવે ગુ સ્ત્રોત નારીથી જંગ તે પણ ; ઉખાણા કરી ૩૦ હેજે સીસા સરસેt` સહેષ્ઠ ૨ હું ગુણવતી ગરકી ગુરુ તેની ગુણ ન હેજી નામ ૪૦ હું સેત્રફ પુરાવી ગુ. તે સામુ ન જાને લગાર હે૦ ૩ જગમાં તે ગુણ માગી ગુરું, જેણે વશ કીધા ભરથાર હે . મન વઇરાને વાલીયા ગુ॰ લીધે રાના સંચમભાર મેં૪ મહનીને મળવા ભણી જ પૌઉ પહેલી તે જાય. હું સંધ્ધ લડ઼ી તે તરીના ગુરૂ રહુિં અનુભવ સુલચં લાય હે૦ ૫ સમુદ્રવિજે કુલ ચલો ગુરુ શીવા દેવી માત ભલાર હે વાં સહસ એક આવપ્પુ ગુ॰ સેરીપુર સિગાર હે૦ ૬ દેહ ધનુષ દસ દીપતી ગુ॰ પ્રભુ બ્રહ્મચારી ભગવાન ૯૦ રાજુલ વર મને વાલહા ગુ૦. રામનજયં જયવત હ૦૭
અથ શ્રી પાવ ન સ્તવન
પાટણના ગીતની દેશી છે–સેવા ભવીજન જીન ત્રેવીસમા, લેંછન ના ગ વિખ્યાત, જલધર સુંદર પ્રભુજીની રહી, વામા રાણીના · જાત. સે૦ ૧ ચઉદીચે ધાર ઘટા ઘન શુ મલ્યા. કમઠે રચ્યા જલધાર, મુસલ ધારે જલ વ રસે ઘણું જલ થલ ન લહે પાર સે. ૨. વડ હેઠળ વાહાલા કાઉશંગ રહ્યા મેરૂ તણી પેરે ધીર. ધ્યાન તણી ધારા વાધે વાધે તીહાં; ચડીયાં ઊંચાજી તીર સે૦ ૩ અચલ નચલીયા પ્રભુજી માહુરો, પામ્યા કેવળ નાણું, સમાવસરણ સુરકાડ મલ્યા તીહા; વાજ્યાં છત નીશાન, સૅ૦ ૪ નવકર ઊચપણ પ્રભુ શાભતા, અશ્વસેન રાયના તુઢ, પ્રગટ પરતાપપુરણ પાસ્રછ, દીઠે હવે આ દ સે૦ ૫ એક શત વરશનુ આવખુ ભાગવી, પામ્યા અવીચલ રીદ્ધ * શ્રી સુમતીવીને ગુરૂ નામથી રામ વર શીય સૈ૦
* *
1
R
.
અથ શ્રી માહાવીર અન સ્તવન
ગરથી પુરે મારા ગરબડારે એ દેશી.——ચરણ ની છનરાજનાર, માણુ એક પસાય; મારા લાખેણા સ્વામીર તુને વિનંવરે, મેહેર કરો મારા તારે દ્વારા દિલ માટે માર્ગ પતી ઘણા તેીીય ખીરૂદ
Page #636
--------------------------------------------------------------------------
________________
($૪)
ગરીબનીવાન -માજ એક ગુજને વિચારતારે, મૈં નાવે પ્રભુ લાજ, માર્ ઉત્તમ જિત ટ્વન શારીખારે, નવી એલે ામ કુઢામ; મા॰ પ્રભુસુ નજર કેરૂણા થકી, લહીયે અવીચળ ધામ. મા૦ ૩. સુમતી સિધારથાયનાૉ, ત્રીસલા નંદન વીર; મા૦ વરસ બહુતેર આઉઝુરે; કંચન વાન શરીર, મા૦ ૪ મુખ કૈંખી પ્રભુ તાહરૂર, પામ્યો પરમાણંદ; મા૦ ૨૬ય કમળના હંસલેરે, મુનીજત કૈરવચંદ. મા૦ ૫. તુમ સમરથ સીર નાહલારે, તા વાધે જ સ પુર; મા॰ છત નીશાનના નાદથીરે, નાઠા દુશમન દુર. મા ૬. શ્રી સુમતી સુગુરૂ પદશૅવનારે, કલ્પતરૂની છાંહ; મા॰ રામ પ્રભુ જીન વીરરે, છે વલખન ખાહુ, મા૦ ૭.
અસ કળસ——ઈમ ભુવન ભાસન, દુરિત કાસન; વિમળ સાંસન યવરા, ભવી ભીંત ચુરણ, આશ પુરણ; સુગતિ કારણ સંકર. ૧. મેં ઘુણીયા ભગતે, નગર મહારાણે રહી, શ્રી સુમતીવિજય ગુરૂ, ચરણ સાનિધ; રામવિજય જયશીર્ષી લહી. ૨.
અથ શ્રી ન્યાયસાગર્જી ફ્રેત ચોવીશી
અથ શ્રી ક્ષણ જીન સ્તવન.
આંકણી. વૃષભ લછન
૧. જગ ઉરણ સવી
પ્રભુ તાહરી સુરતી મેં ધરી ધ્યાનમાં. ધા. ૦ જીત વનીતા વાસી, પણશત ધતુ તેનુ માનમાં. ૫૦ કીધા તેતે, ધન વરી વરશી દાનમાં. ૫૦ ૨. નાભીરાયા કુળ મંડન ગાઉં; મદૈવી શ્રુત જ્ઞાનમાં. ૫૦ ૩. ચરણાત્સવ ઈંદ્રાદિક સારે; શ્રી છન બેસે જાનમાં, પ્ર૦ ૪. ગીત ગ્યાન પ્રભુ ાગે નાચે, સાચે રાચે તાનમાં. ૪૦ ૫. પાંચ મહાવ્રત લેવા અવસર, સમાવે સુર સાનમાં. મ૦૬. ન્યાયસાગર પ્રભુ શેવક માચે, વાણી અમૃત પાનમાં. ૫૦ ૭,
1202
અથ શ્રી અજીત જૈન સ્તવન,
નીલી પીળી પામીને, એ દેશી—વિજયા દંત સાહિખ વા, ભાવ
Page #637
--------------------------------------------------------------------------
________________
ભવિયાં માણી; ગજ લઈન કંચન વર કાયા; ચિત ધારૂ આણી. ખક એર ખની રે, સાંઇ જોર મુખીછે. ૧. કેસર ધાર ઘશી સુચી ચંદન, લેઇવ્ તુ ઉદાર; અગી ચગી અવલ મનાઇ, મેળવી ઘન સાર. ૩૦ ૨. જાઇ જીઇ ચંપક મરૂ, કેતકી મચકુંદ, વાલ સીરીવર દમણા માણી, પુજીએ છ ણંદ. ૪૦ ૩. મસ્તક સુગઢ પ્રગટ વિરાજે, હાર હીયે સાર; કાને કુંડળ સુ ૨૫ મંડળ, જાણીયે મનુહાર. ૪૦ ૪. દ્રવ્યસ્તવ ઇમ પુરણ વિરચી; ભા ભાવ ઉદાર, અલખ નિરજન જન મન રજત, પુજતાં ભવ પાર. ૪૦ ૫. ચિદાનંદ પુરણ ગુણ પાવન, ન્યાયસાગર ઇશ; પરમ પુરૂષ પરમાતમ નિર મળ, ધ્યાઇયે જગદીશ. ૪૦ ૬.
અથ શ્રી સભવ જીન સ્તવન
દ્વારિકામાં રાજ કરે રણછોડ એ દેશી—સંભવ છત મન મંદીર તેડી, સકળ દેવ ઔર માડી. ભાવ પુજા નિત કરો કર જોડી; ૧ માંકણી. સમરસ ગંગાજળ નવરાવા, ભાવ તણી નહી ખાડી. ભા૦ ૨. ભંક્તિ રાગ કેસર થઇ સુખડ, આરશિઓ મન માડી. ભા૦ ૩. ધ્યાન સુગંધ કુસુમે પુજો, ટાળી નિજ મન દાડી, ભા૦ ૪ ૫ રૂપ છનકો ઘટ વાસા; દુર ટળે દુખ જોડી. ભા૦ ૫ મહા નઃ ધૃત મન વરતી, ભક્તિ થાળમાં છેડી. ભા ૐ જ્ઞાન પ્રદીપ જગાવી જોતે, મારાત્રિ કર જોડી. ભા॰ ૭ ઇણી પુરે પુજ કરી છનછકી, કાઢે મિથ્યા આડી. ભા૦ ૮ ન્યાયસાગર પ્રભુ સુયંસ મલય, વાધે હાડા હાડી. ભા૦ ૯.
અથ શ્રી અલીન મેં જીન સ્તવન
જૈનકો મારગ મસ્તહે; સુણી અરથી લોકો કણી. મડ કરી દુષણ વરત દેવા; અભિનંદન વરષહે. સુ॰ ૧ દુવિધ પરિગ્રહ ન કરે કબહુ; ગુરૂ ગુસા સાબિત તાé. સુ॰ ૨. ખત્યાદિક દશ ગુણ ગુચિ રહા. ધર્મ શુંવનસ મળશે. સુ૦ ૩. મિથ્યામતી નિત હીંસા મથા, દુર તી ન્યુ સ
Page #638
--------------------------------------------------------------------------
________________
(A)
વરસું જ ક સામ તેરેહીજન સાચા, જંગ ઉમ નહી. ગવારે સુપ -ન્યાણસાગર પ્રભુ મતે શકતી દિન દિન વધતે વહે. સુ ૬.
અથ શ્રી સુમતી અને સાવન
કોઇ મારલીવાળા બતાવેરે એ દેશી-કોઇ સુમતી સુધારસ પાવેરે; આત મ સાહનારે ભવ પરમેહનાર; ભવી આતદનારે; શીતલ ચ ંદનારે À૦ માં ફણી. પરમ નિર ંજત દરશન પાવે સુગતિ વધુ વર વેરે આ૦ ૧. મેઘ તૃ પક્ષી સુત અખરગાવે; સુરપતિ મલીય વધારે આા૦ ૨ વિપય ક્યાયે કલુષિ ત પરશુર; તેહસ્યુ કિમ દિલ ભાવેરે આા૦ ૩ અખય ખાના તાહરા જગમાં તુ દીપે વદાવેરે આ૦ ૪ ન્યાયસાગર પ્રભુ પદકજ સેવા; ચૈાતીસ્યુ જ્યાતી મિલાવેરે આ૦ ૫.
અથ શ્રી પદમપ્રભ અને સ્તવન.
રાગ કાફી--અરે ખાલ સ્યા નિમણા, ચવીસઢીનાલ બાલ અરે ખાસ ૩ માસક ન મીલીયા માલ ૩ છપ્પા રાગ કાફી રાગિણી પાખી, એ દ શી—અરે ખાલતુ નીમાણા, અપણા પ્યારે, માલ ખાલ ૩ આંકણી, દસણ નાણુ ચરણુ બહુ ભુલે, રણ હો મા ખેલ ૩ ની॰ ૧ ખરીદ્વાર ખાસી હે ક્રુતીયાં મુતિ લકે દામાલ તી૦ ૨ ખીચદલાલ સાંઇન્હેં લેંગે, પદ્મમ મમ નહી તેર ની. ૩ નરભવ નિરૂપમ સહેર વડાલે; યાહિ સુગતીકી પોલ૩ ની૦ ૪ ન્યાયસાગર પ્રભુ પદ્મકુજ સેવા રંગે રાતાચાલકની
ધ
અથ શ્રી સુષાર્થ અન સ્તવન
મીરે
આયા જા પાધરી વાટે, રોકે છે. માને માટે. એ શી—સાંભળ વા મીઠા મેહતા દાસ સાથે સ્થાને બેકઅને આપણ્યા સિદ્ધના સિદી કાઢો એક ૧ માગેને પાધરી વાતે સ્વામીને ખાવી ધારે ખર તે સમયે આવે છે ચિત. સામે, કી. પૂરવને સારખા
એ
Page #639
--------------------------------------------------------------------------
________________
પરખી ભાળ; આકરી ચાકરી નામી; ચાકરીવાળો ચિતરે ઘાલે, રાખવું તે પણ હનું નામ. આ૦ ૨.એક તો આફરી ચાકરીવાળો, દ્રવ્યથી ભાવથી ગાણ છે એક તો સાવથી ભાવથી ઊંચા, યુકો રાખો કૈણ. આ૦ ૩ એકલી દ્ર- 1 વ્યની ચાકરી સારૂ, ભાખરી પાવો મલે દ્રવ્યને ભાવથી ચાકરી વાળે; આવશે આપશે તોલે. આ૦ ૪ સાથ લે સાથીઓ હાથીઓ ચાલે, તેમને રૂ. યહે વાન; ન્યાયસાગર પ્રભુ દાસને વહિલ, દીજીયે મુક્તિનુ દાન. આ૦ ૫.
અથ શ્રી પ્રભુ જીન સ્તવન " નયણ મટકડે બાઉલો ગી, દારૂડો પીલાવે. એ શી-નયણ મટકડે મીઠડા વાહલો દીઠડે સુહાવે. આકણી. ૧ મે સવામી સાધુ નામ વિશ્વમેં ધરાવે, તીન લોક લછિએ ત્રિગડે દીખાવે. નય. ર વીતરાગ રાગ બિરૂદસે મિલાવે, સેવે તાસ મોક્ષ વાસ આરકે ઝુલાવે. ન૦ ૩ લોક લાખ બોલે ભાખ
એકલો કહાવે; અણુ તે એક કોડી દેવ દેડી આવે. ન. ૪ તુ અનાથ વિશ્વનાથ સંપદા ચલાવે, તુ અનેક રૂપ એક જોગમે જગાવે. ન૦ ૫. તું અલીહ તું અબીહ કન ભેદ પાવે, ન્યાય પિનચંદ્ર જોતિએ મિલાવે. ન૦૬.
અથ શ્રી સુવીધી છન સ્તવના. શિતરંજાને વાશી પ્યારો લાગે માહારા રાજીંદા. એ દશી–દવસનીયાનો વાશી પ્યારો લાગે માહારા રાજીંદા. ૧ તુહિજ બ્રહ્મા બ્રાહ્મણ જાણે, વૈશ્નવ વિનુ વખાણે હાઇ ૬૦ ૨ રૂદ્ર તપસ્વી તુજને ભાખે, સઘળા તુજ દીલ રા ખે; મ્હાત્ર ૩ દ૦ જૈન જિનંદ્ર કહે શીવ દાતા; બુદ્ધ ધ મત વાતા. હા ૪ ૬૦ કલિક કેલકહિ ગુણ ગાતા; ખટ દરસણનો ત્રાતા. હા. ૫ ૬૦ રૂપ અનેક ફટિકમાં ભાસે; વર્ણ ઉપાધિને પાસે. હા૬ ૬૦ ખટ દરસન સવિ તુજને ધ્યાવે, એક અનેક કહાવે. મહા ૭ ૬૦ વિવિધ રૂપ ભૂમી વિભાગે, તિમ તું દરસન લાગે. ઋા ૮ ૬૬ કેવળ ધ્યાન રાખ્યાદિલ રાજે કેવળજ્ઞાન વિરાજે, હા ૭ ૬૦ ન્યાયસાગર પ્રભુ સુવિધિ મલ્હાવે મહાનંદ હ ૩૦ ૧૦ હ૦
Page #640
--------------------------------------------------------------------------
________________
:
"
"
-વાર
"
"
"
-~
ન
-
-
: ૬ : પીતળ છ સ્તકામ. - ક જ નજર જો યું નહીં. એ રશી-નિજર ભણી જોવો કેવું નહીં રાજ છે મારા રાજ છે મને પ્યારા લાગે વહાલા લાગે આછા લાગે નીક લાગે છે. મા ૧ ણી .શ્રી શીતલજીન સાહિબારે, કાંઈ અરજ કરૂં મહારાજ, છે. હું વક છું તાહરીરે; કોઈ સુણીએ ગરીબ નવાજ. ઘેડ ૩ અંતર યમી ઉલગુરે, કોઈ રાત દિવસ દિલ માંહી. થે૪ સુહ દર સન બીન કયું સરે કાંઇ સીવરમણ કર સાહી. - પ એક ઘડી પણ વિરહની કાં ઈ વેદનામે ન ખમાય. છે. ૬ સઘળી મનની વાતડી રે. કોઈ કહીયે છમ સુબ થાય. પૈ૦ ૭ જે તુમ કોટૅ સર્ટીબા, કઇ છેડ્યાં નહીં રાજ. થે. ૮ ચરણ સરણે થારો કરે; કાંઇ નિજ સેવક કુમ ભાજ, ૫૦ ૮ દે છે માહરા સાહીબાર કાંઈ મેં છો શાહરા દાસ. ૨૦ ૧૦ ન્યાયસાગર મ. ભે વિનવે કઈ આ શીવપુર વાસ છે. ૧૧.
'
હાંરી હરી વરણી સુડા સંતરૂ ગીરીવરી કેતીક દુર. એ દેશી-હાં રે સાહેબ શ્રેયાંસા, આપને જનવરીયા સુખ ભરપુર; હાંરે મુજ માનસ હંસા. હરે મુની કુળ અવતં સા; હાંરે ટાળે ભવી સારુ હારે સા, ૧ તુહી સકળે અળ પણ તુહી; તુજ કર્મ કળા નવી લાગી. સા. ૨ તુહી સગુણ નિરગુણ વર તુહી; તુ અનંત કેવળ ભાગીર, સાવ ૩ તુંહી થુલ સુક્ષ્મ પણ તુંહી; તુજ ચિદાનંદ મતી જાગીરે, સા ૪ વ્યક્ત રૂપે અવ્યકત નગીના, તુ સદા નદ વિરાગીર. સા. ૫ તુ સુર્વણ પણ વણ વિવર્જિત લઘુ ગુરુતાને ત્યાગીરે. માત્ર ૬ નીત સનાતન બ્રહ્મ સરૂપી; પ્રભુ ન્યાય નીપણ ભાગીરે, સાવ ૭:
I
::
શ્રી વાસ્થય સતાન. . . . . જે મંડળ ખારીયા. એ દશ-બાન-મર ના માઓ રશીયા માંકણું. તું હિજહ જાણે લખે કે ચાખુ દુર હમેં રજ જાયે ઘશીયા મ મન મંદીર સાહબ જબ વશીયા, ગુણ આવે એવી વ્યાસ
*
:
તે
Page #641
--------------------------------------------------------------------------
________________
~-
~
~
~
મશીયા. મ. ૨ દર્શન કરના જી, મામી, સર કરવી મુજ ઉલશીયા. મ. ૩ મન મોહન મન મંદીર બેશી; કર્મ અહિત કે થે. તશીયા. મર ૪ વા સુજ્ય જીન મનાથ જાણી; વિષય વિકાર અળગા પશીયા. મ૦ ૫ ન્યાય સાગર પ્રભુ સેવા કરતાં. અતર ગુણ સવી હશીયા. મ૦ ૬.
અથ શ્રી વીમળ જીન સ્તવન. .. પ્યારે સજજન સાંઈ તુ આવરે, આવો સજજત સાંઇ તુ આવરે ૩ મે બેથા ઇહરી દરમ્યા; શું કામન ભાએ; પ્યારે સજજન. એ દશા–પ્યારે વિમળ ગોસાઈ, તુમ નામ અહનીસ ધ્યાઉ નવનીધ પાઉ. હરે સાંઈ ૫તત પાવન ગુણ ધામ પાવ ૧ વિમળ, ગુસાઈ શેવા પાહાંરે સાંઈ વિમળ મહોદય ઠામ. પ્યારા ૨ અવલંબનાઓ અંગીયાં ત્યા, હાંરે પ્યારે ધ્યાન ઘુપણ યશ દામરે. પ્યારા ૩ નિર્મળ મન કીધે તિહીનુ; હારે બાવા ભાવ ઉદક અભીરામરે. પ્યારા ૪ ધુપ ઘટા તનું જ્યોતિ મહા તપ, હોરે સાંઈ કીરતી સુવાસ ઉદામરે. પ્યા૫ ન્યાયસાગર પ્રભુ ચીત પ્રસરી હારે સાંઈ થય થઈ કામીત પામરે. ખ્યા ૬.
~
-~
**
*
*
**
* અથ શ્રી અનંત જીન સ્તવન. : :
મુજે તે માનો માને બંધુ. એ દેશી—છનછ પ્યારેક હે સીંધુજી, ગુણને વાલો હરિ જિ. આંકણી. સુમસા નંદન પાપ નિકંદન, જગદાનંદન દેવ હ. જિ. ૧ સુરતરૂ સુરમણી સુરગવિ તુહિજ કુણુ કરે એ વરની સેવ છે. જિ૨ રાત દિવસ ખિણખણ સંભારૂ, વિસારૂ પલક ને એ ક છે. જિ.૩ માહરે દીલ તો તુહીજ વસીયા, જગજીવન જ છેકહે. જિ૦૪ પ્રીત પુરાણું કહીયે ન હવે ડી છરણ થાય છે. જિ. ૫ જરકસી જ નિકબહિ હવે પિણ તેના રંગ ન જાય છે...જિક શ્રી અનંતાજન સા હિબ મહારે ધાર્યું અવિહડ હશે. જિ૦૭ ડયો તે કિમ ફિલાગો જિ. એ તુરસી રહેલો. 2 ગુણ અનંત પ્રભુ તારા ઘટમ કહિતી આવે પાર છે જિંકન્યાયસાગર પ્રભુ સેવક ખાસ, બારિ રહીને તારા જિદ
-
-
E :
0
4
કિ,
3
.
-
-
Page #642
--------------------------------------------------------------------------
________________
(To)
સ્તવન
અથ શ્રી ધર્મ જીન ધર્મન્જિન તેરે ધર્મકી મેરા, મેટતહે ભવ ભટકા ફૅરા; પરંમ ધરમ હૈ સાહિ ખ તરા. પર૦૧ આંકણી. ઘરઘર સ્ક્રુત સહિ મેહરચા, એસાન ધરમ મરમ કા મેરા. ૫૦૨ નામ ધરમ કશુ કામ ન આવે; ઝવણ ધરમ તિમ સિદ્ધિન પાવે. ૫૦૩ દ્રવ્ય ધરમ પણ મુક્તિ ન દૈવે, ભાવધરમ વિનુ કોઇ સેવે.૫૦૪ શબ્દધરમ જિઉ કામ સુધારે, દુરગતિ પડતા નિજ કરિ ધારે. ૫૦ ૫;ઉત્તમ થાનિક ઉનહિક જોડે, પાપકરમ સિવ ઉતર્ક તેડે. ૫૦ ૬ ભાવધરમ તે સ હિજે સાચે, મેરા મન ઉતહિસે રાચે. ૫૦૭ મિથ્યા મતિ મા ાંઈ માગે, પણ ઉધર્મ સુકર્મની કાચે. ૫૦૮ ભાવધરમ નિજ આતમ રુખ, કષ્ટ ક્રિયા સબહિ તખ લેખે. ૫૦ ૯ ઉત્તમસાગર સાહિખ આગે, ન્યાયસાગર શીવપદવી
માગે ૫૦ ૧૦ ઇતિ.
અથ શ્રી શાંતીજીનસ્તવન.
આજિમ કબ મિલે પરદેશી માતા હ। ગ્મા એ દેશી. સાહિમ કબ મિલે સસનેહિ પ્યારા હો. સા॰ આંકણી. કાયા કામિનિ ઉસે ન્યારા, એસા કર ત વિચારા હા. સા૦ ૧ સુન સાંઇ જખ ન મિલાવે તવ હમ મહનગારા હા, ૨ મેંતે। તુમારિ ખિજમતગારી, જીજ્ડ નહી જે લારાહા. સા૦ ૩ શ્રમન કહે સુન ખેન હમારા, ટારા વિષય વિકારા હા. સા૦ ૪ સયમ પાલે નિજ તન ગાલા, લેઇ અનુભવ લારાહા. સા૦૫ પિઉકે સાચે હમ મન માચે, ઘટ મે હોત ઉારાહી. સા. હું કહિના કિના સંયમ લીના, ન રહ્યા કરન ઉધા રાહા. સા૦૭ વેદ્ય ઉછેદી જાતિ અભેદી, મૈલે શાંતિ સુધારા હા. સા૦૮ મ ચિરાનદન શીતલ ચંદન, ન્યાયસાગર સુખકારા. સા૦ ૯ ઇતિ
અથ શ્રી ક્રુથ્રુ જીનસ્તવન
તુમ રહેરે આજિમ દા ઘરિયાં. એ દેશી. તુમ્હે રહેારે પ્રિતમ પાય પરિ યા. માંકણી, રૂપે રતી શ્રીર્રાની જાયા, અરજ કરે અંતે ઉરિયાં તુ॰ ૧ સુ ૨ નૃપતિ કે ઘટે. માટે, કર્યું ન કરે ચ્યમ દિલ વરિયાં તુ૦૨ નાહ વિવાહ ઉછાત કરિગ્માએ, અવગુન વિન કર્યું પરહરિયાં, તુ॰ ૩ ખટ ખડ જતિ
Page #643
--------------------------------------------------------------------------
________________
T
--
અખિસકી ભુ બિન કર્યું ફલ હરિચાં, તુજ વિલપતિ ના દિવાની મન સ્વછ છ સંયમ સ્ત્રી વરિયાં તુક કેવા પામી ત્રિગડે છે, ની સુની ભવિ દિલ ઠરિયાં તુ. ૬ ન્યાયસર પ્રભુ લીલા ડુલી મહાત દ પદ અનુસરિયાં. તુ૦ ૭ ઈતિ.- -
-------
અથ શ્રી અર જીન સ્તવન . - - ગીરીરાજકુ સદા મેરી વંદના. એ દશા. અરનાથ સદા મેરી વંદના, જગકાથક સદાય જીનરાજુ આંકણી. જગ ઉપકારિ ધન જ વરસે, વાણી શીતલ ચંદનારે જિ. ૧ રૂપે ઓરણી શ્રીટવી, ભૂપ સુદાસ્પન નંદનારે. જિ૨ ભાવ ભંગતિનું અનિ િસેવે, દુરિત હરે ભવ કુંદના.. જિs a છ ખંડ સાધી દેધા કીધી, દુજય શતરુનિકંદનારે જિ. ૪ ન્યાયસાગર પ્રભુ
અથ શ્રી મહી ન આવળ, સેવા મેવા, માગે પરમાનંદનારે. જિ. ૬ ઇતિ. : "
કુન ભરેરી જલ મુન ભરે, દલ વાદળીરો પાણી કોણ ભરે. એ દેશી, કે ને એ ચિત્ત ન સમે, મલલીનાથજી વિતા ચિત કુન રમે. આંકણી મા ત પ્રભાવતી રાણી જાયો, કુંભનુપતી સુત કામ દમે. મ ૧. કામ કુંભ જિમ કામીત પુરે, કુંભ લંછન છન મુખ ગમે, મ૦ ૨ મીથીલાનયરી જનમું પ્ર. ભુકો, દરશન ૨ખત દુખ શમે. મ૦ ૩ ઘબર ભોજન સસાં પીરસ્યાં કુક સ બાકસ કણ જિમ, મ ૪ નિલવરણ પ્રભુ કાંતી કે આગે સરકતી મણું છબી દુર ભમે મ પ ન્યાયસાગર પ્રભુ જમના પાભિ, હરિ હર બ્રહ્મા કોણ તમે એ જ ઇતિ. : A r t . . . : : છે ? જ
અથ શ્રી મુની સુવરત છન સ્તવન. 1. છત સુખ દેખન જાઊંડે પ્રભુકો જનમ ભલે એ દશી. દિન ભરિ દર રિસન પાઊ ખબ્રક રૂપ છે કે, દિઠ અંકિણી ધાનદાહરીકૃત વ દન, ચરન કમલ ખેલ જઉ ના મિલ આગવત
-
-
--
Page #644
--------------------------------------------------------------------------
________________
થાય . મ યુનીસુની કલીયાં ચંપકકી, હાથ માલ બનાઉ, ર૦૩ જામુનીસુવ્રત સુવ્રત સી, માસ સમાન હાઉ. મા. ૪: ન્યાયસાગર મજુ યુવ્રત સેવા, બિયત ફલે દીલબાઉ. મe v ઇતિ..
અથ શ્રી નમી જીન સ્તવન, મતી બિરાજે ગોરી તારા નથમાં. એ દશી. પુરૂષોતમ સત્તા છે થાહરી ઘ ટમાં, વમાનંદન વંદન કીજે, તુજ સમ અવર નય તીવટમાં. પુ. ૧ હરી હર બ્રહ્મ પુરદર પમુહ, મગન હુવા સવી ભવ તટમાં પુર ૨ ઉપસમ રતી પ્રભુ તાહરી જગને છતી કરાવી યરી ઘટમાં પુત્ર ૩ વીતરાગતા તુજ તનુ આખે, સમર વરસે વીવમાં. ૫૦ ૪ વીજય પતી સુત સેવા ખીણમાં આણે સેવક બવ તટમાં, ૫૦ ૫ ન્યાયસાગર પ્રભુ સહજ વિલાસી અજર અ મર લહી લટપટમાં. પુત્ર ૬ ઇતી.
અથ શ્રી નાનાથ મતલબ - સેલ સહસ ગોપીમાં પટરાણી, કાગળ લખ્યો કેઈન સીદ ઓછો દી– લાસા દઈને. એ શી. આઠ ભવની તમે ગીતજ પાળી, નવમે બવ સાથે લે ઈનરે કાન જાઓ દિલાસા દઈનરે. કાંન ૧ આંકણી અમને મુકીને તમે રિવા તે પધારચાઇ, સંજમ સુંદરી લઈનેરે. કાંક૨ પરણ્યા વીણ અહે પ્રતિજ પાસું છે, એ તે વર છે કેઈનર કાં ૩ એ તો હુતીકા સિદ્ધ વધુનીક તમે અહાર છે છે બેઈનરે કાંટ ૪ કિલડીરે મુને દીઠી ન સુહા, તુમે આદર કરો કંઈ રે ક. ૫ અનુભ1 મીમન મેળ કરાવ્યું; અનુભવ ઘરમાં લઈનરે કાંક. ૬ નેમ રાજુલ શીવ મંદીર પધાર્યા છે ન્યાયસાગર સુખ દઈનેરે.કાંછ ઈતિ.
1
સ
. અથ શ્રી પારૂ જીનસ્તવન : કાનુડી મામમાં પ્રાંકડી, સીડ જો અગરડી એ પી. ચિંતામણી પાસ ' ગ રે ૩ ગ્રાહલ દાનમાં એક આંકણી. મહઉઠ“પ્રભુ છે
':
' +1
Page #645
--------------------------------------------------------------------------
________________
(૬૪)
મુખડું દીઠે દુખડુ સગેરે. ચી. ૧ ચિંતામણી પર કમિત પુરે પુખ ઝરેથી ૨ ત્રીભુવન નાયક સુરપતી પાયક; કામ મેરે ચ૦ ૩ પામી અતિ ભોજ ન કુકસ કશું જમેરે ચ૦ ૪ સાહબ સમરથ સમકિત પામી કાણું વગેરે ચી૫ મીથ્યા મુકી મુઝ મન રચે શુદ્ધ ધમ્મરે ચ૦ ૬ અધીક ઓછું રે વક ભાખે; સ્વામી ખમ્મરે ચ૦ ૭ ન્યાયસાગર પ્રભુ અહનિસી ચરણે, સી સ મેરે ચ૦ ૮ ઇતી.
અથ શ્રી માહાવીર જીન સ્તવન જરી જરી જર કસીરી હારી હજી કામલકા હેરાજ પ્યારે લાગે એદશી. નિરખી નિરખી સાહીબકી સુરતી લોચન કરે લટકે હરાજ; પ્યારા લાગે. માને વાવીછરી આણપ્યા. માનેદાદા છરીઆણ ૧ તુમ બાનીમોએ અમીય સમાની મન મોહ્યું મુખ મટકે હે રાજ ખા. ૨ મુજ મન ભમરી પરિમલસમરી ચરણ કમળ જઈ અટકે હો રાજપાટ ૩ સુરતી દીઠી મુજ મન મીઠી પરસુર કીમ નવી ખટકે છે રાજ પ્યારા ૪જન ઉવેખી ગુણના દેશી ત્યાંથી મુઝ મન છટકે હે રાજ પ્યારા ૫ ત્રીસલા નંદન તુમ પય વંદન; શીતળતા હુઈ ઘટકે હરાજ. હા, ક ઉત્તમ સીસે ન્યાય જગીસે ગુણ ગાયા રંગ કે હે રાજ પ્યારા ૭ ઈતી શ્રી ન્યાયસાગર કૃત ચોવીશી ૧ સંપુર્ણ
इतिश्री जैनकाव्य सारसंग्रह
समाप्त
Page #646
--------------------------------------------------------------------------
_