________________
it
4
-
-
-
*
( ને ગુણ તે જેની સાથે જ્ઞાન ધ્યાન તપ પરીકમણે ભેળે કરતા હોય અને સ દહણ પણ એક જ હોય તે આપણે સાધર્મો ભાઈ છે તેની ભક્તિ કરવી આ થવા સર્વ જીવના શાનાદી ગુણ આપણ સમાન છે માટે સર્વ જીવ ઉપર દયા કરવી અથવા બીજા જીવના પણ આપણા તુલ્ય જ્ઞાનદી ગુણ છે તે છે. વને પિલવા ગ્ય જ્ઞાન ધ્યાનને ઘણે અભ્યાસ કરાવે. પ્રભાવક ગુણ તે ભ ગવંતના ધર્મ પ્રભાવના મહીમા કરવા એ સમકતના આઠ ગુણ કહ્યા.
હવે સમકતના પાંચ ભુષણ કહે છે ૧ ઉપસમ ભાવ ભુષણ તે વિવે. કી પ્રણી પ્રત્યે કષાય ન કરે અને જો કદાચીત કષાય કરે તે પણ તરત મને ને પાછો વાળે, ૨ આસ્તા ભુષણ તે ભગવંતના વચન ઉપર શુધ પ્રતીત રા ખે ભગવંતે જેમ આગમમાં આજ્ઞા કરી તેમ સદહે, ૩ દયા ભાવ ભુષણ તે સર્વ જીવ પોતાના સરીખા જાણી દયા પાળવી. ૪ સંવેગ ભુષણ તે સંસારથી તથા ધન્યથી શરીરથી ઉદાસીપણે રાખવો, ૫ નિરવે ભુષણ તે ઇદ્રીયના સુખ જીવે અનંતીવાર ભોગવ્યા પણ તે દુખનાં કારણ છે એક ચીદાનંદ મોક્ષ મઈ અતીદ્રિીય સુખને આપણાં કરી જાણે એ સમકિતનાં પાંચ ભુશણ કહ્યાં.
* હવે છ આયતન કહે છે નીશ્ચય કુગુરૂ તે ભગવંતના વચનના ખોટા અર્થ કરે ખોટી પરૂપણ કરતે, ૨ વ્યવહાર કુગુરૂ તે જોગી શન્યાશી બ્રાહ્મ ણ અને આચાર હીન વેષધારી યતિ તે પણ છોડવા- ૩ નીશ્ચય કુદેવ તે જેણે શ્રી વીતરાગ દેવનું સ્વરૂપ નથી જાણ્યું. ૪ વ્યવહાર કુદેવ તે જે સરાગી દેવ કૃશ્ન માહે દેવ ખેત્રપાળ દેવી પીતર પ્રમુખ તે પણ છેડવા. ૫ ની કુધર્મ જે એકાંત માર્ગ બાજ્ય કરણી ઉપર રાચ્યા છે અતરંગ જ્ઞાન નથી ઓળખ્યા તે ૬ વ્યવહાર કુધર્મ તે પારકા અન્યમતીના સર્વ દર્શન નામત છાંડવા એટલે કુદેવ કુગુરૂ તથા કુધર્મને ઠંડી શુધ દેવ ગુરૂ તથા ધરમ સદહે તે સમકેતીની સદહણ જાણવી સમકતનાં લક્ષણ પન્નવણા સુત્રથી કહે છે તેને માત્ર અર્થ લખીએ છીએ.
પરમાર્થ છ દ્રવ્ય નવ તત્વના ગુણ પરજાય મોક્ષનું સ્વરૂપ એટલે જ પરમાર્થ સુક્ષ્મ અર્થ છે તે જાણવાનો ઘણે પર કરે અથવા જાણવાની ઘ ણી ચાહના રાખે અને ભલી રીતે દીઠા છે તથા જગ્યા છે ધરમાણે છે : યમક્ષ માગ જેણે એહવા ગુરૂની શિવા કરે એટલે મારું ધોર મે સમકાતે વિના જે વર્ષધારી એહવા ગુરૂના સર્ગ કના એક
*
ન્મ
જ