________________
=
=
=
=
=
=
=
=
E
( ૧૪ ) આ બેઉ વચ્ચે તું સાક્ષી છે. બ્રહ્માંડમાંની ઘટપટાદિક સર્વ વસ્તુ કેવળ સત્યના યોગે વરતે છે. સત્ય વડે વરસાત પડે છે, તેમજ દેવતા પણ સ
કરી પ્રસંન થાય છે. રાજા તે આટલા બધા મુલક મેળવ્યાનું કારણ પણ સત્યજ છે. માટે આ અમારા વિવાદમાં તારા સત્યને જે ઊચિત હોય તે કહે. આપણુ ત્રણે જણ ગુરૂ પાસે ભણતાં અજ શબ્દનો અર્થ શું શીખ્યા છીએ. ને તે શબ્દને અર્થ શું છે? તે અપક્ષપાતળા કહે ત્યારે વસુ રાજા મૃત્યુના વશ થયો થકો પોતાના સત્યને એક કોરે રાખીને ગુરૂએ અજ શબ્દનો અર્થ બકરો કહ્યું છે એમ કહ્યું.
એવી માહા કુર સાક્ષી વસુ રાજાએ આપવાથી અંતરિક્ષ રહેલા દેવતાઆથી સહન ન થયું. તેથી પેલી સફટિક શિલાના સિંહાસનને ચૂર્ણ કરીને તે સભામાં બેઠેલા સંપુર્ણ પુરૂના દેખતાં પૃથિવીના પતિ વસુને જમીન ઉ. પર પટકા. ખોટું બોલવાથી પેલા જે દેવ, તેઓએ માસ્યાથી તે વસુ રાજા નરકમાં ગયો. તેના પુત્ર વસુ, ત્રિવસુ, વાસ, શ, વિભાવસુ, વિવાવસુ, સુર, તથા મહાસુર પિતાના બાપને રાજ્યમાં છતાં તેઓને પણ દેવતાઓએ મારી નાખ્યા. તે આઠ, મરીને નરકમાં ગયા ને બીજા બે નાશી ગયા અને પરવતને પણ નગરના લોકોએ પાપી જાણીને શહેરમાંથી કાંઠાડી મુક તેણે કોઈ દુષ્ટ દેવતાની મદતથી ભેળા લોકોને આ હીંસા રૂપ યજ્ઞ ઘોર નરકમાં લઈ જનારી કયા શીખવી.
તે દીવસથી એ અઘોર હીંક્ષા બ્રાહ્મણોના કહેથી અજ્ઞાન જ કરે છે માટે હે રાવણું તું તેનું ની વારણ કર, એવાં નારદનાં વાંકો સાંભળીને રાવણે તે માન્ય કીધું, અને મત રાજાએ રાવણની આજ્ઞાથી નારદ પાસે માફ માગી તથા તેને ઘણું આદરસત્કાર કરીને વિદાય કરો, તે વાર પછે મૃત રાજા રાવણને પુછવા લાગે, જે પુરૂષ કોણ હતું કે જેણે તમારી હીંમત વડે મને આ ઘર કર્મ કરતે. નીવાર્યો તે વારે મુત રાજાને રાવણ નારદની ઉત્પતી કહેવા લાગ્યો.
પુરવે એક બ્રહ્મરૂચી નામને બ્રાહ્મણ હતું, તે કોઇ પ્રસંગે તાપસ થે તે વારે તેની કુરમી નામની સ્ત્રી ગર્ભવતી હતી. અને તે પોતાના પતીનાજ આશ્રમમાં રહેતી હતી.
એક દીવશ તે આશ્રમમાં કેટલાક સાધુએ આવ્યા. તેમાંનો એક - સાધુ તે તાપસ બ્રાહ્મણને કહેવા લાગ્યું. તે સાધુ તે આ સંસારના ભય થકી