________________
(૪૮૪) કમાતુર જે પ્રાણી તથા જડ જે પ્રાણી તે પણ પ્રગટ પણે વિષય સુખને સુખે છડે પણ રાગ દશા છોડવી દુર્ઘટ છે અને ધ્યાન વત મુની તે માત્ર પરમાત્માનું દરની છે તે તે ધ્યાનમાં તૃપ્તી પામીને ફરીથી રાગ દ્વેષ ને વાંછે નહી કે ર છે * સર્વ પ્રાણીને નિદ્રામાં જે રાત્રી જાય છે તે રાત્રે ધ્યાન દશા વાળાને જાગ્રત મેહત્સવનો દિવસ છે અને સંસારીજી વિષયમાં લીન થકા જે વેળાએ જાગે છે તે વેળા ધ્યાન વાળા મુનીરાજને શયન રૂપ છે. ૩ છે - જેમ અવઢ કુવાઢ કુવાનું પાણી હેલુ રહે છે તેમ જેમાં સર્વ થકી કર્મના ફળની સિદ્ધી એહવે જે ધ્યાન રૂપ ઘટ જે જળમાં રમતે ય ત્યાં જળે નિરમળ હેય માટે સકળ કયા ફળની સિડી ધ્યાનથી છે ધ્યાન તે પર્મ અર્થનું કારણ છે કે જે ૪ છે
જે ધ્યાનવાન પુરૂષ તે કષાય જનિત મને કરી બંધાતું નથી તેને જેરાજાની શ્રેણી આવ નમસ્કાર કરે તેપણુ ચીત ડહે,લાય નહીં અને અનિછ વિષયની પ્રાપ્તીના દુખે કરી નિશ્ચલ પણ છેડે નહી તેને આત્માને વિ. ૧ લીન કહી છે ૫ છે ' જેને પ્રગટ દીઠું અને મોક્ષ સુખે ભરયું રેહવુ ધ્યાન તે ઇષ્ટ છે
એટલે મોક્ષ સુખથી પણ ધ્યાન મોટું છે પણ છતાં સુધી શાસના કંડ થકી નાસ્તીક ભાવને અતીશય પણે હણ નથી ત્યાં સુધી નથી પણ નાસ્તિકે ભાવને હિત જે જ્ઞાન તે મોટું છે. તે જ છે
જેની આગળ સ્વર્ગનુ તેજ તથા ચંદ્રમા અને તારાનું તેજ વળી દીપક ના તેજને સકાશ અલ્પ છે એવું જ ધ્યાન તેને કરીને બેદાણુ છે અજ્ઞાન રૂપ અંધકાર જે પ્રાણીને હવા મુદત આત્મા વાળાનું તેજ તે ગુપ્ત પણે પણ આ જમાત વિશે સોભે છે, જે ૭ છે
- સમતા રતી રૂપ જીની સાથે માણીને ઘણા કાળથી વિગ હતા તે ક્ષણમાં વિયોગ ભાસીને સંજોગ મીલાવે હવે ધ્યાન રૂપ પર્મ મીર છે તે ધ્યાન માત્ર અમારે પ્રમાણુ છે એમ ધ્યાન કરનાર માણી લે છે માટે સંસારમાં કુતીમ પર મીત્રથી શુ હાય તેના કરતાં તે ધ્યાન મિત્ર ઘણુ
. હવે ધ્યાનમાં રગ સંદીરની ઉપમા આપે છે માં કામ મ તાપ ] ટાળે છે અને શીલ રૂપ શીતળ સુધી પાણી પી છે તેવી બેઠકને વિષે