________________
(૪)
સમતા રૂપ માટી તળાઇ છે તે ઊપર આત્મા બેઠો થકો પણ આનંદ પામે
LATE
ક્રમવા
છે એવુ ધ્યાન રૂપ મંદીર છે ! ૯ ॥ ધ્યાન મંદીરમાં શૌલ રૂપ સિહાસને ઇદ્રીઓને બાજોટે છે અને સમતા રૂપ પાળીયા છે તે એવા દૈયાંનમાં આત્માને તેડી જઇને તેની પરાણાગત કરે છે. ૫ ૧૦ ॥
**
જળના
૨૧. પવિત્ર પણે મા
Here Mob
આત્મા અને પરમાત્માને વિષે જે ભેદ બુદ્ધીના વિવાદ હતા. એટલે તેમાં પંડીતના વિવાદ રૂપ ઝગડા હતા તેને ધ્યાનરૂપ સુધીપાળે એટલે ધ્યાની પુર્વે તે વિવાદને ટાળ્યા અને જલદીથી એ બેઢુનુ અભેદ પણ કરી આપ્યુ | ૧૧ ||
વિષ થકી ભરેલા જે નાગ લાક તીહાં અમૃત કીહાંથી હોય તેમ ધૈન દીન ક્ષય પામતા જે ચંદ્રમાતેમાં અમૃત કીહાંથી હોય અને દેવ લાકમાં અપસરાના યેગે રાતા જે દૈવતા તેમાં પણ અમૃત ક્યાંથી હાય માટે એ માત્ર ધ્યાનરૂપ અમૃત સત્ય છે તેનેંજ પડીતે સેવવુ. ॥ ૧૨ ॥
ગાયના સ્તનમાં જે રસ નર્શી માર્કરમાં પણ તે રસ નથી. અને જે સ અમૃતમાં પણ નથી તેમજ સીના અધર જે હોઠ તેમાં પણુ જે રસ નથી કે તે રસ ધ્યાનથી પગટયા અને સતાથી વિસ્તરયા અહવા જે કોઇ અપુર્વ રસ તેને તે કાઇક પંડીતજ નણું. ॥ ૧૩ |
એ પ્રકારે મને કરીને પરીપક્ક જે ધ્યાન તેથી પ્રગટયુ જે ફળ તેને માટાઇ પણે જાણીને તેમાં જે રતિ પામે તે માહા તેજવત કાંતિવાન પુરૂષ છે અને તેનેજ યશ લક્ષ્મી વરશે ॥ ૧૪ ॥
ઈતિ સતરમા ધ્યાંન સ્તુત્ય ધિકાર સમાપ્ત,
હવે અઢારમાં આત્મ નિયા
શિકાર કહે છે.
M
આત્માને યાનનુ ળ તે ધ્યાન છે પણ આત્મ જ્ઞાન હોય તેણેજ તેને મુકિત આપે માટે જ્ઞાન તે સાટું છે તે સામે પુણ્ય ભણી ઊથમ કરવા ॥ ૧ ॥ જેણે આત્માને જાણ્યા તેમ કરી ભ્રુજી કાંઇ -
માન