________________
(894)
ગુણ સ્થીતી સહાયપણા તે સ્વદ્રશ્ય. આકાસ્તીકાર્યનો મુળ ગુણ અવગાહપણા તે સ્વદ૨ન્ય કાળદરયના મુળગુણ વર્તના લક્ષણપણા તે સ્વયં તથા પુર્દમળના મૂળ ગુણ પુરણ ગલનપણા તે સ્વદર૦ન્ય અને જીવ દર૦૫ના મુળ ગુ છુ જ્ઞાનાદીક ચેતના લક્ષણપણા તે સ્વદ૨૦ય એછદ્રવ્યના ૧૬૨૦યપણા કહ્યા વક્ષેત્ર તે દર્યને મહેશપણા છે તે દેખાડે છે તીહાં એક ધરમારતી કાય ખીજો અધરમાશ્તીકાય એ બે વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. અતે આકાશના વક્ષેત્ર અનત પ્રદેશ છે કાળના વક્ષેત્ર સમય છે પુદગળના વક્ષેત્ર એક પર માણુ છે તે પરમાણુ અનંતા છે જીવના સ્વક્ષેત્ર એક જીવના અસ ંખ્યાતા પ્રદેશ છે,
વકાળ તે છ દ્રવ્યમાં અગુરૂ લધુનાજ છે અને છદરયના પોતપોતા ના ગુણ પર્યાય તે સર્વદર૦યના સ્વભાવ જાણવા એટલે ધરમારતીકાયમાં તાનાજ ૬૨૦ક્ષેત્ર કાળ ભાવ છે પણ ખીજા પાંચના નથી તથા અધરમા તીકાય મધે પણ ૧૬રયાદીક ચાર છે પણ ખીજા પાંચનાંત થી. એમજ આકાશ્તીકાયને વિશે આકાશનાજ દરયાદિક ચાર છે પણ ખીજા પાંચ દરવ્યના નથી, કાળ દરવ્યમાં કાળના દરયાદીક ચાર છે; ખીજા પાંચ દરવ્યના નથી અને પુદગળના દર૰યાદીક ચાર છે તે પુદગળમાંજ છે પણ ખીજા પાંચ દરજ્યના નથી, તથા જીવ દર૦યના ૨૧ દરયાદીક ચાર છે, તે જીવમાં છે પણ પણ ખીજા પાંચ દરમ્યના નથી, જે દર૦ય તે ગુણ પર્યાય વત, દર૰યથી અભેદ પર્યાય હોય તે તથા દર૦ન્ય કહીયે, સ્વ ધર્મના આધાર વત પણા તે ક્ષેત્ર કહીયે, અને ઉત્પાદ દરયની વર્તના તે કાળ કહીયે; તથા વિશેશ ગુણ પરણતી સવભાવ પરણીતી પર્યાય પ્રમુખ તે સ્વભાવ કહીયે.
ઇહાં ! ભેદ સ્વભાવ, ૨ અભેદ સ્વભાવ, ૩ ભવ્ય સ્વભાવ; ૪ અભ ન્ય સ્વભાવ, પ પરમસ્વભાવ; એ પાંચ સ્વભાવ કેહેવા તેમાં દ૨૦યના સર્વ ધ મને પોત પોતાના સ્વ સ્વ કાર્યને કરવે કરી ભેદ સ્વભાવ છે, અને અવ સ્થાન પણે અભેદ સ્વભાવ છે; અણુ પલટણ સ્વભાવે અભય સ્વભાવ છે, તથા પલટણ સ્વભાવે ભવ્ય સ્વભાવ છે, અને દર૦ન્યના સર્વ ધરમ તે વીષેશ ધરમને અનુ ાયેજ પરીણમે; તે માટે તે પરમ સ્વભાવ કહીયે; એ સામાન્યૂ સ્વભાવ જાણુવા, એ રીતે છ દર૰ય સ્વગુણું સત છે, અને પરગુણે અસત છે.
હી યુક્ત તથા વકત પક્ષ કહે છે, એ છ દરમ્માં અનતા ગુણ પર્યાય તે વતન્ય અને વચને કહેવા યોગ્ય છે; અને અત'તા ગુણ પર્યય તે