________________
(૩૦૫)
O
ના લેાકાલેાક પ્રમાણ ખધ એક છે અને ગુણ અનતા છે પર્યાય ાનતા છે પ્રદેશ અનતા છે. માટે અનેક છે કાળ દ્રવ્યના વર્તનારૂપ ગુણ એક છે, અ ને ગુણુ અનતા છે પર્યાય અનતા છે સમય અનતા છે કેમકે અતીત કાળે અનતા સમય ગયા અને અનાગત કાળે નતા સમય આવશે, તથા તે માન કાળે સમય એક છે માટે અનેક પક્ષ છે. પુદગળ દ્રવ્યના પરા અનતા છે. તે એક્રેક પરમાણુમાં અનતા ગુણ પર્યાય છે. તે અનેકપ ણુ છે અને સર્વ પરમાણુમાં પુદગળપણુ તે એકજ છે માટે એક છે. છવ ૬૦૫ અ નતા છે અકેકા જીવમાં પ્રદેશ અસ ંખ્યાતા છે તથા ગુણ અનંતા છે, પચાય અનતા છે તે અનેકપણુ છે પણ જીવીત॰યપો સર્વ જીવોના બેંક સરીખા છે માટે એકપણુ છે ઇહાં શીષ્ય પુછે જે સર્વ જીવ એક સ`ીખા છે તા માક્ષના જીવ શીધ પરમાનદ મઇ દેખાય છે. અને સંસારી જીવ કરમ વશ પડચા દુ:ખી દેખાય છે અને તે સર્વ જુદા જુદા દેખાધ છે. તે કેમ ? તેના ગુરૂ ઉતર કહે છે કે નીશ્ચય નયે તે સર્વ જીવ શીટ્ટ, સમાન છે માટે જ સર્વ જીવ કરમ ખપાવીને શીધ થાય છે, માટે સર્વ જીવની સતા એક છે એવુ સાંભળી શીષ્યે ફરી પુછ્યું કે જો સર્વ જીવ દ્વીધ સમાન કહેા છે તે અભય જીવ પણ શીધ સમાન છે એમ ઠરવુ. ...અને તે તે માણે જ તા નથી, તેના ઉતર કેહે છે, જે અભયને કરમ ચીકણાં અને અભયમાં પરાવર્ત ધરમ નથી તેથી શીધ થતા નથી. તેના એહવા સ્વભાવજ
છે જે મેાક્ષ જવુજ નથી, અને ભય છવમાં પરાવર્ત ધરમ છે માટે કારણ સામગ્ર મીલે પલટણ પામે ગુણ શ્રેણી ચઢી બેક્ષ કરી શીધ થાય પણ છ વના મુખ્ય આઠ રૂચક પ્રદેશ જે છે તે નીશ્ચય નયથી ભન્ય તથા અભૂન્ય સર્વના ર્શીધ્ર સમાન છે માટે સર્વ જીવની સતા એક સરીખી છે. કેમકે એ આઠ પ્રદેશને ખીલકુલ કરમ લાગતાં નથી તે શ્રી આચાર`ગ સુત્રની શ્રી શી લીંગાચાર્ય કૃત ટીકાના લાક વીજયાધ્યેયને પ્રથમાસકે શાખ છે. તીહાંથી સ્વવીસ્તરપણે જોવુ,
હવે સત તથા અસતપક્ષ કહે છે એ છ ફ્રેન્ચ તે સ્વદ્રવ્ય. સ્વતંત્ર. ૧ કાળ, અને સ્વભાવપણે સત એટલે છના છે અને પરગ્ન્ય પરક્ષેત્ર પરકાળ તથા પરભાષપણે અસત એટલે અછતા છે તેની રીત બતાવવા અરધે છે દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કહીયે છીએ.
ધર માતીકાયના ચલણ સહાયપા તે સ્વદ્રવ્ય અધરમાસ્તીકાયની કુમ