________________
“અતિ પ્રખેલ ભાવે મુન્ય અથવા પાપ કર્યું હોય તેનું ફળ તકાળ પ્રાપ્ત હમ છે.” એવી રીતે વિલાપ કરતી થકી કેતુમતી મોડેથી રડવા લાગી. તેને મલ્હાર રાજાએ સમઝાવીને તથા પિતાની સાથે સૈન્ય લઈને પોતાના પુ. ત્રની તથા તેની સીની શોધ કરવા સારૂ ની છે. તેમજ બીજ દુતને કેશો દેશ રવાને કર્યો. મહાદ રાજા કેટલાક વિદ્યાધરે સહિત, પુત્ર તથા તે ની સીની શોધ કરવા સારૂ કેટલાએક દેશ ફરતાં ફરતાં એક ભુતવન નામના વનમાં જઈ પહોત્યો. ત્યાં જઈ જુવે છે તો પિતાના પુત્ર પવનજરે ચિતા રચીને આગ સળગાવી છે ને પિતે તેની પાસે ઉભા રહીને બોલે છે. હે વન દેવતાઓ હે વિદ્યાધરેંદ્ર પ્રહાદ મારો પિતા, તથા કેતુમતિ મારી માતા, તે. મને હું પુત્ર છું. મારી અંજના નામની પતિવ્રતા સી નિર્દોષી છતાં તેને મેં કુબુદ્ધિએ વિવાહના દિવસથી ઘણું દુઃખ દીધું. કેટલાક કાળ પછી કર્મના જોગે તેને મુકીને રાવણના કામ સારૂ પ્રયાણ કર્યો. ગામથી કેટલાએક દુર ગછે દેવના પગે મેં મારો દોષ જાણો પછી પશ્ચાતાપ કરીને ત્યાંથી
એક રાત્રના પાછો આવીને તેની સાથે હું રમમાણ થયો. ત્યાં રાત્રે રહીને - સવારમાં નિકળતી વખતે હું મારી વીંટીની નિશાની દઈને મારાં, મા બાપને ન કળતાં ફરી સૈન્યમાં જઈ પહો. તે દિવસથી તે મારી સી ગર્ભવતી થઈ. તેની ઉપર વિના કારણે મારી માતાએ ષિને આરેપ કરીને તેને ઘરમાંથી કાહાડી મુકી. હું આવ્યા પછી તેની મેં ઘણી શોધ કરી પણ તે મળી નહીં, કોણ જાણે ક્યાં છે? તેની ખબર નથી. એવી રીતે બિચારી તે સ્ત્રી કેવળ નિર્દોષ છતાં તેને આવા દુખની પ્રાપ્તિ થઈ છે, તે સહન થતું નથી. તેને દુખ થવાનું કારણ માત્ર મારું અજ્ઞાન છે. મારા જેવો પતિ છવતે છતાં તેની સ્ત્રીને દુઃખ થાય, તેથી મને ધિક્કાર છે. એવા, પશ્ચતપ કરી સર્વ : વૃદ્ધિ ઉપર તેની મેં શોધ કરી પણ ક્યાંય પતા મા નહીં જેમ રતનની
ખાણમાં રત્ન સોપ્યું મળે નહીં, તેમ મને મારી જી મળી નહીં. હવે જે - હું વતે રહું તો એ સદગુણી સિનો વિરહ મને જન્માંત સુધી દુઃખ : દેશે. માટે એ જીવ્યાથી મરવું ભલું છે. એમ જાણીને આ મારા શરીરને
આ અગ્નિમાં બાળી નાંખું છું હવે પછી સારી સસ જે તમને દિડામાં આ 'વે તેને કહે કે, તારા વિગથી પવનજય અગ્નિમાં બળી મુવ. એમ ક| દીને રસ્તો થશે તે ચિતામાં પડવા સારૂં કુદકો મારીને ઊંચે ઉછે. એટલામાં { { રાણાએ એનું બોલવું ષ્ણ સાંભળી લીધું, તેથી માટી ગડપથી તેની પાસે