________________
( ૫ )
ની સામે મશ્કરીથી જોઇ રહ્યા છે, અને જેની સામે સકા સહિત તક રા જા જોઇ રહ્યા છે. એવે લક્ષ્મણ માટી ભાઇ રામચંદ્ર નિશંકપણે તે ધ નુષ્ય પાસે જઇને ઇંદ્ર જેમ વજ્રને ગ્રહણ કરે, તે પ્રમાણે સર્પ તથા અગ્નિ જેના ઉપરથી શાંત થઇ ગયાં છે. એવા વજ્રવર્ત ધનુષ્યને હાથથી ઉપાડી ર થ્વી ઉપર રાખીને નેતરની લાકડીની પડે નરમ કરીને તે ધનુષ્યની કમાન કાન સુધી ખેંચી ચડાવીને સજ્જ કરચા પછી ગર્જના શબ્દ વડે આકાશ અને પૃથ્વી વચ્ચે એજ ધ્વની થઇ રહી, એવા વેગથી પોતાના પક્ષની રાખ તની પડે તે ધનુસના ટહુકાર કર્યા, તે જોઇને વિલંબ ન કરતાં સીતાએ રા મના ગળામાં સ્વયંવર માળા ઘાલી. ત્યાર પછી રામચંદ્રે ધનુષ્યની પ્રત્યંચા ને ઉત્તારી નાંખી. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણે ડુવાવર્ત ધનુષ્ય સજ્જ કરીને તેના ણકાર કચી. તેના શબ્દ કરી સર્વ દિશાનાં મુખ ખેહેરાં થઇ ગયાં. પછી લક્ષ્મણે તે ધનુષ્યની પ્રત્યચા ઉતારીને ફરી ઠેકાણા ઉપર રાખ્યુ. તે જોઇને વિદ્યાધર અતિ વિસ્મય થઈને દેવાંગના જેવી પેાતાની અઢાર કન્યા લક્ષ્મણને આપી. ભામડલ સહિત ગદ્રગત્યાદિ રાજા થઇને પોતપેાતાના નગર પ્રત્યે ગયા. પછી જનકની રત્ન. લઇને દેશથ રાન્ત એ માટા ઉત્સાહે કરી રામ સીતાના વિવાહ કરયા. તે વખતે જનકના ભાઇ કનક તેની સ્રી સુપ્રભાના ઉદરે થમ્બેલી ભદ્રા નામની કન્યા ભરતને આપી. એ બધુ થયા પછી દશરથ રાજા પોતાના પુત્ર તથા તેમની સ્રીઓને સાથે લઇને પેાતાની અયાફ્રા નગરીમાં આવ્યા ત્યાં પેાતાની પ્રજા સહિત માટ ઉત્સાહ કરા.
લાયમાન
કોઇ એક સમયે તે અયેાધ્યા નગરીમાં એક સત્યભુતિ નામના ચાર જ્ઞાનને ધારણ કરનાર મહામુનિ આવી સમેાસરયા તેનાં દરશન કરવા સારૂ પેાતાના પુત્રાદ્ઘિ પરિવાર સહિત દશરથ રાજા ત્યાં આવીને તથા તેની વક્રતા કરીને દેશના સાંભળવા લાગ્યા. એવા સમયે વૈતાઢય પર્વત ઉપર સીતાભિલાષે કરી સતપ્ત થએલા પોતાના ભામંડલ નામના પુત્ર સહિત ચંદ્રગતિ રાન વિદ્યાધસને સાથે લઈને સ્થાવર્ત પર્વત ઉપર શ્રી અરહંતની વંદના કરીને પા છે આવતી વખતે આકાશમાંથી તે મુનીને જોઇને નીચે ઉતરીને તથા નમ સ્કાર કરીને ધર્મદેશના સાંભળવા લાગ્યા. તે વખતે સીતાની ઇચ્છાથી ભાખંડ લને તાપે ઘેરી લીધેલા જાણીને સત્યવાદી તે સત્યભુતિ સુરીએ ત્યાનાં પૂર્વ જન્મનું પ્રસ્તાવન કરી ત્યાના પાપની નિવૃતિને અર્થે ચંદ્રગતિ રાજ્ય તેની