________________
(૪૦)
વિરમણ કહીએ.
અને જે વિષયના અભીલાષના તથા મમતા સ્તાના ત્યાગ પરાભવ વાદીક, ૫૨ દ્રવ્યના સ્વામીત્વાદીક, તેના અાગીપણા, આત્મા સ્વગુણ જ્ઞાનાદીકના ભાગી છે, અને જે પુદગળ ખધે તે અનતા જીવની એતેને કેમ ભાગવે, એવી રીતના ત્યાગ તે નીચેથી મૈથુન વિરમણુ કહીએ, જેને ભાજ્ય વિષય છંડચા છે ને અંતર ગલાલચ છુટી નથી તે તેને મૈથુનના કર્મ
લાગી રહ્યાં છે.
૫. પરીગ્રહ પરીમાણ વ્રત કહે છે. પરîગ્રહ, ધન્ય, ધાન, દાસ, દાસી, ચાપદજમીન, વજ્ર, આશ્રણના ત્યાગ તેમાં સાધુને તો સર્વથા પરીગ્રહુના ત્યાગ છે તથા શ્રાવકને ઇચ્છા પરીમાણ છે, જેટલી ઇચ્છા હોય તેટલા પરીગ્રહ માકળા રાખે ખીજાતી વ્રતી કરે, એ વ્યવહાર પરીગ્રહ પરીમાણુ વ્રત કહેવાય, અને જે કર્મ રાગ દ્વેષ અજ્ઞાન દ્રશ્ય જ્ઞાનાવરણાદી પ્રમુખ આઠ આઠ કર્મ, અને સરીર ઈદ્રીયના પરીહાર એટલે કર્મનો પર જાણી છાંડવા, તથા સાધુ જે પાના પુસ્તક પ્રમુખ માહારૂં કરી માને તે તથા ચઉદ્દે ઉપગરણાથી વધારે રાખે તે તથા ચઉદ ઉપર પણ મેહ મમત્વ રાખે, તે પણ પરીગ્રહ જાણતુ માટે સાધુ તેના મમત્વ ન કરે, એટલે પરવસ્તુની મુરછા છાંડવી, જેણે મુછા છાંડી તેણે પરીગ્રહ છોડયાજ છે એમ જાણવુ, અને જેણે મુરછા છાંડી નથી મૈં ઉપરથી તમામ પરીગ્રહ છાંડયા છે પણ તેને પરીગ્રહ લાગી રહ્યા છે. દીક્ષી પરીમાણુ વ્રત કહે છે ત્યાંહાં તીરથી ચાર દીી પાંચમી અ ધા, છઠ્ઠી ઉર્ધ્વ એ ૭ દીસીના માન કરી મેલેશ રાખે તે વ્યવહારથી દી શી પરીમાણ કહીયે અને ચાર ગતીમાં ભટકવુ તે કરમનુ ફળ છે એમ જા ણી તેથી ઉદાસીપણે વરતે અને સીધ અવસ્થા શ્ ઉપદેયપણા તે નિશ્ચય દીસી પરીમાણુ વરત કહીયે,
તે
७
ભાગ ઉપભાગ પરીમાણ વ્રત કહે છે જે એકવાર ભાગવવુ તે ભેગ અને જે વારંવાર ભાગવવું તે ઉપભાગ તેના પૂરીમાણ કરે તે વેહવાર ભાગા ઉપભાગ પરીમાણુ વ્રત કહીયે,
અને જે વેહવાર નય કરમના કરતા માતા જીવ છે અને નિશ્ર્વ નચે તા કર્મના કરતા કર્મ છે આત્મા તાદીના પરભાવ ભાંગી થયા છે. તેથી પરભાવ ગ્રાહક અને પરભાવ રક્ષક થયા, એટલે આત્માની સાયકતા ગ્રહ તાં ભાગ્યતા, રક્ષતા ખીંગડ઼ે કરતાપણો શ્રીગડા તેવર ધરવાવ કરતા થયા