________________
*
(૪૨) તે પણ પરભાવ રંગીપણે આઠ કર્મનો કરતા થ છે પણ સતાએ તે . ભવના કરતા છે પણ ઉપગરણ આવરણો તેથી સ્વકાર્ય કરી શકતો નથી, વિભાવને કરે છે અનાનપણે જીવન ઉપયોગ બી છે, પણ ન્યારો છે તાના જ્ઞાનાદ ગુણને કરતા ભોક્તા છે, એહ સ્વરૂપાનો જાઈ પરીણામ તે નીશ્ચર્ય ભોગપભોગ વ્રત ત્યાગ જાણો" ૮ અનર્થ ડંડ વિરમણ વ્રત કહે છે જેમ કામ વિના જીવન વધ કર વે પારકા વાતે આરંભ પ્રમુખ કરવાની આજ્ઞા આપવી તે વહેવાર અનર્થ હંડ અને જે શુભા શુભ કર્મ તે મધ્યાત અવિરતી કશાય આગથી બંધાય છે તેને જીવ આપણા કરી જાણે તે નિશ્ચયથી અનર્થ ઠંડ, 1 * ૮ સમાયક વ્રત કહે છે જે મન વચન કાયાના આરંબ ટાળીને તેને ની રંભ પણ વરતાવે તે વ્યવહાર સામાયક. ભણવો અને જે જીવના જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ વિચાર સર્વ જીવના ગુણની સતા એક સમાન જાણી સર્વ જી વ સાથે સમતા પરીણામે વર્તે તે નિશ્ચયથી સમતારૂપ સમાયક કહીએ * ૧૦ દેશવગા સીક વાત કહે છે જેમ મન વચન કાથાના યોગ એક કરી એક સ્થાનકે ઐસી ધર્મ ધ્યાન કરવું તે વેવાર દેસાવગાસીક કહીએ, અને જે સુતજ્ઞાને કરીને છ દ્રવ્ય એળખીને પાંચ દ્રવ્યને ત્યાગ કરે અને જ્ઞાનવત જીવને ધ્યાવે તે નીશય કેસાવગાસીક ગ્રત કહીએ.
૧૧. પિસહુ વ્રત કહે છે ચાર પહોર અથવા આઠ પહોર સુધી સમતા પરીણામે સાવધને ઇડી નીરારંભ પણે સીઝાય ધ્યાનમાં વરતે એટલે પિસ લઈને ધર્મ ધ્યાન શિવાય બીજી કાંઈ પણ વાત ન કરે તે વિહેવારથી પોસે કહીંએ અને પિતાના જીવને જ્ઞાન ધ્યાનથી પોશીને પુષ્ટ કરે તથા જીવને પિતાના સ્વગુણે કરીને પિથી જે તે નીશય થકી પોસહ વ્રત કહીએ.
૧૨. અતીથી વીભાગ દ્રત કહે છે. જે પિતાને પારણે અથવા સદા કાળ સુધ સાધુને તથા સુધ જૈનધમાં શ્રાવકને પોતાની શક્તિ પ્રમાણે દાન ૨૬ તે વ્યવહાર અતીથી સંવભાગ કહીએ અને પોતાના જીવને અથવા શષ્યને જ્ઞાનનુ દાન તે ભણવ ભણવવો સુણો સુણાવ તે નીચયથી અને તીથી સંવીજwગ કહીએ. - .. .
. . એ શાવકનાં બાર વ્રત કહ્યાં તે સમકત સહીત જે નીશય તથા ૦થબહારથી બા ત્રિત ધારણ કરે તે જીવને પાંચમે ગુણકાણ ૨૪ વીરતી શ્રાવક કહીએ છિલે જેn) થઈ છેડાથી પશુ દ્રવી છે અને યવી સર્વ