________________
માને ઉજાલપાણે સમ્યક્ત હિત સકામ નિરા તે આશય પ્રમાણ નિઝરા કહીયે.
હવે બંધ તત્વતા ચાર પ્રમાણ કહે છે તેમાં જે જીવ અને પુરાલ ખી રનીરનીપરે લોલી ભુત થઇ રહ્યો છે જીવ, અજીવ બહુ મલ્યા શારીરાકાર પ્રયોગ શા પુદગલ પરીણમ્યા દેખાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ બંધ કહીએ. - તથા તીરથંકર ગણધર કેવલ જ્ઞાની અને છદ્મસ્થ મુનિરાજના ઉપદેશ સાંભળે પણ શંશય વ્યાહ ભ્રમ ઇત્યાદીક અજ્ઞાન જાય નહીં તેથી અનુમાને જાણીએ જે એને મિથ્યાત્વાદીક કર્મ પ્રકૃતિને બંધ અતી કઠીન છે જે મ બ્રહ્મદત ચક્રવર્તીને ચિત મુનિશ્વરે કહ્યા નિયાણું મસુહંકડ ઇતિ વચનાત એ. મ અનેક હેતુથી અનુમાન પ્રમાણે બંધ જાણીએ.
તથા સિલ પ્રકારથી આયુ ચાર ગતિને બંધ કહ્યા છે તે કૃત્ય વિના અનુમાનથી ગતિમાં જાવ તે પણ અનુમાન પ્રમાણે બંધ જાણીએ તથા ન રકાદીકના આવ્યાના લક્ષણ દેખીને જાણીયે ઇત્યાદિક વિસ્તારથી અનુમાન પ્રમાણે બંધ કહીએ
હવે ઉપમા પ્રમાણ બંધ કહે છે પ્રકૃતિ બંધ તે સ્વભાવ રસને ન્યા સ્થિતી બંધ તે કાલ મર્યાદાને ન્યાયે અનુભાગ બંધ તે સુખ દુઃખ વિપાપણીની ષટગુણ હાનિ વૃદ્ધિ તે અનુભાગ રસની હાની વૃદ્ધિ જેમ શેર પાણું માં અe૫ મીશ્રી નાંખીયે તે અ૫ મધુરપાણે થાય અને ઘણી મીશ્રી નાંખીએ તે ઘણુ મધુરપણુ થાય તેમ શુભ કામને રસ પણ તીવ્ર મંદ ૫રણામની હાની વૃદ્ધિથી કર્મના રસનો તીવ્ર મંદપણું જણાય અને અશુભ કરમના રસ પણ હાની વૃદ્ધિ યુક્ત છે તે આવી રીતે જેમ શેર પાણીમાં પિ નાખ માંખીયે તો પડે કટુકપણે થાય અને ઘણે નબ નાખતાં ઘણ કકપણ થાય ઈત્યાદીક હેતુથી અનુભાગબંધ રાશ જાણુએ અને પ્રદેશ બંધ તે છવના એકેક પ્રદેશ ઉપર અનંત અનંતી કર્મ વગણી રહી છે જેમાં સારની ભાણે બેઠલ જે થાય છે તેના પટલ પરસ્પર મિલેતા હોય તેમ આ ન્યાયણ-દો તેમ વર્ષણ તે ઓવના પ્રદેશ પ્રદેશ સંઘાતે રહે તે મેં
મer is