________________
થાબંધ કે છવને આપ દેય કઇ છને બહત્વ કેવ ઇતિ સબંધ એ ઉપમા પ્રમાણબંધ કહો. - હવે આગમ પ્રમાણુ બંધ કહે છે છવના શુભાશુભ અધ્યવસાય શુભાશુભ યોગ શુભાશુભ ધ્યાન શુભાશુભ લેગ્યા શુભાશુભ પરીણામ ઈત્યાદીથી બંધ થાય છે તેને આગમ પ્રમાણ બંધ કહીયે એ રીતે બંધ તત્વના ચાર પ્રમાણુ ઉરહ્યા. * હવે મોક્ષના ચાર પ્રમાણુ કહે છે તેમાં જે દેશથી ઉજવળ થઈને સ. મ્યક જ્ઞાન દર્શનાદિક ગુણ પ્રગટ થાય અને શુભ પ્રકૃતિના સ્વભાવથી આ શુભ પ્રકતિના ક્ષપણથી છવ ઉતમ પદ જે તીર્થંકરાદિક પદ પામે તેને પ્રતક્ષ પ્રમાણે મેક્ષ કહીએ જેમ ઘાતી કર્મ ખખ્યાથી નિશ્ચ મોક્ષ છે તે મતક્ષ પ્રમાણે મોક્ષ છે.
અને અનુમાન પ્રમાણુથી દર્શન મેહનીય કર્મ ખખ્યાથી તથા ચારીત્ર મેહનીય કર્મ ખપ્પાથી મેક્ષ છે એ રીતે જે જાણવું તે અનુમાન પ્રમાણ માફ કહીયે તથા ઉપમા પ્રમાણે તે જેમ દગ્ધ બીજને અંકરા ઉગે નહી તથા જેમ ઘત સીંચવાથી અગ્રીમંદપણુ પામે નહીં તેમ કષાયના ક્ષયથી જ વ વીતરાગપણાથી હાયમાન પરીણમી ન થાય ઈત્યાદીક અનેક રીતથી ઉ. પમાં પ્રમાણે મેક્ષ જાણીયે અને આગમ પ્રમાણુ મેલ તે અનંત ચતુષ્ટય પ્રગટ થયા જેમ જેમ અનુક્રમે સુત્રાદ્ધ કર્મ પ્રકૃતિ ખપાવે તેમ તેમ જીવના નિજ ગુણની લબ્ધી પ્રગટે તે જેમ પ્રથમ મોહનીય કર્મની મિથ્યાત્વ માં હનીય ખપાવે છે અનંતાનુબંધીયા કષાયની ચેકડી ખપાવે પછે મિશ્ર મેહની ખપાવે છે પ્રત્યાખ્યાનીયાની ચેકડી ખપાવે ઇત્યાદીક મોહનીય ક. મની પ્રકૃતિ ખપાવ્યા પછી જ્ઞાનાવરણી દર્શનાવરણ અંતરાય એ રીતે જેમ જેમ ગુણસ્થાન માણ ગુણસ્થાન કમાણ થાય તેમ તેમ છવને મોક્ષ થાય તે આગમ પ્રમાણે મક્ષ જાણવો ઈતિ. ' હે એકેક પદાર્થ ઉપર સાત નવ કહે છે તેમાં પ્રથમ નયનું સ્વરૂપ ખાડે છે જે એક વસ્તુમાં અનંતા સવભાવ છે તે અનંત સવભાવની જે પ્ર