________________
(૩૮૪
શબ્દ નય, જે કારણે અરૂપી દ્રવ્ય વચનથી ગ્રહ્યા જાય નહીં પણ વચનથી કહેવા તે શબ્દ નય કહીયે, ઇહાં જે શબ્દનો અર્થ હોય તે પણ જે વસ્તુમાં વસ્તુપણે પામીએ, તેવારે તે વસ્તુ શબ્દ નય કહીયે, જેમ ઘટની ચેષ્ટાને કરતો હોય તે ઘટ એ શબ્દ નયમાં વ્યાકરણથી નીપના અને બીજા પણ સર્વ શબ્દ લીધા, તે શબ્દ નયના ચ્યાર ભેદ છે. ૧ નામ. ૨ સ્થાપના. ૩ દ્રવ્ય. ૪ ભાવ. અને ચાર નીક્ષેપા પણ એહીજ નામ છે.
૧. પહેલો નામ નીક્ષેપ તે આકાર તથા ગુણ રહીત વસ્તુને નામ કરી બોલાવે, જેમ એક લાકડીનો કડકો લઈને કઈક તેહને જીવ એવું નામ કશે તે નામ જીવ જાણવું, જેમ કાળી દોરીને સાપની શુદ્ધ કરી ઘાવ હણે તેને સાપની હીંસા લાગે એ નામ સર્ષ થયા એવી જ રીતે નામ, તપ, અથવા નામ થીધ, જેમ વડ પ્રમુખને શ્ધવડ એમ કહે છે, તે નામ નીક્ષેપ કહીએ, અથાત જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ ન હેય ને તેને હરેક નામ કહે છે તે નામ નીક્ષેપો જાણવો એ સુત્ર સાખે છે.
૨. ખીજે સ્થાપના નીલેપ કહે છે, જે કઈ વસ્તુને આકાર દેખીને તેને વસ્તુ કહે જેમ ચીત્રામણ અથવા કાષ્ટ અથવા પાષાણના ઘોડા હાથી ૨મકઠાં પ્રમુખ હોય છે તેનો આકાર દેખી તેને ઘોડા હાથી ગાય બળદ પ્ર મુખ કહે છે જેનો જેવો આકાર હોય છે તેનું તેવું નામ સ્થાપે છે તે સ્થાપના જાણવી, એ સ્થાપના નિક્ષેપ નામ નીલેપા સહીત હય, જેમ સ્થાપના
ધ ઇન પ્રતીમા પ્રમુખ તે સદભાવ સ્થાપના પણ હોય અને અસદભાવસ્થા પના પણ હોય અકૃત્રીમ જીન પ્રતિમા તે નંદીશ્વવ દીપ પ્રમુખને વિષે, અને જે ઇહાં ઇન પ્રતીમા તે કૃત્રીમ તે સર્વ સ્થાપના જાણ્વી, જેમ ચીત્રામણની સી જહાં માંડી હોય તિહાં સાધુ રહે નહી કારણ કે સ્થાપના સી છે, તે છે, સ્ત્રી તુલ્ય જાણવી તેમજ ઇન પ્રતીમા જીન સમાન જાણવી, ઈહાં કોઇક અ , જ્ઞાની છવ કહે છે જે સ્થાપનામાં જ્ઞાનદી ગુણ નથી તેથી સ્થાપનાને મા- L નવી પુજવી નહીં, તેહને ઉતર કહે છે જે, સ્થાપના રૂપ સીમાં સીપણાના | ગુણ નથી તે પણ તે વીકારનું કારણ થાય છે તેમજ જીન પ્રતીમા પણ ન ધ્યાનનું કારણ છે, અને જે એમ પુછે કે હીંસા થાય છે અને ભગવંતે તો દ- | યાને ધર્મ કહે છે, એવું બોલનારને કહેવું છે, પરદેશી રાજ કેશી ગુરૂને છે વાંદવાને બીજે દીવશે મહેટા આડંબરથી આવ્યા તે વંદનામાં હીંસા થઈ પણ લાભ કારણ ગણતા ઝટ ન થ ી . પલીનાથજીએ છ મીત્રને પ્રતીક