________________
(૧)
શ્રય ખરું જાણવુ તેમાં પણ સમ્યક્તત્વત વ્રતના ધણીના જેશુભ બા સાથે તે કરમ નિઝરાનુ કારણ છે પણ શેષ પાળતાં કરમ ને રહ્યાં તે શુષ વધ જાણુવા પણ ઇહાં બંધનુ હતુ સમ્યકતાદીક નથી માટે તેને નિશ્ચે અં * કહીયે અને તે શુભાશુભ ખંધથી આત્માના અધ્યવસાય પડે તે અધ્ય વસાયનુ વર્તન તેણે કરી બંધ જાણીયે જેમ મદ્ય પાની પુરૂષને મદ્યપાન થી લેહેર પ્રવરતે તેમ ગતી જાત્યાદી બંધનુ પ્રવર્તવુ તે વ્યવહાર બંધ જણાય છે.
હવે મેક્ષનુ નિશ્ચે યવહારપણ કહે છે જીવતા સર્વ પ્રદેશથી સર્વ કર ૨મ પુદગળનુ મુકાવવુ તે નિશ્ચે મેક્ષ જાણવુ અને સિદ્ધને વિષે પ્રવર્તન રૂપ વ્યવહાર નચેથી અકમ્મસ વવહારા નવિઝઇ તે નિશ્ચય મેક્ષ અને જે જ્ઞાન દર્શન ચારીત્રદી મેક્ષ માર્ગ તે માંહે પ્રવર્તવુ તે વ્યવહાર મેાક્ષ રખાય છે જો પણ માક્ષને વ્યવહાર દેખાતુ નથી તે પણ જ્ઞાનાદીકનુ પ્રવર્તન રૂપ તે વ્યવહાર પણ સભવે છે તત્વ સર્વ જ્ઞજ્ઞેય જીન વચન અનત નયાત્મક છે. માહારા જેવા મમતિ જીવને સમજવુ કઠણ છે એ નવ પદાર્થનુ ની વ્યવહાર કહ્યું.
એ નિશ્ચય વ્યવહારનુ લક્ષણ કહે છે જે પદાર્થ ચીંતવીયે તે પદાર્થનુ જે અત્યંતર ગુણ એટલે તે પદાર્થના નિજ સ્વભાવ તે નિશ્ચય જાણવુ જેમ છવ સિદ્ધ સમાન છે તે અભ્યંતર ગુણુ કહીયે તે નિશ્ચે અને તેહીજ વસ્તુને જે ખાજ્ય પ્રવર્તન તે વ્યવહાર કહીયે તે યવહાર જીભ તથા અશુભ મળી બે પ્રકારે છે અને ચુદા મુદ્ધ વ્યવહારના ભેદ આગળ સાત નયમાં કહેશે.
હવે નવ પદાર્થના વ્ય ભાવ કહે છે તેમાં પ્રથમ જીવના ૫ અસ ખ્યાત્મીક તે ક્રૂન્ય છત્ર કડીયે અને છવના જે જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ય તે ભાવ છત કહીચે પ્રભુ ષ વિના ભાવ છે તે ભીન્ન નથી. શ્ છના રણ તે ભાવ જીવ નેણ ગાર મીશ્ર દ્રવ્ય તેના મીઠે સ્વાદ તેને જેમ ભાકરીએ જેમ રાકરથી મીઢારાપણુ ભિન્ન નથી તેમ દ્રથી ભાવ ભીન્ન ના ધી તે મ ાવની ગાથા શ્રી ઉતરાવ્યેનના બાવીસમા અક્ષયને કહી છે.. રિત ચ તવા તતા ના વીસિંહવાય ગેમંછસખણું :