________________
(44)
વાનુ છે ? તે ઇંદ્ર હું નથી ? કુબેર પણ હું નથી ? તેમજ સહસ્રાણુ હુ નહીં ! વળી મરૂત રાજા પણ મનમાં ન સમજતા ! રખે યમ જાણતા હા! તે પણ હું નહી. તથા કૈલાસ પર્વતથી પણ મને દાજ સમજજે ! મારૂં નામ વરૂણ છે. દેવતાઓએ આપેલાં રત્નાના ચગે એ દુર્મતિ રાવણ ઘણા ગર્વ કરી રહ્યા છે, તે જે માંગમાં નમાતા હોય તે મારી પાસે આવે. તે તેના ઘણા દાહાડાના માતેલો ગરવ હું ઘડીકમાં ખેંચી લેઊં., ઇત્યાદિક તેનુ ખાલવું સાંભળીને તે સરવ વૃત્તાંત મેં રાવણને કહ્યા. તે સાંભળીને રાવણ ફૂંધાયમાન થયા થકો વરૂણની સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થઈને તથા તેના નગર પાસે આવીને જેમ દ્વીપને સમુદ્રના ઘેરા છે, તેમ તેણે પોતાનાં સૈન્ય ના ઘેરા ઘાલ્યા. વરૂણને ખખર પડતાંજ દ્વેષે કરી આખા રાતી કરીને પોતાના રાજીવ તથા પુંડરીકે નામના બે પુત્ર સહિતનગરથી ખાહેર નીકળીને રાવણની સામે યુદ્ધ કરવાના આરંભ કરો. પછી મહાભયંકર લડાઇ થવા લાગી. તેમાં મહા પરાક્રમી તેના બે પુત્રાએ રાવણના ખનેવી ખરદુષણને ખાંધી લઈ ગયા. ત્યારે રાક્ષસેાનું સર્વ સૈન્ય દશે દિશા તરફ નાસવા લાગયું. તે જો ઇને વરૂણ પેાતાને કૃતાર્થ માનીને, તે પાછો પાતાના નગરમાં ગયા. રાવણે પાતાના સેન્યને વીખરાઇ ગએલું જોઇને તેની સહાયતા કરવા સારૂં અને આંઇ મ કલ્યા છે; માટે તેની મદત કરવાને તમારે ચાલવુ જોઇએ.
એવાં તે ક્રુતનાં વાયા સાંભળીને પોતાનુ સૈન્ય સછને રાવણને મદત ક૨વા સારૂ મલ્હાદ રાજા તૈયાર થયા, ત્યારે તેના પુત્ર પવનય તેને કહેવા લાગ્યા કે હે પિતાજી, તમારે જવાનુ કાંઈ કામ નથી; તમારી વતી હું જઈને રાવણના મનારથ પુર્ણ કરી આવીશ. હું પણ તમારો પુત્ર છું! એવી રી તે જેમ તેમ કરી પોતાના પિતાને સમજાવીને પવનજય રાવણને મદત કરવા સારૂ ત્યાંથી નિકળ્યા. ત્યારે પતિ માહેર જાય છે, એમ સાંભળીને જેમ કોઈ દેવી ઝડપથી આકાશ થકી નિચે ઉતરે, તેમ તેની ર્સી અજનાસુંદરી માળથી નિચે ઉતરી. પોતાના પતિને જોવા સારૂ જેની આંખાનાં પાંપણ મીચાતાં નથી; ને મનમાં મારા પતિ આજ દિવસ સુધી મારી સાથે ન ખાલ્યો પણ આજ તા જરૂર ખાલશે, એવી ઈચ્છાથી થાંભલામાંની પુતળીની પેઠે ખારણાના થાંભલાને ઠંકીને ઉભી રહી. તે વખતે પ્રતિમઢાના ચંદ્રમા જેવી તેનું રહિત દેખાવા લાગી. નેત્રા ઉપર માથાના કેશ પરથી એક ત વીન વેશ જેવી જણાવા લાગી, તેના માલ ઉપર પુલ્મિકી પણ