________________
-
-
-
અથ શ્રી નવમે ખડ પ્રારંભતે
- -
-
-
-
-
-
- -
પછી સીતાં પુર્વ કર્મના દુઃખ વડે દુષિત થઇને પિતાના આત્માની નિ દા કરતી થકી વનમાં ભયને પામીને આમ તેમ ફરવા લાગી વારંવાર રડે ને પગલે પગલે પડે. એવી રીતે ભમતાં તેને એક મોટુ સેને દીઠામાં આ વ્યું. તેને જોઈને મનમાં કાંઈ પણ બીક ન રાખતાં નવકાર મંત્ર જાપ ક રતી તે ત્યાંજ ઉભી રહી મનમાં વિચાર કરે છે કે આ વનમાં ભય રાખીને શું કરવાનું છે. આવા સમયે મરવું અને જીવવું એ બે સરખાં છે એવી રીતે શાકમાં વિચાર કરતી તેને જોઈને સિનીક ભપને પામીને કહેવા લા
ગ્યા કે આ દિવ્યરૂપ ધારણ કરીને પ્રષ્યિ ઉપર કોણ ઉભી છે ? (એટલામાં તેનું રડવું સાંભળીને તેનો સ્વામી બોલ્યો.) એ કોઈ ગર્ભિણી છે અને મહા દુ:ખરૂપ સમુદ્રમાં બુડેલી છે. (એમ બોલીને તે પાળ રાજા સીતાની પાસે આવ્યા. તેને જોઈને સીતા બીની થકી પિતાના અંગ ઉપરના અલંકા રે કહાડીને તેની આગળ નાંખ્યાં, ત્યારે તેને રાજા કહેવા લાગ્યો) કે બા
ઈ તું ભય નહી રાખ, આ તાહાર જે ભુષણ છે, તે તારા અંગમાં ઘાલ. { તું કોણ છું ? અહીં તને કોણે નાંખી ? તે અત્યંત નિર્દય જણાય છે; સર્વ
વ્રત્તાંત મને તું કહે, લગારે મનમાં શંકા કર નહી. તાહારૂ દુઃખ જોઈને તારાથી મને વધારે દુઃખ થાય છે. એવું તે રાજા બોલે છે તેટલામાં રાજાને મંત્રી સીતાને કહેવા લાગ્યો કે પુંડરીકપુરના રાજા ગજવાહનની સી બંધુ વીના પેટે જન્મેલે આ વજરજંઘ નામનો રાજા મહા પરાક્રમી તથા અહતને ભકત છે. પરનારીનો સોદર (ભાઈ) છે. હમણાં હાથીને પકડવા સારૂ અહીં આવ્યો હતો, તે કામ કરીને ફરી ઘેર જાય છે. તે તારા દુઃખને જેઈને પોતે મહા દુખીત થ થકો અહીં આવ્યો છે તેને તું પિતાનું દુઃખ ક છે. એવું તે મરીનું બેલનું સાંભળીને તેણે પોતાને સંપુર્ણ વ્રત્તાંત તેને ક - હ્યા અને રડવા લાગી. તેને જોઈને તે કપાળ રાજા તથા મંત્રી પણ રડવા લાગ્યા. પછી તે રાજા સંતાને છે આ તો કે તું મારી ધર્મની બેન છે. છેક ધર્મમાં રહેવાવા સ. , , . . - છે. માટે મને ભામંડ
.
.
- -
- -
-
-
-