________________
જય કરે છે. પાપે કેવળજ્ઞાન, રિલે શીકરણે દહ્યાં; શેષ કરમ સુઝાણ, ણ. ગુ. ૨ બંધન છેદા દિક થકી; જઈ ફરો લોક અંત; જિહાં નિજ એક અવગાહના; તિહાં ભવ મુકત અનંત- ગુડ ૩ અવગાહના જે મુળ છે. છે; તેહમાં સિદ્ધ અનંત; તેથી અસંખ ગુણ હોયે; ફરસિત જન ભાગવંત. ગુ. ૪ અસંખ્ય પ્રદેદે અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હે; - તિમા જ્યોતિ મિલ્યા પરેજી, પણ સંકીર્ણ ન કોય. ગુરુ ૫ સિદ્ધ બુદ્ધ પર માતમા, આધિ વ્યાધિ કરી દુર; અચલ અમલની કલંક તુંછ, ચિદાનંદ ભરપુર. ગુ. ૬ નીજ સ્વરૂપ માંહિ રમેછ, ભેળા રહત અનંત પદમવિજય તે સિદ્ધનું જી; ઉત્તમ ધ્યાન ધરત, મુ. ૭
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. ગુણ હવિલા મંગલીક માળા એ દેશી-વિમળ કનેસર વયણ સુણી ન, વિમળતા નિજ ઓળખાણી, પુદગલ તત્વાદિક ભિન્ન સત્તા સિદ્ધ સમ, ન પીછાણીરે વા૦ ૧ પુદગલ સંગથી પુદગલ મયનીજ ખીંર નીર પર આ પારે એતા દિન લગે એહીજ પ્રાંતિ, પુદગલ અપ્પા થપ્યારે; વી. ૨ માનું અબ મેં વાણું સુણીને, નીજ આતમ રીદ્ધી પાઈએ. ગૃહ અંતર ગત નીધી બત લાવત; લહિ આણંદ સવાઈરે. વી૩ અપ્પા લો – દેહને અંતર ગુણ અનંત નિધાન, આવારક આચાર્ય આવરણ, જાણ્યા બે અમારે વી. ૪ સીદ્ધ સમાન વીમળતા નીજતે, કરવા પ્રગટ સ્વભાવરે, વીમળ છન ઉત્તમ આલંબન, પદમવીજય કરે દાવો વી. ૫
અથ શ્રી અનંતનાથ જીને સ્તવને. વિમળન વીમળતા તાહરીજી એ દેશી—-અનંત જન જ્ઞાન અનંતા છે; મુજથી કેમ કહેવાય, અનંત આગમ માંહી તળીઆઇ, એ ખટ પય. થે છન રાય. અ. ૧ જીવ૧ પુદગલ, સમય,૩ એ ત્રીહુજી, દ્રવ્ય પરદે. શપ પરયાય, થોડલા જીવ પુદગળ તીહાં; અનંત ગુણહ કરાય. અ. ૨ અનંત ગુણ તે જરા એક છે, અનંત ગુણ કમગતાસ, બંધને મુક્ત ભળા વળી; તીણે અનંત ગુણી રાશ. અ૦ ૩ અનંત ગુણ સમય તેહથી કહ્યા છ, સાંપ્રત સમય સહુ માંહી; વ્યાપીઓ તણે તેહથી વળી દ્રવ્ય અધીકા કહ્યા ત્યાંહી. અ૦ ૪ જીવ પુદગલાદી પ્રક્ષેપથી થાયે અધીકા : એમ તે; છે પરદેશ અનંત ગુણા; નભ પર કરી એહ. આપ શ્રેણું અનાદી અનાજ, શામ ઘટનામાં પર કાળનાં વનડનારી હેરો છાતી અનં- ૭
-