________________
-
- -
વિક) ત ગુણે પરદેશ. અત્ર તેથી અનંત ગુણ પજવા; અગુરૂ લહુ પજ ય અનંત; એક પરશ વિશે ભાખીઆઇ, થાય સમુદાય કરત; અ૭ અનંતા ન કેવળજ્ઞાનમાં9; દેખતા નીતુ પરત છનવર ઉત્તત મહેરથી; પદમને પણ હય લક્ષ. અ. ૮
અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, દશી બિંદલીની છે–શ્રી ધર્મજીનેસર દવે; બીજાની ન કરૂ હેવાહે ! સાહીબ અરજ સુણે તેને કાચ શકલને જેહવા; તું ચિંતામણી દુખ હરવા- ! છે. સા. ૧ તે નવી લહ્યા આપે ધર્મ, તસ શેવા કીમ દીય સહિ. સા તુંતો ધર્મ તણે અધીકારી. ધરમી જનને સુખકારી. સા૦ ૨ની જ જેહ અ નંતા ધર્મ, કયા પરગટ છડી કહે સારુ મુજ પણ જે ધર્મ અનંતા પ્રગટ કરવા કરૂ ચિંતા, સા ૩ ત તું પ્રભુ કારણ મળીએ. હવે તરિઓ ભવ જળ દરીઓહે, સાથ તુજ મુરતી સુરત માંહી; મનોહર દીઠી ઉછાંહી; સા. ૪ તેહથી તુજ પ્રત્યય આવ્યો; જીન ઉત્તમ ભાવે ભાથોહ, સારુ કહે પદ્મવિજય પ્રભુ સેવા કરવા અક્ષય પદ લેવાહે સારા ૪ સા. ૫
અથ શ્રી શાંતીનાથ જીન રૂાવન હારે માહારે યોવનીયાન ભટકો દહાડા ચાર એ દેશી–હારે મહારે શાંતી અને સર અલસર આધારજો; લેઈ દિક્ષા દીયે શિક્ષા ભવીજન લોકને રે હાંપામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અનંતજે; ત્રણ ભુવન અજુવાલે ટા લે કરેલ. હાં. ૧ સેલેરીમાં થઈ અલેશી સ્વામીજે; નીજ સતાને મે ગી શકી નહી કદારેલો હાં, ગુણ એકત્રીસ જગીશ અતિ અદભુત પ્રગટ થયા અવગુણ ગયા સવી સાદી સદારેલો હાં- ૨ ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચજે, વરણ વિચીત્ર અતીતથી ગુણ પણ પામીઆરે હાં. દાય ગંધ સંબંધ ટલ્યાથી દેજે; અરસ સરસથી ગુણરસ પણ પ્રભુ વાંમી ત્યારે હાં ૩ ફરસ અરસથી ગુણ લધા અષ્ટ; ત્રણ વેદનો ખેદ પ્રભુ દુર કરરે હાંઅશરીરી અસંગીવરી અહજે; એકત્રીસ ગુણ વરીઓ ભવ દરીએનિસ્તરોરેલે હાં. ૪ પામ્યા સિદ્ધ સરૂપ અનુમછjદો. તીમ સેવકના કારક તારક ભવ તરેલો હાંજન ઉતમ વરગુણ ભરપેટ કજ નીતજે પદમવિ કહે ભાવ ભાવે ભજનારેલો પ. . , આ શ્રી કુંથુનાથ જીન સ્તવન,
ચાઈમાં મારી અંદલીઓ ઉોને મધ્ય મધ્ય તારે શહેરના