________________
(૧૩૧)
બધા ખલાસ થઇ ગયા. પછી લક્ષમણ વિરાધને સાથે લઈને શાયર, દુરથી એક ઝાડની નીચે બેઠેલા રામને સીતા વિના એકલા જોઇને મોટો શાક કરવા લાગ્યા. નૈ પણ રામની પાસે લક્ષમણ આવ્યા તે ખૂબ સીતા ના વિરહથી પીડીત થઇને તેની સામે ન શ્વેતાં આકાશમાં નજર કરી માફ્રયા
લવા લાગ્યા.
આ આખુ વન હું તે પણ સીતા દીઠી નહી. હૅ વન હૈવતા કચાઇ પણ જોઈ હોય તા કહો! ભુતા તથા ભયંકર જાનવરે કરી ભરેલી વ્ તમાં હું જાનકીને એક મુકીને લક્ષમણની પાસે ગયા ત્યાં હજારો રાક્ષસા ચાદ્ધાની સામે તેને લડતા મુકીને ફરી પાછા આવી જોઊ છુ તા સીતા દેખાઇ નહી! એ વખતે મારી બુદ્ધિને શું થયું! હા હતા! આ નિ ર્જન વનમાં તને મેં એક? કેમ મુકી? હા વત્સ લક્ષમણ? તને વનના સ કટમાં મેં કેમ નાંખ્યું!? એ રીતે કહેતાં છતાં મુરઘ્ન આવે તેથી જમીન ઉપર પડશે. એવા રામના શે; જોઇને જાણે પક્ષીઓ પણ મોટા શબ્દો ૧ ડે રડતા હોયની! અને એ બધા રામની તરફ જોતા હોય !! એટલામાં લક્ષમણ પાસે આનેવા લાગ્યા કે, હું આ, હું આ, આ શું! આ હુ તમારા લક્ષમણ ભાઇ શ ને છીને તમારી સામે ઉભા છું. એવી અ મૃત જેડો વાણી સાંભ ને રામે જરા સાવધ થઇ લક્ષમણને આલિંગ કરયું ત્યારે લક્ષમણ આખામાં પાણી આણીને ખેલવા લાગ્યા કે, થએલા સિ ંહનાદનું કારણ કોઇ કપટી પુરૂષનુ નૃત્ય છે. અને તેણેજ સીતાં હરણ કરી છે. હવે તેના પ્રાણ સહિત તેના ઘાણ કાહાડીને જલદીથી સીતાને પાછી તે ડો લાવુ છુ. તમે લગારે ચિંતા કરો નડી. હવે તે તેને શેાધવાના ઉપાયા કરવા જોઈ . આ વિરાધને એના પિતાની- પાલ લંકાના રાજ ઉપર બેસાડવા છે. એ ખરના સંગ્રામમાં મેં પ્રતિજ્ઞા કરી છે. એવા સમયે સીતાને શોધવા સારૂ વિરાધે પેટાના વિદ્યાધર સુભટોને રવાને કરવા અને મ હા શાક ગરકાબ થએલા ૨ામ તથા લક્ષણ રાધે કરી પોતાના હોઠને આવીને મેટામેટા પાછાસ લેતા થયા ત્યાંજ રહ્યા. વિરાધે માકલેલા વિદ્યાધરા જાતકીના ઘણા શાધ કરીને કાંય પત્તો ન માથી પાછા ખા વી નીચુ મેા કરી નમસ્કાર કરીને બેઠા. રામ તેમને શરમાયલા જોઇને કેહવા લાગ્યા કે, સ્વામીના કાર્ય સારૂ પાતાની શક્તિ પ્રમાણે મહેનત કરતાં તે કા ચેની સિદ્ધિ ન થયાથી સેવક ઉપર કાંઇ પણ રાષ નથી કે સુભટ તમે વ