________________
==
(૧૭) પછી શતરૂઘનની સામે યુદ્ધ કરવા લાગ્યો. તે સંગ્રામમાં પરસ્પરનાં અને કાપી નાંખીને દેવ અને અસુરની પેઠે તે બેઉ પરસ્પર શસ્ત્ર તથા અસનો વરસાત વરસાવવા લાગ્યા. તે વખતે શતરૂઘને, લક્ષ્મણે દીધેલા સમુદ્રાવર્ત ધનુષ્ય તથા અઝીમુખ બાણ એ બેઉનું સ્મરણ કરયું તેવાં જ તે પ્રગટ થ. ઈને સામે આવી ઉભાં રહ્યાં. પછી તે ધનુષ્ય રાજ કરીને તે અજ્ઞી મુખ બાણ વડે શતરૂઘને મધુ રાજાને ઘાયલ કરો. તે બાણના મારથી વિકલ થયેલો મયુ વિચાર કરવા લાગી કે મારૂ ત્રિશુળ હાથમાં આવ્યું નહીં, અને આ શતરૂઘને પણ મા નહી, માટે મારો જન્મ વ્યર્થ ગયો, તેમજ શ્રી જિદ્રની પુજા પણ કરી નહીં; દેરાસરો પણ બાંધ્યાં નહીં, સત્ય વડે દાન પણ કચાં નહીં, એ વિચાર કરીને તેણે દીક્ષા લીધી. પછી નવકાર મંત્રનો જાપ કરીને કાળ કરી ગયા પછી સનકુમાર દેવલોકમાં તે મધુ મહદિક દેવ થશે. તેના શરીર ઉપર દેવોએ ફુલોને વરસાત કરીને એનો જય થાઓ એવી રીતે તેઓ બેલવા લાગીયા.
પછી તે દેવતારૂપ ત્રિશુળ ચમક પાસે આવીને તેણે શતરૂઘનના હાથે મઘુના મૃત્યુની વાત કહી સંભળાવી. ત્યારે ચમક ધમાં આવીને પોતે ચા લ્યો. તે વખતે વેણુદારી નામને તાસ્વામી તેને પુછવા લાગી કે તું કયાં જાય છે ત્યારે અમરેંક બેલ્યો કે મારા મિત્રને મારનારા શતરૂઘનને મારવા સારૂ હું જાઉ છું. એવું તેનું બોલવું સાંભળીને તેને તે વધારી કહેવા લાગીએ કે ધરણદ્ર પાસેથી રાવણને મળેલી શક્તિને પણ મહા પુન્યવાન જે અર્ધ ચકી લક્ષ્મણ તેણે જીતી લીધી. અને તે લક્ષ્મણે રાવણને માર. તેને શેવક મધુ તે બિચારો શા હિસાબમાં ! તે લક્ષ્મણની આજ્ઞાથી જ શ તરૂધને સંગ્રામમાં મધુને મારે છે. એવું સાંભળીને ચમરેંદ્ર તેને કહેવા લા છે કે, લક્ષ્મણે જે શક્તિને છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી હમણાં તેને વિવાહ કસ્યાથી તેનો પ્રભાવ જતો રહે છે. માટે મારા મિત્રને માર નારાને મારવા સારૂ શું હું જાઉ નહી ? એમ કહીને ધમાં આવ્યો થકો અમરેદ્ર શતરૂઘનના દેશમાં આવ્યો. ત્યાં ન્યાયમાં રહેલા સર્વ લોકોને તેણે
યા. પછી પહેલાં પ્રજાને ઉપદ્રવ દેવા લાગ્યો. અને શતરૂઘનને દુઃખ દેવા સારૂ નાના પ્રકારની વ્યાવીઓ ઉત્પન્ન કરી, શતરૂઘનને પોતાના કુલ દેવતા એ વ્યાધી થવાનું સર્વ કારણ કહ્યું ત્યારે ત્યાંથી નીકળીને તે અધ્યામાં છે રામ લક્ષ્મણની પાસે આવ્યો. એવા પ્રસંગે દેશભુષણ તથા કુલભુષણ એ.
-