________________
*
*
* *
अथ श्री देवचंदाज कृत श्री आगमसार
*
* *
*
ભવ્ય જીવોને પ્રતીબેધવા નીમીતે શ્રી મેક્ષ માર્ગની વચનીકા કહે છે, તહાં પ્રથમ જીવ અનાદી કાળના મીથ્યાત્વી હતું તે કાળ લબ્ધી પામીને, ત્રણ કરણ કરે છે, તેહનાં નામ, પેહેલ યથાપ્રવૃતી કરણ, બીજી અપુર્વ કરણ, ત્રીજુ અનીવતી કરણ,
- હવે પહેલું યથાપ્રવૃતી કરશુ કહે છે, ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, ૩ વેદની, ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીસ કોડા કોડી સાગરોપની સ્થીતી છે, તેમાંથી ઓગણત્રીસ કોડા કોડી ખપાવે અને એક કોડા કોડી બાકી રાખે, ૧ નામકર્મ, ૨ ગોત્રકર્મ, એ બે કર્મની વીસ કોડા કોડી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી ઓગણીસ કેડા કોડી ખપાવે, અને એક કોડાકોડી રાખે, અને મેહનીય કર્મની સીતેર કોડા કોઠી સાગરોપમની સ્થીતી છે, તેમાંથી અગતેર કોડા કોડી ખપાવીને, બાકી એક કોડા કોડી રાખે, એવી રીતે એક આયુકમ વરછને, બાકી સાતે કર્મની એ ક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યુન, એક કોડા કોડી સાગરોપમની સ્થીતિ રાખે, એહવું જે વઈરાગ રૂપ ઉદાશી પરીણામ તે, યથામવૃતી કરણ કહીએ, એ પહેલ કરણ સર્વ સંજ્ઞી પંચેઢી જીવ બનતી વાર કરે છે.
હવે બીજી અપુર્વ કરણ કહે છે, ઉપર કહેલી એક કોડા કડી સાગરોપમની સ્થીતિમાંથી, એક મહુરત અને અનાદી મિથ્યાત્વ, જે અનુતાનુબં. ધીયાની ચોકડી તે ખપાવવાને, અજ્ઞાન હેય તે છાંડવું અને જ્ઞાન ઉપાદેય, એટલે જ્ઞાન આદરવુ એ વાંછા રૂપ, અપુર્વ કહેતાં જે કંઈ વારે પણ પહેલાં એહવે પરિણામ, જીવને આવ્યો ન હોય તે આવે તેને અપુર્વ કરણ કહીએ, એ બીજુ કારણ તે સમ્યકત્વ જગ જીવને થાય, - હવે ત્રીજી અનીવૃતી કરણ કહે છે, ઉપર કહેલી મહુરત રૂપ સ્થીતિને ખપાવીને, નિરમળ સુદ્ધ સમકીત પામે; મિથ્યાત્વને ઉદય મીટ, તેવારે જીવ ઉપસમ ચમકીત પામે, એહવે જે પરીણામ તે અનીવૃતી કરણ કહીએ, એ કરણ કીધાથી ગઠી ભેદ થ કહીએ, એમ મિથ્યાત્વનો ઉદય મિસ્યાથી જીવ સમકીત પામે, તે સમકતની સદહાણના બે ભેદ છે, એક વ્યવહાર
||