________________
-
- -
***
*****
*
*****
-
-
-
-
--
-
---
-
-
- -
-
(૧૧) નામના રાજાની તરફથી એક દુત આવીને કહેવા લાગ્યો કે હે રાજા માહારા સ્વામી અને ભારતની વચ્ચે યુદ્ધ ચાલે છે, તેમાં ભરત રાજાની તરફ ઘણા રાજા આક્યા છે, અને અતિવીર્યની તરફ થોડા છે, તમને મહા પરા કમી જાણીને પોતાની સહાયતા સારૂ રાજાએ બોલાવ્યા છે. એટલામાં તે દુતને લક્ષમણ પુછવા લાગી કે એ બેઉમાં દેષ થવાનું કારણ શું? દુત બે
લ્યો. મારો સ્વામી ભરતને પિતાના હુકમમાં રાખવા માગે છે, તેમજ ભરત એને પિતાના હુકમમાં રાખવા માગે છે. તેથી એ બેઉમાં ફેષ થયો છે. એવું સાં ભળીને રામ કહેવા લાગીયા કે ભરત શા સારુ તેની આજ્ઞા માનતો નથી? અતિવીર્ય રાજાની સાથે લડવાને ભરત સમર્થ છે કે શું? ત્યારે તે દુત બે૯, માહાર સ્વામી મહા પરાક્રમી છે, તેમજ બળવાન પણ છે અને ભરત રાજા પણ તેવો જ છે, સામાન્ય નથી. એ બેઉમાં કોણ કોને જીતશે, એવું ઘાયામાં આવતું નથી ત્યારે રાજા તે દુતને કહેવા લાગી કે, તું જા હું પાછળથી આવું છું. પછી તે રામને કહેવા લાગ્યું કે, આ રાજા કેટલે મુરખ છે? અમારી સહાયતા લઈને ભારતની સામે યુદ્ધ કરવા માગે છે ? હવે માહારા સેન્ચ સહિત હું ત્યાં જઈને તેને શતરૂભાવ ન બતાવતાં તેની જ હાર કરાવું! અને તમે અહીં જ રહે. ત્યારે તેને રામ કહેવા લાગી કે. નિ જવાનું કામ નથી. હું ત્યાં જાઉં છું. મારી સાથે તારે પુત્ર તથા સેન્ય આપ. જે કાંઈ કરવું હશે તે હું કરીશ. તે વાત રાજાએ કબુલ કરી. ત્યારે તેને પુત્ર, તથા તેનું સેન્ય, સાથે લઈને લક્ષમણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. કેટલાક દિવસ પછી નંદાવર્તપુર પાસે આવી પહેતા. ત્યાં બાહાર ઉપવનમાં રહ્યા. રામને જોઈને ત્યાન ક્ષેત્રદેવતા કહેવા લાગે કે, હે મહાભાગ, તમારા ઉપર હું શું ઉપકાર કરું? ત્યારે તેને રામે કહ્યું કે, મારા ઉપર આ વખતે ઉપકાર કરવાની કોઈ જરૂર નથી. તથાપિ તે દેવ કહેવા લાગે કે, મારે ઉપકાર કરવાની લાયકી છે. માટે હું આ પ્રમાણે કરૂ છું—
હવે આ અતિવીર્ય રાજને સ્ત્રીઓએ જી એવી અપકીર્તી થવા સા રૂ આ સેન્ચ સહિત તમારૂ કામિક સ્ત્રીનું રૂપ કરૂ છું, એમ કહીને સી રા જની પઠે રામનુ સન્ય તેજ વખતે સીરૂપ થયું. તેમજ રામ તથા લક્ષમણ પણ સ્ત્રી રૂપે થયા. પછી રામચંદ્ર પોતાના દુતની સાથે તે રાજાને કકહેવરાવી મિકહ્યું કે, તારી સહાયતા કરવા સારૂ મહીધર રાજાએ પોતાનુ સે
-
-
-
-
--
.
-
*
*
* *
*
.
*
*
*
***
* *
*
. *
*
-
*
*-
*
--
*
*