________________
,
:: કાકા
થાય છે તેમજ સંસારની કીઠા તે લામણું છે તેથી, તારી ગાણ ખ પામે છે . ૨૧
જેમ પ્રભ-તના સમય ની રચના નિષ્ફળ થઇ જાય છે જેમ પઇની આખમાં ઝાકળ આવી હેય તેને આકાશમાં બે ચંદ્રમા ભાગે પણ નિરમળ દ્રષ્ટી થતાં બે ચંદ્રમાનુ બ્રાંતી શાન મટી જાય છે તેમ સસારથી ન્યારા રહયા એહવા જે સ્થીર બુદ્ધી વાળા તત્વ જ્ઞાન સમજેલા સાધુ તેને આ સં- ૬ સાર તે મીથ્યા રૂપ ભાસે છે. જે રર |
સ્ત્રીની વાણી કરીને તથા વિણા નાદ કરીને સુખ સન્યાએ કરીને વળી મસળવું સરીરને ચાપવું તેણે કરીને જે સુખ ઉપજે છે તે અમૃત કરીને ઘટે લુ હોય તેવું છે, એહવુ પુર્વે બાળ અવસ્થામાં એટલે અજ્ઞાન દીસામાં એહવુ હતુ પણ હવે હસાત્યારે અમને તત્વ દીશાના રહસ્યની પરિ કલન થઇ જાણ પણુ થયુ તેથી સંસાર વીતત્વ રૂચી વર્તતી નથી પણ આત્મ તત્વમાં રૂચી થઈ છે. જે ૨૩ !
સંસારના સમસ્ત પ્રપંચ તે અતી કઠીણતા ધરતાં થકા છે માટે મુજને કાષ્ટ અને પાષાણની પુતળીના સ્તનની પેઠે પ્રીય નથી લાગતાં કેમકે અજ્ઞાનનું વાદળ ગળી ગયુ છે અને આત્મીક જ્ઞાન રૂપ યદ્રદય થશે તેથી સહજ ચીદાનંદરસની શીતળતા પ્રગટીતેણે કરી વીષય વાયુની અરતી મટી ગઇ, ૨૪
સંસારને વીર્ષ હાથી ઘોડા ખળદ પ્રમુખ જે રાજ્ય લક્ષ્મી છે તે સ્યુસ રંગ આત્માને નથી, અરર્થત છે જ્ઞાન હાથી ધ્યાન ધાડા સમતા તે બળદ એ લક્ષ્મી આત્માની છે અને તુજ મન વડે બાન્ય સાથે પ્રેમ કરે છે તો પિતાના આત્મા સાથે રતી કેમ કરતો નથી આત્મીક સુખ તજીને પુગઈકાજુ ખને ઈચછે એહવો મુર્ખ કોણ હૈય, ૨૫
5' છે.' પુદગળીક સુખ કેવું છે પરાધીન છે વણા ક્ષય જોવા લાયક છે વિષયની વંછના વડે મલીન છે એમ સંસારને વિષે ભયનાં સ્થાનક વોણ છે તે
છતાં મુમતીના ધણી સંસારમાં રમે છે અને પછાત લોક છે તે સ્વાભીમસુખી રમે છે તે સુખ કેવું છે જે કોઈ કાળે ક્ષય પામે નહી ઈયાની ઉછું તો રહીતી છે માણું આત્મા જ્ઞાનમાં લય પામ્યા છે તે પ્રાણી સકળ ભય દીશાહ પરમાનંદ વિષે મન પણ રહે છે રો' . . . ૦ થી ૪૪
આ જગતને વિષે પંડીત લોક એમ કહે છે જે તમારા શિ. પનુ ચત તે જમતાન સુખનું કારણ છે
અ ને એ મારા વાળો