________________
(you)
જેણે કારકતા ખાવે બુટ્ટી કરી છે તેમ આત્મ સ્વરૂપ જ્ઞાન સ્થીર થૈ થકે ચંદ્ર કીરણ કર્યુ સરીખી ઉજવળ યશ લક્ષ્મી તે પઢપણે વીસ્તાર પામે એવા ત હું નાની તે જીનેશ્વર પ્રણીત શીર્ષાંતના તત્વની મર્યાદાયે વર્તે. ૫ ૨૦ ॥
ઇતિશ્રી માહા ઉપાધ્યાય શ્રી જસા વિજયજી કૃત ભવ સ્વરૂપ ચીત્વન નામા ચેયે અધીકાર શમાય
હવે ૧૪રાગ્ય સભાવ નામે પાંચમે અધીકાર કહે છે.
ભવતું સ્વરૂપ જાણ્યા થકી સંસાર ઉપર દ્રેશ થયા થકી સંસારના બિ સ્કુણપણે દેખવા થકી સૌગ્ર પણે સંસારના વિચ્છેદના વૈરાગ આત્માને વિષે પ્રગટ થાય ॥ ૧ ॥ વિષય સુખની નિષ્પતી માસીવડે જે વૈરાગ્યનુ વર્ણન કરે છે તેનુ મત ઘટમાન નથી છઠ્ઠાં સુધી દ્રવ્ય છે તીઠાં સુધી વીષય છે એહવી મશીધી છે અર્થ સત્વે વિષય સત્વ છતી ॥ ૨ ॥
જે એમ જાણે છે કે હું કોઇ કાળે સંસારને વિષે આવ્યાજ નથી જે અ નતી જાર વિષય સેવ્યા છે તે છતાં આ વિષય નવા પામ્યા એવો ભ્રમ જેને હુપુજે છે એવા જે કામ ભોગને વિષે મુઝાઇ રહ્યા છે તેની અભીલાષાના નાથ તેજ નથી ૩ { જેમ ઇધને અગ્ની ઘટ નહી પણ ઉલટી વૃદ્ધી પામે તેમ વિષય ઝેવતા કામ ૠગ પણ કદાપી ક્ષય પામે નહી ઉલટી શક્તિ ઉલાસ પા મતી જાય વાર વાર વધતીજ જાય. ૫ % k
જેમ સિંહને સાણું નથી સર્પને જેમ સમતા નથી તેમ વિષયમાં જે ૫વર્તે છે તેમને વૈરાગ્ય દાહીલા છે પણ સુગમ નથી ॥ ૫ ॥ જે વિષયનો ત્યાગ કરચા વિના ચીતમાં વૈરાગ્યર્ની ધારણા કરે છે તે પથ્ય તળ્યા વિના શંખ ટાળવાની ઇચ્છા કરે તેવું છે ! હું ॥
જેમ લેવાના પ્રાણ વખા હોય તે પાણીના ખાદુનેશાણી જાય છે તેમ જે