SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ --- - - - (૪૬) . થયું અને ધંચ પણ તે ગર્વ કરવાને અર્થે થયું. ૧૮ છે જેમ કેળનું વૃક્ષ કર દીક વૃક્ષને સંગે કાટાએ કરી કરાય છે તેમ જે પ્રાણી કદાગ્રહી સાથે મીત્રાઈ કરે છે અને દુ:ખ વિષાક, પામે છે છે ૧૮ છે જેમ અગ્નીથી ઘાસના સમુહ બળીને ભસ્મ ભુત થાય તેમ વિદ્યા વિનય વિવેક શુદ્ધી અને શીધાંત ઉપર વલભતા પણ ગંભીરતા એ સર્વ કદાગ્રહીંથી નાસ પામે છે. ૫ ૨૦ છે * જે કદાગ્રહીની સોબતે રહ્યા તેને સ્વાર્થ પ્રીય નહી તે પ્રાણી અવ. ગુણવંત મુખ સાથે મીત્રાઈ કરે અને પંડીત સાથે મીત્રાઈ કરે નહી એવા કદાગ્રહીની સોબત રહયાજે અધમાધમ નિચ પ્રાણી તેહની એ સ્થીતી છે તે કહી. ૨૧ છે એમ જાણીને તત્વને ઓળખનાર મોટી બુધીના પ્રાણી કદાગ્રહને તણશલાની પેઠે છાંડે તેને જેમ કુળવતી સ્ત્રી ભરથારને તજતી નથી તેમ ગુણ રાગી એહવી જે મુક્તિ રૂપ લક્ષ્મી તે રૂપી સ્ત્રીઓ છાંડતી નથી. . રર ઇતી કદાગ્રહ ત્યાગ નામા ચઉદમો અધીકાર સમાપ્ત. હવે પંદરમે વેગાધિકાર કહે છે. હવે કદાગ્રહના નાશથી મધ્યાત્વ રૂપ અંધકારનો વિષય ગયો છે જેમાંથી એહવા સમકેતે કરી ઉજવળ થયાં છે અંતઃકરણ જેનાં એહવા પ્રાણી છેમને અધ્યાત્મની શુદ્ધી થકી યોગ પ્રસિદ્ધ રીતે પ્રગટે છે ૧છે તે યોગની બે ભેદ છે એક કર્મયોગ અને બીજે જ્ઞાનયોગ તેમાં કર્મયોગ તે આવશ્યકાદીક જે કીયા કરવી તે રૂપ કહે છે કે ૨ | શરીર ચેષ્ટા રૂપ તે કર્માત્મા કહીયે એ યોગ પુણ્ય રૂપ છે તે રૂડા ભંગ થકી કર્મને વીસ્તારે છે તે માટે એને કર્મ યોગ કહીએ રે ૩ આવસ્યકાદીક કીયાને રાગે તથા જીન વાણી વિલાસ કરીને સ્વર્ગના સુખને પામે પણ એગે મુક્તિ પદને ન પામે. છે ૪ - - બીજો અજ્ઞાન પિગ તેને કહીયે જે તપ શુદ્ધી પણ આત્માને વિ૨ રતી પામે તે એક લક્ષણ અને ઈંદ્રાઓના વિષયથી દુર રહેવું તે જીએહવા લક્ષણે યુક્ત જે વોગ તેને પામેલો પુરૂષ તે મોક્ષ સુખને સાધે છે. ૫ છે એક આત્મજ્ઞાન પગના જાબમાં બીજો પ્રતી બંધ નથી અને જે કર્મથી મિક્ષમાં જતા વાર લાગે તે શુભ કર્મ પણ નથી. કતા =
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy