________________
(૧૬)
.
. . .
મરન ન પીડા, રાગ ન દેષ ન કલહ ન ભય નહી, નહિ સંતાપ ન કીડા.. ૫ તું, અલખ અગોચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી; પુરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાય સહજ સમાધી. ૬ તું જે જે પુજા તે તે અંગે, તું તે અંગથી ન્યારે; તે માટે પુજા ઉપચારીક, ન ઘટે ધ્યાનને પુરે. ૭ ૮૦ ચિદાનંદ ઘન કેરી પુજા. નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદ, નહીં કોઈ જડનો જોગ. ૮ તું, રૂપાતિત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભુ જિન રાય, માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરીખાઈ થાય. ૮ તું
અથ શ્રી થવીધી નાથજીનું સ્તવન. રાગ સિંધુડે–ચિડી રાજારે. એ રશી, તુજ સેવા સારીરે, શિવ સુ ખની ત્યારિરે, મુજ લાગે પ્યારીરે, પણ ન્યારી છે તારી પ્રકૃતી સુવિદ્ધિજિનારે. ૧ હેજે નવિ લેરે, સ્તવી નવિ ડોલેરે, હીયડે નવિ ખેલેરે, તુજ તેલે વિણ જગમાં કોઈ નહીં નીસંગીચારે. ૨. ન જુએ તારે. ન રીઝ સેતાનેરે, રહે મેળે પોતાનેરે. કેતાને પોતાને તોહે વાલહરે. ૩. નવિ તુ સેન રૂસેરે, ન વખાણે ન દુર નવિ આપે ન મુરે, નવિ ભૂંસે ન મરે કોઈને કદારે. ૪. ન જણાએ ધાતરે. તેહર્યું શી વાતરે એહ જાણું કહે વાતેરે. રહિ વાત ના તેહે તુજ વિણ માનને. ૫.
અથ શ્રી શીતલ છનનું સ્તવન. મન રંગધરી એ દેશી–તુઝ મુખ સનમુખ નિરખતા, મુઝ લોચન અમી કરતહિ. શીતળજિન છે. તેની શીતળતા વ્યાપે, કિમ રહિવાયે કહે તાપે ૧ શી. તુઝ નામ સુચ્ચું જવ કાને; હઈયડું આવે તવ સામે શી, મુરછાયો માણસ વાટે જિમ જ હુયે અમૃત છાંટે. ર શીટ શુભ ગંધને તરતમ યોગે, આકુળતા હુઈ ભેગે; શીવ તુઝ અદભુત દેહસુ વાસે તેહિ મિટી ગઇ રહત ઉદાહો ૩ શીટ તુઝ ગુણ સંસ્વતને રસના છડે અને ન્ય લવની ત્રેસના શીવ પુજાયે તુઝ તનું ફરસે ફરસન શીતલ થઇ ઉ. લ્હાસે. ૪ શી મનની ચંચળતા ભાગી, સવિ છંડી થયે તુઝ રાગી ! શી. કવિ માન કહે તુઝ સંગે શીતળતા થઇ અંગે અંગેહ, શી. ૫
અથ શ્રી શ્રીયાંસ નાથજીનું સ્તવન. શી વહાણની રાગ મહાર– શ્રી શ્રેયાંસ જિખુદ ધના ધન ગહન
.
.
.