________________
(૧૮)
તાએ એવો નિયમ લીધો કે, જ્યાં સુધી રામ લક્ષમણને કુશળ વતાંત મેં સાં બો નથી તાંહાં સુધી હું જમનાર નથી. એમ જાણીને લંકાની પૂર્વ દિશા માં દેવરમણ નામના ઉદ્યાનમાં એક રક્તઅશોક નામના ઝાડની નીચે ચિત્ર જટા અને બીજા રાક્ષસો સહિત સીતાને બેસાડી પોતે રાજી થઈને પોતાના ઘેર ગયો પણ કામ વિકારે કરીને સીતા વિષે પિતાના માઠા અદય વસયમાં ગુચયો થકો એક સીતા માંહેજ ધ્યાન કરી રહે છે.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम જામr fકે લતા રાજ,
चाथो खंड समाप्त