________________
(૪૬) પણ સર્વથા પણે વરતુ વરૂપને નિષેધી શકતા નથી કેમકે સોગ સમવાય સા માન્ય નહી માનવાથી પણ અજીવ શબ્દ બોલવુ તે યદયપી અજીવ પદાર્થ સત છે તથાપી શબ્દ અસિત માનીયે તે તે અસત પદાર્થનો નિષેધ દેખાતો નથી ! ૨૭ છે માટે સંજોગ સમવાય સામાન્ય ઇત્યાદીક પદાર્થનું વિશપણુ તે નાસ્તિક મતવાળા નિષેધ કરે છે પણતે સર્વથા નિષેધ થાય નહી ! ૨૮ છે
શા માટે શુદ્ધ નિરમળ એવી વ્યુત્પતી તે જીવ પ્રાણા ઘારણે એવે અર્થ યુક્ત એવું જીવ પદ સાચુ છે ઘટાદકની પેઠે છતુ છે પણ નવા નવા પયાયના ભેદથકી જીવને મુળઅરથ શરીર નથી ર૮ છે એ રીતે આત્માનું સ્થાપન કરીને ચાવાક દરશન છેડવું એ દર્શનની સાથે આલાપ કરવો તે પણ પા. ૫ રૂપ છે કેમકે એ સત્યવાદી સાથે વિરોધ કારક છે તેથી તજવું ૩૦ છે
હવે બાધ મતવાળા બોલ્યા કે આત્મા જ્ઞાન રૂપ છે પણ ક્ષણ આવલિકા પ્રમાણે સ્થીતી છે માટે આત્મા નિત્ય નથી એટલે જીવ તે ક્ષણેકમાં કેધ ક રે ક્ષણેકમાં ભાન કરે એમ ભિન્ન અવસ્થા થાય છે એક અવસ્થા નીત્ય રહેતી નથી પરંપરાએ કમ અક્રમ પણે જો નિત્ય આતમાં કોઈ વેળાયે હેય તો અ. ચૈિ કીયા કલાપ ઘટે નહી માટે નિત્ય આત્મા નથી ૩૧ છે એનો સ્વભાવ હણાય તેવારે ધ્રુવપણુ પામે અનુક્રમે અર્થ ક્રિીયા આકૃતીને વિષે અમે કરીને તે ભાવને વીષે સમકાળે વિચારતાં સર્વ સંભવ હોય માટે અમારો ક્ષણીક મત સાચો ઠરાવ્યો છે. ૩ર ,
વળી આ ક્ષણીક મતમાં દોષ નથી કેમકે નવ નવા રૂપ કરે છે પણ જે સમયે જે રૂપ હોય તે સમયે તે રૂપના લક્ષણે કરી પૂવ છે તેમાં તુસ્નાન અને નિવૃતીના મહોટો ગુણ છે જેથી ધ્રુવતા રૂપ મહા ગુણ પામીયે એમ ધ કહે છે
૩૩ એ ઉપરથી ખરેખરૂ દર્શન મીથ્યાત્વની વરધી કરનારૂ છે કેમકે - ભાને ક્ષણીક માનનારાના સુકની હાણી થાય છે જો કદી પાપ ન કરે તો જુ. હું બોલવાનું પાપ તો, પરભવે ભેગવવું પડે. માટે, અકૃતાગમ કહીયે છે ૩૪ | - જેમ-એક દ્રવ્યનુ સાપેક્ષપણે એક ભાવ નથી માટે વાસનાનુ સંક્રમણ થાય અને ભાવનુ પુર્વપ૨પણું સર્વત્ર શક્તિ રૂપે પરીણમે છે . ૩પ રૂપ વિ
શષ કરતાં છતાં પ્રવૃતી કરવી અથવા વારવી તેતે નહી પણ ક્ષણીક મતવાળા આ ચે તે અનીસ થકી આત્માને ઉસથી ક્ષણ કર્યું છે કે
. વિના તેની સીદ્ધી પણ નથી નિતિ મૂલ્ય, મૃણા
૩99