________________
( ૩૨૯) દેવચંદ્ર જનરાજના ન્તિ વરા પય અરવૃંદરે મુળ , તે
અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન, 1 - પુજના તે કીજે રે બારમા છમ તણી, જસુ પ્રગટયો પુજ્ય સ્વભાવ પરકૃત પુજારે જે ઈ છે નહીરે; સાધક કારજ દાવ, પુ. ૧ દ્રવ્યથી પુજારે કા રણ ભાવનારે, ભાવ પ્રશસ્તને શુદ્ધ પરમ ઈષ્ટ વલભ ત્રીભુવન ધણુંરે, વાસુ પુજ્ય શ્વયંબુધ ૫૦ ૨ અતિશય મહિમારે અતી ઉપગારતારે નિરમલ પ્રભુ ગુણ રાગ; સુરમણી સુરઘટ સુરતરૂ તું છેતેર, છરાળી માહાભાગ ૫૦ ૩ દરશન જ્ઞાનાદિક ગુણ આતમારે, પ્રભુ પ્રભુતા લય લીન; શુદ્ધ થવરૂપી રૂપે તન્મયીરે તસુ આવાદન પીન ૫૦ ૪ શુધ તત્વ રસ રંગી ચેતનારેપામે આતમ સ્વભાવ, આતમાલંબી નિજ ગુણ સાધતેરે, પામે પુજ્ય સ્વભાવ. ૫૦ ૫ આ૫ અકરતા સેવાથી હવે સેવક પુરણ સીધી. નિજ ધન ન દીયે પિણ આશ્રીત લહેર. અક્ષય અક્ષર રિધી ૫૦ ૬ છનવર પુજા તે જીન પુ જનારે. પ્રગટે અન્વય શકતી. પરમાનંદ વિલાસી અનુભવેરે. દેવચંદ્ર પદ બકી ૫૦ ૭
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન. દાસ અરદાસ સીપર કર કહેજી એ દેશી—વિમલ ઇન વીમલતા તાહારીજી અવર બીજે ન કહાય લઘુ નદી મતિમ સંધીએજી પણ સ્વયંભુર પણ ન કરાય. ૧ વિ. સયલ પુઢવીગીરી જલતરૂછ, કોઈ તોલે એક હાથ તેહ પણ તુઝ ગુણ ગણ ભણી જી. ભાખવા નહી સમરથ ૨ વિ. સર વ પુદગલ નભ ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ તાસ ગુણ ધરમ પજવ સહુજી, તુજ ગુણ ઇક તણે લેશ. ૩ વિ૦ એમ નીજ ભાવ અનંતની, અસ્તીતા કેટલી થાય. નાસ્તીતા રવાપર પદ અતીતાજી, તુજ સમ કાલ સમાય. ૪ વિ. તાહરા શુદ્ધ સ્વભાવને જી. આદરે ધરી બહુ માન, તેહને તેહિજ નીપજે છે. અહીં કોઈ અદભુતતાન દ વિ૦ તુહ પ્રભુ તુહ તારક વિભુજ, તુમ્હ સમો અવર નાકય. તુહ દરશન થકી હું તરો. શુદ્ધ આલખ ન હોય ૬ વિ૦ પ્રભુ તણી વીમલતા ઓળખી છે. જે કરે થિર મન સેવ રવચંદ્ર પદ તે કહે છે. વિમલ આનંદ સ્વયમેવ. છે અથ શ્રી અનંતનાથનું વન
ક , કરતી હો પ્રભુ મુરતી નત છછુંદ તાહારી હે મદ ાહ મુજ ઃ
*