________________
( ૪) કેટલાક અબંધ મત વાળા છે. તે એમ કહે છે કે આત્માને મોક્ષ નીરવાણ નથી કેમકે પ્રથમ કે અથવા પછી સમ કાળે આત્મને કર્મ બંધન નથી તે મુકિત શેની હોય છે ૯૩ જે જીવને તથા કર્મને અનાદી સબંધ માનીએ તો આદી નહી તીહાં અંત, ઘણું કેમ થાય માટે અનંત પણાના પ્રસંગથી કોઈ કાળે મિક્ષ ન થાય જેમ આત્મા થકે આકાશ યોગ કદાપી ભીજ ન થાય. ૬૪ છે - - એવુ બોલે છે એ વચન પણ જુદુ છે કેમકે કારણ કાર્યની માહે માંહે સબંધ જેમપુત્રી પિત્રાદીકનો અનાદી સંબંધ થાય છે તે બીજના અંકુરાની પડે છે તેમજ શરીરને તથા કર્મનો પણ અનાદી સબધ છે ૨૫ / કરશે સહીત છવ કર્તા પણે દેહમાં રહ્યા છે એવું જે કહે છે તે પણ જ છે જેમ દંડ સહીત કુભારની પેઠે ક્રિયાને ફળ ભોગવે તે પણ અસબંધ છે તેની પિઠે. . ૬૬ છે
' તેમ કહો છો કે અનાદી સંતતિ નાશ ન થાય તેના તે નાશ થત ખીએ છીએ જેમ બી વણશે અકુરાન થાય અને અંકુરા નાશ થયે બીજ નહીં થાય કુકડી નાશ થયે ઇડાં નાશ પામે અને ઈડાંનો નાશ થયે કુકડી નાશ પામે વળી અનાદીનો સુવર્ણથી મેલ જુદા થાય છે તેમ આત્મા થકી કમ જુદાં થાય છે ૨૭ છે એ રીતે અનાદી સંતતી છવ કર્મને જે સબંધ તે નાશ થાય છે તે ભવ્ય જીવો આશ્રી છે અને જેને અનાદ સંતતી ટળતી નથી તે અભવ્ય છ આશ્રી છે આત્મા તે આકાશના ચોગની પેઠે છે. તે ૬૮ -
જેમ દ્રવ્યની રીતે તો સર્વ દ્રવ્ય એક દ્રય પણે તુલ્ય છે પણ તે તે દ્રવ્યમાં ભેદ કરીયે તો જીવ અજીવ એ બે થાય તેમજ જીવ પણે તે એ. ઈ વિ જીવ સરીખા છે પણ ભેદ કરતાં ભવ્ય તથા અભવ્ય એ બે ભેદ થાય છે. | ૬ | જેમ ઘટ ઉત્પતી પહેલા માટી દ્રવ્ય સ્વભાવીક પણે છે. અને માટીના નાશથી ઘટ પ્રગટે છે તે વિરૂધ નથી તેમ સ્વભાવીક ભવ્ય પણે કમની અનાદી સંતતીનો નાશ રૂપ કારને સામેથ્યથી પરમાત્મા પણ પ્રગટે તેપણ વિરૂદ્ધ નથી. ૬૦ - - * * * * * * *
- એ ફિક અર્થ પણ ઉછેર ન થાય હતા અનંત પણ થકી - I કશન એોિ પછી આખું અધીરાણે એ એનેશ્વરી લો એક છે છે, શ ખંડ થશે પણ આકાશ કાંઈ વણ નહી મક્કમ અિાિ દિક