________________
- સર્વ પ્રવૃતી વ્યાપારને વિષે એક પુર્વાર્થ અને બીજો ઉપરાગ એ બે વ્યપાર ભલે છે તે વારે હુ અંશે જાણું છું વસ્તુ કરૂ છું એવી કદાગ્રી બુધી થાય છે ૫૧ છે હું ચેતન છું હું કરૂ છું એવો ગર્વ બુદ્ધીના હેતુ થિી પ્રગટે છે એવા ગર્વનો નાશ કરી સ્વભાવે રહું ચિતન્ય પણ મુક્તિને પામે છે. તે પર છે
આત્માને વિષે દુઃખ સુખ પામશું એવી ક પણાની બુદ્ધી જે થાય છે તે ઉપચારથી છે જેમ સેવકનો જય અથવા પરાજય તે રાજા હેવાથી જણાય છે કે પ૩ | ઇત્યાદીક માટે આત્મા કી ભોક્તા નથી પણ નીત્ય નીરંજન છે અને જે બુદ્ધી છે તે તો અધ્યાત્મથી જુદી છે એવું માહાત્મા કપીલ મુનીએ કહેલુ છે. ૫૪ છે પ્રકૃતીના ગુણે કરી કીથ ભાણ જે કર્મ તેનુ હુ કરતા છુ એમ સર્વ પ્રકારે અહંકારે મુઢ આત્મા માને છે કે પપ છે એવો વિચાર કરેથી એદર્શન પણ રૂડુ નથી કેમકે પ્રગટ બુદ્ધી પ્રકૃતી અને ચૈતન્યનો સામાન ધિકરણે વિચાર કરતાં રૂડું નથી જણાતુ, પદ્ધ છે
વળી તમે જે કર્તા ભોકતા બુદ્ધી માનસે તો પણ જો તે બુદ્ધી નીત્ય છે તો મોક્ષ નથી એટલે મેક્ષ ઠેરશે નહી અને જે બુદ્ધીને અનિત્ય માનશે તે પુર્વ ધર્મના અયોગ્ય થકી સંસાર ઠેરશે નહી ને ૫૭ છે પ્રકૃતીને વિષે ધર્મદીકને અંગીકાર કીધાથી બુદ્ધીને શું કહેવી જોઈએ અને ઘટાદકને વિષે એવા ધર્મને અન્વય તે સુખે કહે છતી તર્કવાદ છે ૫૮ છે
જે કરવુ જોગવવું બુદ્ધીને છે તો બંધ મેક્ષ આત્માને નથી તે પણ બુપીને જ જોઇએ માટે આત્માને ઉદેસીને નહી સમજવામાં આવે એ રીતે કુટ કરી કહે છે કે ૫૮ | પંચ વિષ તત્વને જાણ જે પુરૂષ છે તે કઈ પણ આશ્રમમાં રત હોય એટલે ઝટા ધર હોય અથવા યુડાવે અથવા ચોટી રખાવે તો પણ તે સંદેહ વિના સંસારથી મુકાય એવુ કપીલ મત વાળા કહે છે, છે. ૬૦ છે - એ રીતે આત્માને વિષે મેક્ષને ઉપ ચરીત્વ પણે અંગીકાર કરશે તે. નુ સકળ મિક્ષ શાસ્ત્ર ફોકટ થાય છે કેમકે કેઇને મેક્ષ આપવા કે બીજે અવર્ત થાય નહી ૬૧ છે જીહાં અનુભવ શીધ આત્માન કરતા પણ તથા રાધા ને લોકો સાથે માનતા નથી. તે માટે નવા કીના. મામ
:
:::