SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં મારી અપેક્ષા પરને નહી. ૧૦૮ પર આશ્રીત જે ભાવ તેમાં હું કત છું એમ અભીમાનથી કહેવું એહવા કરમે અજ્ઞાની બંધાય છે પણ જ્ઞાની તેવા કરમે લેખાતા નથી૧૦૮ માટે આત્મા તે પુન્ય પાપ રૂપ કરમનો કર્તા છે રાગ દ્વેષ આશય ક છે અને ઇષ્ટ અનિષ્ટ વસ્તુને વિષે પણ આત્મા કર્તા છે. જે ૧૧૦ | - જે વારે તે તે કરમના વિકલ્પથી આત્માને કોઈ પદાર્થ ઉપર રાગ દી. શા અથવા દેષ ઉપજે છે તે વારે આત્મામાં કરમનો ભ્રમ જોડાય છે કે ૧૧૧ તેલ લગાડેલા શરીરે જેમ રજને લેપ વળગે છે તેમ રાગી અને પેશી આત્માને કરમને બંધ વીલગે છે, જે ૧૧૨ તીહાં આત્મા પોતે કાંઇ કીયા કરતો નથી પણ રાગ દ્વેષ કરતો થકે તેની મીતે પામ્યાં જે કરમ તેના નીમીતે કરતા પણુ કરમ છે પણ તીહાં આ ત્મા તો રાગ દ્વેષ રૂપ કરમને મુકનારો છે એટલે આતમા ભાવ કમરને વ્યાપારવત છે પણ દ્રવ્ય કરમનો વ્યાપાર વત નથી કે ૧૧૩ છે જેમ ચમક પા જાણે તે લોહને આકર્ષે તેણે કરી લોહ પિતાની કીયા ચમક પાશે આવી મળે તેમ રાગથી આતમાની પાસે કરમઆકર્ષણે આવી મીલે છે. જે ૧૧૪ જેમ પાણી વરસે છે તે લોક વ્યવહાર ધાન વરસે છે એમ કહીયે તેમ ભાવ કરમ કરતે થકો આત્માનું પુદગળ કરમનો કર્તા કહીયે છે ૧૧૫ ગમ વ્યવહાર નય વાળા તો કરમાદીકને ફરતા આત્માને માને છે કે આ આત્માને વ્યાપાર તે ફળ પચત દેખાય છે. જે ૧૧૬ છે - પરસ્પર મીલ્યા એહવા જે નય તેને એહવો નીરણય થાવત ચરમપ ય છે પરંતુ જાતી બેદ કેમ જણાય જેમ દુધ અને પાણીના સંજોગની ૫. સંગ્ર માને નિગમને અને નિગમ માને સંહને એ બે નય માં “માંહે મળે છે એમ વ્યવહાર પણ મળે છે ૧૧૭ વળી શુદ્ધ નય વાળ બોલે છે છે જે આતમાને વિકાર નથી આપતે એવી નમ્રમ તથા ૦ચવહારનયની કલ્પના છે છે કહેતાં પરે તે કહે છે જેમાં શુદ્ધ રૂપાને છીપને ધરમ કપે છે તેની પેઠે * * ;; * " * - -"
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy