________________
:
'- " તે જેમાગમ કેવું છે જેમાં પિતાના આત્માનો અનુભવ કરવાના આ લયમ વિષય છે એક ઉથપણે કરીને જે કમ છે એટલે પરી પાટી છે અને લેખને જેમ સંસ્કૃત ભાષા આશ્ચર્ય કરનારી અને મોહ ઉપજાવના કરી છે તેની પેઠે એલ્મ બુદ્ધીવાભને અચંબો પામી મુઝાવવાનું સ્થાનક છે માટે નાગમ તો અત્પતીનું નિરૂપણ કરનાર જે હેતુ તેણે કરી વિસ્તરણ એહવે જે સ્યાદવાદ માર્ગ તેણે કરી રચેલું એહજુ જિનાગમ છે તેને પામી ને માહરા ચીતમાં બીજે કોઇ પણ વ્યાક્ષેપ પણ કીવારે પણ થતુ નથી ૧૨
માટે સર્વ વચન ગત સમુહતુ જે મુળ એહવું એ છન સાસન કહ્યું છે એ ન સાસન થકીજ પગટયા એહવા જે નય નયના મત તેવા મતે કરીનેજ દુષ્ટ પ્રાણી તેજ ઇન આગમનું ખંડણ કરે છે તે પાપી આત્મા ઓનો આત્મા પાપ રૂપ મેલે કરી ઠંwણ છે એવા દુષ્ટાનુ જે કાંઇ કીંચી માત્ર ડાહાપણપણ છે તે જેમ કઇક મુરખ જે વૃક્ષની ડાળે બેઠે થકે તે જ ડાળ કાપવાને ઉજમાળ થાય તેથી કડવા વિપાક પામે તેમ તે કુવિચાર વાળાને આગળ કડવા ફળ પ્રગટ થશે. તે ૧૩ છે
ઉન્માદ કરીને વિવેચના લક્ષણ ને નયને વાદ તેહની જે રચના તે છે તજ છે એહ થકે વળી મહેમાટે ઝગડે તજીને વળી કાને અમૃત રૂષ વાણી સાંભળીને સિધાંના અર્થ હાસ્યનો જે જણ પુરૂષ તે બીજા શાઅને વિષે રતિ કેમ પામે અર્થત મજ પામે જે જૈન વાણીને વિષે સઘળા એ મય પ્રશ્ન કરે છે પણ તે જુદા જુદા મતવાળાના મતમાં સર્વે નય નથી તે જૈન વાણી કાંઇ તેમાં રહેતી નથી શા માટે જે તે સર્વ વ્યગ્રહ ચીત વાળા છે માટે જનમાં સર્વ નય છે જેમ માળાને વિષે સર્વ મણકા રમે છે - હુ છુટા મણકા પડયા હોય તેને માળા ન કહીયે અને એક મણકે સર્વ મણકા યમાણ એમ પણ ન કહીએ માટે તે માળા સરખુ જૈન મત છે. આ ૧૪ • એિમ એક બીજાના વરબો કરી જુઠો કા છે પિતપોતાના અર્થ તેમ સોચ કરતા એવા મતવેળા જે દરશની તે પિતાના નત્યને વિષય ગ્રહણ ક ફી મધ્યપણને સ્વીકારી સારી માઠાંને વિભાગ કરાવીને જે સ્યાદવાદરૂપ ઉત્તમ માર્ગને વિષે લોકોનું ચીત સ્થાપન કરાવીને જે મધ્યસ્થપણુ ગ્રહણ