________________
(
9)
પરદીની જેટલા છે તે એક એકના મતને અંડ્યા વિના પતિના મ તેને સ્થાપી શક્તા નથી એ મત મતનો જે કદાગ્રહ તેનો પ્રક્ષેપ કરતાં કરુ વાયરૂપ કાદવે કરીને મન મલીન થાય છે એકદાગ્રહનો વ્યાપાર તે દરી દ્રના ઘરને નિધાન હરવાને વિતાલ ગયો તે પ્રાય, જાણો ઉપક્રમ સર્વ છે
ન મતને વિષે હીતકારી નથી માટે અરથી છવને એ છત મત તે તત્વ IT' રૂપે પ્રસિદ્ધ છે ૮
જેહનો અનુક્રમ જ્ઞાનને માત્ર અંશે કરીને બંધાય છે એવી પરદર્શન નીઓની વારતા છે તેવા મત મમત્વ હજાર ગમે વર્તે છે પણ તે વાતને વિષે માહારૂ ચીત જાતુ નથી શા માટે જે સિધતિને વિષે માહારૂ મન લી ન છે માટે ચિત્ર માસે દો દીશે જે ફુલ તેણે કરીને પવિત્ર એહવી જે લતા તે કેટલીક વિકવર થાય ફુલે પણ જે કોયલ તે આંબાની મંજરી શુ રકત થકી તે લતાઓને વિષે રતીનપામે તેની પિકે મહારૂ ચીત પણ સિધાં તરૂપ આંબાની મંજરીએ રક્ત થયા કે અન્ય દર્શન રૂપ લતાઓમાં જાતુ નથી. છે ૮ છે
આ શબ્દ છે કીવા મતી છે કે અર્થ છે કે ગુણ છે કે દ્રવ્ય છે કે જ તી છે કે કીયા છે વળી એને શબ્દાર્થ કેમ હશે એવો સંદેહ રૂપી ખી લો તે મત મત પ્રતે રહે છે પણ જન મતમાં નથી તે પદ પદ ખતે જ ત્યંતર અર્થની સ્થીતી છે માટે સામાન્ય અને વિશ જે પદાર્થનું યથાર્થ નીશ્ચય તાત્પર્ય અર્થ તેને ભજે છે માટે જ મતમાં સંદેહ રૂપ ખીલે નથી. ૫ ૧૦ છે
જે સ્યાદવાદ રૂપ જન મુદ્રા તેમાં કે ગુણ છે જેમાં વરતુને અનપણ કરી છતાં પણ તે વસ્તુ ગુણતાને પ્રાપ્તી થાય છે અને વસ્તુ અપર્ણ કરી છતાં તે મુખ્યતા ભાવને પામે છે અને જેના તાત્પર્ય અર્થને અવલંબને કરીને તે પ્રગટપણે લિાકીક બેધ થાય છે અને સંપુર્ણ બેધતે સમગ્ર વિશ્વના આ નુકમ થકી, માહા નિપુણ બુદ્ધીવાળાને પ્રકાશ થાય છે તે માટે એ લોકોતર ગ્ર જાળનુ ઠેકાણ એવી જે યાદવાદ શેલી રૂપ મુદ્રા તેને અમે વીએ છીએ ૧૧
-
-