________________
श्री सुगुरुम्योनम:
श्री वीतरागोम्योनम અથ શ્રી રામ ચરીત્ર પ્રારંભ.
મંગળા ચરણુ. જેઓએ વજન સામર્થને જીતી લીધું છે, અને મેહરૂપી જે માહામલને જીત્યા છે તથા જગતમાં જે આઠ કર્મરૂપ તિમીર એટલે અંધકાર છે તેનું હરણ કરવાને ખગ એટલે સુર્યરૂપ છે. જે ચરણને વિષે સીંહનું ચા
ન્હ છે, જે મેક્ષના માર્ગને દેખાડનારા છે, ને ન કરી નીરખતાં કલ્યાણ રૂપ જળ વરસે છે, તે થકી ભવ્ય લોકરૂપી રોવરે માહા હર્ષને પામે છે જે માટે કામ ધના ક્ષય કરનાર છે, જેનુ ઉતકૃષ્ટ સહજ સુખરૂપ ધમ અર્થ ભક્તજન સ્મરણ કરી રહ્યા છે, તેથી તે સાત ભયરૂપ સીત તે નાસી જાય છે જેનાં દરશન થકી ભવ્ય લોકોના મનો ક્ષય થાય છે, દુષ્ટ કર્મને દળવાવાળા તથા મેરૂ પર્વતની પેઠે અચ જગતના જીવોને સુસારથી તથા [નીરજામક) એટલે નાવમાં બેસારી સમુ પાર ઉતારનાર જેમ સમુદ્રમાર ઉ. તારે છે તેમ ભવ્ય જીવોને સંસારરૂપી મુદ્રમાંથી તારીને મોક્ષરૂપી નગર પિચાડનાર થોડામાં કહીએ તો જગતનજીવોને બંધુ સમાન જગતના રક્ષક એહવા ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમા-સ્વામીના તીર્થમાં આ ગ્રંથના કરતા શ્રી હેમચંદ્રસુરી માહારાજ થયા તેવોઝી મહાવીર સ્વામી પ્રતે નસ્કાર - રીને કહે છે.
! આ જંબુદ્દીપના ભરત ક્ષેત્રનેવેશે જેના માહાત્મને અંત નથી સર્વ રાજાઓમાં આદય સર્વ તીર્થકરોમાં થમ તીર્થકર, એહવા જે શ્રી રષભદેવ ભગવાન તે ઇક્વાકુ વંસને વિષે નાભીરાજાના પુત્ર થયા તે વાર પછી પાટનપાટ અનેક રાજ ચક્રવરતી મુખ તેમનાજ વંસમાં થયા, કેટલાએક ચારીત્ર ધર્મ આરાધી પરમપદ નેમેક્ષ) તેને વિષે ગમન કરી ગયા તેમજ
-
-