________________
(૫
%)
જ
,
*** .1,
*,
* * ; +
, *
,
' S , , ,
''
-
'
-
Tી ટળી નાખ્યા પણ વય લેવા દ્રય ગ જે મલ કર સકતે જ પુદગલા
૨તીકાય છે પણ જવના વયવહાર છે કેમકે વાસના કરે છે તે છે જીવ -
રીરથી નીકવ્યા છે તે પુદગલ ઇંદ્રયાકાર તે છે પણ જીવ વાસના નથી છે માટે ઈદ્રીય વિકારને વહારે નય જીવ કહે છે પણ નિશ્ચયથી તો પાંચ લેયા છેબંદી તે છવથી ન્યારા છે પણ વ્યવહાર દેખીને જીવ કહેવામાં આવે છે તે વ્યવહાર નય જાણવું.
રૂ સુત્ર નયને મતે ઉપયોગને જીવ કહે છે ઈહાં ઈદ્રીય લેગ્યા તથા યોગના વ્યવહારથીય પુદગલ સર્વ ટાળી નાખ્યા પણ શુદ્ધ અશુદ્ધ એ બે ઉ. પોગને જીવ કહે છે તેમાં અજ્ઞાન ઉપગ તેં મિથ્યાત્વે મોહનીય કર્મની વરાણાના પ્રયોગથી છે તે અજ્ઞાની પણ તે ઉદંક છે તે માટે કામ પરી. ણામ મિશ્રીતથી અજ્ઞાનીપણુ જીવને છે તે અજ્ઞાન તે અશુદ્ધ ઉપગ છે પણ રજુ સુત્ર નેયાનુસાર કર્મ વગણાના દલને અનુસાર જે ઉપયોગ છે તે જીવમાં ગણી લીધું છે.
” શબ્દ નયને મતે છતાં છવ શબ્દનો અરથ મળે તેને જીવ કહે છે જે મં છવ જીવિત અવસઈ એટલે પુર્વે જીવતો હતો હમણાં જીવે છે અને આ ગલે જીવસે એડવો અર્થ મળે તેને જીવ કહે છે એણે દ્રય આત્માને જીવ સદહ પણ તે જસ કાર્મણાને પ્રયોગશા સુદમ પુદગલ તે જીવને અનાદીના સંગી છે કેમકે અતીત કાલે જીવની સાથે જ રહ્યા છે તેને પણ જીવ માં ગણી લીધા તે શબ્દ નય જાણવું.
- સમભિરૂઢ નયને મતે શુદ્ધ સતા ધારક નિજ ગુણ ૨મણરૂપ સમ્યક કછીવંત અનુભવ રસ આસ્વાદિતને જીવ સદહે એટલે સાયક સભ્યક્તિને જ !
- -
-
એવભુત નયને મતે સિદ્ધને છવ કરી સદહે નિશ્ચય જીવ તે કર્મ કર લકુ રાહત માત્મા રૂપ નિરમળ જ્ઞાન દરશનને છવ સદહે એ રીતે છવા ને સાત નફરી અપેક્ષાયે કહીએ છીએ. ..
-