________________
(૩૭)
શ્રી ઉતરાધ્યન સુત્ર મહિ શ્રી અનાથી મુનીના અધ્યેતથી જાણવી અને સુ ત્રના અર્થ ગુરૂ મુખે શીખ્યા વીના નીશ્ચય આત્માનુ સ્વરૂપ ઓળખ્યા વિના નીર્મુક્તિ વિના ઉપદેશ આપે છે, તે પોતે તે સંસારમાં બુડયા છે પણ તેમની પાસે બેસે છે તથા તેમનુ સાંભળે છે તેને પણ સસારરૂપી સમુદ્ર માં છુડાવે છે, એમ કરન વ્યાકરણ સુત્ર તથા શ્રી અનુજોગદ્દાર સુત્રમાં કહ્યુ છે, તથા ભગવતીજી સુત્રમાં પણ કહ્યું છે અને કેટલાક એમ કહે છે જે અમે સુત્ર ઉપર અર્થ કરીએ છીએ તે નીરયુક્તિ તથા ટીકા પ્રમુખના સ્યા કામ છે એમ બેાલનારા પણ મૃખાવાદી છે કેમકે શ્રી રન વ્યાકરણમાં કે“વયણ તિય લીંગતિય” ઇત્યાદીક જાણ્યા વીના અને નય નીક્ષેપ જા ણ્યા વિના જે ઉપદેશ આપે તે મુખાવાદ એમ અનેક સુત્રમાં કહ્યું છે, માટે ખહુ શ્રુત પાસે ઉપદેશ સાંભળવા, શ્રી ઉતરાયૅન સુત્ર મધે બહુ ભુતને મૈની તથા સમુદ્રની અને કલ્પવૃક્ષાદી સેાળ આપમા દીધી છે, એ દ્રવ્ય ની દ્મા કહયા.
૪ હવે ચાથે। ભાવ નીક્ષેપો કહેછે જે નામ, સ્થાપના, અને દ્રવ્ય એ ત્રણ નીક્ષેષા તે, એક ભાવ તીક્ષ્પા વિના અશુધ છે, નામ તથા આકાર લક્ષણ ગુણ સહીત વસ્તુ તે ભાવ નીક્ષેપો જાણવા, ઉવગા ભાવ ઇતી વચ નાત, એટલે પુજા, દાન, શીલ, તપ, ક્રીયા, જ્ઞાન, એ સર્વ ભાવ નીક્ષેપે સ હીત લાભનુ કારણ છે, ઈંડાં કાઈ કહેશે જે મનના પરીણામ દ્રઢ કરીને જે કરીએ તેને ભાવ કહીએ એમ કહે છે તે જુઠા છે, એવુ તે સુખની વાંછાયે મીથ્યાત્વી પણ ઘણા કરે છે તે ગણવુ નહી ઇહાં સુત્રની સાખે વીતરાગની આજ્ઞા હેય ઉપાયની પરીક્ષા કરી અજીવ તત્વ તથા આશ્રય તત્વ અને મધ તત્વ ઉપર હેય કહેતાં ત્યાગ ભાવ તથા જીવતા સ્વગુણ જે સંવર નીંઝરા તથા માક્ષ તત્વ ઉપર ઉપાદેય પરીણામ તે ભાવ કહીયે એટલે રૂપી ગુણ તે દ્રવ્ય નીક્ષેપ છે અને અરૂપી ગુણ તે ભાવ નીક્ષેપ છે, એટલે મન વચન કા યા લેસ્યાક્રીક સર્વ દ્રવ્ય નીક્ષેપમાં છે અને જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ય ધ્યાન પ્રમુખ સર્વ ગુણ ભાવ નીક્ષેપમાં છે એ ભાવ નીક્ષેપો તે નામ સ્થાપના
ન્યૂ સહીત હોય એ ચાર નીક્ષેપા કહ્યા.
હવે ચાર નીક્ષેપા પદાર્થ ઉપર લગાડી દેખાડે છે નામ જીવ તે ક્ષેત કહી ખેાલાવે છે તે નામ નીક્ષેપે જીવ એકેદ્રીથી પદ્મદ્રી પર્યંત સર્વ જીવ છે
ના અથવા માચાને એક વાણુને જીવ સુરતી પ્રમુખસ્થાપીએ તે સ્થાપના જીવ