________________
(૩૮૬)
પણ ઉપયેગ મીલે નહીં તે દ્રશ્ય જીવ અને મુરતીમાં જીવ સ્વરૂપ આલખી સમકીતના ઉપયાગમાં છે તે ભાવ જીવ એમ ધાસ્તીકાયાદીક દ્રશ્યમાં પણ જાણવા નામથી ધર્મસ્તીકાય કહી ખેાલાવવા તે નામ ધર્મીકાય અને ધઆસ્તીકાય એહવા અક્ષર લખવા અથવા દ્રષ્ટાંત કારણે કાંઇક વસ્તુ સ્થાપવી તે
સ્થાપના ધર્માસ્તીકાય તથા ધમાસ્તીકાય જે અસ ંખ્યાત પ્રદેશી ધર્મ દ્રશ્ય છે તે દ્રશ્ય ધમાસ્તીકાય એમ ધમાસ્તીકાયને જેવારે ચલણ સહાય ગુણની અશૈક્ષા સહીત આળખીએ તે ભાવ ધાસ્તીકાય.
કોઇના માઘુ એહવા નામ છે તે નામ સાધુ અને સ્થાપના કરીએ તે સ્થા પના સાધુ તથા જે પંચમહાવ્રત પાળે ક્રીયા અનુષ્ટાત કરે સુજતા આહાર ભીચે પણ જ્ઞાન ધ્યાનના જેવા ઉપચાગ જોઇએ તેવા ઉપયોગ ન હોય તે 就 ન્ય સાધુ તથા જે ભાવ સવર મેક્ષના સાધક થઇ ભાવ સાધુની કરણી કરે તે ભાવ નીક્ષેપે સાથુ કહીયે.
કોઇકના અરીહંત એહવા નામ છે તે નામ અરીહંત ની સ્થાપના તે સ્થાપના અરીહંત અને જેટલે સુધી છદ્મસ્થ ન્યુ અરીહંત અને કેવળજ્ઞાન પામ્યા પછે લાકાલાકના ભાવ ભાવ અરીહંત એમ શીધમાં પણ કહેવા.
કોઇ જીવને જ્ઞાન એહવુ નામ અથવા ભાવે અજીવને નામ તે નામ જ્ઞાન તથા જે જ્ઞાન પુસ્તકમાં લખ્યુ છે તે સ્થાપના જ્ઞાન અને જે ઉપયાગ વીતા શીધ્રાંતના ભણવા તથા અન્ય મતીનાં સર્વ શાસ્ત્ર ભણવાં તથા જ્ઞસરીરાદીક તે સર્વ×ન્ય જ્ઞાન અને જે નવ તત્વનુ સમ્યક સહીત - જાણવુ તે ભાવ જ્ઞાન.
તથા કોઇકના તપ એહવું નામ તે નામ તપ, તથા પુસ્તકમાં તપની વી ધીવુ લખત તે સ્થાપન તપ, અને પુન્યરૂપ માસ ખમણદીક કરવુ તે દ્રવ્ય ત૫, તથા જે પરવસ્તુ ઉપર ત્યાગના પરીણામ તે ભાવ તપ, એ સવરદીસર્વમાં ચાર ચાર નીક્ષેપા જાણવા, તથા શ્રી અનુજોગદ્દારમાં કહયા છે. જછંયજ ાણીજા નીખવનિખલે નિરવસેસ; જછવીયન જાણીજા, ચાકયતિવૈત૭, ૧.૫ એ ચાર નીક્ષેપા કહ્યા. એટલે શબ્દ નય કહો.
હવે છઠ્ઠો સમભીરૂઢ નય કહે “જે વસ્તુના કેટલાક ગુણ' પ્રગટચા છે અને કેટલાક ગુણુ પ્રગટ્યા નથી પણ અવસ્ય પ્રગટશે એહવી વસ્તુને વસ્તુ કહે તે વસ્તુનાં નામતર એક કર્મી જાણે જેમ જીવ, ચેતન તથા આતમા એ તે એક અર્થ કહે તે સન્નીરૂપ નયુ કહીએ; એ નય એક અસ. ઉછી ૧
અને અર્રીહંત અવસ્થા તે દ્રજાણે (દેખે ) તે