________________
w
w
w
~-
~
*
ર
.-
-
--
- -
-
(૩૮) સ્તુને પુરેપુરી કહે જેમ તેરમા ગુણઠાણે કેવળી હોય તેને સીધ કહે, એ ન યના ભેદ બીલકુલ નથી એ સંભીરૂંઢ નય કહો.
૭ હવે સાતમો એવંભુત નય કહે છે. જે વસ્તુ પોતાના ગુણે સંપૂર્ણ છે, અને પિતાની કીયા કરે છે, તેને તે વસ્તુ કહી બોલાવે; જેમ મિક્ષ સ્થાનકે જે જીવ પહોતો તેને શીધ કહે જેમ પાણીથી ભરેલો સીના માથા ઉપર આવતો જળ ધરણ કીયા કરતો તેને ઘડે કહે એ એવભુત નય કહે.
- હવે સાત નયના દ્રષ્ટાંત શ્રી અનુગદ્વાર સુત્રથી લખીએ છીએ જેમ કોઇ પુરૂષે કોઈક બીજ પુરૂષને પુછ્યું કે તમે કહાં વસો છે; તેવારે તે પુરૂષે કહ્યું હું લોકમાં વસુ છુ, તેવારે અશુધ નિગમવાળે પુછયું જે લોકના ત્રણ ભેદ છે ૧ અબે લોક, ૨ ત્રીછા લોક, ૩ ઉર્થ લોક તેમાં તુ કહાં રહે છે. તેવારે શુધ નિગમે કહ્યું જે ત્રીછા લોકમાં રહુ છુ વળી પુછ્યું જે ત્રીછા લોક માં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે તેમાં તુ કીચા દેવીપમાં રહે છે તેવારે વીશુધ નિગમે કહ્યું જે જંબુવીમમાં રહુ છુ, તે જ બુથ્વીપમાં ખેત્ર ઘણું છે તેમાં તુ કયા ખેત્રમાં રહે છે તેવારે અતી શુધ નિગમ બોલ્યા જે ભરત ખે ત્રમાં રહુ છુ તે ભરત ખેત્રના છ ખંડ છે તે માંહેલા કીયા ખંડમાં રહે છે, તેવારે કહ્યું જે મધ્ય ખંડમાં રહું છુ એમ ક્રમે પુછતાં છેલે કહ્યું જે આપણા દેશમાં રહુ છુ. તેવારે ફરી પુછ્યું જે દેશમાં તો નગર ગામ ઘણાં છે તો તુ કહાં રહે છે, તેવારે કહ્યું કે હુ અમુક ગામમાં રહુ છુ તે ગામમાં અને મુક પાડે તથા અમુક ઘર બતાવ્યો તીહાં સુધી નિગમ નય જણો.
અને સંગ્રહ નયવાળે બોલ્યો જે માહારા પિતાના શરીરમાં વસુ છુ, તો થા વ્યવહાર નયવાળો બોલ્યો જે સંથારે બેઠો છું તેટલાજ બીછાનામાં રહુ છું, અને રૂજુ સુત્ર નયવાળો કહે જે માહારા આતમના અસંખ્યાત પ્રદેશ માં રહું છું, વળી શબ્દ નયવાળ કહે જે માહારા સ્વભાવમાં રહુ છુ તેમજ : સમભીરૂઢ નયવાળો કહે હું માહારા ગુણમાં રહુ છુ અને એવંભુત નય, વાદી કહે જે જ્ઞાન દરશન ગુણમાં સુ છુ એ દ્રષ્ટાંત કહો તેમ સર્વ વેદ , સ્તુમાં કહેવું.
તથા કેઈકે પ્રદેશ માત્ર પત્ર અંગીકાર કરી પુછયુ જે એ પ્રરસ કી. યા દ્રવ્યને છે તેવારે નિગમ નય બોલ્યા જે છ દ્રવ્યનો પ્રદેશ છે કેમકે એક આકાશ પ્રદશ. મધ્ય છ દ્રવ્ય મેળા છે, તેવારે સંગ્રહ નય છે જે કાળ | દ્રવ્યતે અમદશી છે તે માટે સર્વ લેકમાં એક સમય સરીખે છે પણ તે એ
*
**
=
" ''
1 કપ
:
-
*
'
.
હ