________________
જેને વિષમ થકી પ્રશાંત થાય છે અને વિશ્વમ રહિત બદ્રીના વિષય છે ને વિમુખ કર તેણે કરીને મનોહર વેરાગ્યમાગ શવવાનુ બને અને વિષયનો પણ ત્યાગ થાય તેતો નિશ્ચય થકી વૈરાગ્ય દિશાનો રાજમાર્ગ છે . ર૭. અને જે ઈચ્છા વિના સહેજે કઈ કારણ વેગે પોતે ઈદ્રીય વિકાર થકી મિવત્ય છે પણ પ્રશાંતને અણ ઉદીરવે કરીને અનિયંત્રણ કરીને એટલે ઈદ્રીયનો નિરોધ હજી કરયો નથી પણ સેજ ચારીત્ર પ્રમુખના ચાગે ઈદ્રીય નિરોધ થયો છે એહવા તૃપ્તીવંત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુર્વેત રાજ્ય મારગના વિરાગ્યની એક્સદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા
ને તો મેહો માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાનો થાય છે તેવું તે વિરાગ્ય પણ નહા કહી. છે ૨૮ છે
- બળાત્કારે પ્રેરયા થકા વનના હાથીની પેઠે ઇકો કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે. ર૯ લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દુષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણી તે પોતાના આ માને નરકના કુપમાં નાખે છે. તે ૩૦ |
શુભ ભાવને અર્પણ કરીને સદા પર વિવેચન જ્ઞાન યુકત ભાવનાવાળા જ્ઞાતા વિરક્ત પ્રાણી ઈદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા. છે. ૩૧ | પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સંભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે. B ૩ર છે
જેમ કાષ્ટની પુતળીને દારીના સંચાર કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા જ્ઞાની વિગીશ્વર પુરૂષ તેહને સંસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ ા એ વૈરાગ્ય દિશાને પરદર્શની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. છે ૩૪
શીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિષે પણ મૃગલા સ. રીંખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુદ્ધ જ્ઞાન દિશા જાણવી u ૩૫ પરીપક થઈ થકી એવી જે જ્ઞાન દિશા અને જેનું . ફળ ઉદાસીનતા છે તે થકી છે ગુણુ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે.
ઇતિ શ્રી રાગ્ય સંભાવા નામે પાંચમો અધીકાર સમામ,
-
- - *
* * *
* *
* * * * * * * *
* * * * *
* '
""
'
" . ર
કપ